________________
૨૮૦
આ પ્રમાણે સ્થાપના નામ જાણવાં.
દ્રવ્યપ્રમાણ ધર્માંસ્તયિદિ દ્રવ્યો જે દ્રવ્યપ્રમાણ છે. કેમ કે ધર્મીસ્તકાય, અધર્મીસ્તકાય, આકાર્લાન્તકાય, જીર્ણાસ્તકાય, પુદ્ગıસ્તકાય અને અાસમય આ છતત્ત્વોને છોડી દ્રવ્ય નામનો કોઈ પદાર્થ સંસાભ૨માં ગોતવા છતાં મળે તેમ નથી. વૈષિક દર્શનમાન્ય છ દ્રવ્ય અને ધૈર્યાયક માન્ય દ્રવ્યો ઉ૫૨ના છ દ્રવ્યોમાં સમાવિષ્ટ થઈ જતાં હોવાથી જૈનશાસન માન્ય આ છ દ્રવ્યો જ પ્રમાણભૂત છે.
-
ભાવપ્રમાણ
નિર્યુક્તજ રૂપે ચાર ભેદ છે.
ના સામાસિક, તિ, ધાતુજ અને
(૧) સામાસિક – એટલે બે,ત્રણ, ચા૨ આદિ પોનો સમાસ કર્યા પછી બનેલા શબ્દને સાર્કાચક કહે છે. તેના , બહુવ્રીહિ, કર્મધા૨૫, દ્વિગુ, તત્પુરૂષ, અવ્યયીભાવ અને એક શેષ રૂપે સાત ભેદ છે.
બે કે ત્રણ આદિ પદોનું સમસન એટલે સંમીલન સમાસને કહે છે. જેમ કે
વનાશ ઓછો ચ =નોઇ,
આમાં દાંતની સંખ્યા
બત્રીસ છે અને હોઠની સંખ્યા બે છે. માટે વિગ્રહ સમયે દન્ત શબ્દ બહુ વચનમાં અને ઓષ્ઠદ્વિવચનમાં છે. બંનેને ભેગા કર્યે અર્વિભક્તનો લોપ થતાં આ શબ્દ બને છે.