________________
૧૬૯
વ્યવહા૨ આદિ કાર્યોમાં પણ અહેવા સંયમ અને તપોધર્મ ને અનુરા૨નારી હોય છે. માટે જૈનત્વપરિપૂર્ણ તેમના સૂત્રોમાં, જીવોની હિંસા, ધર્મના નામે પાપાચરણ, સત્યના નામે મૃષાવાદ અને સ્યાદ્વાદના સ્થાને હઠવાદ, કદાગ્રહ, હોતા નથી માટે જ અહિસાથી પરિપૂર્ણ તેમના સૂત્રોમાં કયાંય પણ દેવ દેવીઓની મિથ્યા કલ્પના કરીને વિચારા મૂંગા પ્રાણીઓને, નિર્દયતા અને ક્રૂરતા પૂર્વક મારી નાખત્તાના શૈકેય મંત્ર-તંત્ર, સ્તોત્ર, સ્તવન, સ્તુતિ કે સૂકત પણ જોવા મળતી નથી. કેમ કે તીર્થંકર પરમાત્માઓ જ પોતાની શર્વથા અદ્વિતીય આધ્યાત્મિક શકિત વડે અહિંસાના પુરસ્કર્તા તેના શાપૂર્ણ પાલક અને બીજાઓને પણ અહિંસામાર્ગેલાવનાર હોવાથી અહિંસાત્મક, સ્યાદ્વાદાત્મક અને સત્યાત્મક તેમના સૂત્રોના અર્થો પણ જીવમાત્રના જીવનમાં અહિંસા, બોલવાની ભાષામાં અનેકાન્તવાદ, અને આચરણમાં સત્યધર્મ લાવનાર છે. માટે જ સૂત્ર અને અર્થને વફાદા૨ ૨હી વ્યાખ્યાન કરવું તેને અનુગમ કહેવાય છે. તેના નવે ભેદોને અનુક્રમે સ્પષ્ટ કરી લઈએ. વિદ્યમાન પદનું પ્રરૂપણ જેમ કે આનુપૂર્વીઆદ પધે. તન્મ કે ઘટની જેમવિદ્યમાન છે ? કેગધેડાના રસીંગ યા આકાશના કુસુમની જેમ અવિદ્યમાન છે ? તેનો નિર્ણય રાત્પદપ્રરૂપણા થી થશે.
આનુપૂર્વી આદિ દ્રવ્યોની સંખ્યાનું સ્વરૂપ તે દ્રવ્ય