________________
૨૪૩
અથવા ષડ઼જ આદિ નિર્દેશ ક્રમ પ્રમાણે પંચમ છે. (૫) ધૈવત પૂવદત સ્વરોનું અનુસન્ધાન કરે તે પૈવત છે. (૬) નિષાદ આનો આદિત્ય દેવ છે, માટે બધા સ્વરોને
પશાભૂત કરે છે.
શંકા :- બધીય ભાષાઓજવામાંથી ઉદ્ભૂત હોવાના કારણે બે ઈન્ડિયાદ જીવોને પણ જિવા છે. માટે સ્વરો પણ અસંખ્યાત હોઈ શકે છે ? જવાબમાં કહેવાયું છે કે તે બધાઓનો સમાવેશ આ સાત સ્વરોમાં જ થઈ જતો હોવાથી શાસ્ત્રવચન જ સત્ય છે.
સ્વસ્થાનો આ પ્રમાણે છે. ષડુજ સ્વ૨ જિવાનું અગ્રસ્થાન. વૃષભસ્વ૨નું સ્થાન છાતી. ગાંધા૨૨સ્વ૨નું ૨થાન કંઠ. મધ્યમસ્વ૨નું સ્થાન જિવાનો મધ્ય ભાગ. પૈવસ્વ૨નું સ્થાન દાંત અને ઓષ્ઠ. આ બધાય સ્વશે જીવ નિર્ગત છે. યજમાં મયૂર બોલે છે. રિષભસ્વર કૂકડો બોલે છે. ગાંધા૨શ્વર હંશ બોલે છે.