________________
૨૪૫
અને ખાય છે બીજાઓને ખવડાવે છે.
પંચમસ્વરનો
સંગ્રહશીલ હોય છે.
મર્પાલેક પૃથ્વીતિ, શૂરવી૨,
ધૈવતનો માલિક દુ:ખી, ચો૨ અને ક્રૂર હોય છે. નિષાદવાળા કલહકારી અને ભટકનાશ હોય છે.
આ રીતે સંગીતમાં દોષો તથા ગુણોનું વર્ણન આદિ મૂળ અને ટીકામાં ૨૫ષ્ટ હોવાથી ત્યાંથી જાણી લેવું.
આઠ નામ :
તે આઠ વિર્ભાક્તઓ દ્વારા જાણવા. નિર્દેશમાં પ્રથમવિર્ભાક્ત, ઉપદેશમાં બીજી વિર્ભાક્ત ક૨ણમાં ત્રીજા વિર્ભાત, સપ્રદાનમાં ચતુર્થાં વિર્ભાત. અપાદાનમાં પંચમી. સ્વસ્વામી સંબંધમાં ષષ્ઠી વિર્ભાક્ત આધા૨માં સપ્તમી. આમંત્રણમાં આઠમી વિર્ભાત. આ ૨ીતે આઠે વિર્ભાક્તઓમાં વિભકત કરેલા નામો જાણવા.
જે કહેવાય તે વચન, અર્થાત્ વસ્તુને કહેનાર શબ્દનો અર્થ વ્યકત કરાય તે વિર્ભાક્ત, વચન વિíક્ત જાણવી. આમાં આખ્યાત વિર્ભાક્તનો સમાવેશ કર્યો નથી. આ વિભુંક્તઓ તીર્થંક૨ ૫૨માત્મા અને ગણ ધરોએ પ્રર્ણપત કરી છે. એક વાક્યમાં કર્તા, કર્મ કરણ અને સમ્પ્રદાનાદિનું