________________
૨૭
તેઓ ઉપદેશ શી રીતે આપશે ? માટે વેદો પણ અપૌરુષેય નથી પણ પૌરૂષય છે. શરીર વિના મુખ નથી, મુખવના વકૃતૃત્વ નથી. અને વસ્તૃત્વ વિના શબ્દોચ્ચા૨ણ હોતું જ નથી. આકાશ દ્રવ્ય શર્વથા જીિવ હોવાથી. ગઘેડાના શીંગની જેમ તેની પાસે શબ્દોચ્ચા૨ની આશા રાખવી. અથવા શંક૨ના ડમરૂમાંથી વ્યાકરણના સૂત્રો સરી પડવા આતો ઠોઠ નિશાળઆઓને સમજાવવા જેવી વાત છે.
શબ્દમાત્ર પૌદ્ગલિક છે, કેમ કે તેને ઉત્પન્ન થવાના ૨સ્થાનોં એકે એક વિદ્વાનને માન્ય છે. અને જેની ઉત્પત છે તેનો નાશ પણ છ જ આવી પરિસ્થિતિમાં “શબ્દામા ' નું સુત્ર કે સન્માનનીય વિદ્વાનોમાં હાસ્યાસ્પદ બને તેમાં કોનો દોષ ?
ઉભેઘાંગુલ એટલે શું ?
અનન્ત વ્યાવહારિક પ૨માણું પુદ્ગલોના સમુદાયની ઍમતિના સમાગમથી જે પ૨માણુ જણાય છે. તે અતિશય ગ્લણ, ગ્લણ ગ્લણતાને જ ઉત્ ગ્લણ મ્લકા જાણવી. જે આગળ કહેવાશે તેનાથી લઘુતમ છે.
૮ ઉત્ શ્લણ મ્લકા ૧ શ્લષ્ણકા ૮ ઉશ્લષ્ણકા
૧ ઉધ્વરેણુ