________________
૨૨૩
વિકૃતિથી શમાન સ્વરો, સજાતીય સમાન સ્વશે સાથે દીર્ઘ થાય છે. એટલે પ૨ ૨હેલો સમાન સ્વ૨ પૂર્વમાં ૨હેલા સજાતીય સ્વર સાથે વિકૃત થઈને અર્થાત્ પોતાપણાનો ત્યાગ કરી. બંન્ને સ્વશે દીર્ઘતાને પામે છે. જેમ કે ડી+મw: = ટુડી., સી+માતા = સTUsળતા, दधी+इदम् = दधिदम्, नदी+इह = नदीइह, मधु+उदकम = મધૂમ્, વપૂ+ : = વ :.
નામમાત્રથી ધાતુથી ઉત્પન્ન થતા હોવાથી ડિલ્યાદ શબ્દો પણ ઍનરૂકત હોઈ શકે છે.
આ પ્રમાણે દુનિયાભરના જીવાજીવાદ શબ્દોનો સમાવેશ આ ચારે નામમાં થઈ જાય છે.
પાંચ નામ - નામક, નૈપાતક, આખ્યાતિક, ઔપıર્ગિક, અને મિશ્રરૂપે પાંચ ભેદે છે.
કળિકાળ પાર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય રચિત અભિયાન ચિંતા મણી કોષમાં પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુસકલિંગમાં રહેલા નામોને નામક કહેવાય છે, ત્યાર પછી પ્રથમાદવિર્ભાકતઓ લાગવાથી પદ સંજ્ઞાવાળા બને છે.
નિપાત એટલે અવ્યય પાઠમાં પડેલા ખલુ, નg, આશુ આદ શબ્દો નૈપાતક કહેવાશે.
ધાન્ધાતૂને વર્તમાન ના પ્રથમ પુરુષના એકવચનનો તિવું પ્રથય લાગવાથી ધાવત હબતે – દિવ્યત ક્રીડતી