________________
૨૨૪
ચો૨ય આદિ નામો આતિક કહેવાય છે.
પરિ, અપ, પ્રાંત, આદિ ઔપéર્ગક નામો છે જયારે સંયત આદિ શબ્દોમાં બે નામોનું મિશ્રણ છે.
ઔયિક, ઔપર્શામક, ક્ષર્ણાયક, ક્ષાયોપશ્મક રિણામિક અને સર્પાનતિક રૂપે છનામ છે. શંકા નામ ના પ્રક૨ણમાં શબ્દો અને અર્થોનું વિવેચન તો યુકત છે. પણ ભાવોનું પ્રરૂપણ ઊંચત લાગતુ નથી.
-
જવાબમાં કહેવાયું છે કે: નામ અને નામવાળા પદાર્થમાં અભેદોપચા૨ હોવાથી ભાવનું પ્રરૂપણ દુષ્ટ નથી.
કેમકે જીવ-અજીર્વાદ નામ માત્ર માં આ છ ભાવોની વિધમાનતા યથા યોગ્ય હોય જ છે. અને ભાવોદયવાળા જીવો અને અજીવો પણ તે રૂપે સંબોધાય છે.
સંક્ષેપથી પણ ભાવોને જાણી લઇએ
(૧)
ચિકાસમાં
ઔયિક ભાવ ાગદ્વેશની જ્ઞાનાવ૨ણીર્વાદ અષ્ટ પ્રકા૨ની મૂળ અને ઉત્ત૨ પ્રકૃતિઓને, આત્માની સાથે જે રીતે બાંધી છે. અ બાધાકાળ પછી તેમનો ઉદયકાળ થવાનો જ છે. સારાંશ કે કર્મની પ્રકૃતિના વિપાકથી આત્માને તેવા તેવા ભાવોનો અનુભવ થવો તે ઔયિક ભાવ કહેવાય છે.