Book Title: Uttaradhyayan Sutram Part 01 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti Catalog link: https://jainqq.org/explore/009352/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ACTRE pppppppppppppppppppppppppppppp Mobiohdhdhdhoodiohdhdhdhdhdhohdhdoot अनाचार्य-जैनधर्मदिनाकर-पूज्यश्री-घासीलालजी-महाराज रिचितया प्रियदर्शिन्याग्यया-व्यारयया समलङ्कत हिन्दी-गुर्जर-भापाऽनुवादसहितम्॥ उत्तराध्यायन-सूत्रम्॥ UTTARADHYAYNA SUTRA प्रथमो भागः (अय०१-३) नियोजक सस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराज. प्रकाशक अहमदागदवासि-श्रेष्ठि-श्री मणिलाल-जेसीगभाई प्रदत्त-द्रव्यसाहाय्येन अ०भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथम आवृत्ति वीर सवत् विक्रम सवत् ईस्वीसन् प्रति १००० २४८५ २०१५ । φφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ. १९५९ मृल्यम्-रू. १५-०-० φφφφφφφφφφφφφφφφφφ Page #2 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણુ શ્રી અ.ભા. ધે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ કે ગરેડિયા કુવારેડ, ગ્રીન લેજ પાસે, રાજકેટ. (સૌરાષ્ટ્ર) પ્રથમ આવૃત્તિ પ્રત ૧૦૦૦ વીર સંવત ૨૪૮૫ વિક્રમ સંવત ૨૦૧૫ ઈસ્વી સન ૧૫૯ ર સુદ્રઢ મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ રૂા. પ૦૦૦) આપનાર આઘ મુરબ્બીશ્રી - ઇષક ક સ્વર્ગસ્થ રાઠશ્રી દિનેશભાઈ કાન્તિલાલ શાહ અમદાવાદ, જન્મ ઇસ ૧૯૩૩ અવસાન ઈસ ૧૫૮ Page #4 -------------------------------------------------------------------------- Page #5 -------------------------------------------------------------------------- ________________ પરલોક નિવાસી શ્રી દિનેશભાઈ કાનિતલાલ શાહની જીવન ઝરમર (જન્મ ઈ સ ૧૯૩૩) (અવસાન ઈસ ૧૫૮) [લેખક શ્રી શકુન્તરાય રામમોહનરાય દેસાઈ] शुचीना श्रीमता गेहे योगभ्रोऽभिजायते । अथवा योगिनामेव कुले भरती धीमताम् । तर त पुदिसपोग लभते पविदेहीकम् । अनेकजन्मस सिद. ततो याति परागतिम् ।। ભાવાર્થ – પવિત્ર શ્રીમન્તના ગૃહમાં અથવા બુદ્ધિમાન રોગીઓના ફળમા, યોગ બ્રણ (આત્મા) જન્મે છે ત્યાં તેને પૂવદેહની બુદ્ધિને પેગ પ્રાપ્ત થાય છે, અને અનેક જન્મમા યત્ન કરીને સિદ્ધ થયેલે તે પરમગતિને પામે છે શ્રીમદ્ મHક્ તા: સમગ્ર ભારતવર્ષમાં ગુજરાતનું પાટનગર અમદાવાદ, મીલ ઉદ્યોગના ધંધા અને વિકાસમાં અગ્રસ્થાને છે અનેક મીલ-મલિકેથી અમદાવાદ શોભાયમાન છે, તેવા એક અગ્રગટય મીલ-માલિક તે સ્વ શેઠ શ્રી જેશી ગભાઈ ઊજમશીભાઈ તેમને બે પુત્રો તેમના માટે તે સ્વ. શેઠ શ્રી મગળદાસ જેશીંગભાઈ અને નાના પુત્ર તે શેઠ શ્રી મણિભાઈ જેશીંગભાઈ તેઓ અત્રેની ધી રૂસ્તમ જહાંગીર મીભ લી ધી જહાંગીર વકીલ મીલ્સ લી તેમજ ધી નવજીવન મીલ્મ લી કલેલ અને ધી ન્યુ જાગીર વકીલ મીસ લી ભાવનગરના ચેરમેન અને મુખ્ય ભાગીદાર છે મીલમાલિક શેઠ શ્રી મણિભાઈ જેશી ગભાઈના બે સતાને-એક પુત્ર અને એક પુત્રી તેમના સુપુત્ર તે શ્રી કાન્તિભાઈ અને પુત્રી તે બહેન શ્રી વિમળાબેન બને ભાઈબહેન વિદ્યાવિલાસીને સુમસ્કારી છે શ્રી કાન્તિભાઈ, એક મીલમાલિક તરીકે તેમજ અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં રસ લેનાર સહૃદયી સજજન તરીકે, શહેરમાં ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કે તેમના ધર્મપત્નિ શ્રીમતી પુષ્પાબહેન પણ અમદાવાદની અનેક અગ્રગણય આ સંસ્થાઓના સક્યિ કાર્યકર તેમજ નગરના મ્યુનિસિપલ કોરપોરેશનના ૧ મહાન પુણ્યના ઉદયથી ઉત્તમ કુલમા જન્મ મળે છે તેમ જૈન સિદ્ધાત માને છે Page #6 -------------------------------------------------------------------------- ________________ સદસ્યા છે આ સૌજન્યશીલ ધમપરાયણ દપતીને બે સુસ સ્કારી સતાવ શ્રી દિનેશભાઈ તથા ચિ બહેન રૂપાદે આમ તેઓના એકના એક સુપુત્ર તે સ્વર્ગસ્થ ભાઈ શ્રી દિનેશભાઈ ભાઈ શ્રી દિનેશભાઈને જન્મ, તા ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતે બાટાકાળમાં તેઓએ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક કેળવણે શારદામંદિરમાં લીધી હતી ત્યારબાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીગ કોલેજમાં પૂર્ણ અધ્યયન અને અભ્યાસ દ્વારા જ્ઞાન સપાદન કર્યું હતું શેઠથી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં મેટ્રીક સુધીનું જ્ઞાન સંપાદન કરી તેઓએ તેમની યશસ્વી કારકીર્દિની શુભ શરૂઆત ગુજરાત કોલેજમાથી આર ભી હતી નાનપણથી જ સ્વ શ્રી દિનેશભાઈ ખૂબજ શરમાળ પ્રકૃતિના હતા, છતા પણ અભ્યાસમાં એમને અત્યંત રસ હોતે તેઓ પરીક્ષાઓ હમેશા પ્રથમ શ્રેષ્ઠીમાજ પસાર કરતા હતા મેટ્રીક પાસ થયા બાદ તેઓએ ગુજરાત કેલેજમાં પ્રવેશી ઈટર સાયન્સની પરીક્ષામાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી સફળતા મેળવી હતી ત્યાર બાદ તેઓ પિતાના મીલઉદ્યોગના ધધામા ઉપગી થઈ પડે એ દૃષ્ટિથી ટેક્ષટાઈલની તાલીમ લેવા મુબાઈની ધી વિકટેરીયા જ્યુબીલી ટેકનીકલ સ્કુલમાં દાખલ થયા ત્યા તેઓએ ચાર વર્ષના અભ્યાસ બાદ બી ટેક્ષની ઉપાધિ પ્રથમ વર્ગમાં આવી પ્રાપ્ત કરી અને તેજ સમય દરમિયાન પ્રગતિ બતાવી ત્યાના પ્રોફેસરો તેમજ પ્રિન્સીપાલ વિગેરેના હૃદય જીતી લીધા આમ કોલેજ જીવનની એમની યશસ્વી કારકીર્દિ પૂરી થતા તેઓએ અમદાવાદ આવી પોતાની માલિકીની પી રૂસ્તમ જહાંગીર મીલ્સ લી મા સક્રિય ભાગ લેવા માડે, અને “અટીર વિગેરે ટેક્ષટાઈલ્સની બીજી સંસ્થાએ તેમજ પ્રવૃત્તિઓમાં અને અવનવા પ્રયોગેમા મિલ ઉદ્યોગને પ્રગતિને પથે લઈ જવાય તેવા હેતુથી ખૂબજ રસ લીધું હતું અને ધી રૂસ્તમ જહાંગીર વકીલ મીસમાં ફક્ત બે જ વર્ષના ટૂંકા સમયના એમના સંચાલનમાં એમણે સારી સિદ્ધી મેળવી, શેરહોલ્ડર્સ અને વેપારી આલમમાં તેમજ કારીગરે અને મીલના કર્મચારીઓમાં સારી પ્રતિષ્ઠા અને નામના મેળ૦મા તેઓની સર્જન શકિત પણ અભુત હતી નાનપણથી જ નાના નાના એરપ્લેઈને મેટર વિગેરે બનાવવાની એમની આવડત ધ્યાન ખેંચે તેવી હતી તરેહ તરેહના મેડમ બનાવવા એ તેમને શેખ હતે સગીતની એમનામાં કુદરતી બક્ષીસ હતી ભારતીય સગીત ઉપરાત વિદેશીય સગીત પણ તેમને પ્રિય હતું અને તેમાં પણ સારૂ જ્ઞાન સંપાદન કર્યું હતુ તદ્દ ઉપરાંત ફકત ચૌદ વર્ષ ની નાની ઉંમરે એમણે સંગીતની પરીક્ષાઓ પસાર કરી હતી સગીતમા વાલીન ઉપર Page #7 -------------------------------------------------------------------------- ________________ એમને કાનું ખૂબ જ સુંદર હતું તેઓ જાહેરમાં આવતા ખૂબ જ ખચકાતા સ્વભાવે તેઓ ચતુર, બુદ્ધિમાન, સુઘડ, નેહાળ સુરૂચિવાળા અને શરમાળ પ્રકૃતિના હતા સાહિત્ય અને વાચન એ પણ એમના પ્રિય વ્યવસાયે હતા આમ શ્રી દિનેશભાઈ સગીત, સાહિત્ય અને કળા કૌશલ્યના ત્રિવેણી સંગમ થયે અને - ઈસ ૧૫મા તેઓનું લગ્ન જાણીતા કેન્ટ્રાકટર શાહ એન્ડ પટેલવાળા શ્રી બાબુભાઈ શાહના ડેન શ્રી ઉષાબેન સાથે થયા હતા ત્યારબાદ તેઓની ઇચ્છા માલ ઉદ્યોગના વિકાસાર્થે વધુ અભ્યાસ કરવાની થવાથી બીઝનેસ એડમીનીસ્ટ્રેશનને કેમ માટે તેઓ, તેમના પતિ શ્રી ઉષાબહેન સાથે ઈ સ ૧૫૭માં અમેરિકા ગયા હતા જે સમયે મુબઈના આલીશાન એરેમ ઉપર તેમના અનેક સ્વજને, સનેહીઓ, સ બ ધીઓ અને કુટુંબીજનેએ તેમને ખૂબજ ભાવભરી વિદાય આપી હતી, પણ તે સમયે કેને ખબર હતી કે શ્રી દિનેશભાઈને લઈને અમેરિકા ઉપડતુ એ હવાઈ યાન એમને સદાને માટે સર્વથી વિખુટા પાડી રહ્યું છે. કેને ખબર હતી કે એ એમનું છેલ્લું સુભગ દર્શન હશે! આખરી જીવનવિદાય હશે એ પણ કેણ કલ્પી શકે ? વિધીની ગતિ ગહન છે !!!! મારાજ તમે નામ | અમેરિકાના તેમના સુકા વસવાટ અને અભ્યાસ દરમિયાન તેઓ ત્યા પણ તેમના પ્રિન્સીપાલ તેમજ પ્રોફેસરેના પ્રિય શિષ્ય થઈ રહ્યા હતા, અને ત્યાની પરિક્ષાઓમાં ૯ ટકા ગુણ મપાદન કરી સર્વને આશ્ચર્યમાં ગરકાવ કર્યા હતા એમની ત્યાની યુનિવર્સિટીની કારકીર્દિ યશસ્વી તેમજ તેજસ્વી હતી તેઓ ખૂબ ઉત્સાહી, ચારિત્ર્યશીલ અને આશાસ્પદ નવયુવાન હતા તેમના મિલનસાર સ્વભાવથી ત્યાના વિદ્યાથી સમુદાયમાં તેઓ ઘણા પ્રિય થઈ પડયા હતા અભ્યાસ પછીની રજાઓમા–વેકેશનમામિત્રે સાથે તેઓને અમેરીકામાં મોટર--પર્યટન કરવાની ઈચ્છા થઈ અને તા ૧૧ મી ઓગસ્ટ ૧૫૮ના રોજ તેમના મિત્ર અને મિત્રપનિ સાથે તેઓ પોતાની પત્નિ શ્રીમતી ઉષાબહેનને લઈને અમેરિકામાં આવેલા સૃષ્ટિસૌદર્ય માટે પ્રખ્યાત કેલીફોનિઆના પ્રવાસે મોટરમાં નિકળ્યા આન દ, ઉદલાસ અને ઉત્સાહમય વાતાવરણમાં પ્રવાસ કરતા આશરે ૭૦૦-૮૦૦ માઈલ તેઓએ ચાર જ દિવસમાં જોત જોતામાં કાપી નાખ્યા અને પછી તે ૧૫ મી ઓગસ્ટની એ કાળ રાત્રીએ એમની મેટરને મુરડે” ગામ (દક્ષિણ ડાકોટા, અમેરિકા) પાસે અકસ્માતે ઘેરી લીધી અને એમનું પ્રાણ પખેરૂ આખના પલકારામા ઉરાડી દીધું !! ચારે જણને સખત ઈજા થઈ, ઘવાયા--પણ શ્રી દિનેશભાઈ તે પિતાના વ્હાલયા માતા પિતા કે Page #8 -------------------------------------------------------------------------- ________________ દાદા-દાદી, ભગિની, સ્વજને કે નેહીઓને પિતાનું હમેશનુ આનદી સ્મિત ભર્યું મહ બતાવવા પાછા ન ફર્યા તે નાજ ફર્યા! અને અમેરિકાની એ પર ભૂમિમાં ચિરકાળની ગાઢ નિદ્રામાં સદાને માટે અને તે શાતિમા પોઢી ગયા!! ગરવી ગુજરાતના એક મસ્ત કવિએ કહ્યુ છે કે “કહી તુ જાય છે દોરી? દગાબાજી કરી કિરમત? ભાસે જાય છે દેરી ? દગાબાજી કરી કિસ્મત ?” અને સાચેજ, એમના પણ એ દગાબાજ કિમતે એમને વધુ અભ્યાસને મોહ લગાડી અમેરિકા આકપ, ભરોસે ભૂલાવી, દગાબાજી કરીને પાછા સ્વજનેને ન જ મળવા દીધા ! ટુકા જીવનમાં ફક્ત પૂરા પચીસ વર્ષને નજીવા સમયમાં, એમ તે એમના જીવન-પુષ્પની સૌરભ ચારે તરફ ફેલાવી, યશ–કિતી અને પ્રેમ સંપાદન કર્યા–પણ પાછળ અનેકને દુખી થવાનું નિર્માણ વિધિના હસ્તક નિમીયુ હશે તે કમ્ મિથ્યા થઈ શકે ? એક આગલ કવિએ કહ્યું છે કે "They die young whom God loves most" થાને ઈશ્વર જેને ખૂબ ચાહે છે તેને જ ઝટ ઉપાડી લે છે, છતાયે અમેરિકાના એમના કુટુમ્બ-મિત્ર 3 મલિકને આશ્વાસન-પત્ર માથી અત્રે એક શેર ટાકયા વિના ચાલતું નથી કે આહ! ગુલચન ચમન, તુઝસે ચે કયા નાદાની હૂઈ? ફૂલ! ભી ક્યસા ચુના, ગુલશનકી બીરાની હૂઈ?” અને એ કુદરતરૂપી માળી તારાથી આ શું નાદાનીઅત થઈ ગઈ કે તે સૌરભ ભર્યું સુદરમાં સુદર કેવું પુષ્પ ડ્યુટી લીધું કે આ બાગ ઉજ્જડ ને વેરાન થઈ ગયો ! અને ખરેજ આજે એ સુખી કુટુમ્બને સૌરભ ભર્યો બાગ એ સુરભી ભર્યા સુરમ્ય પુષ્પ વિના ઉજજડ છે, વેરાન છે ! નથી નથી નથી રેગ્યા, સૂર્ય દિશાન્ત હજી બધા, નથી નથી હજી રગી, ગગન-કેર જરા ઉષા ! નથી નથી હજી ઉ, પુરે દિનેશ નભે અહા ! ઝપટ રસતે હેવે દારૂણ રાહ બલિદ હા ! શ્રી પ્રભુ એમના અમર આત્માને અનત શાતિ આપે અને સર્વ કુટુમ્બી જનને આ અસહ્ય દુખ સહન કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના આમીન એમ શાતિ ! શાતિ!! શાતિ !! Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ રચિત સૂત્રાની ટીકા માટે શ્રી–વધ માન-શ્રમણ-૨ ઘના આચાર્ય શ્રી પૂજ્ય આત્મારામજી મહારાજશ્રીએ ડૅ ગ્રીન લેાજ પાસે, ગરેડીઆકુવા રોડ રાજકેટ આપેલ સમ્મતિપત્ર અન્ય મહાત્માઓ, મહાસતીજીએ, અદ્યતન-પદ્ધતિવાળા કાલેજના પ્રોફેસરે } તેમજ તેમજ શાસ્ત્રજ્ઞ શ્રાવકોના અભિપ્રાયા મત્રો શ્રી અખિલ ભારત વેસ્થા. જૈન શાસ્ત્રોÇારસમિતિ Page #10 -------------------------------------------------------------------------- ________________ ४ (श्री दशवकालिकसूत्रका सम्मतिपत्र) ॥श्रीवीरगौतमाय नमः॥ सम्मत्ति-पत्रम् मए पडियमुणि-हेमचंदेण य पडिय-मूलचन्दवासवारापत्ता पडिय-रयण-मुणि-घासीलालेण विरइया सफय-रिटी-भाषाहिं जुत्ता सिरि - दसवेयालिय - नाम सुत्तस्स आयारमणिमजूसा वित्ती अवलोइया, इमा मणोहरा अत्यि, पत्थ सधाण अइसयजुत्तो अत्यो चण्णिओ विउजणाण पाययजणाण य परमोवयारिया इमा वित्ती दीसइ ! आयारविसए वित्तीफत्तारेण अइसयपुच्च उल्लेहो कडो, तहा अहिंसाए सरुवं जे जहा तहा न जाणति तेसिं इमाए वित्तीए परमलाहो भविस्सइ, कत्तुणा पत्तेयविसयाण फुडस्वेण चण्णण कड, तहा मुणिणो अरहत्ता इमाए वित्तीए अवलोयणाओ अइसय. जुत्ता सिज्झइ ! सकपछावा सुत्तयाण पयच्छेओ य सुयोहदायगो अत्थि, पत्तेयजिण्णासुणो इमा वित्ती दव्या । अम्हाण समाजे एरिसविज्ज-मुणिरयणाण सम्भावो समाजस्स अहोभग्ग अस्थि, कि ? उत्तविज्जमुणिरयणाण कारणाओ जो अम्हाण समाजो सुत्तप्पाओ, अम्हकेर साहिच्च च लुत्तप्पाय तेसिं पुणोवि उदओ भविस्सइ जस्स कारणाओ भवियप्पा मोक्खस्स जोग्गो भविता पुणो निव्वाण पाविहिइ अओह आयारमणि-मजूसाए, कत्तुणो पुणो पुणो धनवाय देमि-॥ वि. स. १९९० फाल्गुन शुक्लत्रयोदशी मङ्गले (अलवर स्टेट) इइउवज्झाय जइण मुणी, आयारामो (पचनईओ Page #11 -------------------------------------------------------------------------- ________________ जैनागमवेत्ता जैनधर्मदिवाकर उपाध्याय श्री १००८ आत्मारामजी महाराज तथान्याय व्याकरण के ज्ञाता परम पण्डित मुनिश्री १००७ श्री हेमचदश्री महाराज, इन दोनों महात्माओंका दिया हुआ श्री उपासकदशाङ्ग सूत्रका प्रमाण पत्र निम्न प्रकार है सम्मइवत्त मिरि पीरनिव्याण सवच्छर २४५८ आसोई (पुण्णमासी) १५ मुकावारो लुहियागाओ। मए मुगिहेमचदेण य पडियरयणमुणिप्तिरि-घासीलाल विणिम्मिया सिरिउमासगमुत्तम्म अगारधम्मसजीवणीनामिया वित्ती पडियमूलचन्दवासाओ अजोवत सुया, समोईण, इय वित्ती जहाणाम तहा गुणेवि धारेइ, सन्च, आगाराण तु इमा जीवण (सजमजीवग) दाई एव अत्यि। पित्तोकतुणा मूल मुत्तस्स भागो उज्जुसेलीओ फुडीको, अहय उआसयस्स सामण्णविसेसपम्मो, णयसियगायनाओ, कम्मपुरिमामओ, समगोगामयस्स धम्मदहत्ता य, इच्चाइविसया अस्सि फुडरीइओ वगिया, जेर कत्तुगो पडिहाए सुप्पयारेग परिच भो होइ, तह इइहासदिठिओवि सिरिममणस्म भगवओ महावीरस्स समए वट्टमाग-भरहवासस्स य कत्तुणा विसयप्पयारेण चित चित्तित, पुगो सकयपाढोण, वट्टमाणकाले हिन्दोणामियाए भासाए भासीण य परमोचयारो कडो, इमेण कुतुगी अरहित्ता दीसह, कत्तुणो एय कज्ज परमप्पससणिज्जमत्थि । पत्तेयजणस्स मज्झत्यभागओ अस्स मुत्तस्स अपलोयणमईव लाहप्पय, अविउ सारपस्स तु (उ) इम सत्य सव्वस्समेव अत्यि, अओ कत्तुणो अणेगकोडीसो धनमाओ अत्यि, जेहिं, अच्चतपरिस्समेण जइणजणतोवरि असीमोवयारो कडो, अद्दय सावयस्स वारस नियमा उ पत्तेयजणस्स पढणिज्जा अत्यि, जेसि पहारो वा गहणाओ आया निव्वाणाहिगारी भवइ, तहा भक्यिन्वयावाओ पुरिसकारपरकमाओ य अस्समेव दंसणिज्जो, किंवहुणा इमी से चीत्तीए पत्तेयविसयस्स फुडसदेहि वण्णण कय, जइ अन्नोधि एव अम्हाण पसुत्तप्पाए समाजे विज भवेज्जा तथा नाणस्स चरित्तस्स तहा सघस्स य खिप्प उदयो भविस्सइ, एव ह मन्ने। भवईओउवज्झाय-जइणमुणि-आयाराम,-पचनईओ Page #12 -------------------------------------------------------------------------- ________________ (श्री दशवकालिकसूनका सम्मतिपत्र) ॥श्रीवीरगौतमाय नमः॥ सम्मत्ति-पत्रम् मए पंडियमुणि-हेमचदेण य पडिय-मूलचन्दवासवारापत्ता पडिय-रयण-मुणि-घासीलालेण विरहया सफय-हिंदी-भापारि जुत्ता सिरि - दसवेयालिय - नाम सुत्तस्स आयारमणिमजूसा वित्ती अवलोइया, इमा मणोहरा अत्वि, पत्थ सदाणं अइसयजुत्तो अत्यो वणिओ विउजणाण पाययजणाण य परमोचयारिया इमा वित्ती दीसह! आयारविसए वित्तीफत्तारेण अइसयपुव्य उल्लेहो कडो, तहा अहिंसाए सरुवं जे जहा-तहा न जाणति तेसिं इमाए वित्तीए परमलाहो भविस्सइ, कत्तुणा पत्तेयविसयाण फुडस्वेण चण्णण कड, तहा मुणिणो अरहत्ता इमाए वित्तीए अवलोयणाओ अइसयजुत्ता सिज्झइ ! सकपछावा सुत्तययाण पयच्छेओ य सुयोरदायगो अत्थि, पत्तेयजिण्णासुणो इमा वित्ती दवा । अम्हाण समाजे परिसविज्ज-मुणिरयणाण सम्भावो समाजस्स अहोभग्ग अस्थि, कि ? उत्तविज्जमुणिरयणाण कारणाओ जो अम्हाण समाजो सुत्तप्पाओ, अम्हकेर साहिच्च च लुत्तप्पाय तेसिं पुणोवि उदओ भविस्सह जस्स कारणाओ भवियप्पा मोक्खस्स जोग्गो भवित्ता पुणो निव्वाण पाविहिइ अओह आयारमणि-मजूसाए कत्तुणो पुणो पुणो धनवाय देमि-॥ वि. स. १९९० फाल्गुन शुक्लत्रयोदशी मङ्गले (अलवर स्टेट) इइउवज्झाय जइण-मुणी, आयारामो (पचनईओ) Page #13 -------------------------------------------------------------------------- ________________ जैनागमवेत्ता जैन धर्मदिवाकर उपाध्याय श्री १००८ आत्मारामजी महाराज तथान्याय व्याकरण के ज्ञाता परम पण्डित मुनिश्री १००७ श्री हेमचदश्री महाराज, इन दोनों महात्माओंका दिया हुआ श्री उपासफदशाङ्ग सूत्रका प्रमाण पत्र निम्न प्रकार है सम्मइयत्तं मिरि पीरनिव्वाण सान्छर २४५८ भासोई (पुण्णमासी ) १५ मुकवारो लुहियागाओ। मए मुगिहेमचदेण य पडियरयणमुणिसिरि-वासीठालविणिम्मिया सिरियासगमुत्तम्म अगारधम्मसजीवणीनामिया पित्ती पडियमूलचन्दवासाओ अजोवत सुया, समोईण, इय पित्ती जहाणाम तहा गुणेवि धारेइ, सन्च, अगाराण तु इमा जीवण (सजमजीवग) दाई एव अत्यि। रित्तोफतुणा मूलमुत्तरस भागो उज्जुसेलीओ फुडीरुभो, अहय उवासयस्स सामण्णविसेसपम्मो, णयसियायनाओ, कम्मपुरिमयाभो, समगोरासयस धम्मदढत्ता य, इच्चाइसिया अस्सि फुडरीइओ पणिया, जेन कत्तुगो पडिहाए सुठ्ठप्पयारेग परिच भो होइ, तह इइहामदिष्ठिओवि सिरिसमणस्म भगवओ महावीरस्म समए वट्टमाग-भरहवासस्स य कत्तुणा विसय. प्पयारेण चिव चित्तित, पुगो सकयपाढोण, वट्टमाणकाले हिन्दोणामियाए भामाए भासीण य परमोवयारो कडो, इमेण कत्तुगी अरहित्ता दीसइ, कत्तुगो एय कज्ज परमप्पससणिज्जमत्यि । पत्तेयजणस्स मज्झत्यभागओ अस्स मुत्तस्स अनलोयणमईव लाहप्पय, अविउ सापयस्स तु (उ) इम सत्य सन्चस्ममेव अत्यि, अओ कतुणो अणेगकोडीसो धनमाओ अत्यि, जेहिं, अच्चतपरिस्समेण जइणजणतोगरि असीमोवयारो कडो, अहय सावयस्स पारस नियमा उ पत्तेयजणस्स पढणिज्जा अत्यि, जेसिं पहापओ वा गहणाओ आया नियाणाहिगारी भवइ, तहा भवियव्ययावाओ पुरिसकारपरक्याओ य अपस्समेव सणिज्जो, किंबहुणा इमी से वीत्तीए पत्तेयविसयस्स फुडसदेहि वण्णण कय, जह अन्नोधि एव अम्हाण पसुत्तप्पाए समाजे विज भवेज्जा तथा नाणस्स चरित्तस्स तहा सघस्स य खिप्प उदयो भविस्सइ, एव ह मन्ने॥ भवईओउवज्झाय-जइणमुणि-आयाराम,-पंचनईओ Page #14 -------------------------------------------------------------------------- ________________ * (श्री दशवेकालिकनका सम्मतिपत्र ) ॥ श्रीवीरगौतमाय नमः ॥ सम्मत्ति - पत्रम् मए पडियमुणि-हेमचदेण य पंडिय-मूलचन्दवासवारा पत्ता पडिय - रयण-मुणि- घासीलालेण विरइया सकय-हिंदी-भाषाहिँ जुत्ता सिरि- दसवेयालिय नाम सुत्तस्स आधारमणिमजूसा वित्ती अवलोइया, इमा मणोहरा अत्थि, एत्थ सक्षण असतो अत्थो वण्णिओ विरजणाण पाययजणाण य परमोवयारिया इमा वित्ती दीसइ ! आयारविसए वित्तीकत्तारेण अइसयपुच्च उल्लेहो कडो, तहा अहिंसाए सत्व जे जहा तहा न जाणति तेसिं इमाए वित्तीय परमलाही भविस्सर, कत्तुणा पत्तेयविसयाण फुडरुवेण वण्णण कडे, तहा मुणिणो अरहत्ता इमाए वित्तीए अवलोयणाओ अइसयजुत्ता सिज्झइ ! सक्कपछावा सुत्तययाण पयच्छेओ य सुबोहदायगो अत्थि, पत्तेयजिण्णासुणो इमा वित्ती दव्वा । अम्हाण समाजे एरिसविज्ज- मुणिरयणाण सम्भावो समाजस्त अहो भग्ग अस्थि, कि ? उत्तविज्ज मुणिरयणाण कारणाओ जो अम्हाण समाजो सुत्तप्पाओ, अम्हकेर साहिच्च च लत्तप्पाय तेर्सि पुणोवि उदओ भविस्सह जस्स कारणाओ भवियप्पा मोक्खस्स जोग्गो भविता पुणो निव्वाण पाविहि अओह आधारमणि-मजूसाए कत्तुणो पुणो पुणो धन्नवाय देमि ॥ 1 वि. स. १९९० फाल्गुन शुक्लत्रयोदशी मङ्गले (अलवर स्टेट ) इइ - उवज्झाय जइण- मुणी, आयारामो ( पचनईओ ) Page #15 -------------------------------------------------------------------------- ________________ जैनागमवेत्ता जैनधर्मदिवाकर उपाध्याय श्री १००८ आत्मारामजी महाराज तथान्याय व्याकरण के ज्ञाता परम पण्टित मुनिश्री १००७ श्री हेमचदश्री महाराज, इन दोनो महात्माओंका दिया हुआ श्री उपासकदशाङ्ग सूत्रका प्रमाण पत्र निम्न प्रकार है सम्मइवत्तं सिरि वीरनिव्वाण समन्छर २४५८ आसोई (पुण्णमासी ) १५ सुक्रवारो लुहियाणाओ। मए मुगिहेमचटेण य पडियरयणमुणिसिरि-घासीलालविणिम्मिया सिरिउमासगसुत्तस्म अगारधम्मसजीवणीनामिया वित्ती पडियमूलचन्दवासाओ अजोबत सुया, समीईण, इय पित्ती जहाणाम तहा गुणेवि धारेइ, सन्च, अगाराण तु इमा जीवण (सजमजीवण) दाई एव अत्यि । वित्तीकतुणा मूलसुत्तस्स भारो उज्जुसेलीओ फुडीको, अहय उवासयरस सामण्णपिसेस सम्मो, णयसियनायराओ, कम्मपुरिसध्याभो, समगोगासयस्स धम्मदढत्ता य, इच्चाइविसया अस्सि फुडरीइओ वग्गिया, जेर कत्तुगो पडिहाए सुटुप्पयारेग परिचो होइ, तह इइहासदिहिओवि सिरिसमणस्त भगाओ महावीरस्स समए वट्टमाग-भरहवासस्स य कत्तुणा विसयप्पयारेण चित चित्तिन, पुगो सकयपाढोण, वट्टमाणकाले हिन्दोणामियाए भासाए भासीग य परमोवयारो कडो, इमेण कत्तुगी अरहित्ता दीसइ, कत्तुणो एय कज्ज परमप्पससणिज्जमत्थि । पत्तेयनणस्स मज्झत्यभागाओ भस्स मुत्तस्स अपलोयणमईव लाहप्पय, अविउ सारयस्स तु (उ) इम सत्य सब्यस्समेव अस्थि, अओ कत्तुणो अणेगकोडीसो धननाओ अस्थि, जेहिं, अच्चतपरिस्समेण जइणजणतोवरि असीमोवयारो कडो, अहय सावयस्स वारस नियमा उ पत्तेयजणस्स पढणिज्जा अस्थि, जेसिं पहापओ वा गहणाओ आया निमाणादिगारी भवइ, तहा भवियध्ययावाओ पुरिसकारपरकमाओ य अस्समेव दसणिज्जो, किंबहुणा इमी से चीत्तीए पत्तेयपिसयस्स फुडसदेहिं वण्णण कय, जइ अन्नोधि एव अम्हाण पसुत्तप्पाए समाजे विज भवेज्जा तथा नाणस्स चरित्तस्स तहासघस्स य खिप्प उदयो भविस्सइ, एव ह मन्ने ॥ भवईओउवज्झाय-जइणमुणि-आयाराम,-पचनईओ Page #16 -------------------------------------------------------------------------- ________________ ४ (श्री दर्शनैका लिकनका सम्मतिपत्र ) ॥ श्रीवीरगौतमाय नमः ॥ सम्मति - पत्रम् भए पडियमुनि - हेमचदेण य पडिय मूलचन्दवासवारापत्ता पडिय - रयण-मुणि- घासीलालेण विरइया सकय-हिंदी-भापाहिँ जुत्ता सिरि- दसवेयालिय - नाम सुत्तस्स आधारमणिमजूमा वित्ती अबलोइया, इमा मनोहरा अस्थि, एत्थ सहाण असयजुत्तो अत्थो वण्णिओ विरजणाण पाययजणाण य परमोवयारिया इमा वित्ती दीसह ! आयारविस वित्तीकत्तारेण अइसयपुञ्च उल्लेहो कडो, तहा अहिंसाए सरूवं जे जहा तहा न जाणति तेसिं इमाए चित्तीए परमलाहो मविस्सह, कत्तुना पत्तेयविसयाण फुडरूवेण चण्णण कडे, तर मुणिणो अरहत्ता इमाए वित्तीए अवलोयणाओ अइसयजुत्ता सिज्झइ ! सकयछावा सुत्तययाण पयच्छेओ य सुगेहदायगो अस्थि, पत्तेयजिण्णासुणो इमा वित्ती दव्वा । अम्हाण समाजे एरिसविज्ज - मुणिरयणाण सम्भावो समाजस्स अहोभग्ग अस्थि, किं ? उत्तविज्जमुनिरयणाण कारणाओ जो अम्हाण समाजो सुत्तप्पाओ, अम्हकेर साहिच्च च लुत्तप्पाय तेसि पुणोवि उदओ भविस्सह जस्स कारणाओ भवियप्पा मोक्खस्स जोग्गो भविता पुणो निव्वाण पाविहि अओह आयार मणि-मजूसाए कत्तुणो पुणो पुणो धन्नवाय देमि - ॥ वि. स. १९९० फाल्गुन शुक्लत्रयोदशी मङ्गले (अलवर स्टेट) इइ उवज्झाय जइण- मुणी, आयारामो ( पचनईओ ) Page #17 -------------------------------------------------------------------------- ________________ पराक्रमवाद हरकको अवश्य देखना चाहिये। कहांतक कहें इस टीकामें प्रत्येक विपय सम्यक प्रकारसे बनाये गये है। हमारी मुप्तप्राय (मोई हुईमी) समाजमें अगर आप जैसे योग्य विधान फिर भी कोई होगेतो ज्ञान चारित्र तथा श्रीसघका शीघ्र उदय होग, ऐसार्म मानता हू ओपका उपाध्याय जैनमुनि आत्माराम पंजावी इसी प्रकार लाहोरमें विराजते हुए पण्डितवर्य विद्वान् मुनिश्री १००८ श्री भागचन्दजी महाराज तथा पं. मुनिश्री त्रिलोकचन्दजी महाराजके दिये हुए श्री उपासकदशाङ्ग सूत्रके - प्रमाणपत्रका हिन्दी सारांश निम्न प्रकार है श्री श्री स्वामी घासीलालजी महाराज कृत श्री उपासकदशाङ्ग सूत्रकी सस्कृत टीका व भापाका अवलोकन किया, यह टीका अतिरमणीय व मनोरञ्जक है, इसे आपने बडे परिश्रम व पुरुपार्थसे तैयार किया है सो आप धन्यवादके पात्र हैं। आप जैसे व्यक्तियोकी समाजमें पूर्ण आवश्यकता है। आपकी इस लेखनीसे समाजके चिढान् साघुवर्ग पढकर पूर्ण लाभ उठावेंगे, टीकाके पढनेसे हमको अत्यानन्द हुवा, और मनमें ऐसे विचार उत्पन्न हुए कि हमारी समाजमें भी ऐसे २ सुयोग्य रत्न उत्पन्न होने लगे-यह एक हमारे लिये बडे गौरवकी यात है। वि.स १९८९ मा. आश्विन कृष्ण १३ वार भौम लाहोर Page #18 -------------------------------------------------------------------------- ________________ सम्मतिपत्र (भाषान्तर) श्री चीर निर्माण स० २४५८ अमोज शुभा(पूर्णिमा)१५ शुक्रवार लुधियाना मैंने और पटितमुनि हेमचन्द्रजीने पटितरत्नमुनिश्री घासीलालजीकी रची दुई उपासकदशाग सूत्रकी गृहस्थधर्मसजीवनी नामक दीका पडित मूलचदजी व्याससे आयोपान्त सुनी है। यह घृत्ति ययानाम तथागुणावली-अच्छी पनी-है। सच यह गृहस्थोंके तो जीवनदात्रीसयमरूप जीवनको देनेवाली-ही है। टीकाकारने मूलसूत्र के भावको सरल रीतिसे वर्णन किया है, तथा श्रावकका सामान्य धर्म क्या है? और विशेष धर्म क्या है इसका खुलासा इस टीकामें अच्छे ढगसे बतलाया है। स्याद्वादका स्वरूप कर्म-पुरुपार्थ-वाद और श्रावकको धर्मके अन्दर दृढ़ता किस प्रकार रखना, इत्यादि विपयोंका निरूपण इसमें भलीभाँति किया है। इससे टीकाकारकी प्रतिभा खूप झलकती है। ऐतिहासिक दृष्टि से अमण भगवान् महावीर के समय जैनधर्म किस जाहोजलाली पर या' और वर्तमान समय जैनधर्म किस स्थितिमे पहुंचा है ? इस विषयका तो ठीक चित्र ही चित्रित कर दिया है ! फिर सस्कृत जाननेवालोंको तया हिन्दीभापाके जाननेवालीको भी पुरा लाभ होगा, क्योकि टीका सस्कृत है, उसकी सरल हिन्दी करदी गई है। इसके पढनेसे कर्ताकी योग्यताका पता लगता है कि वृत्तिकारने समझानेका कैसा अच्छा प्रयत्न किया है। टीकाकारका यह कार्य परम प्रशसनीय है। इस सूत्रको मध्यस्थ भावसे पढने वालोंको परम लाभकी प्राप्ति होगी। क्या कहे श्रावकों (गृहस्थों) का तो यह सूत्र सर्वस्व ही है, अतः टीकाकारको कोटिशः धन्यवाद दिया जाता है, जिन्होंने अत्यन्त परिश्रमसे जैनजनताके ऊपर असीम उपकार किया है। इसमें श्रावकके बारह नियम प्रत्येक पुरुपके पढने योग्य हैं, जिनके प्रभावसे अथवा यथायोग्य ग्रहण करनेसे आत्मा मोक्षका अधिकारी होता है ! तथा भवितव्यतावाद और पुरुषकार Page #19 -------------------------------------------------------------------------- ________________ पराक्रमवाद हरकको अवश्य देखना चाहिये। कहांतक कहें इस टीकामे प्रत्येक विषय सम्यक प्रकारसे यताये गये हैं। हमारी सुप्तप्राय (सोई हुईसी) ममाजमें अगर आप जैसे योग्य विद्वान् फिर भी कोई होगे तो जान चारित्र तथा श्रीसघका शीघ्र उदय होोग, पेसामैमानता हू आपका उपाध्याय जैनमुनि आत्माराम पंजाबी इसी प्रकार लाहोरमें विराजते हुए पण्डितवर्य विद्वान् मुनिश्री १००८ श्री भागचन्दजी महाराज तथा पं. मुनिश्री त्रिलोकचन्दजी महाराजके दिये हुए श्री उपासकदशाङ्ग सूत्रके • प्रमाणपत्रका हिन्दी साराश निम्न प्रकार है श्री श्री स्वामी घासीलालजी महाराज कृत श्री उपासकदशाङ्ग सूत्रकी सस्कृत टीका व भापाका अवलोकन किया, यह टीका अतिरमणीय व मनोरक्षक है, इसे आपने बड़े परिश्रम व पुरुपार्थसे तैयार किया है सो आप धन्यवादके पात्र है। आप जैसे व्यक्तियोकी समाजमे पूर्ण आवश्यकता है। आपकी इस लेखनीसे समाजके विज्ञान साधुवर्ग पढकर पूर्ण लाभ उठावेंगे, टीकाके पढनेसे हमको अत्यानन्द हवा, और मनमें ऐसे विचार उत्पन्न हुए कि हमारी समाजमें भी ऐसे २ सुयोग्य रत्न उत्पन्न होने लगे-यह एक हमारे लिये बडे गौरवकी यात है। वि. स १९८९ मा. आश्विन कृष्ण १३ वार भौम लाहोर Page #20 -------------------------------------------------------------------------- ________________ श्री ज्ञाताधर्मकथाङ्ग सूत्र की 'अनगार धर्माऽमृतवपिणा' टीका पर जैनदिवाकर साहित्यरत्न जैनागमरत्नाकर परमपूज्य अद्वेय जैनाचार्य श्री आत्मारामजी महाराजका सम्मतिपत्र लुधियाना, ता. ४-८-५१. मैने आचार्यश्री घासीलालजी म. द्वारा निर्मित 'अनगार-धर्मामृत-वर्षिणी' टीका वाले श्री ज्ञाताधर्मकथाङ्ग सूत्रका मुनि श्री रस्नचन्द्रजीसे आद्योपान्त श्रवण किया। यह निःसन्देह कहना पड़ता है कि यह टीका आचार्य श्री घासीलालजी म. ने घडे परिश्रम से लिखी है। इसमें प्रत्येक शब्दका प्रामाणिक अर्थ और कठिन स्थलों पर सार-पूर्ण विवेचन आदि कई एक विशेषतायें हैं। मूलस्थलोकों सरल बनानेमें काफी प्रयत्न किया गया है, इससे साधारण तथा असाधारण सभी सस्कृतज्ञ पाठकों का लाभ होगा ऐसा मेरा विचार है। __मैं स्वाध्यायप्रेमी सज्जनों से यह आशा करूँगा कि वे घृत्तिकारके परिश्रम को सफल बनाकर शास्त्रमे दी गई अनमोल शिक्षायों से अपने जीवनको शिक्षित करते हुए परमसाध्य मोक्षको प्राप्त करेंगे। श्रीमान्जी जयवीर __आपकी सेवामे पोष्ट द्वारा पुस्तक भेज रहे हैं और इसपर आचार्यश्रीजी की जो सम्मति है वह इस पत्रके साथ भेज रहे हैं पहुचन पर समाचार देवें। श्री आचार्यश्री आत्मारामजी म. ठाने ५ सुख शान्तिसे विराजते हैं। पूज्य घासीलावजी म. सा. ठाने ४ को हमारी ओरसे वन्दना अर्जकर सुखशाता पछे। पूज्य श्री घासीलालजी म. जी का लिखा हुआ (विपाकसूत्र) महाराजश्रीजी देखना चाहते हैं इसलिये १ कॉपी आप भेजने की कृपा करें, फिर आपको वापिस भेज देवेंगे। आपके पास नहीं हो तो जहा से मिले चहासे १ कॉपी जरूर भिजवाने का कष्ट करें, उत्तर जल्द देनेकी कृपा करें। योग्य सेवा लिखते रहें। लुधियाना ता ४-८-५१ निवेदक प्यारेलाल जैन Page #21 -------------------------------------------------------------------------- ________________ રૂા. ૧૦,૦૦૦) આપનાર આધ મુરબ્બી સમિતિના પ્રમુખ, દાનવીર શેઠશ્રી, શે કે શાતિ લા લ મ ગ ળ દા સ ભાઈ અ મ દા વા દ. Page #22 -------------------------------------------------------------------------- Page #23 -------------------------------------------------------------------------- ________________ जैनागमवारिधि- जैनधर्मादिवाकर - उपा याय- पण्डित - मुनि श्री आत्मारामजी महाराज ( पंजाब ) का आचारागसूत्र की आचारचिन्तामणि टीका पर सम्मति - पत्र मैने पूज्य आचार्यवर्य श्रीघासीलालजी (महाराज) की बनाई ष्टई श्रीमद् आचाराङ्गसूत्र के प्रथम अध्ययन की आचारचिन्तमणि टीका सम्पूर्ण उपयोगपूर्वक सुनी। यर टीका - न्याय सिद्धान्त से युक्त, व्याकरण के नियम से निषद्ध है। तथा इसमें प्रसङ्ग २ पर क्रम से अन्य सिद्धान्त का सग्रह भी उचित रूप से मालूम होता है । टीकाकारने अन्य सभी विषय सम्यक् प्रकार से स्पष्ट किये है, तथा प्रौढ विपयों का विशेषरूप से संस्कृत भाषा में स्पष्टतापूर्वक प्रतिपादन अधिक मनोरंजक है, एतदर्थ आचार्य महोदय धन्यवाद के पात्र हैं। मैं आशा करता हूँ कि जिज्ञासु महोदय इसका भलीभाँति पठन द्वारा जैनागम सिद्धान्तरूप अमृत पी पी कर मन को हर्पित करेंगे, और इसके मनन से दक्ष जन चार अनुयोगों का स्वरूपज्ञान पावेंगे । तथा आचार्यवर्य इसी प्रकार दूसरे भी जैनागमों के विशद विवेचन द्वारा श्वेताम्र-स्थानकवासी समाज पर महान उपकार कर यशस्वी बनेंगे । " वि. स. २००२ मृगसर सुदि १ जैनमुनि - उपाध्याय आत्माराम लुधियाना (पंजाब) शुभमस्तु ॥ घीकानेरवाला समाजभूषण शास्त्रज्ञ भेरुदानजी शेठिआजीका अभिप्राय -:: * आप जो शास्त्रका कार्य कर रहे हैं यह वडा उपकारका कार्य है। इससे जैनजनता को काफी लाभ पहुँचेगा ( ता २८ - ३ - ५६ ना पत्रमाथी ) Page #24 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीः॥ जैनागमपारिधि-जैनधर्मदिवाकर-जैनाचार्य-पूज्य-श्री आस्मारामजीमहाराजनां पञ्चनद-(पजाव) स्थानामनुत्तरोपपातिकसूत्राणा मर्थयोधिनीनामकटीकायामिदम् सम्मतिपत्रम्. आचायवः श्री घासीलालमुनिभिः सङ्कलिता अनुत्तरोपपातिकमूत्राणामर्थबोधिनीनाम्नी सस्कृतत्तिरुपयोगपूर्वक सकलाऽपि स्वशिष्यमुखेनाऽश्रावि मया, इय हि दृत्तिर्मुनिवरस्य वैदुष्य मकटयति। श्रीमद्भिर्मुनिमि मूत्राणामर्थान् स्पष्टयितु या प्रयत्नो व्यधायि तदर्थमनेकसौ धन्यवादानईन्ति ते । यया चेय वृत्तिः सरला सुबोधिनी च तथा सारवत्यपि । अस्याः स्वाध्यायेन निर्माणपदमभीप्सुभिनिर्वाणपदमनुसरद्भिर्ज्ञान-दर्शन-चारिनेषु मयतमानमुनिभिः श्रावकैश्च ज्ञान-दर्शन-चारित्राणि सम्यक् सम्प्राप्यान्येऽप्यात्मानस्तत्र प्रवर्तयिष्यन्ते । आशासे श्रीमदाशुकविमुनिवरो गीर्वाणवाणीजुपां विदुपा मनस्तोपाय जैनागमसूत्राणा साराववोधाय च अन्येपामपि जैनागमानामित्थं सरलाः मुस्पष्टाश्च वृत्तीविधाय तास्तान् सूत्रग्रन्थान् देवगिरा सुस्पष्टयिष्यति । अन्ते च " मुनिवरस्य परिश्रम सफलयितु सरलां मुबोधिनी चेमा सूत्रवृत्ति स्वाध्यायेन सनाथयिष्यन्त्यवश्य सुयोग्या इसनिभाः पाठकाः । " इत्याशास्ये~ विक्रमाब्द २००२ श्रावणकृष्णा प्रतिपदा उपाध्याय आत्मारामो जैनमुनि । लुधियाना । एसेही:' मध्यभारत सैलाना-निवासी श्रीमान् रतनलालजी डोसी श्रमणोपासक जैन लिखते हैं कि - श्रीमान् की की हुई टीकावाला उपासकदशाग सेवक के दृष्टिगत हुवा, सेवक अभी उसका मनन कर रहा है यह ग्रन्थ सर्वांग-सन्दर एवम् उच्चकोटि का उपकारक है। Page #25 -------------------------------------------------------------------------- ________________ निरयावलिकास्त्रका सम्मतिपत्र आगमवारिधि-सर्वतन्त्रस्वतन्त्र-जैनाचार्य-पूज्यश्री आत्मारामजी महाराजकी तरफ का आया हुवा सम्मतिपत्र __ लुधियाना ता ११ नवम्बर ४८ श्रीयुत गुलाबचन्दजी पानाचन्दजी । मादर जयजिनेन्द्र ॥ __पत्र आपका मिला ! निरयावलिका विषय पूज्यश्रीजीका स्वास्थ्य ठीक न होने से उनके शिष्य प श्री हेमचन्द्रजी महाराजने सम्मतिपत्र लिख दिया है वह आपको मेज रहे हैं ! कृपया एक कोपी निरयावलिका __की और भेज दिजिये और कोई योग्य सेवा कार्य लिखते रहें। भवदीय गुजरमल-बलपतराय जैन ॥सम्मतिः ॥ (लेखक जैनमुनि प. श्री हेमचन्द्रजी महाराज) सुन्दरबोधिनीटीकया समलङ्कत हिन्दी-गुर्जरभापानुवादसहित च श्रीनिरयापलिकासूत्र मेधाविनामल्पमेघसा चोपकारक भविष्यतीति मुद्ध मेऽभिमतम् , सस्कृतटीकेय सरला सुवोधा सुललिता चात एव अन्वर्थनाम्नी चाप्यस्ति । सुविशदत्वात् सुगमत्वात् प्रत्येकदुधिपद-व्याख्यायुतत्वाच्च टीकैपा संस्कृतसाधारणशानवतामप्युपयोगिनी भाविनीत्यभिप्रेमि । हिन्दी-गुर्जरभापानुवादावपि एतद्भापाविज्ञाना महीयसे लाभाय भवेतामिति सम्यक् सभावयामि । जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालजी महाराजना परिश्रमोऽय प्रशंसनीयो धन्यवादाश्चि ते मुनिसत्तमाः । एरमेव श्री समीरमल्लजी श्री कन्हैयालालजी मुनिवरेण्ययोनियोजनकार्यमपि श्लाध्यं, तावपि च मुनिवरौ धन्यवादाही स्तः। मुन्दरमस्तावनाविषयानुक्रमादिना समलते सूत्ररत्नेऽस्मिन् यदि शब्दकोपोऽपि दत्तः स्यात्तर्हि वरतर स्यात् । यतोऽस्यावश्यकर्ता सवऽप्पवेपकविद्वासोऽभवन्ति । __पाठका : सूत्रस्यास्याध्ययनाध्यापनेन लेखकनियोजकमहोदयाना परिश्रम सफलयिष्यन्तीत्याशास्महे । इति । Page #26 -------------------------------------------------------------------------- ________________ श्री उपासकदशाग सूत्र परत्वे जैन समाजना अग्रगण्य जैनधर्मभृपण महान् विद्वान् संतोए तेमज विद्वान् पारफोए सम्मतिओ समी के तेमना नामो नीचे प्रमाणे छे. (१) लुधियाना-सम्बत् १९८९, आश्विन पूर्णिमा का पर, श्रुतमान के मंडार आगमरत्नाकर जैनधर्मदिवाकर श्री १००८ श्री उपाध्याय श्री आत्मारामजी महाराज, तथा न्यायव्याकरणवेत्ता श्री १००७ तच्छिय श्री मुनि हेमचन्दजी महाराज. (२) लाहौर-वि० स. १९८९ आश्विन वदि १३ का पत्र, पण्डितरल श्री १००८ श्री भागचन्दजी महाराज वथा तन्छिम्य पण्डितग्ल श्री १००७ श्री त्रिलोकचदजी महाराज (३) खिचन से ता. ९-११-३६ का पन, क्रियापात्र स्थविर श्री १००८ श्री भारतरत्न श्री समरथमलजी महाराज. ..(४) बालाचोर-ता १४-११-३६ का पत्र, परम प्रसिद्ध भारतरत्न श्री १००८ श्री शतावधानीजी श्री रतनचन्दजी महाराज. - (५) घम्बई-ता.-१६-११-३६ का पत्र, प्रसिद्ध कवीन्द्र श्री १००८ श्री कवि नानचन्द्रजी महाराज (६) आगरा-ता. १८-११-३६, जगत् वल्लभ श्री १००८ श्री जैनदिवाकर श्री चौथमलजी महाराज, गुणवन्त गणीजी श्री १००७ श्रीसाहित्यप्रेमी श्री प्यारचन्दजी महाराज हैद्राबाद ( दक्षिण ) ता. २५-११-३६ का पत्र, स्थविरपदभूपित भाग्यवान पुरुष श्री ताराचन्दजी महाराज तथा प्रसिद्ध वक्ता श्री १००८ श्री सोभाग्यमलजी महाराज.. (c) जयपुर-ता. २६-११-३६का पत्र, संप्रदायके गौरववर्धक शातस्वभावी श्री १००८ श्री पूज्य श्री खूपचन्दजी महाराज (९), अम्बाला-ता २९-११-३६ का पत्र, परम प्रतापी पजाबकेशरी श्री १००८ श्री पूज्य श्री काशीरामजी महाराज. (७) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩ ૬૦૦૦) આપનાર આદ્ય મુરબ્બીશ્રા -અમન ખ, શેઠ હ ર પ ચ દ કાળી દાસ વા ની યા ભા | વ ડે. Page #28 -------------------------------------------------------------------------- Page #29 -------------------------------------------------------------------------- ________________ (१०) सेलाना-ता. २९-११-३६ का पत्र, शास्त्रों के माता श्रीमान् रतनलालजी डोसी. (११) खीचन-ता. ९-११-६ का पत्र, पडितरत्न न्यायतीर्थ मुबारक श्रीयुत् माधवलालनी. आपकात वयोवृद्ध श्रीआदि ठाणा १४ पूज्यपाद श्री १०७ कर सादर जय जिनेन्द्र ता. २५-१२-३६ आपका भेजा हुवा उपासकदशांगसूत्र तथा पत्र मिला यहाँ विराजित प्रवर्तक वयोवृद्ध श्री १००८ श्री ताराचदजी महाराज पण्डित श्री किशनलालजी महाराज आदि ठाणा १४ सुस शाति में विराजमान हैं आपके वहा विराजित जैनशानाचार्य पूज्यपाद श्री १००८ श्री घासीलालजी महाराज आदि ठाणा नव से हमारी चन्दना अर्ज कर मुख शाति पूछे आपने उपासकदगागसूत्र के विपय मे यहा विराजित मुनिवरों की सम्मती मगाई उसके विषय में वक्ता श्री सोभागमलजी महाराज ने फरमाया है कि वर्तमान में स्थानकवासी समाज में अनेकानेक विद्वान मुनि महाराज मौजूद हैं मगर जैनशास्त्र की वृत्ति रचने का साहस जैसा घासीलालजी महाराज ने किया है वैसा अन्य ने किया हो ऐसा नजर नहीं आता दूसरा यह शास्त्र अत्यन्त उपयोगी नो यों हैं सस्कृत प्राकृत हिन्दी और गुजराती भापा होने से चारों भापा वाले एक ही पुस्तक से लाभ उठा मकते है जैन समाज में ऐसे विद्वानों का गौरव बढे यही शुभ कामना है आशा है कि स्थानकवासी सघ विद्वानों की कदर करना सीखेगा । योग्य लिखे शेप शुभ। भवदीय जमनालाल रामलाल कीमती आगरा से श्री जैनदिवाकर प्रसिद्ध वक्ता जगदवल्लभ मुनि श्री चोथमलजी महाराज व पण्डितरत्न सुव्याख्यानी गणीजी श्री प्यारचन्दजी महाराज ने इस पुस्तक को अतीव पसन्द किया है। Page #30 -------------------------------------------------------------------------- ________________ श्रीमान् न्यायतीर्थ पण्डित माधवलालजी खीचन से लिसते है कि उन पडितरत्न माभाग्यवत पुरुषों के सामने उनकी अगाधतत्त्वगवेषणा के विषय में में नगण्य क्या सम्मति दे सकता है। परन्तु - __ मेरे दो मित्रों ने जिन्हों ने इसको कुछ पहा है यहुत सराहना की है वास्तव में ऐसे उत्तम व सयके समझाने योग्य ग्रन्थों की बहुत आवश्यकता है और इस समाज का तो ऐसा ग्रन्थ ही गौरव बढा सकते हैं-ये दोनों ग्रन्थ वास्तव में अनुपम है ऐसे ग्रन्धरत्नों के सुप्रकाश से यह समाज अमावास्या के घोर अन्धकार में दीपावली का अनुभव करती हूई महावीर के अमूल्य वचनों का पान करती हुई अपनी उन्नति में अग्रसर होती रहेगी। ता २९-११-३६ अम्बाला (पजाब) . पत्र आपका मिला श्री श्री १००८ पजार केशरी पूज्य श्री काशीरामजी महाराज की सेवा मे पढ कर सुना दिया। आपकी भेजी हुई उपासकदशाङ्ग सूत्र तथा गृहिधर्मकल्पतरु की एक प्रति भी प्राप्त हुई। दोनों पुस्तकें अति उपयोगी तथा अत्यधिक परिश्रम से लिखी हुई हैं, ऐसे ग्रन्थरत्नों के प्रकाशित करवाये की घडी आवश्यकता है । इन पुस्तकों से जैन तथा अजैन सबका उपकार हो सकता है। आपका यह पुरुषार्थ सराहनीय है। आपका शशिभूषण शास्त्री अभ्यापक जैन हाईस्कूल । अम्बाला शहर. Page #31 -------------------------------------------------------------------------- ________________ १५ शान्त स्वभानी बैराग्यमूर्ति तत्ववारिधि, धैर्यवान श्री जैनाचाय पूज्यवर श्री श्री १००८ श्री खूपचन्दजी महाराज साहेबने सूत्र श्री उपासक दशाङ्गजी को देखा। आपने फरमाया कि पण्डित मुनि घासीलालजी महाराज ने उपासकदशाङ्ग सूत्रकी टीका लिखने मे बडा ही परिश्रम किया है। इस समय इस प्रकार प्रत्येक सूत्रोंकी संशोधनपूर्वक सरल टीका और शुद्ध हिन्दी अनुवाद होने से भगवान् निर्मन्थों के प्राचनों के अपूर्व रस का लाभ मिल सकता है X धम्बई शहर में विराजमान कवि मुनि श्री नानचन्दजी महाराजने फरमाया है कि पुस्तक सुन्दर है प्रयास अच्छा है । सीचन से स्यविर क्रिया पान मुनि श्री रतनचन्दजी महाराज और पडितरत्न मुनि सम्रधमलजी महाराज श्री फरमाते हैं किविद्वान् महात्मा पुरुषों का प्रयत्न सराहनीय है क्या जैनागम श्रीमद् उपासकदशाङ्गसूत्र की टीका, एव उसकी सरल सुवोधनी शुद्ध हिन्दी भाषा बडी ही सुन्दरता से लिखी है। श्री वीतरागाय नमः ॥ श्री श्री श्री १००८ जैनधर्मदिवाकर जैनागमरत्नाकर श्रीमज्जैनाचार्य श्री पूज्य घासीलालजी महाराज चरणवन्दन स्वीकार हो । अपरश्च समाचार है कि आपके भेजे हुए ९ शास्त्र मास्टर सोभालालजी के द्वारा प्राप्त हुए, एतदर्थ धन्यवाद ! आपश्रीजीने तो ऐसा कार्य किया है जो कि हजारों वर्षों से किसी भी स्थानकवासी जैनाचार्य ने नहीं किया । आपने स्थानकवासी जैनसमाज के ऊपर जो उपकार किया है वह कदापि भुलाया नहीं जा सकता और नहीं भुलाया जा सकेगा । Page #32 -------------------------------------------------------------------------- ________________ हम तीनों मुनि भगवान महावीर से अथवा शासनदेव से प्रार्थना करते हैं कि आपकी इस वचमयी लेग्वनी को उत्तरोसर शक्ति प्रदान करें ता कि आप जैनसमाज के ऊपर और भी उपकार करते रहें और आप चिरञ्जीव हों। ___ हम आपके मुनि तीन मुनि सत्येन्द्रदेव-मुनि लखपतराय-मुनि पनसेन उदेपुर इतवारी वाजार नागपुर ता. ११-१२-५६ प्रखर विद्वान जैनाचार्य मुनिराज श्री घासीलालजी महाराजद्वारा जो आगमोद्वार हुआ और हो रहा है, सचमुच महाराजश्री का यह स्तुत्य कार्य है। हमने प्रचारकजी के द्वारा नौ सूत्रों का सेट देखा और कह मार्मिक स्थलोंको पढा, पढ़ कर विद्वान मुनिराजश्री की शुद्ध श्रद्धा तथा लेखनीके प्रति हार्दिक प्रसन्नता फुट पडी। वास्तव मे मुनिराज श्री जैन समाज पर ही नहीं इतर समाज पर भी महा उपकार कर रहे है। ज्ञान किसी एक समाज का नहीं होता वह सभी समाज की अनमोल निधि है जिसे कठिन परिश्रम से तैयार कर जनता के सम्मुख रस्खा जा रहा है जिसका एक एक सेट हर शहर गाय और घर घर मे होना आवश्यक है। साहित्यरत्न मोहनमुनि सोहनमुनि जैन. VIVH Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪. પર૫૧) આપનાર આદ્ય સુબ્બી શ્રી starte ĭ સ્વ. શ્રી. છગનલાલ શામળદાસ ભાવમાર જન્મ તા. ૧૫-૧૨-૧૮૮ હાભગ ના ૧૯-૧-૧૯૮૪ Page #34 -------------------------------------------------------------------------- Page #35 -------------------------------------------------------------------------- ________________ मेवाडदेशपावनकतृणां श्री श्रमणसंघीय पण्डित मुनिश्री मांगीलालजी महाराजाना शिष्यस्य हस्तिमुने सम्मतिपत्रम् . २०१५ वर्षीय-वर्षावास-दीपावली राजकरेडा ( राजस्थान) पुरतो जिनवाणीरसिक सज्जनाना पूज्यश्री १००८ श्री घासीलालजी महा राजविरचित जैनागमव्याख्याऽध्ययनजन्मनो मत्स्वान्ते परिमितिमप्राप्नुवतो निर्मरानन्दस्यानुभवं प्रसम्ममनसा कतिपय शब्दैनिर्दिशामि । ___ अस्माकमहोभाग्येन विराजमानविधया वयसा च वृद्वैः सज्जनशिरोमणिभिः पूज्यपदवीमलब्र्वद्भिः श्रीमज्जैनाचार्य घासीलालजीमहाराजैः मणीतया व्याख्यया समलङ्कताः नैनागमा दृष्टिगोचरीकताः । मनोहारिणी संस्कृत टीका हिन्दीगुर्जरभापानुवादद्वय च वलान्मानस समाकर्षति। पूज्यश्रीविरचितजैनागमव्याख्यानसहस्रभानुना मम जैनागमरहस्यानानतमस्सहतिरपहता, हत्पन च प्रफुल्लित जातम् । आसीदभावो बहोः कालाज्जैनागमेपु स्थानकवासिसमदायाभिमतसस्कृतव्याख्यानस्य, परतन्त्रवासीदद्यावधिस्थानकवासीजैनसमुदायः। परं परमकृपालना श्रीमवाऽऽचार्यमवरेणाऽनवरत परिश्रम्य जैनागमेषु स्वसंपदायपरिपोषिका टीका विधाय सकलोऽपि स्थानकवासिजैनसर. स्वावलम्पोकतः । श्रीमज्जैनाचार्यकृतेय मुपकृतिः सकलस्थानकवासिर्जनहृदयेपु वज्रलेपायिता भविष्यतीति मन्ये । ___अनादिघोराज्ञानतमसिपतता जनानां त्राणोपायः केवल जिनभापितमेवेवि सर्वविदितमेव । तत्र सर्वजनकल्याणकामनया पूज्यश्रीचरणर्या टीका विरचिता सा सर्वेषामपि सिद्धिपदा विजयप्रदा कल्याणपदा सन्मार्गप्रदर्शिका चास्तीति मे सुदृढो विश्वासः । अतोऽह सनिपि जैनबन्धून मोत्साहयामि, यत्ते स्वहितमभिसधाय श्रीमत्पूज्यजैनाचार्यविरचितन्याख्यासाहाग्येन जैनागमहदय सम्यगवगम्य तनिदिष्टमार्गेण स्व-स्वजोवन सफलयन्तो लोकद्वय साधयन्त्वित्यलमतिविस्तरेण । ___अन्ते, च शासनाधीशमभ्यर्थये-यदस्मदीयाचार्यमवराः शतायुपो निरामयश्च भवन्विति । इत्य पूज्यश्री १००८ श्रीघासीलालजी महाराजविरचितजैनागमव्याख्यायां स्वसम्मति प्रदर्शयति श्री श्रमणसघीय पण्डित मुनिश्री मांगीलालजी महाराजचरणरजो इस्तीमुनिः Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્રનું સન્મતિ પત્ર શમણસ ઘના મહાન આચાર્ય આગમવારિધિ સર્વતન્ક સ્વતત્ર જૈનાચાર્ય પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રને ગુજરાતી અનુવાદ મે તથા પડિત મુનિ હેમચંદ્રજીએં પડિત મુલચંદ વ્યાસ (નાર Rારવા વહિ) દ્વારા મળેલી પડિતરન શ્રી ઘામીલાલજી મુનિ વિચરિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિકસૂત્રની આચારમર્ણિમ જૂષા ટીકાનું અવલોકન કર્યું આ ટકા સુદર બની છે તેમા પ્રત્યેક શબ્દને અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈને સમજાવવામા આવેલ છે - * તેથી વિદ્વાન અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવા વાળી છે ટીકાકારે મનિના આચાર વિષયને સારે ઉલ્લેખ કરેલ છે જે આધુનિક મતાવલ બી અહિસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પાપ સમજે છે તેમને માટે અહિંસા શુ વસ્તુ છે તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે વૃત્તિકારે સત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે આ વૃત્તિના ' અવલોકનથી વૃત્તિકારની અતિશય થતા સિદ્ધ થાય છે . ; આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલ સૂત્રની સંસ્કૃત છાયા હોવાથી સૂત્ર, સૂત્રના પદ અને પદ સુબોધ દાયક બનેલ છે પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલોકન અવશ્ય કરવું જોઈએ વધારે શું કહેવું અમારા સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિરનું હોવું એ સમાજનું અહોભાગ્ય છે આવા વિદ્વાન મુનિરોના કારણે સુપ્તપ્રાય સુતેલ સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલું સાહિત્ય એ બન્નેને ફરીથી ઉદય થશે જેનાથી ભાવિતાત્મા મેક્ષ ગ્ય બનશે અને નિર્વાણ પદને પામશે આ માટે અમો વૃત્તિકારને વારવાર ધન્યવાદ આપીએ છીએ વિક્રમ સંવત ૧૯૦ ફાલ્ગન શુકલ - - ઈઈ તેરસ મંગળવાર છે . ઇવજઝાયજઈણુ , સુણુ આયારામે કે (અલવર સ્ટેટ) -J પચનઈએ શતાવધાની પડિતરત્ન મુનિ શ્રી રતનચદજી મ. સા. ને અભિપ્રાયે, બાલારથી ભારતરત્ન શતાવધાની પડિત મુનિ શ્રી ૧૮૦૮ શ્રી રતનચદજી મહારાજ ફરમાવે છે કે ઉત્તરોત્તર જોતા મૂલસૂત્રની ટીકાઓ રચવામાં ટીકાકારે સ્તુત્ય પ્રયાસ કર્યો છે, જે સ્થાનકવાસી સમાજ માટે મગરુરી લેવા જેવું છે, વળી કરાચીના, શ્રી સાથે સારા કાગળમાં અને સારા ટાઈપમાં પુસ્તક, છપાવી 'પ્રગટ કર્યું છે જે એક પ્રકારની સાહિત્ય સેવા બજાવી છે. - Page #37 -------------------------------------------------------------------------- ________________ શમણા ઘના પ્રચાર મત્રી પાબં કેશરી મહારાજ શ્રી પ્રેમચંદજી મહારાજ જેથી રાજકોટમાં પધારેલા હતા ત્યારે તેના તરફથી શાને માટે મળેલ અભિપ્રાય શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્રવારિધિ પડિતરાજ સ્વામિ શ્રી ઘામલાલજી મહારાજદ્વારા શારદ્વારનું જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય જનસમાજ તેમા ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સંસ્કૃતિની જડને મજબૂત કરવાવાળું છે, એટલા ખાતર આ કાર્ય અતિ પ્રશસનીય છે માટે દરેક વ્યક્તિએ તેમાં યથાશકિત બૅગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલદી સંપૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનને લાભ મેળવી શકે દરીયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મહારાજ સાહેબના સૂત્રો સંબંધે વિચારે નમામિ વીર ગિરી સાર ધીર પૂજ્ય પાદ જ્ઞાનપ્રવર શ્રી ઘામીલાલજી મહારાજ તથા પડિત શ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણુ છની સેવામા– અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાન દજીના ૧૦૮ પ્રણિપાત આપ સર્વે થાણાએ સુખસમાધિમા હશે નિરતર ધમ ધ્યાન ધર્મરાધનમાં લીન હશે સૂત્ર પ્રકાશન કાર્ય ત્વરિત થાય એવી ભાવના છે દેશકાલિક તથા આચારાગ એક એક ભાગ અહી છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પડિત જનેને સુપ્રિય થઈ પડે તેવી છે સાથે સાથે ટીકા વીનાના મૂળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેને વિશેષ લાભ લઈ શકે અને પૂજ્ય આચાર્ય ગુરુદેવને આખે મતીયે ઉતસ છે અને સારૂ છે એજ આસો સુદ ૧૦, મગળવાર તા ૨૫-૧૦-૫૫ પુન પુન શાતા ઈચ્છ, દયા મુનિના પ્રાણિપાત Page #38 -------------------------------------------------------------------------- ________________ રીયાપુરી સ પ્રદાયના પડિતરત્ન શ્રી ભાઈચંદજી મહારાજને અભિપ્રાય રાણપુર તા ૧૯-૧૨-૧૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પડિતરત્ન પૂજ્ય શ્રી ઘામલાલજી મહારાજ આદિ મુનિવરેની સેવામાં આપ સર્વ સુખ સમાધીમાં હશે સૂત્ર પ્રકાશનનું કામ સુદર થઈ રહ્યું છે તે જાણી અત્યત આનદ આપના પ્રકાશિત થયેલા કેટલાક સૂત્રે જોયા દર અને સરલ સિદ્ધાતના ન્યાય ને પુષ્ટિ કરતી ટીકા પડિતરને સુપ્રિય થઈ પડે તેવી છે સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઓને આત્મકલ્યાણ કરવામાં સાધનભત થાય એજ અભ્યર્થના લી પડિતરત્ન બાળપ્રહ્મચારી પૂ શ્રી ભાઈચદ મહારાજની આજ્ઞાનુસાર શાતિમુનિના પાયવદન સ્વીકારશે, તા. ૧૧-૫-૫૬ વિરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચદજી મહારાજના સંપ્રદાયના આત્માર્થી, ક્રિયાપાત્ર, પડિતરત્ન મુનિશ્રી સમરથમેલજી મહારાજને અભિપ્રાય, ખીચનથી આવેલ તા ૧૧-૨-પંદના પત્રથી ઉધિત પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સંગેનું લખાણ સુદર અને સરળ ભાષામાં થાય છે તે સાહિત્ય, પડિત મુનિશ્રી સમરથલાલજી મહારાજ, સમય એ છે 'મળવાને કારણે સંપૂર્ણ જોઈ શક્યા નથી છતા જેટલુ સાહિત્ય જેવું છે, તે બહુ જ સારૂ અને મનને સાથે લખાએલું છે તે લખાણ શાસ્ત્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રધ્ધાળુ જીવને વાચવા વેક્ય છે, આમા સ્થાનકવાસી સમાજની શ્રધ્ધા, પ્રરુપણું અને ફરસ ણાની દઢતા શાસ્ત્રાનુકૂળ છે આચાર્ય શ્રી અપૂર્વ શ્રમ લઈ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ સુ ખીચન Page #39 -------------------------------------------------------------------------- ________________ લી બડી સંપ્રદાયના સદાન દી મુનિશ્રી છોટાલાલજી મહારાજને અભિપ્રાય. શ્રી વીતરાગદેવે-જ્ઞાનપ્રચારને તીર્થંકર નામ ગોત્ર બાંધવાનું નિમિત્ત કહેલ છે જ્ઞાનપ્રચાર કરનાર, કરવામાં સહાય કરનાર, અને તેને અનુમોદન આપનાર જ્ઞાનાવર્ણિય કર્મને ક્ષય કરી-કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમપદના અધિકારી બને છેશાસ્ત્રા-પરમ શાન, અને અપ્રમાદિ પૂજ્યશ્રી ઘારીલાલજી મહારાજ પોતે અવિશાન્તપણે જ્ઞાનની ઉપાસના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસંગોમાં પણ કરી રહ્યા છે તે માટે તેઓશ્રી અનેકશિ ધન્યવાદના અધિકારી છે વદનીય છે-તેમની જ્ઞાન પ્રભાવનાની ધગશ ઘણુ પ્રમાદિઓને અનુકરણીય છે જેમ પૂજ્યશ્રી ઘામીવાલજી મહારાજ પિતે જ્ઞાનાપ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે તેમજ-શાધાર સમિતિના કાર્યવાહકે પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે તે પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે એ સમિતિના કાર્યવાહકોને મારી એક સૂચના છે કે – શાસ્ત્રઓધ્ધારક પ્રવર પડિત અપ્રમાદિ સત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રોદ્ધારનું કામ કરી રહેલ છે તેમાં સહાય કરવા માટે-પડિત વિગેરેના માટે જે ખર્ચો થઈ રહેલ છે તેને પહોચી વળવા માટે સારૂ સરખુ ફડ જોઈએ. એના માટે મારી એ સૂચન છે કે – શોધ્ધાર સમિતિના મુખ્ય કાર્યવાહકે-જે બની શકે તે પ્રમુખ પિતે અને બીજા બે ત્રણ જણા ગુજ રાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બર બનાવે અને આર્થિક સહાય મેળવે જો કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે વ્યાપારીઓ, ધ ધાદારીઓને પોતાના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ બને છે છતા જે સભવિત ગૃહસ્થ પ્રવાસે નિકળે તે જરૂર કાર્ય સફળ કરે એવી મને શ્રધ્ધા છે આર્થિક અનુકૂળતા થવાથી શાસ્ત્રોધ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઈ શિકે, પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જ્યા સુધી આ તરફ વિચરે છે ત્યા સુધીમા એમની જ્ઞાન શક્તિને જેટલો લાભ લેવાય તેટલો લઈ લે કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે બહાર વિહરવાની ઈચ્છા હોય તે શાન્તિભાઈ શેઠ જેવાએ વિનતી કરી અમદાવાદ પધરાવવા અને ત્યા–અનુકૂળતા મુજબ બે-ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાદધારનું કામ પૂર્ણ કરાવી લેવું જોઈએ થોડા વખતમાં જામજોધપુરમા શારદ્વાર કમીટી મળવાની છે. તે વખતે 'ઉપરની સૂચના વિચારાય તે ઠીક Page #40 -------------------------------------------------------------------------- ________________ २२ ફરી શાસ્ત્રાધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારવાર અભિનદન છે શાસનનાયક દેવ તેમના શિરાદીને સશક્ત અને દીર્ઘાયુ નખી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે અસ્તુ ચતુર્માસ સ્થળ લીમડી વિ સા ૨૦૧૦ શ્રાવણુ વદ ૧૩ ગુરૂ સદાની જનનિટાલાલજી શ્રી વર્ધમાન સપ્રદાયના પૂજ્ય શ્રી પુનમચ દ્રજી મહારાજના અભિપ્રાય શાસ્રવિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘામીલાલજી મહારાજશ્રીએ જૈન આગમા ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેએાશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગમા ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજ ગૌરવ વધાર્યું છે આગમે ઉપરની તેમની સસ્કૃત ટીકા ભાષા અને ભાવની દૃષ્ટિએ ઘણીજ સુદર છે સંસ્કૃત રચના માધુર્ય તેમજ અલ કાર વગેરે ગુણાથી યુક્ત છે, વિદ્વાનાએ તેમજ જૈન સમાજના આચાર્ચ, ઉપાધ્યાયે વગેરેએ શાસ્ત્રા ઉપર રચેલી આ સસ્કૃત રચનાની કદર કરવી જોઇએ અને દરેક પ્રડારને સહકાર આપવા જોઈએ આવા મહાન કામા પડ્તરત્ન પૂજ્ય શ્રી ઘામીવાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે તેમનુ આગમ ઉપરની સસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીઘ્ર સફળ થાય એજ શુભેચ્છા સાથે અમદાવાદ } સુતિ પૂર્ણ ચંદ્રજી તા ૨૨-૪-૫૬ રવિવાર મહાવીર જય તિ * you ખભાત સપ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીને અભિમાય શ્રીમાન શેઠ શાતિલાલભાઈ મગળદાસભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત ગે, સ્થા જૈન શાઓદ્ધાર સમિતિ '' મુા અમદાવાદ અમે અત્રે દેવગુરુની કૃપાએ સુખરૂપ છીએ વિમા આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રાનુ કાર્ય કરે છે તે પૈકીના સૂત્રમાંથી ઉપાસકદશાગસૂત્ર, આચારાગસૂત્ર, અનુત્તરાપપાતિકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર વિગેરે સત્ર જોયા તે સત્ર સમ્મત Page #41 -------------------------------------------------------------------------- ________________ લેવા જેવું છે હસ સમાન આત્માઓ જ્ઞાન ઝરાઓથી આત્મરૂપ વાડીને વિકસિત કરે છે ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરોને જે સમાજ ઉથાન માટે કેઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છો આવા સમર્થન વિદ્વાન પાસેથી સપનું કાર્ય પુરૂ કરાવશે તેવી આશા છે એજ લિ બરવાળા સપ્રદાયના વિધી મહાસતીજી મેઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી ખેડીદાસ ગણેશભાઈ ધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અઘતક પદ્ધતિને અપનાવનાર વડેદરા, કેલેજના એક વિદ્વાન ! ફેસરને અભિપ્રાય સ્થાનકવાસી સ પ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જેનશાના સસ્કૃત ટીકાબદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતર કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છેશાસ્ત્રો પિકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયા છે તે હું જોઈ શકો છુ, મુનિશ્રી પિતે સંસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમને ટુકો પરિચય કરતા સહજ જણાઈ આવે છેશાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પિતાના શિષ્યવર્ગને અને વિશેષમાં ત્રણ પડિતેને સહકાર મળે છે, તે જોઈ મને આનદ થયે સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસર પડિતેને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યુ છે સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે તે દિગ બર મૂર્તિપૂજક તાબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતા હુ વિરોધના ભય વગર કહી શકુ પૂ મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે સ કૃત સ્પષ્ટીકરણે સારા આપવામાં આવ્યા છે ભાષા શુધ્ધ છે એમ હું ચોક્કસ કહી શકુ છુ ગુજ રાતી ભાષાન્તરે પણ શુદ્ધ અને સરળ થયેલા છે અને વિશ્વાસ છે કે મહા રાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાતરોને વાચનાલયમાં અને કુટુંબોમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે પ્રતાપગજ વડોદરા કામદાર કેશવલાલ હિમતગમ. તા. ૨૬-૨-૧૯૫૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ રૂા. પરપ૧) આપનાર આધ મુરબ્બીશ્રી .. . . . . * . હત છે , - છે મ ક મા કે ઠારી હર ગોવિદ ભાઈ જે ચ દ ભાઈ રા જ કે ૮, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨e લેવા જેવું છે. હસ સમાન આત્માઓ જ્ઞાન ઝરખાઓથી આત્મરૂપ વાડીને વિકસિત કરે છે ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરને જે સમાજ ઉથાન માટે કેઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છેઆવા સમર્થન વિદ્વાન પાસેથી સપૂ કાર્ય પુરૂ કરાવશે તેવી આશા છે. એજ લિ બરવાળા સમુદાયના વિલી મહાસતીજી સેંઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી એડીદાસ ગણેશભાઈ ધ ધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અદ્યતક પદ્ધતિને અપનાવનાર વડોદરા કેલેજના એક વિદ્વાન ? ફેસરને અભિપ્રાય. સ્થાનક્વાસી સંપ્રદાયને મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જેનશાના સંસ્કૃત ટીકાબદ્ધ, ગુજરાતીમા અને હિન્દીમાં ભાષાતરી કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છે શાઓ પૈકી જે શાઓ પ્રસિદ્ધ થયા છે તે હું જોઈ શકો છુ, મુનિશ્રી પિતે સસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમને ટુંકો પરિચય કરતા સહજ જણાઈ આવે છે. શાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પિતાના શિષ્યવર્ગો અને વિશેષમાં ત્રણ પડિતેને સહકાર મળે છે, તે જોઈ મને આનદ થયે સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસરેએ પડિતેને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે તે દિગબર મૂર્તિપૂજક તાર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતા હુ વિરોધના ભય વગર કહી શકુ પૂ મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે સસ્કૃત સ્પષ્ટીકરણે સારા આપવામાં આવ્યા છે ભાષા શુધ છે એમ હુ ચોકકસ કહી શકું છું ગુજ રાતી ભાષાન્તરે પણ શુદ્ધ અને સરળ થયેલા છે અને વિશ્વાસ છે કે મહા રાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જેનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાતરને વાચનાલયમાં અને કુટુંબમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે પ્રતાપગજ વડોદરા કામદાર કેશવલાલ હિમતરામ, તા ૨૬-૨-૧૯૫૬ એમ છે , Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મુબઈની બે કલેજના પ્રોફેસરે અભિપ્રાય મુંબઈ તા ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાતિલાલ મગળદાસ પ્રમુખ શ્રી અખિલ ભારત હવે સ્થા જૈન શાસ્ત્રો ધાર સમિતિ, રાજકેટ પૂજ્યાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક આવશ્યક, ઉપાસકદાગ વગેરે સત્રો અમે જોયા આ સૂત્ર ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામા આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતરો પણ આપવામાં આવ્યા છે, સંસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાતરે જોતા આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પર એકસરખા અસાધા રણું પ્રભુત્વની સચેટ અને સુરેખ છાપ પડે છે આ સૂત્ર પ્રથોમાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વત્તા મુગ્ધ કરી દે તેવી છે ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાન્તરમા ભાષાની શુદ્ધિ અને સરળતા નેધપાત્ર છે એથી વિદજન અને સાધારણ માણૂસ ઉભયને સાતેય આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે ૩૨ સૂત્રેામાથી હજુ ૧૩ સૂત્ર પ્રગટ થયા છે બીજા ૭ સુ લખાઈને તૈયાર થઈ ગયા છેઆ બધા જ સ જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે ને સૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી આચાર્યશ્રી આ મહાન કાર્યને જેને સમાજ-વિશેષત સ્થાનકવાસી સમાજને સંપૂર્ણ સહકાર સાપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. છે રમણલાલ ચીમનલાલ શાહ સેટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ. છે તારા રમણલાલ શાહ સોફિયા કોલેજ, મુંબઈ રાજકેટની ધર્મેન્દ્રસિહજી કેલેજના પ્રોફેસરને , અભિપ્રાય. જયમહાલ જગનાથ પ્લોટ રાજકોટ તા ૧૮-૪-૧૭ પૂજ્યાચાર્ય ૫૦ મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયોગી થઇ પડશે મુનિશ્રીએ તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક શ્રી વિપાશ્ચત Page #45 -------------------------------------------------------------------------- Page #46 -------------------------------------------------------------------------- ________________ ર૭ પ્રધાનાચાર્યશ્રી તથા પ્રચાર મત્રીશ્રી તથા અનેક અનુભવી મહાનુભાવેએ પિતાની પસંદગીની મહોર છાપ આપી છે એને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવર્સીટીના કેસર કેશવલાલ કામદાર એમ એ એ પિતાનુ સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે કે તે શાસોધાર કમિટીના કામને આ’ સમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે અને તેમના કામને જ્યાં જ્યા અને જે જે જરૂર પડે-પતિની અને નાણાની-પિતાની પાસેના ફડમાથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રસ શાપૂર્વક પસદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કોન્ફરન્સ પિતાની ફરજ માને છે અને જે કાઈ બ્યુટી હોય તે ૫ ૨ શ્રી ઘાટીલા જી મહારાજની સાનિધ્યમાં જઈ બતાવીને સુધારવા પ્રયત્ન કરે 'આ મને ટલ્લે ચઢાવવા જેવું કેઈપણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જેવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે (સ્થા જૈન પત્ર તા ૪-૫-૧૬) સ્વત વિચારક અને નિડર લેખક “જૈન સિદ્ધાત ના તત્રી શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય શ્રી સ્થાનકવાસી જાઓઢાર સમિતિ સ્થાપીને પૂ શ્રી ઘાસીલાલજી મહા રાજને સૌરાષ્ટ્રમાં બોલાવી તેમની પાસે બત્રીસે સૂત્ર તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠશ્રી દામોદરદાસ સાથે પત્રવ્યવહાર ચાલે ત્યારે શેઠશ્રી દામોદરદાસભાઈએ તેમના એક પત્રમાં મને લખેલું કે આપણું સૂત્રેના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સસ્કૃત તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં સુનિશ્રી ઘાસીલાલજી મ સિવાય મને કેઈ વિશેષ વિદ્વાન મુનિ જાવામાં આવતા નથી લાબી તપાસને અને મે મુનિ શ્રી ઘાસીલાલજી મને પસંદ કરેલા છે ? શેઠ શ્રી દામોદરદાસભાઈ પોતે વિદ્વાન હતા શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા શ્રાવકે તેમજ મુનિઓ પણ તેમની પાસેથી શિક્ષા વાચન લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા એવા વિદ્વાન શેઠશ્રીની પસદગી યથાર્થ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિ મે જોયા આ સૂત્રે જોતા પહેલી જ નજરે મહારાજશ્રીને સંસ્કૃત, અર્ધ માગધી, હિન્દી તથા ગુજરાતી ભાષાઓ ઉપરને અસાધારણ કાબુ જણાઈ આવે છે એક પણ ભાષા મહારાજશ્રીથી અજાણ નથી, આપણે જાણીએ છીએ કે એ સૂત્ર ઉચ્ચ અને પ્રથમ કોટિના છે તેની વસ્તુ ગભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે આટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂત્રોનું ભાષાન્તર પૂ ઘાસીલા રજી મહારાજ જેવા ઉચ્ચ કોટિના મુનિરાજને હાથે થાય છે તે આપણું અહોભાગ્ય છે, યત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધર્મભાવના ઓસરની જાય છે એવે વખતે આવા તત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલા સૂનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માર્ગદર્શક થઈ પડે તેમ છે જૈન અને જનેતર વિદ્વાન અને સાધારણ માણસ, સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામાં સૂત્રે લખવામાં આવ્યા છે મહારાજશ્રીને જ્યારે જોઈએ ત્યારે તેમના આ કાર્યમાં સંકળાયેલા જોઈએ છીએ એ ઉપરથી, મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કલ્પના કરી શકાય છે તેમનું જીવન સૂત્રેમાં વણાઈ ગયુ છે મુનિશ્રીના આ અસાધારણ કાર્યમાં પિતાના શિષ્યોને તથા પડિતોને સહકાર મળ્યો છે મને આશા છે કે જે દરેક મુમુક્ષુ આ પુસ્તકને પિતાના ઘરમા વસાવશે અને પોતાના જીવનને સાચા સુખને માર્ગે વાળશે તે મહારાજશ્રીએ ઉઠાવેલ શ્રમ સંપૂર્ણપણે સફળ થશે . ] . રસિકલાલ કસ્તુરચદ ગાધી એમ એ એલ એલ બી ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ (સૌરાષ્ટ્ર) મુબઈ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાસર કોન્ફરન્સ તથા સાધુસ મેલનમા મોકલાવેલ ઠરાવ ** હાલ જે વખતે શ્રી શ્વેતાબર સ્થાનકવાસી જૈનસ ઘ માટે આગમ-- સંશોધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યકતા છે એને જે મહાનુભાએ આ વાત દીર્ઘદ્રષ્ટિથી પહેલી પિતાના મગજમા લઈ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ પડિતરત્ન શ્રી ઘાસી લાલજી મહારાજ કે જેઓને સાદડી અધિવેશનમાં સર્વાનુમતે સાહિત્ય મંત્રી છે તેઓશ્રીની દેખરેખ નીચે આભા શ્વે સ્થા જેન શાસ્ત્રો ધાર સમિતિ જે એક મોટી વગવાળી કમિટી છે તેની મારફતે કામ થઈ રહ્યું છે જેને Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ભકિત (૬ આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ સા ને આજ્ઞા અનુસાર લખનાર) ૬ સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ તા ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી બધેય પરમપૂજ્ય જ્ઞાન દિવાકર ૫ મુનિશ્રી ઘાસીલાલજી મ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરાધ, સ્વપર, કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પૌત્ય સસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પડિત છે અને જિન વાણને પ્રકાશ સ સ્કૃત ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનદને વિષય છે ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી પરંતુ તેમની વાણીરૂપે અક્ષર દેહ ગણધર મહારાજેએ શ્રુત પર પરાએ સાચવી રાખે છુત પર પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્મૃત થનાને સમયે ઉપસ્થિત થવા લાગે ત્યારે શ્રી દેવર્ધ્વિગણિ સમાચમણે વલભીપુર-વળામા તે આગમને પુસ્તક રૂપે આરૂઢ કર્યો આજે આ સિદ્ધાન્ત આપણી પાસે છે તે અઈ માગધી પાલી ભાષામાં છે અત્યારે આ વાવા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મ ભાષા છે તેને આપણું શમણે અને શમણુઓ તથા મુમુક્ષુ શ્ર-1 તથા શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરંતુ તેને અર્થ અને ભાવ ઘણા છેડાએ સમજે છે જિનાગમ એ આપણા શ્રધય પવિ ધર્મસૂત્ર છે એ આપણે આખો છે તેને અભ્યાસ કરવો એ આપણી સૌની-જન માત્રની ફરજ છે તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણું સદભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સકમ કર્યો છે અને તે લેખિત સૂત્રેને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે આવા અનુપમ કાર્યમાં સડી જેનેને સહકાર અવશ્ય હે ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયતને કરવા ઘટે ભ. મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી જીવોના અજ્ઞાનને નાશ થાય છે અને તેઓ સ સારના કલેથી નિવૃત્તિ મેળવે છે, અને સંસારના કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જેને દિગબર અને અન્યધર્મીઓ હજારે અને લાખ રૂપિયા ખર્ચ છે હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેકડો નહિ પણ હજરે ટીકા થે દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે ઈસાઈ ધર્મના પ્રચારકો તેમના પવિત્ર ધર્મગ્રન્થ બાઈબલના પ્રચારાર્થે તેનુ જગતની સર્વ ભાષાઓમાં ભાષાતર કરી, તેને પડતર Page #49 -------------------------------------------------------------------------- ________________ જ હેય એમાં નવાઈ નથી અને પૂ શ્રી વાસીલાલ મરના બનાવેલાં સૂત્ર સૌ કોઈને ખાત્રી થાય તેમ છે કે મોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ પાસેથી રાખેલી તે બરાબર ફળી ભૂત થયેલ છે શ્રી વર્ધમાન શ્રમણસાના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રે માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મના સત્રની ઉપયોગીતાની ખાત્રી થશે આ સૂત્રે વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિડી વાચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાચકને ગુજરાતી અનુવાદથી આખુ સૂત્ર સરળતાથી સમજાય જાય છે કેટલાકને એ ભ્રમ છે કે સુ વાચવાનું આપણુ કામ નહિ, સૂત્ર આપણને સમજાય નહિ આ ભ્રમ તદન ખોટે કે બીજા કોઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતા સૂત્ર સામાન્ય વાચકને પણ ઘણું સરળતાથી સમજાઈ જાય છે સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ૦ મહાવીરે તે વખતની લોકભાષામાં ( અર્ધ માગધી ભાષામાં સૂત્રે બનાવેલા છે, એટલે એ સૂત્રે વાચવા તેમજ સમજવામાં ઘણા સરળ છે માટે કોઈપણ વાચકને એને ભ્રમ હેય તે તે કાઢી નાખો અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાતનું સાચુ જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલા સૂ જ વાચવા સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા જેન શાદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કોઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલો રિપોર્ટ પ્રમાણે બીજા છ સૂત્રો લખાયેલ પડયા છે, બે સૂત્રો-અનુગદ્વાર અને ઠાણાગ સૂત્રો-લખાય છે તે પણ થોડા વખતમા તૈિયાર થઈ જશે તે પછી બાકીના સૂત્રે હાથ ધરવામા આવશે તૈયાર સૂત્રે જલદી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા બધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમના સૂત્રે ઘરમા વસાવે એમ ઈચ્છીએ છીએ જેન સિદ્ધાન્ત' પત્ર-મે ૧લ્પપ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ભકિત (આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ સા ની આજ્ઞા અનુસાર લખનાર) ૬ સ. ના જૈન મુનિ શ્રી દયાન દજી મહારાજ તા ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી ધેય પરમપૂજ્ય જ્ઞાન દિવાકર પ મુનિશ્રી ઘાસીલાલજી મ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરોધ, સ્વ૫ર, કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પવિત્ય સમૃતાદિ અનેક ભાષાના પ્રખર પડિત છે અને જિન વાણીનો પ્રકાશ સરકૃત ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનદને વિવય છે ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી પરંતુ તેમની વાણીરૂપે અક્ષર દેહ ગધર મહારાજેએ શ્રત પર પરાએ સાચવી રાખે છૂત પર પરાથી સચવાતું જ્ઞાન ત્યારે વિમૃત થવાને સમય ઉપસ્થિત થવા લાગ્યો ત્યારે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમ વલભીપુર-વળામા તે બાગમેને પુસ્તકો રૂપે આરૂઢ કર્યો આજે આ સિદ્ધાને આપણી પાસે છે તે અર્ધ માગધી પાલી ભાષામા છે અત્યારે આ ભાષા ભગવાનની, દેની તથા જનગણુની ધર્મ ભાષા છે તેને આપણું શમણે અને શમણુઓ તથા મુમુક્ષુ શ્ર“ તથા શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરંતુ તેને અર્થ અને ભાવ ઘણા થોડા સમજે છે - જિનાગમ એ આપણા શ્રધેય પવિ ધર્મસૂત્ર છે એ આપણી આખો છે તેને અભ્યાસ કરે એ આપણી સૌની-જન માત્રની ફરજ છે તેને સત્ય સ્વરૂપે સમાવવા માટે આપણા સદ્દભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સકપ કર્યો છે અને તે લેખિત સૂત્રને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યમા સકળ જનેને સહકાર અવશ્ય હે ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવા ઘટે - ભ. મહાવીરને ગણધર ગોતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે જે ભગવાને તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી છના અજ્ઞાનને નાશ થાય છે અને તેઓ સ સારના શોથી નિવૃત્તિ મેળવે છે, અને સંસારના કલેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈન દિગબર અને અન્યધર્મીઓ હજારે અને લાખે રૂપિયા ખર્ચે છે હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા પ્રથ ગીતાના સેકડો નહિ પણ હજારો ટીકાગ્ર દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે ઈસાઈ ધર્મના પ્રચારકે તેમના પવિત્ર ધર્મગ્ર બાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સર્વ ભાષાઓમાં ભાષાતર કરી, તેને પડતર Page #51 -------------------------------------------------------------------------- ________________ છે. કલા પણ ઘણી ઓછી કિંમતે વેચી ધર્મનો પ્રચાર કરે છે. મુસ્લિમ લેકે પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું પણ અનેક ભાષાઓમાં ભાષાતર કરી સમાજમાં પ્રચાર કરે છે આપો પૈસા પરને મેહ ઉતારી ભગવાનના સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવા જોઈએ અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુને વધુ વેગ મળે તે માટે સકીય પ્રયા કરવા જોઈએ આવા પવિત્ર કાર્યમાં સાપ્રદાયિક મતભેદ સોએ ભૂલી જવા જોઈએ અને શુધ્ધ આશયથી થતા શુધ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ સમિતિના નિયમાનુસાર રૂા ૨૫૧ ભરી સમિતિના સભ્ય બનવું જોઈએ ધાર્મિક અનેક ખાતાઓને મુકાબલે સૂત્ર પ્રકાશનનુ-જ્ઞાન પ્રચારનું આ ખાતું સર્વશ્રેષ્ઠ ગણાવવું જોઈએ આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમ-ભગવાનની એ મહાવાણીનુ પાન કરવા પણ આપણે હર હમેશ તત્પર રહેવું જોઈએ જેથી પરમ શાન્તિ અને જીવન સિદ્ધિ મેળવી શકાય (સ્થા જન તા ૫-૭-૫૬) શ્રી અ ભા સ્થા, જૈન શાસ્ત્રો દ્વાર સમિતિના પ્રમુખ શ્રી વગેરે રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાત-શાસ્ત્રવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના પુનિત પગલા થયા છે ત્યારથી ઘણું લાબા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણીય કર્મના પડળ ઉતારવાને શુભ પ્રયાસ થઈ રહ્યો છે અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અને તે ઉપકારક કાર્યમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમે સર્વને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામે જનતા લાભ યે છે મને તે સમજાય છે કે સાધુજી છઠું ગુણસ્થાનકે જ હોય છે પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે બહુધા સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ રહે છે એવા આ રમત માત્ર પાચ-સાત સાધુએ જે સ્થાનકવાસી જૈન સમાજમાં હોય તે સમાજનું શ્રેય થતા જરા વાર ન લાગે સમાજાકાશમાં સ્થા જન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે ૫ ણ દિન શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને મારી એક નમ્ર સૂચના છે કે-પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાનને શરમાવે તેવી છે તેમને ગામેગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમા ઘણી શારીરિકમાનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે તે કઈ યોગ્ય સ્થળ કે જ્યાના શ્રાવકે ભક્તિવાળા હેય વાડાના રાગના વિષથી અલિપ્ત હોય એવા કઈ સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય ત્યા સુધી સ્થીરતા કરી શકે એના માટે પ્રબ ધ કરવો જોઈએ બીજા કોઈ એવા સ્થળની અનુકૂળતા ન મળે તે છેવટે અમદાવાદમાં મેગ્ય સ્થળે રહેવાની સગવડતા કરી અપાય તે વધુ સારૂ હારી આ સૂચના પર ધ્યાન આપવા ફરી યાદ આપુ છુ ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકોને મારા અભિનંદન પાઠવુ છુ તે સ્વીકારશોજી લિ સદાનદી જૈનમુનિ * Page #52 -------------------------------------------------------------------------- ________________ “જૈન સિદ્ધાતના તંત્રીશ્રીને અભિપ્રાય ” રઘાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્ર બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે અને એના આ છેલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણું સારી પ્રગતિ કરી છે તે જોઈ આનદ થાય છે મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રે બહાર પાડવા એ કાઈ સહેલું કામ નથી એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્વાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનક વાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે સમિતિ તરફથી નવ સૂત્રે બહાર પડી ચૂકયા છે. હાલમાં ત્રણ સૂત્રે છપાય છે નવ સૂને લખાઈ ગયા છે અને જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ તથા નદીસૂવ તૈયાર થઈ રહ્યા છે - હાલમાં મત્રી શ્રી સાકરચંદ ભાઈચદ સમિતિના કામમા જ તેમને આ વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા મના ખત માટે ધન્યવાદ અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વયોવૃદ્ધ પડિત પૂલ્ય મુનિશ્રી શામીલાલજી મહારાજ મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા જૈન સમાજ ઉપર ઘણે મહાન છે એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલા સૂરે ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું શેડુ ણ અદા કર્યું ગણાય ભગવાને કહ્યું છે કે પરમ જાળ તો ચા પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજ હોય તે ભગવાનની વાણીરૂપ આપણા સૂત્રો વાચવા જ જોઈએ તેનું અધ્યયન કરવું જ જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજ જોઈએ એટલા માટે આ શાસ્ત્રોદ્ધાર સમિતિના સર્વ સૂવે દરેક સ્થા જેને પિતાના ઘરમાં વસાવવા જ જોઈએ સર્વ ધર્મજ્ઞાન આપણા સૂત્રોમાજ સમા ચેલુ છે અને તે સૂત્રો સહેલાઈથી વાચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા જન આ સૂત્રો વાચે એ ખાસ જરૂરનું છે “જૈન સિદ્ધાત” ડિસેમ્બર-૫૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસદશગવાને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા પૂ મુનિશ્રી વાસીલાલજીને બનાવેલ સરકૃત છાયા તથા ટીકા અને હિન્દી તથા ગુજરાતી-અનુવાદ સહિત પ્રકાશક-અ બા વે રસ્થાનકવાસી જૈનશાકાર સમિતિ, ગરેડીઓ કુવારેડ, ગ્રીન લેજ પાસે, રાજકોટ (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડુ (કેટ) કદ પાકુ ૫૭ જેકેટ સાથે સને ૧૯૫૬ કિંમત ૮-૮-૦ આપણું મૂળ બાર અગ સૂત્રોમાનુ ઉપાસકદશાગ એ સાતમું અગ સૂર છે, એમાં ભગવાન મહાવીરના દસ ઉપાસકે વકોના જીવનચરિત્ર આપેલા છે તેમાં પહેલું ચરિત્ર આનદ શ્રાવકનું આવે છે આન દશ્રાવકે જેનધર્મ અંગીકાર કર્યો અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે તેની અતર્ગત અનેક વિષયે જેવા કે, અભિગમ, કાલકસ્વરૂપ, વ, નરક દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે આન શ્રાવકે બાર વ્રત લીધા તે બાર વ્રતની વિગત અતિચારની વિગત વિગેરે બધુ આપેલું છે તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે આનદ શ્રાવકની પ્રતિજ્ઞામાં ગતિ જે શબ્દ આવે છે મૂર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અર્થ અરિહતનું ચિત્ય (પ્રતિમા) એ કરે છે પણ તે અર્થ તદ્દન ખોટે છે અને તે જગ્યાએ આગળ પાછળના સ બધ પ્રમાણે તેને એ બેટે અર્થ બધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે રિત થાઈ ને અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે આ પ્રમાણે આ સૂત્રમાથી શ્રાવકના શુદ્ધ ધમની માહિતી મળે છે તે ઉપરાત તે શ્રાવકેની ઋદ્ધિ, રહેઠાણ, નગરી વગેરેના વર્ણને ઉપરથી તે વખ તની સામાજિક સ્થિતિ, રિતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે એટલે આ સૂવ દરેક શ્રાવકે અવશ્ય વાચવું જોઈએ એટલું જ નહિ પણ વારવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ પુસ્તકની શરૂઆતમાં વર્ધમાનશ્રમણસ ઘના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનુ સમતિ પત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકોને સમતિ પત્રો આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે “જેન સિધ્ધાત” જાન્યુઆરી, પણ Page #54 -------------------------------------------------------------------------- ________________ રૂ. ૫૦૦૧) આપનાર આધ મુરબ્રીશ્રી જ દવા (સ્વ.) શેઠ ધારસી ભાઈ જીવણભાઈ સે લાપુર, Page #55 -------------------------------------------------------------------------- Page #56 -------------------------------------------------------------------------- ________________ ३३ સેકડો સટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા કેટલાક તાજા અભિપ્રાયા. શા સ્ત્રો દ્ધા ર ના કા મૈં વે ગ આ પે. તત્રી સ્થાનેથી (જનજ્યેાતિ ) તા ૧૫-૯-૫૭ પૂજન શ્રી ઘામીલાલજી મહારાજ ઠાણા ૪ હાલમા અમદાવાદ મુકામે સરપુરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમા બિરાજમાન છે તેથી શાસ્ત્રાધ્ધારનુ કાર્ય ખૂબ જ ખત અને ઉત્સાહથી વૃદ્ધવયે પણ તરી રહ્યા છે. તેઓશ્રી વૃધ્ધ છે તા પણુ આખા દિવસ શાસ્રની ટીકાએ લખી રહ્યા છે આજ સુધીમા તેમણે લગભગ ૨૦ જેટલા શાષાની ટીકાઓ લખી નાખી છે અને બાકીના સૂત્રેાની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનારથ સેવી રહેલ છે સ્થા જૈન સમાજમા શાસ્રા ઉપર સસ્કૃત ટીકા લખવાને આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સપૂર્ણ અને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરાએ શાસ્રાનુ કામ શરૂ કરેલ છે પણુ કાઈએ પૂણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખૠષીજી મહારાજે અત્રીસે શાસ્ત્ર ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સ પૂર્ણ બનેલ ત્યાર ખાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાસ્ત્ર ઉપર લખેલ પણ ઘણા શા ખાકી રહી ગયા પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક એ શાસ્ત્રો ઉપરની ટીકાઓના અનુવાદ કરેલ પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજશ્રીએ સૂયગડાગ સૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ કરેલ શ્રી સૌભાગ્યમલજી મહા રાજે આચારાગની હિન્દી ટીકા લખેલ પણ સ પૂછ્યું શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા હજી સુધી સ્થા જૈન સાધુએ તરફથી થયેલ નથી જ્યારે પૂજ્યશ્રી ઘાસી લાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્રો ઉપર સસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા મધાય છે કે તેએશ્રી બત્રીસે ખત્રીસ શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા લખવામા સફળ થશે અને શાસ્રોદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્ર છપાવી પણ દીધા છે અને હજી પણ તે શાસ્ત્રા વિશેષ જલદી છપાય તે માટે શાસ્રોદ્ધાર સમિતિ સ પૂ પ્રયત્ન કરી રહેવ છે તે ધન્યવાદને પાત્ર છે જૈન શાસ્રોધ્ધાર સમિતિના રૂા.૨૫૧] ભરીને લાઈફ્ મેમ્બર થનારને શાસ્ત્રો તમામ, શાઓÙાર સમિતિ તરફથી ભેટ મળે છે, આ રીતે એક પથ અને દ કાજ ખન્ને રીતે લાભ થાય તેમ છે રૂ ૨૫જી મા ૫૦૦ કિમતના શાસ્રા મળે એ પણ માટા લાભ છે અને પ્રવચનની પ્રભાવના ૧. ટામ Page #57 -------------------------------------------------------------------------- ________________ આ સાલે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજના સુશિષ્ય મુનિશ્રી કન્વયાલાલજી મહારાજ મલાડ મુકામે ચતુર્માસ બિરાજે છે અને તેઓશ્રી શાસ્ત્રોના મેમ્બરે કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મુબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહર લાઈફ મેમ્બર બની ગયા છે અને મુંબઈમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરે થાય તે ઈચ્છવા યોગ્ય છે શ્રીમત ગૃહસ્થ હજાર રૂપિયા પિતાના ઘર ખર્ચમા તેમજ મોજશેખના કામમા તેમજ વ્યવહારિક કામોમાં વાપરી રહ્યા છે તે આવા શાધાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપરશે તે ધર્મની સેવા કરી ગણાશે અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે જેનું વાચન કરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે Page #58 -------------------------------------------------------------------------- ________________ ३५ રાતાવધાની મુનિશ્રી જયતિલાલજી મહારાજશ્રીના અમદાવાદના પુત્ર “સ્થાનકવાસી જૈન” તા. ૫–૯–પના એકમા છુપાએલ છે જે નીચે મુજબ છે સૂત્રેાના મૂળ પાઠમા ફેરફાર હોઇ શકે ખરો ? તા ૭-૮-૫૭ના રોજ અત્રે બિરાજતા શાસ્ત્રાદ્ધારક આચાર્ય મહા રાજશ્રી ઘાસીલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્રને લઈને હું ગયા હતા, તે સમયે પૂ મ સા સાથે જે વાતચીત વઈ તે સમાજને નવુ કરવા સારૂ લખુ છુ • શાઓનું કામ એક ગહન વસ્તુ છે અપ્રમાદી થઈ તેમા અવિરત પ્રયત્ના કરવા જોઈએ સપૂત્રુ શાસ્ત્રોનુ જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હૈાય તેજ આગમાદ્ધારકનું કાય સફળતાથી થાય છે મા પ્રકારના પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમા ખિરાજતા પૂજ્ય શ્રી દાસીલાલજી મહારાજ કરી રહ્યા છે શાસ્ત્ર લેખનનુ આ કા થઈ રહ્યુ છે, તેમા અનેક વ્યક્તિઓને અનેક પ્રકારની રાકાઓ થાય છે તેમા શાઓના મૂળ પાઠમા ફેરફાર થાય છે કરવામા આવે છે ? એવા પ્રશ્ન પશુ કેટલાકને થાય છે અને તેવા પ્રશ્ન વાય તે સ્વાભાવિક છે કેમકે અમુક મુતિરાત્ને તરફથી પ્રગટ થયેલા સૂત્રેાના મૂળ પાઠમા ફેરફાર થયેલા છે જેથી આ કાર્યમા પણ સમાજને શકા થાય પણ ખરી રીતે જોતા, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનુ કામ ચાલી રહ્યુ છે તે વિષે સમાજને ખાત્રી આપવામા આવે છે કે, શાઓદ્ધાર સમિતિ તરફથી અત્યાર સુધીમા પ્રગટ થયેલા આગમાના મૂળ પાઠમા જરાપણ ફેરફાર થશે નહિ તેની સમાજ નાધ ત્યે લિ શતાવધાની શ્રી જયંત મુનિઅમદાવાદ - Page #59 -------------------------------------------------------------------------- ________________ “શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિને રંક પરિચય સ્થાનકવાસી સમાજની આ એકની એક સંસ્થા છે, કે જેણે અત્યાર સુધીમાં તેર સૂતો છપાવી બહાર પાડી દીધા છે. સાત સૂર છપાય છે અને બીજા કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂકયા છે આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટ્રક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાચી જઈ રાવ સ્થા જૈિન ભાઈબહેનેએ આ સંસ્થાને યથાશક્તિ મદદ કરી તેના કાર્યને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે ખાલી. ઘડો વાગે ઘણો એમ સ્થા કેન્ફરન્સ જેમ ખોટા બણગા કુકનારી સસ્થાની કઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય ફરજ છે અને આ સર્વ સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્ર ઘાસીલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર ઘણે મહાન ઉપકાર છે હોવા છતા તેઓશ્રી જે મહેનત લઈ સૂત્રો તૈયાર કરાવે છે તેવું કામ હજુ સુધી બીજા કેઈએ કર્યું નથી અને બીજુ કંઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન ઉપકારને કિંચિત બદલે સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાને છે સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછા હઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ જૈનસિદ્ધાત” પત્ર ઓકટેમ્બર ૧૯૫૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક તથા ઉપાસકદશાગ સૂત્ર ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોક્ત બે સૂત્રો જૈન ધર્મ પાળતા દરેક ઘરમા હવા જ જોઈએ તે વાચવાથી શ્રાવકધર્મ અને બમણુધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવા અને એષણીય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે વર્તમાનકાળે શ્રાવકેમ તે જ્ઞાન નડિ હોવાને લીધે આ ધશ્રદ્ધાઓ શ્રમણવર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે પરંતુ “કલ્પશુ અને અક૫ શુ” એનું જ્ઞાન નહિ હેવાને લીધે પોતે સાવઘ સેવા અર્ધી પોતાના સ્વાર્થ ખાતર શ્રમણ વર્ગને પિતાને સહાય વવામા ઘડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાય કુસેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય એવા અર્ધી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવસ્થગૃહસ્થની ફરજ છે - પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ શાસ્ત્રોદ્ધારને અનુવાદ ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫0 ભરી મેમ્બર થનારને રૂા૪૦૦-૫૦૦ લગભગની કીમતના બત્રીસે આગમ કી મળી શકે છે તે તે રૂા ૨૫૧ભરી મેમ્બર થઈ બત્રીસે આગમ દરેક શ્રાવકધરે મેળવવા જઈએ બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે તે તે લાભ પિતાની નિર્જરા માટે પુણ્યાનુ બધી પુણ્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત અને સૂરોની કીમત સમિતિ કઈક ઓછી રાખે તે હરકેઈગામમાં શ્રીમત હેય તે સૂત્રો લાવી અરધી કીમતે, મફત અથવા પૂરી કીમત લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમા વસાવી શકે –-એક ગૃહસ્થ નોધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા સૂત્રો દરેક ઘરમાં વસાવવા ચગ્ય તેમજ દરેક શ્રાવકે વાચવા છે તત્રી રત્નાત ” પત્ર તા ૧–૧૦–પ૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિને ટંક પરિચય” સ્થાનકવાસી સમાજની આ એકની એક આસ્થા છે, કે જેણે અત્યાર સુધીમાં તેર સૂવે છપાવી બહાર પાડી દીધા છે સાત સૂરો છપાય છે અને બીજા કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂકયા છે આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટ્રક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાચી જઈ સવસ્થા જન ભાઈબહેનેએ આ સંસ્થાને યથાશક્તિ મદદ કરી તેના કાર્યને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે ખાલી ઘડે વાગે ઘણે એમ સ્થા કેન્ફરન્સ જેમ બેટા બણગા ફુકનારી સસ્થાની કઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય ફરજ છે અને આ સર્વ સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ ઘાસીલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર ઘણે મહાન ઉપકાર છે વયેવૃદ્ધ હોવા છતા તેઓશ્રી જે મહેનત લઇ સૂત્રો તૈયાર કરાવે છે તેવું કામ હજુ સુધી બીજા કેઈએ કર્યું નથી અને બીજુ કંઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન ઉપકારને કિંચિત બદલે સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાને છે સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછો હઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ જૈનસિદ્ધાત” પત્ર ઓકટેમ્બર ૧૯૫૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક તથા ઉપાસકદશાગ સૂવો ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત થી ઉપરોક્ત બે સૂત્રો જન ધર્મ પાળતા દરેક ઘરમાં હોવા જ જોઈએ તે વાચવાથી શ્રાવકધર્મ અને બમણુધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પોતાની નિરવઘ અને એવણીય સેવા શ્રમણ પ્રત્યે બનાવી શકે છે વર્તમાનકાળે શ્રાવકોમા તે જ્ઞાન નડિ હેવાને લીધે અધશ્રદ્ધાએ શ્રમણવર્ગની પૈયાવચ્ચે તે કરી રહેલ છે પરંતુ “કલ્પ શુ અને અકલ્પ શુ ” એનું જ્ઞાન નહિ હેવાને લીધે પોતે સાવદ્ય સેવા અર્પે પોતાના સ્વાર્થને ખાતર શ્રમણ વર્ગને પોતાને સહાય વવામાં ઘસડી રહ્યા છે અને શ્રમ વર્ગની પ્રાય કુસેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનું કારણુ વાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાનદર્શન ચાત્રિની આરાધના કરવામાં સહાયક થઈ પોતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાત સેવા કરવી તે અવશ્યગૃહસ્થની ફરજ છે પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ શાસ્ત્રોદ્ધારનો અનુવાદ ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૩ ભરી મેમ્બર થનારને રૂ ૪૦૦-૫૦૦ લગભગની કીમતના બત્રીસે આગમ કી મળી શકે છે તે તે રૂા. ૨૫૧ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમ દરેક શ્રાવકઘરે મેળવવા જોઈએ બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮પુસ્તકે મળશે તે તે લાભ પિતાની નિર્જરા માટે પુણ્યાનુ બધી પુણ્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત બને સૂવોની કીમત સમિતિ કઈક ઓછી રાખે તે હરકેઈગામમાં શ્રીમત હોય તે સુત્ર લાવી અરધી કીમતે, મફત અથવા પૂરી કીમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે –એક ગૃહસથ નોધઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા સૂત્રો દરેક ઘરમાં વસાવવા એગ્ય તેમજ દરેક શ્રાવકે વાચવા ચશ્ય છે તત્રી રત્નત” પત્ર તા ૧-૧૦-૧૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિને રંક પરિચય સ્થાનકવાસી સમાજની આ એકની એક સસ્થા છે, કે જેણે અત્યાર સુધીમાં તેર સૂએ છપાવી બહાર પાડી દીધા છે સાત સૂરો છપાય છે અને બીજા કેટલાક છાપવા માટે તિયાર થઈ ચૂક્યા છે આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટ્રક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાચી જઈ સર્વ રસ્થા જન ભાઈબહેનેએ આ સંસ્થાને યથાશક્તિ મદદ કરી તેના કાર્યને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે ખાલી ઘડે વાગે ઘણે એમ સ્થા કેન્ફરન્સ જેમ ખોટા બણગા ફુકનારી સસ્થાની કઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય ફરજ છે અને આ સર્વ સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર ઘણે મહાન ઉપકાર છે વૃદ્ધ હોવા છતા તેઓશ્રી જે મહેનતુ લઈ સૂત્રો તૈયાર કરાવે છે તેવું કામ હજુ સુધી બીજા કેઈએ કર્યું નથી અને બીજુ કંઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન ઉપકારને કિંચિત બદલે સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાને છે સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછા હઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ જૈન સિદ્ધાત” પત્ર ઓકટેમ્બર ૧૯૫૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક તથા ઉપાસકદમ ન ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પય શ્રી વાળીનાથ મહારાજ વિરચિત શ્રી ઉપરોક્ત બે સૂરો ન ધર્મ પાળતા વક પર હવે જોઈએ, તે વાચવાથી શ્રાવકધર્મ અને મધના આચારનું શાબ પ્રા થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવદ્યા અને એનીય સેવા શ્રમ અને બાબી વકે છે વર્તમાનકાળે શ્રાવકેમ તે જ્ઞાન નહિ હેવાને લીધે અપાશે પ્રમyવાની વૈયાવચ્ચ તે કરી રહેલ છે પરંતુ “કલ્પ શું અને અક૫ શું” એનુ શાન નહિ હોવાને લીધે પોતે સાવધ સેવા અર્પી પિતાના સ્વાર્થને ખાતર શ્રમ વગને પિતાને સહાય થવામાં ઘસડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાય સેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનુ કારણ થાય અને મને વાતવ્ય સેવા આપી તેમને પણ શાનદશન અશ્વિની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાત સેવા કરવી તે અવસ્થગૃહસ્થની ફરજ છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ ાહારને અનુવાદ ણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૧૫ ભરી મેમ્બર થનારને રૂ. ૪૦૦-૫૦૦ લગભગ ની કીમતના બત્રીસે આગ કી મળી શકે છે તે તે રૂા ૨૫૭ ભરી મેમ્બર થઈ મવા. આગમ દરેક શ્રાવકઘરે મેળવવા જઈએ ખત્રીએશાના લગભગ ૪૮ પુસ્તકો મળશે તો તે લાભ પિતાની નિર્જરા માટે પુયાનુ બધી પુણ્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત બને સત્રોની કીમત સમિતિ કઈક ઓછી રાખે તે હેરÀઈ ગામમાં શ્રીમતી હોય તે સવો લાવી અરધી કીમતે, મફત અથવા પૂરી કામ લેનારની સ્થિતિ છે. ઘરમા વસાવી શકે એક ગ્રહ નોધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા છે , વસાવવા યોગ્ય તેમજ દરેક શ્રાવકે વાચવા જેથ્ય છે તથા પોત પત્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - શ્રી સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક , , ' મીટીને અહેવાલ. , મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીગ અમદાવાદમાં મળી હતી તેનો હેવાલ અમને મળેલા છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કઈ પણ નથી કરી શકયું એવું મહાભારત કાર્ય પૂજ્ય શ્રી ઘારીવાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે અને તેઓ થોડા વખતમાં માથે લીધેલુ સર્વકામ સ પૂર્ણ રીતે પાર ઉતારશે એવી મને ખાત્રી છે આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જેનેએ શાસ્ત્રોદ્ધાર સમિતિને પિતાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપ જોઈએ, તે તેમની પહેલી ફરજ બની રહે છે જેને માટે સૂત્રે એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે, આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણું જન સૂત્રો મૂ શ્રી ઘસીલાલજી મહારાજે તથા શાધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે તે હવે સ્થાનકવાસી જનાએ શોધ્ધાર સમિતિના સભાસદ બની સમિતિનું કામ ઉતાવળે પુરૂ થાય તેમ કરવાની ખાસ જરૂર છે વાચકેમાથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ તેથી સમિતિના કામને ઉત્તેજમ મળવા ઉપરાત સભ્યને સૂત્રને આ સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્ર વાચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક સ્થા જૈનેને ખાસ ભલામણ છે '' ' જૈન સિદ્ધાત” જુલાઈ-૧૫૮ - - Page #66 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હાલમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉમ વિહારી પૂ મહામત શ્રી રભાકુવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષા વિશારદા પૂ મહાસતીજી શ્રી સુમતિકુવરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘામીવાલજી મ સા નિર્મિત જેનામેની સંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતી ભાષાન્તર પર અભિપ્રાય - * નમો સિદ્ધાણ શાસ્ત્ર વિશારદ શબ્બેય પડિતરત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જેનામેના એક વિદ્વાન, વૃધ્ધવિચારક અને ઉત્તમ લેખક છે સાહિત્ય સર્જન એ તેમના જીવનને એક ઉત્તમ સ૮૫ છે સામાજિક પ્રપોથી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સપાદિત અને અનુવાદત અનેક ગ્રંથે તેમના દ્વારા પ્રકાશિત થયા છે, જે તમામ જૈનેને માટે ચિતન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધન રૂપ છે. આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્ય સેવીના મહાન પદને દીપાવ્યું છે આગમના રહસ્યથી અનભિજ્ઞ (અજાણું) આજની પ્રજામાં ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે, તેમ હું માનું છું અમદાવાદ, તા ૧-૫-૫૮ આય–સુમતિકુવર, - - - - - -- - - -- - -- - -- - - -- - - - Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - શ્રી સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક '; ' કમીટીને અહેવાલ. મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીગ અમદાવાદમાં મળી હતી તેને હેવાલ અમને મળેલા છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કઈ પણ નથી કરી શકયુ એવું મહાભારત કાર્ય પૂજય શ્રી ઘામીવાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે અને તેઓ ચેડા વખતમાં માથે લીધેલુ સર્વકામ સંપૂર્ણ રીતે પાર ઉતારશે એવી મને ખાત્રી છે આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જેનેએ શાસ્ત્રોદ્ધાર સમિતિને પિતાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપ જોઈએ, તે તેમની પહેલી ફરજ બની રહે છે જેને માટે સૂત્રો એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે, આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જન સૂત્ર પૂ શ્રી ઘસીલાલજી મહારાજે તથા શાધ્ધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે - તે હવે સ્થાનકવાસી જૈનેએ શોધ્ધાર સમિતિના સભાસદ બની સમિતિનુ કામ ઉતાવળે પુરૂ થાય તેમ કરવાની ખાસ જરૂર છે વાચકેમાંથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ તેથી સમિતિના કામને ઉત્તેજમ મળવા ઉપરાત સભ્યને સૂત્રને આ સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્રે વાચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક રથ જૈનેને આસ ભલામણ છે ' જૈન સિદ્ધાત” જુલાઈ-૧૯૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ चन्देवीरम् घाटकोपर (बम्बई) वा. ९-२-५९ सम्मति-पत्रम् यहा पर अमणसघीय प० २० श्री प्रतापमलजी महाराज श्री जैनसिद्धात विशारद श्री राजेन्द्रमुनिजी जैनसिद्धान्तविशारद श्री रमेशमुनिजी महाराज आदि ठाणा से सुख शातिपूर्वक विराजमान है। आप के वहा जेनाचार्य पूज्य श्री घासीलालजी महाराज आदि वन विराजित समस्त मुनिमण्डल को चन्दना अर्ज करे और सुखशाता पूर्छ । आचार्य श्रीफे द्वारा अनुवादित कितनेक शास्त्र देखे। जिन का अनुवादन अत्यन्त मुन्दर ढग से हुआ है। मत्येक व्यक्ति इन शास्त्रों से सरलता पूर्वक हाभ उठा सकता है। आपका यह अथक प्रयत्न जैन समाज पर अत्यन्त उपकारी होगा, जो कि कभी भुलाया नही जा सकता है। आपका रामचन्द्र जैन ता. ९-२-५९ हमारा पता - प. र. श्री प्रतापमलजी म श्री की सेवामें C/o भोगीलाल केशवजी एन्ड क. __ "N" गली, दाणा बदर, यम्बई ९ Bombay-g Page #69 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી શ્રમણુ સઘના ઉપાધ્યાય કવિ મુનિશ્રી અમરચંદજી મહારાજના કલ્પસૂત્ર માટે અલવરના આવેલ પત્ર શ્રીચુત ભાગીલાલજી-અમ વા . જયવીર આપને ત્યા બીરાજમાન પરમ શ્રદ્ધેય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્યપાદથી ઘાસીલાજી મહારાજ આદિ બધા સતાની સેવામા વન સુખશાન્તિ નિવેદ્યન છે આપે શ્રદ્ધેય કવિજીને મેકલેલ કલ્પસૂત્ર” મેળવીને પ્રસન્નતા પ્રગટ કરી છે અને સાદર યથાયાગ્ય અભિનદન પૂર્વક લખાવ્યુ છેકે “કલ્પસૂત”નુ પ્રકાશન ખહુજ ઉત્કૃષ્ટકેતુ છે તેની ટીકા સુદર-વિસ્તારપૂર્વક સારી રીતે લખેલ છે ટાઈમ મળતા અધ્યયન કરવા માટે પ્રયત્ન કરવામા આવશે છાપવામા આવેલ આવૃત્તિ માટે કૈાટિ ધન્યવાદ આપવામા આવે છે કવિશ્રીજીનુ સ્વાસ્થ્ય સારી રીતે ચાલે છે પહેલાની અપેક્ષાએ કઈક સારૂ આ પત્ર વીલમ્બથી લખવામા આવેલ છે તા ક્ષમા કરજો અલવર (રાજસ્થાન) તા ૯–૮–૧૯૫૮ } ભવદીય રતનલાલ સચેતી (હિન્દીના ગુજરાતીમાં અનુવાદ) Page #70 -------------------------------------------------------------------------- ________________ पिपय पृष्टाङ्क२२ क्रोधको निष्फल बनानेम दृष्टान्त ९३-९६ २३ मरासाम मुनिको अपना उत्कर्षका त्यागका उपदेश ९७-९८ २४ अपनी निन्दा मुनिको जपर्प (हलकापना) का त्याग करनेका उपदेश ९९-१०१ मात्मामा दमन करनेसेही क्रोधका निष्फल नासकते है इस हेतु से आत्मदमनका उपदेश और उम विषयम अनेक दृष्टान्त १०२-१२७ विनयका उपदेश और उस विषयम जासन पिनय पृच्छा प्रकार विगेरह विनयशालि होने का दृष्टान्त १२८-१३७ २७ पिनीत शिग्यको वाचनादानका प्रकार १३८-१४० २८ सूत्र शब्दका अर्थ और मन निक्षेप लक्षण १४०-१४४ २९ मूनके ३२ दोपोका वर्णन १४५-१५६ सुनके आठ ८ और उद ६ गुणों का वर्णन १५६-१६० ३१ मुत्रका भेद और सूनका उन्चारणविधि १६०-१६३ ३२ सूनके बोलनेम दोपोका कथन १६३-१६८ ३३ वाचना द्वारका वर्णन १६९-१७३ ३४ वाचना द्वारके विपयमे राजाका दृष्टान्त १७३-१७५ ३५ सूनायकापौनापर्य निरूपण नामका आठवा द्वारका वर्णन १७५-१७९ सून अर्थ एप सूनाथम यथोचर परलताका कयन नामका ननमा द्वारका वर्णन १८०-२८४ ३७ निरवध भाषणनिधि १८४-१९२ ३८ निरवद्य भाषा का भेद १९३-२०० ३९ साद्य भाषण गोलनेका निषेध २०१-२०२ ५० सावध भाषणके विषयमे अश्वपतिका दृष्टान्त २०३-२०५ Page #71 -------------------------------------------------------------------------- ________________ ४२ उत्तराध्ययन सूत्रकी विषयानुक्रमणिका विषय १ मङ्गलाचरण २ उपोद्घात ३ अध्ययनोंके नामनिर्देश ४ विनयका उपदेश ५ सयोग के पियमे दृष्टान्त ६ विनीत शिष्यादिका लक्षण ७ विनयके विपयमे गुणनिधि शिष्यका दृष्टान्त ८ अविनीत शिष्यका लक्षण और उस विषय मे बुद्धि शिष्यका दृष्टान्त ९ दृष्टान्त सहीत अविनीतका लक्षण और अविनीत शिष्यका दृष्टान्त १० अविनीत प्रवृत्तिमे सूकरका दृष्टान्त श्वानआदि के से विनीतशिष्यका कर्तव्य ११ विनय का फल १२ विनय पालन करने का उपाय १३ बालपार्श्वस्थादिकोंका ससर्गकी निंदना १४ हास्य क्रीडा की निंदा १५ क्रोधवश होकर झूठ बोलना आदिका निषेध १६ शिष्यको प्रतिदिन गुरुके इङ्गित जाननेमे तत्पर रहना चाहिये १७ शत्रुमर्दन राजाका दृष्टान्त १८ मणिनाथ का दृष्टान्त १९ अविनीत और विनोत शिष्यका आचरण २० चडरुद्राचार्य के शिष्यका दृष्टान्त २१ गुरु चित्तानुसारी शिष्यका दृष्टान्त पृष्ठाङ्कः १-५ ६-८ ९-१० १०-१२ १३-२२ २३-२४ २५-२८ २९ २९-३७ ३७-४४ ४५-५२ ५५-५७ ५८-६४ ६५-६६ ६७ ६८-७३ ७४-७५ ७६-७८ ७८-८० ८०-८१ ८२-९० ९१-९२ Page #72 -------------------------------------------------------------------------- ________________ विपय पठा६७ पाईस परीपहों का नामनिर्देप २७२-२७५ ५८ परीपहों का स्वरूपपर्गन में क्षुधापरीपहजय का वर्णन और इढवीर्य मुनि का दृष्टान्त २७५-२८७ ५९ पिपासापरीपद का वर्णनमे पानभेद का वर्णन । और धनमियमुनि दृष्टान्त २८७-२९९ शीतपरीपह जय का वर्णन और उस विषयमें मुनिचतुष्टय का दृष्टान्त ३००-३०७ उष्णपरीपह जय का वर्णन और अरहन्नक मुनि का दृष्टान्त ३०७-३१७ ६२ दशमशकपरीपह का वर्णन और उस विषयम सुदर्शन मुनि का दृष्टान्त ३१७-३२८ ६३ अचेलपरीपह जय का वर्णन ३२४-३३० ६४ स्थविरकल्पका वर्णन और उस विषयमे सलेखना, पादपोपगमन, और सस्तारक विधि का वर्णन ३३१-३३८ ६५ जिनकल्पिका वर्णनमे पिण्डैपणा विधि जिनकल्पमर्यादा ३३८-३४७ स्थविरकल्प और जिनकल्पका दश प्रकार का वर्णन ३४७आचैलक्य वर्णन और उस विषयमे सोमदेव मुनिका दृष्टान्त ३४८-३६८ ६८ अरविपरीपह जयका वर्णन और उस विषयम अहंदत्तमुनि का दृष्टान्त ३६८-३९० ६९ स्त्री परीपहजयका वर्णन और लावण्यमुनि का -दृष्टान्त ३९०-४०४ ७० चर्यापरीपह जयका वर्णन ४०४-४१५ ७१ नैपधिकी, शग्या, आक्रोश परीपह वर्णन ४१६-४३६ ७२ वरपरीपह याचनापरीपह और अलाभपरीपह का वर्णन ४३६-४६२ ७३ रोगपरीपह, तृणपाश, जलपरीपहका वर्णन ४६३-४८४ Page #73 -------------------------------------------------------------------------- ________________ 33 विषय ४१ निरर्थक भाषण बोलने का निषेध और उस विपयमे दृष्टान्त ४२ मार्मिक भाषण बोलनेका निषेध और धनगुप्त श्रेष्टिका दृष्टान्त ४३ अन्य का ससर्गसे होनेवाला दोपका परिहार और ब्रह्मचारिका वर्तव्य २१६-२१८ ४४ ब्रह्मचारिका कर्तव्य और शिष्यों को शिक्षा २१८-२२७ ४५ एपणा समिति विषयक विनय धर्म का कथन २२७-२३३ ४६ गृहपणा समिति की विधि ४७ ग्रासैपणा की विधि २३३-२३५ २३५-२३६ ४८ वचनकी यतना (नियमन) की विधि २३६- २४१ ५० सत् शिष्य की भावनाका वर्णन ५१ विनीत शिष्य को विनय सर्वस्व का उपदेश द्वारा शिक्षा का वर्णन ४९ विनीत शिष्यको और अविनीत शिष्य को उपदेश ५२ युद्धोपधाती न बनने के विपयमे वीर्योल्लासाचार्यका दृष्टान्त ५४ ५३ आचार्य महाराज कुपित होनेपर शिष्य के कर्तव्य का उपदेश पृष्ठाङ्क २०५ - २०७ देनेमे फल का भेद और कुशिष्यकी दुर्भावना २४२ - २४५ २४५-२४६ २०७ - २१६ अध्ययन के अर्थ का उपसहार और आचार्यादिकों का प्रसन्न होनेपर फल २४७-२४८ २४९-२५३ २५३-२५८ २५८-२६० ५५ श्रुतज्ञान के लाभका फल और श्रुतज्ञान का लाभ होने पर मोक्षप्राप्ति अथवा देवत्व प्राप्तिका वर्णन और प्रथमTध्ययन समाप्ति २६१-२६५ ५६ द्वितीयाध्ययन प्रारम्भ - वाईस परीषदों का प्रस्ताव २ Page #74 -------------------------------------------------------------------------- ________________ विषय पृष्ठाङ्क९३ मनुष्यत्व माप्त होनेपर भी सयमवीर्यको दुर्लभता ७८८-७८९ मनुष्यल प्राप्त होनेका फल और मनुष्यत्व माप्तकरके चतुरगी सपनको मोक्षफलकीप्राप्ति ७९०-७९१ ९५ शिप्योको उपदेशमे पुण्यर्म अपशेष से देवगतिकी प्राप्ति ७९२-७९५ ९६ दशाग का प्रदर्शन और पुण्यकर्म भोगनेपर मोक्षमाप्ति ७९६-८०० Ari . Page #75 -------------------------------------------------------------------------- ________________ ધ विषय ७४ सत्कारपुरस्कार परीपद, प्रज्ञापरीपद, अज्ञानपरी पदका वर्णन ७५ दर्शन परीपद का वर्णन ७६ परीपद्दों का अवतरण और छद्मस्थ परीपहांका भेद वर्णन पृष्ठ ४८५-५२४ ५२५-५५२ ५५३-५६४ ५६५–५६६ ७८ ७७ केवली परीपद्दों के भेदों का वर्णन अध्ययनका उपसहार और द्वितीयाध्ययन समाप्ति ७९ तृतीयाध्ययन प्रारभ और अङ्ग चतुष्टयका वर्णन और उस विषयमे दश दृष्टान्त ८० जीवका अनेक जातिमे भ्रमण और ससार स्वरूपका वर्णन ८१ जीवका एकेन्द्रि आदिमं भ्रमण ८२ जीवका मनुष्यभव प्राप्तिका क्रम वर्णन ८३ मनुष्यभनका लाभ होनेपर भी धर्मश्रवणकी ५६७-५६९ ५७० - ६२६ ६२७-६३४ ६३५ ६३६-६३८ दुर्लभता ८४ धर्मश्रवण करने पर भी श्रद्धारहित होनेपर धर्मसे भ्रष्ट होना ८५ श्रद्धा लदौभ्यका वर्णन प्रथमनिव जमालि मुनिका दृष्टान्त ८६ द्वितीय निह्नव तिष्यगुप्त मुनिका दृष्टान्त ८७ तृतीय निह्नव आपाढाचार्यका दृष्टान्त ७०२-७१० ८८ चतुर्थ निह्नव अश्वमित्रका दृष्टान्त ८९ पचमनिहव गङ्गाचार्यका दृष्टान्त ९० छट्टा निहत्र रोहगुप्तका दृष्टान्त ७१०-७२७ ७२८-७६० ९१ सप्तम निह्वत्र गोष्ठमाहिल मुनिका दृष्टान्त ७६१-७७६ ९२ वोटिक दृष्टान्त ७७६-७८७ ६३९-६४० ६४१-६४२ ६४२-६७६ ६७६-६९५ ६९६-७०२ Page #76 -------------------------------------------------------------------------- ________________ प्राचान ॥ श्रीपीतरागाय नम ॥ जैनाचार्य - जैन मंदिवाकर - पूज्यश्री - घासीलाल - प्रतिविरचितया प्रियदर्शिन्यारयया व्याख्यया समलङ्कृतम् — उत्तराध्ययनसूत्रम् । -XXX • XXX ॥ अथ मङ्गलाचरणम् ॥ ( मालिनी - उन्दः ) ( १ ) भाजलधिनिमज्जज्जीवरक्षैककृत्य, विमलहितवचोभिर्दशितात्मैकसृत्यम् । म्रुर-नर-मुनिवृन्दैर्नन्द्यमानाङ्किपद्मम्, सकलगुणनिधान वर्धमान प्रणौमि ॥ (२) चरमजिनवरस्य प्राणिकल्याणकर्त्री, चरमसमयजाता देशना सोत्तराव्या । भवतु भविजनाना सुप्रवेद्या मुद्या, इति सरसरण्या वृत्तिरातन्यतेऽस्याः ॥ ( पृथ्वी-छन्दः) (३) सगुप्तिसमितिं समा विरतिमादधान सदा, क्षमावदखिलक्षमं कलितमञ्जुचारित्रकम् । सदोरमुखवस्त्रिकाविलसिताऽऽननेन्दु गुरु, प्रणौमि भववारिधिष्ठवमपूर्ववोधप्रदम् ॥ ( अनुष्टुप् छन्दः ) ( ४ ) जैनी सरस्वती नत्वा, गौतम उत्तराध्ययने वृत्तिं करोमि प्रियदर्शिनीम् ॥ गणनायकम् । Page #77 -------------------------------------------------------------------------- Page #78 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मालाचरणम् उनकी रक्षा हुई। इससे भगवानका तरण-तारण-शक्तिमत्त्व सनि किया गया है, क्योंकि आत्मा जन तक स्वय तरण तारण शक्तिसम्प नहीं होता, तब तक वह न स्वय तर सकता है न दूसरो को तार सक है। तरणतारणशक्तिसम्पन्न आत्मा तभी बनता है कि जन उस समस्त विकारी भाव-रागादिक-नष्ट हो जाते है। इस पात : गणधरों ने सूत्रो मे तथा दर्शनकारों ने अनुमान प्रमाण से दार्शनि ग्रन्थो मे अच्छी तरह से स्पष्ट किया है। प्रभु की देशना से ही जी को अभय प्राप्त होता है। देशना प्रभु की केवलज्ञानप्राप्ति अनन्तर ही होती है, तभी जीवों की रक्षा होती है । “भवजला निमनजीवरक्षककृत्यम्" इस विशेपण की सार्थकता प्रभु मे निर्वा रूप से सारित होती है। इसी बात को हेतुपरक " विमलहितवर भिर्दर्शितात्मैकसृत्यम्" इस विशेषणद्वारा टीकाकार ने चरित किया है। प्रभु ने ससाररूपी समुद्र से जीवों का उद्धार कैसे किय क्या सिखाकर उन्हें अपने कर्त्तव्य की ओर प्रेरित किया ? किस प्रक की वाणी से विस्मृत हुए मार्ग पर लगाकर उन्हें आत्मकल्याण : पथिक बनाया? यही सब बातें इस विशेपण से पुष्ट की गई है તરણુતાપુના રાક્તિમાન માનવામાં આવ્યા છે કેમકે આત્મા ત્યા સુધી સ્વય તરહુતાણુશક્તિ મળી નથી બનતે ત્યા સુધી ન તે તે પોતે તરી શકે છે કે ન બીજાને તારી મૂકે છે તરણુતાણુક્તિ પન્ન આત્મા ત્યારે બને છે કે જ્યારે તેનાથી સઘળા વિકારી ભાવ-રાગવગેરે નાશ પામે છે. આ વાતને ગણધરોએ સૂત્રોમાં તથા દર્શનકારાએ અનુમાન પ્રમાણુથી દાર્શનિ પ્રયોમાં સારી રીતે સ્પષ્ટ કરેલ છે પ્રભુની દેશનાથી જ જીને અભય પ્રાપ્ત થાય છે. દેશના પ્રભુની કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ થાય છે, ત્યારે જ ७वानी २६ याय गेटो, "भवजलधिनिमनजीवरक्षककृत्य", विषाणुनी સાર્થકતા પ્રભુમાં નિર્બોધિતરૂપથી સાબીત થાય છે આ વાતને હેતુપરક " विमलहितचोभिर्दर्शितात्मेकमृत्यम्" मा विशेष द्वारा 21.35 रिताथ કરેલ છે પ્રભુએ સસારરૂપી સમુદયી જીને ઉદ્ધાર કેવી રીતે કર્યો ? શુ શિખવીને તેમને પોતાના કર્તવ્ય તરફ પ્રેરણા લેતા કર્યા? કયા પ્રકારની વાણીથી એમણે વિસ્મૃત થયેલા માર્ગ ઉપર લાવી આત્મકલ્યાણના પથે વાન્યા? આ સઘળી વાતનું આ વિશેષણથી સમર્થન કરવામાં આવેલ છે Page #79 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे । हिन्दीभापानुवाद । उत्सराध्यनसूत्र पर सस्कृत टीका करने के परले टीकाकार सर्वप्रथम अन्तिम तीर्थकर श्रीवर्धमान जिनेन्द्र को नमस्कार करते हैं'भवजलधि०' इत्यादि। (भवजलधिनिमज्जजीवरक्षककृत्य) अपार ससाररूप समुद्र मे डूबते हुए जीवों की रक्षा करना ही जिनका कार्य या, (विमलहितवचोभिर्दर्शितात्मैकसृत्यम् ) जिन्होंने अपनी निर्मल हितावह देशनाओ के द्वारा भव्यात्माओ को आत्मकल्याण का मार्ग प्रदर्शित किया, तथा (सुर-नर-मुनिवृन्दैर्वन्द्यमानाङ्गिपद्मम् ) जिनका चरणकमल सुर-नर और मुनियो के समूह से वन्द्यमान था, ऐसे (सकल गुणनिधान) सभी गुणो के-समस्त क्षायिक गुणो के-निधानस्वरूप (वर्धमान) चरम तीर्थकर श्रीवर्धमानस्वामी को (प्रणौमि) मनवचन काया से मै नमस्कार करता हूँ ॥१॥ भावार्थ-वर्धमान प्रभुने इस अपार ससाररूपी समुद्र में डूबते हुए जीवों को आत्म उद्धार का मार्ग बतलाया, उस मार्ग से ગુજરાતીભાવાનુવાદ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સસ્કૃત ટીકા કરતા પહેલા ટીકાકાર સર્વ પ્રથમ मन्तिम तीर्थ ४२ श्री मान लनेन्द्रने नम२४.२ ४२ छ -'भवजलधि०' त्यादि भवजलधिनिमज्जज्जीवरक्षककृत्य ~~2440२ स सा२३५ समुद्रमा मता वानी २६॥ ४२वानु मनु य तु, विमलहितवचोभिर्दर्शितात्मेकसृत्यम्જેમણે પિતાની નિર્મલ હિતાવહ દેશનાઓથી ભવ્યાત્માઓના આત્મ याएनभार्ग समन्यो , तथा सुर-नर-मुनि-वृन्दैवन्द्यमानाधिपमम् --मना य२३ उमर सुर-१२ मने भुनियाना समूडने वहनीय हुता, मेवा सकलगुणनिधान-या गुणेना-समस्त क्षायि शुशाना-निहान-१३५, वर्धमानयम तीर्थ ४२ श्री मान स्वाभीन, प्रणौमि-मन चयन याथी नभ२४१२ ભાવાર્થ-વર્ધમાન પ્રભુએ આ અપાર સંસારરૂપી સમુદ્રમાં ડુબતા જીવોને આત્મ ઉદ્ધારને માર્ગ બતાવ્યું. તે માર્ગથી તેમની રક્ષા થઈ આથી ભગવાનને Page #80 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीफा अ० १ मालाचरणम् तिशय का सूचन किया गया है, क्योंकि-सकलगुणनिधान-अनन्तचतुष्टयादिरूप शुद्ध निर्मल गुण, केवल ज्ञान जागृत होने पर ही आत्मा में प्रकट होता है ॥ १॥ इस प्रकार चोतीस अतिशयो से विराजमान श्रीवर्धमान प्रभु को नमस्कार कर टीकाकार अव उनकी दिव्यदेशनारूप इस शास्त्र की टीका करने का कारण निर्दिष्ट करते है-'चरमजिन०' इत्यादि। (प्राणिकल्याणकर्ती) ससारस्व समस्त प्राणियो के करयाण करने वाली जो (चरमजिनवरस्य) अन्तिम तीर्थंकर श्री भगवान महावीर स्वामी द्वारा (चरमसमयजाता) अन्तिम समय मे अर्थात् निर्वाणासन्न समय मे दी गई (देशना) देशना (सोत्तराख्या) वह उत्तराभ्ययन नाम से प्रसिद्ध है। वह उत्तराभ्ययनम्प देशना (भविजनाना) भव्यात्माओ के लिये (सुप्रवेद्या) सुयोध्य एच (सुहृद्या) हृदयगम्य हो, (इति) इस हेतु से (अस्याः) इसकी (सरलसरण्या) सुगमशैली से (वृत्तिरातन्यते) वृत्ति की रचना करता हूँ॥२॥ ___अब टीकाकार गुरुको नमस्कार करते है-'सगुप्ति०' इत्यादि । विशेषी प्रमुभा " ज्ञानातिशय "तु सूचन राय 2, 3 3-45स गुYનિધાન–અનઃચતુષ્ટયાદિરૂપ શુદ્ધ નિર્મળ ગુણ, કેવળજ્ઞાન જાગૃત થવાથી જ આત્મામાં પ્રગટ થાય છે આ પ્રકારે ગ્રેવીસ અતિશયેથી વિરાજમાન શ્રી વર્ધમાન પ્રભુને નમસ્કાર કરી ટીકાકાર હવે એમની દિવ્ય દેશનારૂપ આ શાસ્ત્રની ટીકા કરવાનું २५ नि: ॥ ७२ छ चरमजिन० ऽत्यादि प्राणिकल्याणकता -24 मारना समस्त प्राणियोनु उदया उसावाणी है चरमजिनवरम्य-सा ति4. श्री सजवान महावीर स्वामी द्वारा चरमसमयजाता-तिम समये कोटले निर्वामिन समये मावामा मास देशना हेगना-सोत्तरारया-2 उत्तययन नामथी प्रसिद्ध छे ते उत्त। ध्ययन३५ हेगना भरिजनाना-सव्यात्मामाने भाटे सुप्रवेद्या-सुराव्य सभा सुहृद्या-त्य सभ्य मनो इति-- तुथी अस्या -मानी सरल्सरण्या-सुगम शैक्षीया वृत्तिरातन्यते-वृत्तिनी श्यना ७३ छु हुवे टी50 शुरुन नभ४२ ४३ छ-'सगुप्तिः' इत्यादि Page #81 -------------------------------------------------------------------------- ________________ उत्तययनसूत्रे प्रभुने जो भी आत्मा के हित का मार्ग बतलाया वर "विमल" अर्थात् पूर्वापरविरोध ररित है। ज्ञान में सर्वथा शुद्धि आये विना वचन मे सर्वथा प्रमाणता नही आती है, यह एक सर्वमान्य सिद्धान्त है। इससे भगवान मे “आदेयवचनतारूप अतिशय" प्रगट किया गया है। वचनों में सर्वथा प्रमाणता का सदावही उनकी विमलता है। ऐसे वचनो से त्रिकाल मे भी किसी का अहित नही रोता है । वे सदा हितकारक ही होते है। वचन के इन दो विशेषणों से टीकाकारने अन्य तीथिको के घचनो मे सर्वथा प्रमाणता का अभाव प्रतिपादित किया है। अतः " भवजलधि०" और "विमलहितवचोभिर्शिता." ये दोनो विशेषण " अन्ययोगव्यच्छेदक" है। तया " सुर-नर-मुनि वृन्दैर्वन्धमानाद्धिपनम् " इस विशेषण से भगवान मे “ त्रिलोकवन्द्यत्व" सूचित किया गया है। सुरवृन्द-इन्द्रादिक देवसमूह, नरवृन्दचक्रवर्ती आदि, तथा मुनिवृष्द-सर्वविरतिमुनिसमर, ये सभी ससारी जीवो के द्वारा पूज्य होते हैं। इन पूज्यो द्वारा भी प्रभु के चरणकमल पूज्य हुए है। इससे प्रभु मे “त्रिलोकवन्यता" सूचित होती है । तथा-"सफलगुणनिधान" इस विशेपण से प्रभु मे ज्ञानाप्रभुणे यात्माना तिना रे भा मता-यो त “ विमल" अर्थात् પૂર્વાપરવિધિથી રહિત છે જ્ઞાનમાં સંપૂર્ણપણે શુદ્ધિ આવ્યા વિના વચનમાં સર્વથા પ્રમાણતા આવતી નથી, આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે આથી ભગ વાનમા “આદેયવચનતારૂપ અતિરાય” પ્રગટ કરેલ છે વીમા સર્વથા પ્રમાણુતાને અદૂભાવ જ તેની વિમળતા એવા વચનેથી ત્રણ તાળમાં પણ કેઈનું અહિત થતું નથી તે સદા હિત કરનાર જ હોય છે વચનના આ બે વિશેષણેથી ટીકાકારે બીજી ધર્મવાળાના વચનેમા સર્વથા પ્રમાણુતાને मलाप प्रतिपाहित ३२ छ मेटले "भवजलधि०" मन “ विमलहितवचो भिर्दर्शिता०" - मन्ने विशेष “अन्ययाव्यवछे।"तथा “सुर-नर मुनिधन्दैर्वन्द्यमानाधिपद्मम् " २ विशेषYथा सापानमा “त्रिसाप" સૂચિત કરવામાં આવેલ છે સુરવૃન્દ-ઈદ્રાદિક દેવસમૂહ, નરવૃન્દ-ચક્રવતી આદિ, તથા મુનિવૃન્દ–સર્વવિરતિમુનિસમૂહ, આ બધા સસારી છે માટે પૂજ્ય હોય છે આ પૂ મારફત પ્રભુના ચરણ કમળ પૂજ્ય થયેલ છે આથી प्रभा निवन्धता" सूचित थाय छे तथा-" सकलगुणनिधान " AL Page #82 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० १ उपोद्धात अस्यामसपिण्या जातस्य चतुर्विंशस्य चरमतीर्थकरस्य भगवतः श्रीवर्धमानस्वामिनश्वरमचातुर्मास्य पानापुर्यामासीत् । तत्र कृतपठभक्तेपु नवमल्लकि-नवलेच्छकि काशी-कौशलकेषु अष्टादशमु गणराजेपु समुपस्थितेषु तस्य चरमदेशना पत्रिंशद' ययनामिका उत्तरा ययननामतः प्रसिद्धा, विंशत्य ययनामिका तु विपाश्रुतारव्या । तनोत्तरा'ययनस्य शब्दार्यस्त्वेवम्-उत्तराणि-मोक्षसाधकत्वात् प्रधानानि अभ्ययनानि यत्र तदुत्तरा ययनम् । नन्विदमेव शास्त्र प्रधान चेत् आचाराङ्गादिद्वादशाङ्गी भगवत्मज्ञप्ताऽपि प्रधानतयाऽनुक्तवादितोऽपप्टतया मेक्षापहिरनुपादेया स्यादिति चेद् ? अनोभगवान गौतम गणधर को (नत्वा) नमस्कार कर मैं (उत्तराध्ययने) इस उत्तराभ्ययन मृत्र के ऊपर (प्रियदर्शिनी वृत्ति) प्रियदर्शिनी नामक वृत्ति की (कुर्वे ) रचना करता हूँ ॥४॥ टीकार्य-इस अवसर्पिणी काल मे उत्पन्न चौवीसवें अन्तिम तीर्थकर भगवान श्रीवर्धमान स्वामी का अन्तिम चातुर्मास पावापुरी मे हुआ। वहा पर भगवान की सेवा मे, नवमल्लकि नवलेच्छकि जो काशी ण्व कौशल देश के अठारह गणराजाये वे उपस्थित र । उनसनो ने पष्ठभक्त किया। उस समय उन श्री भगवान महावीर स्वामी की अन्तिम देशना हुई, जो देशना उत्तीस अध्ययनरूप 'उत्तराभ्ययन' इस नाम से प्रसिद्ध हुई, तथा वीस अध्ययनरूप विपाकभुत, इस नाम से भी प्रसिद्ध हुई। उनमे 'उत्तराध्ययन' शब्द का अर्थ इस प्रकार है-मोक्ष साधक होने से उत्तर-प्रधान है अध्ययन जिसमे वह उत्तराध्ययन है। धरने (नत्वा) नभ७२ री सु (उत्तराध्ययने) उत्तराध्ययन सूत्र ५२ (प्रियदर्शिनीम् पृत्ति) प्रियशिनी नामनी वृत्तिनी (कु) २यना ४३ छु ॥४॥ ટીકા–આ અવસર્પિણી કાળમા ઉત્પન્ન થયેલા ચોવીસમા છેલ્લા તીર્થ કર ભગ વાન શ્રી વર્ધમાન સ્વામીને છેલ્લે ચાતુર્માસ પાવાપુરીમાં થયો ત્યા આગળ ભગવાનની સેવામાં નવમલ્લ િનવલેચ્છક જે કાશી અને કૌશલ દેશના અઢાર ગણરાજા આવેલ હતા એ બધાએ પણભક્ત કરેલ આ સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીની અતિમ દેશના થઈ, જે દેશના છત્રીસ અધ્યયનરૂપ ઉત્તરાધ્યયન આ નામથી પ્રસિદ્ધ થઈ, તથા વીસ અધ્યયનરૂપમા વિપાકશ્રુત નામથી પણ પ્રસિદ્ધ થઈ, આમા “ઉત્તરાધ્યયન' શબ્દને અર્થ આ પ્રકારે છે– મોક્ષસાધક હોવાથી ઉત્તર–પ્રધાન છે અવ્યયન જેમા તે ઉત્તરાધ્યયન છે Page #83 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे (सगुप्तिसमिति समा विरतिमाधान सदा ) जो पाच समिति और तीन गुप्तियों के धारक है, तथा सर्वदा सर्वविरति को पालने वाले है, (क्षमावदखिलक्षम) पृथिवी के समान जो सर्व प्रकार के अनुकूल प्रतिकूल परीपहादिक को सहन करते है, ( कलितमज्जुचारित्रकम् ) जो निरतिचार चारित्र अराधन मे सदा तत्पर रहते है, तथा (सदोरमुखवस्त्रिकाविलसिताननेन्दु ) वायुकायादि की यतना के लिये जिनका मुखरूपी चन्द्रमण्डल सदा सदोरक मुखवस्त्रिका से सुशोभित है, तथा(अपूर्वबोधप्रद ) जो अपूर्व समकितरूपी नरोध-वीज के दाता है और (भववारिधिप्लवम् ) इस ससारसमुद्र से भन्य जीवों के पार होने के लिये नौका समान है, ऐसे (गुरु) निर्ग्रन्थ गुरु महाराज को (प्रणौमि ) मैं नमस्कार करता हूँ ॥ ३ ॥ अब टीकाकार भगवानकी वाणी आदिको नमस्कार करके अपनी व्यक्तव्यता प्रकट करते हैं- 'जैनी' इत्यादि । (जैनो सरस्वतीं) जिनेन्द्र के मुसकमल से निर्गत दादशाङ्गीरूप सरस्वती देवी को, एव ( गणनायक गौतम ) गणनायक-गच्छ के नायक ( सगुप्तिसमिति समा विरतिमादधान सदा ) -ने याथ समिति भने त्रायु गुप्तियोना धार छे, तथा सर्वही सर्वविरतिने पाणवावाजा छे, (क्षमा वदसिल्क्षम) पृथ्वीना समान ने सर्व प्रारना अनुज प्रतिडूण परिषहोने सहन उरे, ( कलितमजुचारिनकम् ) - ने निरतियार शास्त्रिना મારાધનમા सद्वा तत्थर रखे हे तथा ( सदोरमुसवस्त्रिकाविलसिताननेन्दु ) वायुभय याहिनी ચુતનાને માટે જેમનુ મુખરૂપી ચન્દ્રમડળ સત્તા દેરાસહિતની મુહપત્તીથી सुशोलित छे, तथा ( अपूर्वबोधप्रद ) अपूर्व समन्तियी मोघ-जीना हाता छे भने ( भववारिधिप्लवम् ) या ससारसमुद्रथी लव्य જીવાને પાર उखामा नौडासमान छे, मेवा (गुरु) निर्मन्थ गु३ महारान्ने ( प्रणोमि ) હું નમસ્કાર કરે છુ હવે ટીકાકાર જીન ભગવાનની વાણી આદિને નમસ્કાર કરી સ્વવત व्यता अन्ट रे - 'जैनी' त्यिाहि (जैनी सरस्वतीं) निनेन्द्रना भुणभणथी निर्गत द्वादशागीउय सरस्वती हेवीने, भने (गणनायकम् गौतम ) गणनाय - गरछना नायड लगवान गौतम Page #84 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ अध्ययननामानि (३६) तर पनिशद परनाना नामानि प्रदश्यन्ते-- १-विनयश्रुतम् , २-परीपहः, ३-चतुरङ्गीयम् , ४-सस्कृतम् , ५-4कामसकाममरणीयम् , ६-सुलकनिम्रन्थीय, ७-एल्कीयम् (उरभ्रीयम् ), ८कापिटकम्, ९-नमिमत्रज्या, १०-मपतकम्, ११-पहुश्रुतम् , १२-हरिकेशीयम्, १३-चित्तसभूतीयम् , १४-पुकारायम् , १५-सभिक्षु, १६-ब्रह्मचर्यसमाधिः, १७-पापत्रमणीयम् , १८-सयतीयम् , १९-मृगापुत्रीयम् , २०-महानिग्रन्थीयम् , २१-समुद्रपालीयम् , २२-रथनेमीयम् , २३-केशिगोतमीयम् , २४-समितीयम् , २५-यनीयम्, २६-सामाचारी, २७-खलुकीयम्, २८-मोक्षमार्गगतिः, २९-सम्यक्वपराक्रमः, ३०-तपोमार्गः, ३१-चरणविधिः, ३२-प्रमादस्थानम् , ३३-कर्मजगह-जगह वर्णित शुआ है, अत' प्रसिद्धिवश इसे प्रधान कहना कोई अनुचित नहीं है। इसलिए इस मलसत्र का नाम उत्तराध्ययन कहा गया है। उत्तराध्ययन के ३६ अध्ययन ये है (१) विनयश्रुत, (२) परीपर, (३) चतुरगीय, (४) असस्कृत, () अकामसकाममरण, (६) क्षुल्लकनिम्रन्थीय, (७) पलकीय, (८) कापिलक, (९) नमिप्रव्रज्या, (१०) ठुमपत्रक, (११) बहुश्रुत, (१३) हरिकेशीय, (१३) चित्तसभूतीय, (१४) इपुकारीय, (१५) सभिक्षु, (१६) ब्रह्मचर्यसमाधि, (१७) पापश्रमणीय, (१८) सयतीय, (११) मृगापुत्रीय, (२०) महानिर्ग्रन्थीय, (२१) ममुद्रपालीय, (२२) रथनेमीय, (२३) केशिगौतमीय, २४) समितीय, (२५) यज्ञीय, (२६) सामाचारी, (२७) खलुकीय, (२८) मोक्षमार्गगति, (२९) सम्यक्त्वपराक्रम, (३०) तपोमार्ग, એટલે પ્રસિદ્ધિવશ આને પ્રધાન કહેવામા કાઈ અનુચિત જેવું નથી આ માટે આ મુલસૂત્રનું નામ ઉત્તરાધ્યયન કહેવાયેલ છે ઉત્તરાધ્યયનના છત્રીસ અવ્યયન આ પ્રકારે છે– (१) विनय युत, (२) परिपड, (3) चतु२०ीय, (४) मसत, (५) २४ामसमभ२१, (6) सानिन्थीय, (७) सदीय (८) पिस, (6)नभि-- Hzoril (१०) द्वभपत्र (११) पहुश्रुत, (१२) ७.२३ीय, (१३) यित्तस मृतीय (१४) धुरीय, (१५) समिक्षु, (१६) ब्रायर्यसमाधि, (१७) १५श्रमलाय, (१८) स यतीय, (१८) भृापुत्रीय, (२०) महानिन्धीय (२१) समुद्रयादीय, (२२) २थने भीय, (23) शिगीतभीय, (२४) समितीय, (२५) यशीय, (२६) साभायारी, (२७) पशुवीय, (२८) मोक्ष भाति , (२८) अभ्यइत्१५।भ, Page #85 -------------------------------------------------------------------------- ________________ ८ उत्तराध्ययनसूत्रे च्यते-- यद्यपि सर्वमाचन प्रधानमेव, तथाप्येतानि विनयश्रुतादीनि पनिशदध्ययनानि रूढिनशात् प्रधानानि । भग चरम देशनास्वरूपतयाऽस्मिन् शास्त्रे द्वादशाङ्गी प्रतिपादितार्थमुपसहरता भगवता प्राधान्य त्या प्रदर्शितम्, सविस्तर तु तत्र तत्र तन सूने वर्णितमिति न काऽप्यनुपपत्तिः । प्रश्न- यदि उत्तीस अध्ययनात्मक यह शास्त्र ही प्रधान माना जावेगा तो आचाराग आदि छादशाग कि जिनका प्ररूपण मी स्वय भगवान् ने ही किया है, प्रधानरूप से नही कहे जाने के कारण इसकी अपेक्षा अपकृष्ट-अप्रधान हो जायेगे, और इस कारण वे प्रेक्षावान्बुद्धिमानो की दृष्टि में उपादेय नही रह सकेंगे, सो इस प्रकार यदि कोई प्रश्न करे तो उसका समाधान इस प्रकार है भगवत्प्रतिपादित होने के कारण यद्यपि सभी द्वादशागात्मक प्रवचन प्रधान है फिर भी या जो इन विनयश्रुतादिक छत्तीस अध्ययनों में प्रधानता प्रदर्शित की गई है वह केवल प्रसिद्धि के वश समझना चाहिये । भगवान की अन्तिमदेशनास्वरूप होने से इस शास्त्र में द्वादशागप्रतिपादित अर्थ का सक्षेप से समावेश किया गया है, अतः सूत्रकार ने प्रसिद्धि से ही इसमे प्रधानता प्ररुद की है । द्वादशांग का विस्तारसहित वास्तविक तत्त्व, आचाराग, सूत्रकृताग आदि आगमों मे પ્રશ્ન—જો છત્રીસ અધ્યયનાત્મક આ શાસ્ત્ર જ પ્રધાન મનાશે તેા આચા રાગ વગેરે દ્વાદશાગ કે જેનુ પ્રરૂપણ પણ સ્વય ભગવાને જ કરેલ છે, તે પ્રધાનરૂપના ન કહેવાવાને કારણે આની અપેક્ષા અપકૃષ્ટ-અપ્રધાન ખની જશે, અને આ કારણથી તે પ્રેક્ષાવાન્-બુદ્ધિમાને-ની દૃષ્ટિએ ઉપાદેય નહી રહે જો આ પ્રકારના કદાચ કાઇ પ્રશ્ન કરે તે એનુ સમાધાન આ પ્રકારથી છે— સ્વયં ભગવાનથી પ્રતિપાદિત હાવાના કારણે જોકે બધા દ્વાદશાગાત્મક પ્રવચન પ્રધાન છે છતા પણ અહિં આ વિનયશ્રુતાર્દિક છત્રીસ અધ્યયનામા પ્રધાનતા પ્રદર્શિત કરાયેલ છે, તે કેવળ પ્રસિદ્ધિને વશ હેાવાનું સમજવુ ોઇએ ભગવાનની છેલ્લીદેશનાસ્વરૂપ હાવાથી આ શાસ્ત્રમા દ્વ્રાદશાગપ્રતિ પાતિ અનાસક્ષેપમા સમાવેશ કરવામા આવેલ છે, એટલે સૂત્રકારે પ્રસિદ્ધિથી જ આમા પ્રધાનતા પ્રગટ કરી છે. દ્વાદ્ઘશાગનું વિસ્તારસહિત વાસ્તવિક તત્ત્વ, આચારાગ, સૂત્રકૃતાગ વગેરે આગમે મા ઠેકઠેકાણે વર્ણન થયેલ Page #86 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० १ विनयोपदेश सह सम्बन्धः । भावसयोग. शुभभावैः सहात्मनः सम्बन्धः, तस्मात् सविधसयोगाद् विनमुक्तस्य-विप्रयुक्तस्य, अनित्याशरणादिद्वादशभावनाभिः सयोगस्य फल ससारपरिभ्रमणादिरूप विज्ञाय सयोग परित्यक्तात इत्यर्थः । सयोगो हि मृगतृष्णापद् भ्रमोत्पादकः, कुगतिसाधकः, पिवकतन्मूलने मत्तगजराजोपमः, अमन्दात्मानन्दरसशोपणे प्रचण्डमार्तण्डसमः, युतचारिनधर्मारामदावानलः, सयानवारिदविक्षेपणे शैलशिखरानिलः । सयोगस्य पियरियोगजनकत्वेन दारुणदुःखोत्पादकतयाऽपि परिहार्यता, क्तस्य) सर्वथा रहित (अणगारस्स-अनगारस्य) अनगार (भिक्खुणो -भिक्षोः)-साधु के (विणय-विनय) विनय को मै (आणुपुब्धि-आनुपूर्वी) शास्त्रोक्तपद्धति के अनुसार(पाउकरिस्सामि-प्रादुष्करिष्यामि) प्रकट-क गा। अत. हे जम्बू! तुम सर उसे (मे-मत्तः) मुझ से (सुणे-शृणुत ) सुनो॥१॥ भावार्थ-सयोग शब्द का अर्थ सवध है। द्रव्यसयोग और भावसयोग के भेद से यह सयोग दो प्रकार का है। पूर्वसयोग और पश्चात्सयोग के भेद से द्रव्यसयोग भी दो तरह का बतलाया गया है। माता पिता आदि के साथ जो जन्म से सवध है वह पूर्वसयोग है। श्वशुर अदि के साथ पीछे से हुआ सवध पश्चात्सयोग है। अशुभ भावो के साथ आत्मा का सबध रहता है वह भावसयोग है। इस सयोग का सर्वथा परित्याग वही आत्मा कर सकता है जो अनित्य २डित (अणगारस्स-अनगारस्य) मा२ (भिक्खुणो-भिक्षो) साधुन। (विणयविनय) विनयने (आणुपुवि-आनुपूर्वी) शास्त्रोत पति नुसार (पाउक रिस्सा मि-ग्रादुष्करियामि) प्रगट रीग टोन्मू। तमे गधा येन (मे-मत्त ) भारी पामेथी (सुणेह-श्रुणुत) साम - ભાવાર્થ-સોગ શબ્દનો અર્થ સબધ છે દ્રવ્યોગ અને ભાવસ યોગના ભેદથી આ સોગ બે પ્રકારે છેપૂર્વસગ અને પશ્ચાત્સગના ભેદથી દ્રવ્ય સગ પણ બે રીતને બતાવેલ છે માતા પિતા વગેરેની સાથે જે જન્મને સબધ છે, તે પૂર્વગ છે શ્વશુર વગેરેની સાથે પછીથી થયેલ સબ ધ એ પશ્ચાત્સયોગ છે અશુભ ભાવોની સાથે આત્માને જે સ બ ધ રહે છે એ ભાવસાગ છે આ સગને સર્વથા પરિત્યાગ એ જ આત્મા કરી શકે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ % १० उत्तराध्ययनसूत्रे प्रकृतिः, ३४-लेश्या, ३५-अनगार मार्गगतिः, ३६-जीजीप-विभक्तिः, इति । तत्र-श्रीसुधर्मा स्वामी जम्बूस्वामिनमन्यानपि शिप्यानुत्तराध्ययनसनार्थ प्रतियोधयितु प्रत्तः सन् धर्मस्य विनयमूलकत्वात्मथम विनयश्रुताग्यम ययन प्रस्तुपस्तस्याब सूत्रमाह-- सजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो। विणय पाउकरिस्सामि, आणव्वि सुणेह में ॥१॥ छायासयोगाद् पिपमुक्तस्य, अनगारस्य भिक्षोः। विनय पादुष्करिष्यामि, आनुपूर्वी शृणुत मे ॥१॥ टीका'सजोगा.' इत्यादि । सयोगादिति, सयोगा सम्बन्धः, स द्विविधःद्रव्यसयोगः भावसयोगश्च । तत्र द्रव्यसयोगो द्विविधः-पूर्वसयोगः पश्चात्सयोगश्च । तत्र पूर्वसयोगो मातापित्रादिभिः साध सम्बन्धः। पश्चात्सयोगस्तु श्वशुरादिभिः (३१) चरणविधि, (३२) प्रमादस्थान, (३३) कर्मप्रकृति, (३४) लेश्या, (३५) अनगारमार्गगति, (३६) जीवाजीवविभक्ति। इन मे श्री सुधर्मास्वामीने सर्व प्रथम जबूस्वामी एव और भी दूसरे शिष्योको इस उत्तराध्ययन सत्र के अर्थको समझाने के लिये “विनय है भूल कारण जिसका ऐसा धर्म है" ऐसा समझकर पहले इस विनयश्रुत नाम अध्ययनका प्ररूपण करते हुए प्रथम सूत्र कहते है-'सजोगा' इत्यादि। __ अन्वयार्थ (सजोगा-सयोगात्)सयोग से (विप्पमुक्कस्स-विप्रमु(३०) तपोभाग, (३१) यविधि, (३२) प्रभात्यान, (33) ४मप्रकृति, (३४) वेश्या, (३५) भाति , (३९) 41.विमति આમા શ્રી સુધર્મા સ્વામીએ સર્વ પ્રથમ જખ્ખસ્વામી અને બીજા ઘણા શિને આ ઉત્તરાધ્યયન સૂત્રને અર્થ સમજાવવા માટે “વિનય છે મૂળ કારણ જેનું એ ધર્મ છે” એવુ સમજી પહેલા આ વિનયકૃત નામના भव्ययननु अ३५४ ४२ता प्रथम सूत्र छ–'सजोगा विप्पमुक्क्स्स' त्याह Aqयार्थ -(सजोगा-सयोगात) स योगथा (विप्पमुक्स्स-विप्रमुक्तस्य) सया Page #88 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ० १ गा० १ विनयोपदेश सह सम्बन्धः । भारसयोगः-अशुभमाः सहात्मनः सम्बन्धः, तस्मात् सर्पविषसयोगाद् विममुक्तस्य-विभयुक्तस्य, अनित्याशरणादिद्वादशभावनाभिः सयोगस्य फल ससारपरिभ्रमणादिरूप विज्ञाय सयोग परित्यक्तात इत्यर्थः । सयोगो हि मृगतृष्णावद् भ्रमोत्पादकः, कुगतिसाधकः, विवस्तन्मूलने मत्तगजराजोपमः, अमन्दात्मानन्दरसशोपणे प्रचण्डमार्तण्डसमः, श्रुतचारियर्मारामदावानलः, सद्धयानवारिदविक्षेपणे शैलशिखरानिलः । सयोगम्य मियरियोगजनकत्वेन दारणदुःखोत्पादकतयापि परिहार्यता, क्तस्य ) सर्वथा रहित (अणगारस्स-अनगारस्य ) अनगार (भिक्खुणो -भिक्षोः)-सा के (विणय-विनय ) विनय को मै (आणुपुट्वि-आनुपूर्वी) शास्त्रोक्तपद्धति के अनुसार(पाउकरिस्सामि-प्रादुष्करिष्यामि) प्रकट-क गा। अत. हे जम्बू । तुम सर उसे (मे-मत्तः) मुझ से (सुणेह-शृणुत) सुनो ॥१॥ भावार्थ-सयोग शब्द का अर्थ सवध है। द्रव्यसयोग और भावसयोग के भेद से यह सयोग दो प्रकार का है। पूर्वसयोग और पश्चात्सयोग के भेद से द्रव्यसयोग भी दो तरह का बतलाया गया है। माता पिता आदि के साथ जो जन्म से सबध है वह पूर्वसयोग है। श्वशुर अदि के साथ पीछे से हुआ सपध पश्चात्सयोग है। अशुभ भावो के साथ आत्मा का सबध रहता है वह भावसयोग है। इस सयोग का सर्वथा परित्याग वही आत्मा कर सकता है जो अनित्य २डित (अणगाररस-अनगारस्य) म॥२ (भिक्खुणो-भिक्षो ) साधुना (विणयविनय) विनयने (जाणुपुटिव-आनुपूर्वी) शास्त्रोत पद्धति अनुसार (पाठक रिस्सा मि-ग्रादुष्करियामि) प्रगट मेटले उ भ्यू। तमे वा मेने (मे-मत्त ) भारी पामेथी (सुणेह-श्रुणुत) माली ભાવાર્થ–ગ રાખને અર્થ નબધ છે દ્રવ્યોગ અને ભાવનગરના ભેદથી આ સગ બે પ્રકારે છેપૂર્વ યોગ અને પશ્ચાત્મયોગના ભેદથી દ્રવ્ય સગ પણું બે રીતને બતાવેલ છેમાતા પિતા વગેરેની સાથે જે જન્મને સબધ છે, તે પૂર્વ સંયોગ છે શ્વશુર વગેરેની સાથે પછીથી થયેલ સ બ ધ એ પશ્ચાત્મગ છે અશુભ ભાવની સાથે આત્માને જે સબ ધ રહે છે એ ભાવમાગ છે આ સગને સર્વથા પરિત્યાગ એજ આત્મા કરી શકે છે, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ अन्यच्च न खलु विघटिताः पुनर्घटन्ते, न च घटिताः स्थिरसगत श्रयन्ते । पिपतिषुमनश रुजन्ति श्या स्वटतरुमाप इवापगागणस्य || ३ || नये दृष्टात कथयति — उत्तराध्ययनसूत्रे कश्चिद् वणिकपुनः सयोगस्य कटुकफल विज्ञाय विरज्य सयोग परित्यक्तवान् । तथाहि - मथुरानगर्या सुभग-मुनन्दनामानौ द्वौ णिजो स्तः, सुभगस्तत्र और भी - न खलु विघटिता पुनर्घटन्ते, नच घटिता. स्थिरसगत श्रयन्ते । पिपतिषुमवश रुजन्ति वश्यास्तटतरुमाप इवापगागणस्य ॥ ३ ॥ जो मिलकर फिर अलग हो जाते है उनका उसी पर्याय में उसी रूप से फिर मिलना होगा, यह सर्वथा असम्भव है। जो मिले हे वे हमारे साथ सदा स्थिर ही रहेगे यह भी कोई नही कह सकता। जिस प्रकार नदियों का पानी अपने तट पर रहे हुए वृक्षोको दुख देता है, उसी प्रकार वय-प्रिय स्त्रीपुत्रादि मरते समय मनुष्य को दुःखी करते हैं, अर्थात् ये स्त्री पुत्रादिक इस जीव को अनेक प्रकार से व्यथित करते रहते हैं । इस लिये माता पिता आदि का सयोग सर्वथा त्यागने योग्य है। इस पर सुधन नामक वणिक्पुत्र का दृष्टान्त इस प्रकार है सुधन नामक एक वणिक्पुत्र ने किस तरह इस सयोग का फल कटुक जाना और किस तरह विरक्त होकर उसका परित्याग किया? यह नसलु निघटिता पुनर्घटन्ते, न च घटिता स्थिरसगत श्रयन्ते । पिपतिपुमवश रुजन्ति वश्यास्तटतरुमाप इवापगागणस्य ॥ ३ ॥ વળી પણ જે મળીને કરી જુદા થઇ જાય છે. એમનુ એજ પર્યાયમા એજ રૂપમા ફ્રી મળવાનુ થાશે, એ નથા બસ ભવ છે જે મળ્યા છે તે અમારી સાથે સદા સ્થિર જ રહેશે--આ પણ કાઇ કહી રાતુ નથી જે રીતે નિયાનુ પાણી પેાતાના તત્ ઉપરના વૃક્ષાને દુખ આપે છે, એજ પ્રકારે વક્ષ્ય પ્રિય સ્ત્રી પુનાદિ મરતી સમયે મનુષ્યને દુખી કરે છે, અર્થાત્ એ સ્ત્રીપુત્રાદિક આ વને અનેક પ્રકારથી દુખી કરતા રહે છે આ માટે માતાપિતા આદિને સ યેાગ સર્વથા ત્યાગવા ચેાગ્ય છે આ અંગે સુધન નામના વિષ્ણુપુત્રનું દૃષ્ટાંત સુધન નામના એક વિપુત્રને કેવી રીતે માલુમ પડ્યુ ? અને કેવી રીતે વિક્ત મુનીને તેના આ પ્રકારનુ છે— આ ન યાગનું મૂળ કડવુ પરિત્યાગ કર્યું ? એ વાત Page #90 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ० १ गा० १ सयोगे दृष्टान्त दक्षिणतः, मुनन्दश्वोत्तरतो निरसन्नासीत् । तनैकोऽपरस्य गृहे प्राघुणिकोऽभवत् , तदोभो मिथश्चिन्तितवन्तौ-आवयो. भीतिदृढतरा कथ भविष्यति , यद्यावयोर्मध्ये एफस्य पुत्रः स्याटेकस्य च पुत्री, तदा तयोवाहिकसम्बन्येनावयोः सयोगस्तजनिता प्रीतिश्च स्थिरतरा भपिप्यति । अथैकदा दक्षिणदिग्वर्तिनः अप्टिनः मुधननामकः पुनो जातः, उत्तरदिमासिनः अप्टिनश्च पुनी, कुसुमवती-नाम्नी समजनि । तयोः परस्पर नाम्दान सजातम् । तदनन्तर दक्षिणदियासी पणिग् मृतः । तस्मिन् मृतेसति तत्पुनः मुपनः पितुर्धनाधिकारी सजातः । प्रचुर पितृधन प्राप्य स प्रमुदितोयात उसीके आख्यान द्वारा प्रकटित की जाती है-मथुरा नगरीमे सुभग और सुनन्द नाम के दो वणिक् निवास करते थे। सुभग का घर दक्षिण दिशा मे या और सुनन्द का घर उत्तर दिशा मे । एक दिनकी बात है कि इन दोनो मे से एक दमरे के घर मेहमान हुआ था, वहाँ इन दोनो ने परस्पर यह विचार किया कि-अपने दोनो का यह स्नेह सर्वदा इसी तरह से बना रहे, इस हेतु अपने दोनो मे से यदिपक को पुत्र हो और दूसरे को पुत्री हो तो दोनो का विवाह कर दे। भाग्यवशात् ऐसा ही हुआ कि-सुभग के यहा पुत्र का जन्म हुआ। लडकेका नाम सुधन रखा गया। उत्तरदिशा में निवास करनेवाले उस सुनन्दके यहा एक पुत्री हुई । उसका नाम कुसुमवती रखा गया, पूर्वनिश्चित के अनुसार इनकी सगाई-वाग्दान पक्की कर दी गई। सगाई पकी करके सुभग का तो देहात हो गया। पिता के धन का अधिकारी पुत्र होता है, इस नियम તેના આખ્યાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે–મથુરા નગરીમા સુભગ અને સુનદ નામના બે વણિવું નિવાસ કરતા હતા. સુભગનુ ઘર દક્ષિણ દિશામાં હતુ અને સુન દનુ ઘર ઉત્તર દિશામાં એક દિવસની વાત છે કે એ બન્નેમાથી એક બીજાને ઘેર મહેમાન બનેલ, ત્યા આ બન્નેએ પરસ્પર વિચાર કર્યો કેઆપણુ બન્નેને આ સ્નેહ કાયમ ટકી રહે તે હેતુથી આપણું બન્નેમાથી કદાચ એકને પુત્ર હોય અને બીજાને પુત્રી હોય તે બન્નેના વિવાહ કરી દેવા ભાગ્યવશાત્ એવું જ બન્યું કે, સુભગને ત્યાં પુત્રને જન્મ થયે, છેકગનું નામ સુધન રાખવામા આવ્યુ ઉત્તર દિશામાં નિવાસ કરવાવાળા તે સુનદને ત્યા પુત્રી અવતરી, તેનું નામ કુસુમવતી રાખવામાં આવ્યુ અગાઉના નિશ્ચય અનુસાર તેમની સગાઈ કરવામાં આવી સગાઈ પાકી કર્યા પછી સુભગનું મૃત્યુ થયુ પિતાના ધનને અધિકારી પુત્ર હોય છે, આ નિયમ અનુસાર પોતાના પિતાના ધનને સુધન અધિકારી બન્યું કે એક સમયે સુધને સ્નાન Page #91 -------------------------------------------------------------------------- ________________ - उत्तराध्ययनसूत्रे ऽभवत् । अथैकदा तेन स्नानार्थ पार्श्वतः पृष्ठतः पुरतचतुर्दिनु चत्वारः स्वर्ण-कलशाश्चत्वारो रौप्यकलशाश्चत्वारस्ताम्रकलशाचत्वारों मृन्मयकलशा जलपूर्णाः स्थापिताः, अन्यान्यपि स्नानोपकरणानि तत्रोपस्थापितानि । अनान्तरे तत्पूर्वभामित्रदेवस्त प्रतिरोधयितु समागतः। स पणिपुत्रः सुधनः स्नानार्थ स्वर्णकरशमुत्यापयति, स स्वर्णकलशस्तदानीमेर मिनदेवप्रभागात्मणप्टः, एर चतुर्दिसु सर्वे कलशाः प्रणयाः। ततोऽसौ स्नानपीठादुनिष्ठति । तस्मिन्नुत्यिते सति स्नानपीठमपि नष्टम् । ततस्तस्य धृतिर्नष्टा । यारद् गृह प्रविष्ट, भृत्यैौजनरिधिरुपस्थापित., स्वर्णरोप्यके अनुसार सुधन अपने पिताके धनका अधिकारी बना। किसी एक समय सुधनने स्नान के अवसर पर भृत्योसे चार सोने के कलश, चार चादी के कलश, चार तांबे के कलश और चार ही मिट्टी के कलश पानी से भरवाकर अपनी चारो ओर आजू बाजू और समक्ष एव पीछे की ओर, इस प्रकार चारों दिशाओं मे रग्वया लिये। इसके बाद इसका पूर्वभवका मित्र जो देवपर्याय में या इसकी इस तरह सयोगी पदार्थों के सेवन मे अधिक लालसा का निरीक्षण कर उसको प्रतिबोध देने के लिये वहा आया। वणिक्पुत्र उस सुधन ने ज्योही नहाने के लिये सुवर्ण के कलश को ऊपर उठाया कि उसी समय वह कलश उस अदृश्य हुए देव के प्रभाव से शीघ्र ही अदृश्य हो गया। इसी तरह अवशिष्ट तीन कलशों की भी यही हालत हुई। वह एकदम स्नान पीठ से उठ कर खडा हो गया और ज्यो ही उससे नीचे उतरा तो वह स्नान पीठ भी इसकी नजरो के समक्ष ही नष्ट-अदृश्य हो गया। उसने आश्चर्यचकित होकर इधर उधर देखा पर कुछ समझ मे नहीं आया। यह क्या बात है इससे કરવાના સમયે નોરથી ચાર સોનાના કળશ, ચાર ચાદીના કળશ, ચાર તાબાના કળશ, અને ચાર માટીના કળશ પાણીથી ભરાવીને પિતાની ચારે તરફ–આજુ બાજુ ચારે દિશાઓમાં રખાવ્યા આ પછી એના પૂર્વ ભવને મિત્ર જે દેવ પર્યાયમાં હતો તેણે આ રીતે સ ચગી પદાર્થના સેવનમાં અધિક લાલસાન નિરીક્ષણ કરી તેને પ્રતિબોધ આપવા માટે ત્યા આ વણિકપુત્ર સુધને હાવા માટે જ્યા સુવર્ણ કળશને ઉપાડયો ત્યા અદશ્ય રહેલા દેવના પ્રભાવથી તે કળશ તુરત જ અદશ્ય થઈ ગયા આજ રીતે બીજ ત્રણ કળશની પણ એજ હાલત થઈ વણિપુત્ર જ્ઞાનની જગ્યાએથી એકદમ ઉભું થઈ ગયે અને પાટલા ઉપ- પોતે બેઠે હતો તેનાથી નીચે ઉતર્યો ત્યા એ પાટલા પણ અદશ્ય થઈ ગયે એણે આશ્ચર્યચકિત બની ચારે તરફ જેવા માડથું Page #92 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका १० गा० १ सयोगे दृष्टान्त मयभोजनपानागि समानीतानि, तकभाजन क्रमेण नप्टमभवत् । यदाऽसौ स्वर्णमयस्थालमग्रतो धापमान व्योम्नि पश्यति, तदा तत् स्थाल हस्तेन गृह्णाति, गृहीते सति तदग्रभागतः ग्वण्डमेक तस्य करतग्लग्नमासीत् , अपरभागतः स्वर्णमयस्थाल सर्व प्रणप्टम् । तत. जुटितस्थालैकरसण्डहस्तः सुधनः सई नश्यद् विलोफयन् मूलधन द्रष्टुमागच्छति, तापन सा धनमपि नप्टम् । एव सर्वाऽपि तस्य श्री विनप्टा । जय निधि द्रष्टुमागन्छनि तदा सर्व निधानमपि नष्टम् । एष दासीवर्गः, परिवारवगोऽपि तस्य नष्ट। इसका धैर्य नष्ट हो गया। घर में जाकर यह ज्यो ही भोजन करने के लिये भोजनालय मे गया तो रसोईयेने पहिलेसे सजाकर रखे हुए सुवर्ण एव चादी के भोजनपात्रो में इसके बैठने पर भोजन परोस दिया परन्तु इसके समक्ष ही वे मर के मव भोजनपात्र क्रम २ से नष्ट हो गयेपता नहीं पडा कहा चले गये। जन एक सुवर्ण का बाल जो इसके समक्ष ही आगे से उठकर आकाश में उडने लगा तो इसने उसे थाम कर पकड लिया। पकडते ही उस याल की किनार टूटकर इसके हाथ मे रह गयी। वाफी का याल नष्ट हो गया। यह फिर उस टुकडे कोहाथ मे लिये हुए ही अपने मूल धन को देखने के लिये वहा से दूसरी तरफ चला तो क्या देखता है कि इसका मूल धन भी सब नष्ट हो चुका है । इस तरह समक्ष ही देखते २ इसकी समस्त लक्ष्मी नष्ट हो गई। निधान नष्ट हो गया। दासी-दास आदि और परिवार वर्गभी नष्टहो गये ।अब यह उस પરતુ કાઈ સમજવામાં ન આવ્યું એનામા ધિરજ ન રહી આથી અકળાઈ નાવાનું છોડી દઈ ઘરમાં ગયો અને ભજન કરવા ભેજનાલયમાં પહેઓ ત્યા રઈયાએ સેના ચાદિના વાસણમાં એના બેઠા પછી ભેજન પીરસ્ય ભજન પિરસાયા પછી તેની નજર સામે જોત જોતામાં ક્રમ કમથી ભેજનપા અદશ્ય થવા લાગ્યા ખબર ન પડી કથા ચાલ્યા ગયા એક સુવર્ણ થાળ જે તેની સામેથી ઉડવા માંડેલો તેને હાથથી પકડતા એ થાળની કિનાર તુટીને તેના હાથમાં રહી ગઈ અને બાકીને થાળ અદશ્ય બની ગયા થાળના તુટેલા ટુકડાને હાથમાં રાખીને પોતાના મુળ ધનને જોવા માટે ત્યાવી બીજી તરફ ગમે ત્યાં જતા શુ દેખે છે કે પિતાનું મુળ ધન પણ અદસ્ય બની ગયુ હતુ આ રીતે પિતાની નજર સામે તેની સઘળી લક્ષમી અદશ્ય બની ગઈ, નિધાન નષ્ટ થઈ ગયો દાસી દાસ વગેરે પરિવાર પણ उ-३ Page #93 -------------------------------------------------------------------------- ________________ ॥ उत्तराध्ययनसूत्रे अथासी स्वर्णमयस्थालेकरखण्डहस्तः सन्नितस्ततो भ्राम्यन्नकस्मादत्तरभागवासिनः पितृमिनस्य सुनन्दनामकस्य पणिजो गृह जगाम | त दृष्ट्वा मुनन्दस्त सादर भोजयामास । भोजनसमये सुधनस्तानि तानि रत्नानि, ताश्च स्वर्णस्लशान् , तानि स्वर्णमयस्थालानि सर्वाणि स्वकीयानि वस्तुनि तर ददर्श । तत्तद वस्तुजात प्रेक्षमाण गणिपुत्र सुधन मुनन्दो वणिक् पृच्छति-किं मम पुीं पश्यसि ? सुधनेनोक्तम्-नाह तर पुनी पश्यामि, किंतु त्वद्गृहस्थितान्येतानि रत्नमयानि वस्तूनि मदीयानि सन्तीति विलोकयामि । सुनन्देन पणिजा प्रोक्तम्-किमत्र सोने के थाल के टुकडे को हाथ मे लिये हुए इधर-उधर घूमने फिरने लगा। फिरते २ इसकी दृष्टि उस उत्तर दिशा मे रहने वाले सुनन्द के मकान ऊपर पडी, जो इसके पिता का मित्र था। यह उसके घर पर गया। सुनन्द ने उसको आदर के साथ भोजन करने के लिये बैठाया। वहा पर सुधन ने अपनी समस्त नष्ट हुई वस्तुगे देवी-वे ही सोने के थाल, वे ही सुवर्णादि के कलशऔर वे ही रत्न आदि। जब उसकी दृष्टि उन अपनी चीजोके निरीक्षण करने में आसक्त हो रही थी, तब अचानक ही बीचमे टोकते हुए सुनन्द ने कहा-सुधन । यह क्या करते हो? तुम्हारी दृष्टि इस समय कहा है, क्या हमारी पुत्री को देख रहे हो? सुनन्द के वचन सुन कर सुधन ने कहा-महाशय ! मै आपकी पुत्री को नही देव रहा हूँ, किन्तु यह विचार कर रहा हूँ कि "तुम्हारे यहा रही हुई ये सबही रत्नादिक वस्तुएँ मेरी हे, या ये कैसे आ गई" इस बात का विचार कर रहा हूँ। सुनन्द ने कहा-तुम्हारी होने का क्या प्रमाण है? નષ્ટ થઈ ગયા, આ પછી નાના થાલના ટુકડાને હાથમાં રાખીને તે અહિ હિં ઘુમવા લાગ્યા ફરતા ફરતા તેની દષ્ટિ ઉત્તર દિશામાં રહેવાવાળા સુનદના મકાન ઉપર પડી, જે તેના પિતાને મિત્ર હતું તે એના ઘેર ગયે સુનદે તેને આવકારી પ્રેમપૂર્વક ભજન કરવા બેસાડશે ત્યા સુધને પિતાની નષ્ટ થએલી સઘળી વસ્તુઓ જેઈન્તેજ સેનાને થાળ, એજ સેનાના કળશ અને એજ રત્ન આદિ જ્યારે તેની દષ્ટિ એ પિતાની ચીજનું નિરીક્ષણ કરવામાં આસક્ત થઈ રહી હતી, ત્યારે અચાનક જ તેને ટેકતા સુન દે કહ્યુ સુધી આ આ શ કરે છે ? તમારી દષ્ટિ આ સમયે કયા છે, શુ મારી પુત્રીને જોઈ રહ્યા છે ? સુન દના વચન સાંભળીને સુધને કહ્યું–મહાશય ! હું આપની પત્રી તરફ જતો નથી, પરંતુ એ વિચાર કરૂ છુ કે “તમારે ત્યાં રહેલી આ સઘળી રત્નાદિક વસ્તુઓ મારી છે, અહિ એ કઈ રીતે આવી” આ વાતને વિચાર કરી રહ્યો છું સુન દે કહ્યુતમારી હોવાનું શું પ્રમાણ છે હા, પ્રમાણ છે Page #94 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ० १ गा० १ सयोगे दृष्टान्त प्रमाणम् । सुधनः प्रत्याह-वद्गृहावस्थितम्यैतस्य उटितस्पर्णमयस्थालस्य सण्डमेक मम हस्ते विद्यते, पश्य सयोजयामीत्युक्त्या सयोजयति, सयोजिते सति तत् सण्ड तर सम्यक् सरग्नम् । अथ मुनन्दः पृच्छति-कस्त्वम् , सुनन्देन पृप्टोऽसौ पणिकपुनः मुघनः स्वपितुर्नाम कथयित्वा परिचय दत्तवान् । तस्मिन् वणिरपुत्रे परिचिते सति मुनन्दः पुनराह-त्व तु मम नामाताऽसि, इति । इत्य सर्वे हा, प्रमाण है तभी तो ऐसा कह रहा हू, नम्रता से सुधन ने जनाय दिया। सारित करने की चेष्टा करते हुए सुधन ने वह एक सोने के पाल की किनार जो उसके हाथ मे पहिलेसे थी उसको दिसलाया, और यह भी बतलाया कि देग्यो यह सुवर्ण का बाल जो भग्न अवस्था मे आप के यहा है उसी की यह किनार है। मै आप के ही समक्ष उसे इसमे जोडता हूँ, यदि यह उस बाल मे जुट जाये तो आपको मेरी यात सत्य माननी पडेगी। सुनद ने यह सर स्वीकार कर लिया। सुधन ने सुनद के समक्ष ही उस किनार को उस याल मे ज्यों ही योजित किया तो वह उस मेअच्छी तरह जुट गया । यह देखकर सुनद ने कहा-ठीक है। अब तुम यह तो बतलाओ कि तुम हो कौन ? इस प्रकार सुनद के पूछने पर सुधन ने उसे अपना परिचय दे दिया। परिचय पाकर सुनद बहुत हर्पित हुआ और कहने लगा कि धन्य है आज का दिन जो आपके दर्शन हुण् । आपके पिताने मेरी पुत्री के साथ आप का पहिले से वाग्दान निश्चित कर दिया था, अतः आप मेरे सवध मे जामाता हैं। अब आप योग्य हो चुके है, इस ત્યારે તે એવું કહી રહ્યો છું તે નમ્રતાથી જવાબ સુધને આપે સાબીત ડવાની ચેષ્ટા કરતા પિતાના હાથમાં રહેલી નાના થાળની કિનાર તેને બતાવી, અને એ પણ જણાવ્યું કે જુએ નાને વાળ જે તુટેલી અવસ્થામાં તમારે ત્યા તેની આ કિનારે છે આપની સમક્ષ જ હુ તેને આ સાથે જોડુ છું, કદાચ તે આ વાળ સાથે જોડાઈ જાય તે આપને મારી વાત સત્ય માનવી પડશે મુન દે એ વાતને વીકાર કર્યો અને સુનદની સામે જ એ કિનાર તુટેલા થાળ સાથે જોડતા તેની સાથે બરાબર મળી ગઈ આ જોઈ સુન દે કહ્યુ-ઠીક છે, હવે તમે એ તે બતાવે કે તમે છો કોણ ? આ પ્રકારે સુનદના પૂછવાથી સુધને તેને પિતાને પરિચય આપે પરિચય સાભળતા જ ખૂબ જ હર્ષ પામ્યો અને કહેવા લાગ્યો કે ધન્ય છે આજને દિવસ, કે આપના દર્શન થયા તમારા પિતાએ મારી પુત્રી સાથે તમારૂ વેવિશાળ અગાઉ નક્કી કરેલું એટલે તમે મારા જમાઈ છે, અને તમે ઉમરના થયા છે, એ માટે મારી Page #95 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे पूर्ववृत्त वर्णयिला सुनन्दो पगिक पुनरपोचत्-गृहाण मम पुनी, मदीय सर्वस च । एतद्वचन श्रुत्वा सुधनोऽनवीत्-पुरुषः पूर्व कामभोगान् परित्यजति, कामभोगा वा पुरुपम् , मा तु कामभोगा एर पूर्व परित्यक्तरन्तस्तेनाह तान् परित्यजामि, नास्ति मे किंचित् प्रयोजन तब पुच्या सबस्न चेति । एष संगसालित मुधनवचन श्रुत्वा सुनन्दो वणिक् सवेग माप्तवान् । अथ वणिकपुनस्य मुधनस्य वैराग्य दृष्ट्वा तत्पूर्वभामिनदेव. प्रत्यक्षीभूय तमब्रवीत्-त्वा प्रतिगोधयितु मया सर्वमेतत् समाचरितम् , इत्युक्त्वा तस्मै सदोरकमुखवस्त्रिकारजोहरणपानादीनि साधूपकरणानि समर्पितानि । तदा मुधनः मुनन्देन सह प्राजित इति । लिये मेरी पुत्री को और मेरे सर्वस्व को अपनाकर मुझे कृतार्थ करें। सुनद के वचनोको सुनकर सुधन ने कहा-ससार की विचित्रता को देखो । प्राय पुरुप ही पहिले काम-भोगोका परित्याग किया करता है परन्तु आश्चर्य है कि जब काम-भोगो ने ही मुझे पहिले से छोड दिया है, तब अब सुन्दर मार्ग यही है कि मै भी अब इन्हें सर्वथा छोड दू , अत: मुझे अब न आपकी पुत्री से मतलब है और नआपके सर्वस्व से। इस प्रकार वेराग्य से युक्त सुधन के वचन को सुनकर सुनद भी वैराग्य को प्राप्त हुआ। वणिक्पुत्र सुधन के वैराग्य को देखकर उसका पूर्वभवीय वर मित्र जो देव या प्रत्यक्ष होकर उससे कर्ने लगा-मित्र सुधन ! तुम्हें प्रतियोधित करने के लिये ही मैने यह सब खेल रचा है, अच्छा हुआ तुम प्रतियोधित हो गये । इस प्रकार कहते हुए उसने उसके लिये પુત્રીને અને મારા સર્વસ્વને પિતાનું માની મને કૃતાર્થ કરો સુન દના વચને સાભળી સુધને કહ્યુ–સારની વિચિત્રતાને જુઓ, ખરી રીતે પુરૂષ જ કામ ભેગેને પરિત્યાગ કરતા આવેલ છે, પરંતુ આશ્ચર્ય છે કે ત્યારે ડામ–ભેગોએ જ પહેલેથી મને છોડી દીધેલ છે, ત્યારે સારામાં સારા માર્ગ એ છે કે હું પણું અને સર્વથા છેડી દઉ, એટલે મને હવે નથી આપની પુત્રીથી મતલબ કે ન આપના સર્વસ્વથી આ પ્રકારના વૈરાગ્યથી યુક્ત એવા સુધનના વચને સાભળીને સુન ને પણ વૈરાગ્ય પ્રાપ્ત થયે હવે વહિપુત્ર સુધનના વૈરાગ્યને જોઈ તેના પૂર્વભવને મિત્ર કે જે દેવ છે તે પ્રત્યક્ષ બની તેને કહેવા લાગ્યમિત્ર સધન તને પ્રતિબંધિત કરવા માટે જ મે આ સઘળે ખેલ રચેલ છે ઠીક થયું કે તમે પ્રતિબંધ પામ્યા આ પ્રકારે કહેતા તેણે તેના માટે Page #96 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज०१ गा० १ विनयोपदेश जनगारस्य न विद्यतेऽगार = गृह यस्य सोऽनगारः = द्रव्यभावगृहरहितः, तत्र द्रव्यागार - नियतवासस्थानम्, मानागार कपायमोहनीय कर्म, तस्य स्थित्यादिभूयस्ये नास्ति निरतिसभास्तस्मादल्परूपायमोहनीयो भावतोऽनगारस्तस्य मोहननपातनादिन कोटिपरिशुद्ध भिक्षाग्राहिणः विनयम् = विशिष्टो साधु के उपकरणरूप सदोरक मुखवस्त्रिका रजोहरण एवं पात्र आदि समर्पित किये। इस प्रकार सयोग का कटुक फल जानकर सुधनके साथ सुनन्द भी प्रव्रजित हो गया । अब 'अणगारस्त भिक्खुणी' का अर्थ कहते हैं- अनगार शब्द का अर्थ घर का परित्याग करना है । द्रव्य और भावके भेदसे अगार के दो भेद ह । नियत जो निवास का स्थान है वह द्रव्य अगार है । कपाय - मोहनीय कर्म भाव अगार है। इसकी उत्कृष्ट स्थिति आदि मे जीव को विरतिका लाभ नही होता है । विरति का लाभ होने के लिये इसकी स्थिति आदि अल्प अपेक्षित होती है, इसलिये अत्पकपायमोहनीयवाला भावानागाररूप से विवक्षित हुआ है । अब 'भिक्षु ' शब्द का अर्थ कहते है - भिक्षु वही हो सकता है जो हनन घातन आदि क्रियाओ का नवकोटि से परित्यागी होता है, अर्थात् हनना, हनवाना, उसका अनुमोदन करना, पकाना, पकवाना, उसका अनुमोदन करना, खरीदना, खरीदवाना, उसका अनुमोदन करना, इन नवकोटि दोपोसे સાધુના ઉપકરણરૂપ દોરાસાથેમુખવગ્નિકા, રોહરણ અને પાત્રા આદિ સમર્પિત કર્યા આ પ્રકારે સયેાગના ડડવા ળને જાડ઼ીને સુધનની નાચેકમાય સુનદે પણ પ્રનન્યા અગીકાર કરી २१ हुवे " अणगारस्स भिक्खुणो "नो सूर्य उडे - अनगार शब्दनो અ ઘરના પરિત્યાગ કરવા તે બ્ય અને ભાવના ભેદી અગારના એ ભેદ છે નિયત જે નિવાસનુ स्थान દ્રવ્ય અગાર છે કષાય મેાહનીય કર્મ ભાવ-અગાર છે તેના ઉત્કૃષ્ટ સ્થિતિ આદિમાં જીવને વિરતિના લાભ થતા નવી વિરતિને લાભ થવા માટે એની ચિતિ માઢિ અલ્પ અપેક્ષિત વાય છે, આ માટે અપકષાયમેાહનીયવાળા ભાવનગારરૂપથી વિવક્ષિત થયેલ છે હવે “મિલ્લુ” શબ્દને બ કહે છે—લિંક્ષુ એજ થઈશકે છે જે હનન ઘાતન વ્યાદિ ક્રિયાઓને નવઙેટીથી પરિત્યાગ ડરે છે અર્થાત્ ણવુ, હણાવવુ અને તેનુ મેદન કરવુ પકાવવુ, ખીજાયી તૈયાર કરાવવુ, તેનુ અનુમાદન કરવુ, ખરીદવુ, ખરોદાવવુ, અને તેનુ અનુમેદન કરવુ, આ નવટી દોષોથી રહિત Page #97 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे नयो नीतिनिया साधुसमादृतः समाचारस्तम्, यद्वा-पिनयतिन्नाशयति सकलक्लेशजनकमष्टविध कर्म स पिनयस्तम् , गुरु प्रति नीचैत्तिलक्षणा नम्रता द्रव्यतो विनया, साधाचार प्रति भवगत्व भारतो नियस्तमित्यर्थः, मादुष्करिष्यामिप्रकटयिष्यामि । केन प्रकारेण प्रादुष्करिप्यामीत्याकाङ्क्षायामाह-'आणुपुल्लिं' इति। आनुपूर्वीमिति, अा-सौनत्वात् तृतीयार्थे द्वितीया, आनुपूया-क्रमेण शास्त्रोक्तपरिपाटयेत्यर्थः, हे शिष्या. 1 मे मम मत्सकाशादित्यर्थः, यद्वा-'मे' इति विभक्त्यन्तप्रतिरूपकमव्ययम् मेन्मत्तः, शृणुतम्यूयमाफर्णयत प्राण प्रति सावधाना भवतेत्यर्थः । स्वशिष्याभिमुखीकरणार्थमिदम् ॥ १॥ ___ 'विनय प्रादुष्करिष्यामी'त्युक्त', तर पिनीतलक्षणे विज्ञाते सति विनयस्वरूप विदित स्यादिति विनीतलक्षणमाहरहित भिक्षा का ग्रहण करनेवाला भिक्षु कहा गया है । विनय का अर्थ है-विशिष्ट नय, इसलिये यहाँ 'विनय' शब्द से साधुओका आचार समझना चाहिये । अथवा-जो अष्टविध काँका नाश करे सो 'विनय' है। वह विनय द्रव्य-विनय और भार-विनय के भेद से दो प्रकार का है। गुरु के प्रति, तथा पर्यायज्येष्ठोके प्रति नम्र होना, तथा उनकी सेवा करना यह द्रव्य-विनय है। साध्वाचार मे तत्पर रहना यह भाव-विनय है। उस विनय को मैं शास्त्रोक्त पद्धति के अनुसार प्रकट करूँगा, अत. हे जबू! तुम सब मुझ से इस बात को अच्छीतरह सुनो ॥१॥ विनीत के लक्षण का जनतक ज्ञान न हो जाय तब तक विनय का स्वरूप जाना नहीं जा सकता है, इसलिये सूत्रकार विनीत का लक्षण कहते है-'आणाणिद्देसकरे' इत्यादि। ભિલાને ગ્રહણ કરવાવાળા “ભિક્ષુ કહેવાય છે વિનયને અર્થ છે-વિશિષ્ટ નય, આ માટે અહિ “વિનય’ શબ્દથી સાધુઓને આચાર સમ જોઈએ અથવાજે અવિધ કર્મોને નાશ કરે તે “વિનય છે તે વિનય દ્રવ્ય-વિનય અને ભાવ -વિનયના ભેદથી બે પ્રકારે છે ગુરૂના પ્રતિ તથા પર્યાયથી બડાઓ પ્રતિ નમ્ર થવ, તથા તેની સેવા કરવી તે દ્રવ્ય વિનય છે સાધુના આચારમા તત્પર રહેવું એ ભાવ-વિનય છે તે વિનયને હુ શાસ્ત્રોત પદ્ધતિ અનુસાર પ્રગટ કરીશ, માટે હે જમ્મુ તમે મારાથી આ સઘળી વાતને સારી રીતે સાભળે (૧) વિનીતના લક્ષણનુ જ્યા સુધી જ્ઞાન ન થાય ત્યા સુધી વિનયનું સ્વરૂપાણી सातु नयी २ माटे सूत्र विनीतना सक्ष -आणाणिद्देसकरें' इत्यादि Page #98 -------------------------------------------------------------------------- ________________ %3 प्रियदर्शिनी टीका १० ? गा० १ मिनीतलक्षणम् मूलम्-आणाणिदेसकरे, गुरूणंमुववार्यकारए।। इगियाारसपण्णे, सें विणीएं तिं वुच्चई ॥२॥ छायाआज्ञानिर्देशकरः गुरूणामुपपातकारकः । इगिताकारसम्पन्न. स पिनीत इत्युच्यते ॥२॥ टीका'आणाणिद्देसकरे' इत्यादि। जाज्ञानिर्देशकरः आज्ञा-विधिरूप प्रतिषेधरूप वा गुरुवचन, यथा-'इद कुरु' 'इद मा कुरु' इति, तस्या निर्देशःभवद्वचनानुसारेण करिप्यामीति कथन, तस्य कर. कर्ता, यद्वा-भातायाः तीर्थकरपाण्या निर्देशः उत्सर्गापवादकथन, तस्य कारकः, तपा-गुरुगाम्भाचार्यादीनाम् , उपपातकारक =उपपातासमीपेऽस्थान, नस्य कारक., जाचार्यादिसनिहितस्थानवर्ती, न तु तनियोगवचनभयाद् दुरावस्थायीत्यर्थः, तथा-इशिताकारसम्पन्न, इशित-निपुणमतिगम्य स्वाभिमायमचक्मीपद्भूचालनादिकम् , भाकारः स्थूलमतिगम्य. प्रस्थानादिमुचको दिगवलोकनादि', ताभ्या सपन्ना=युक्तः, गुरुमनोवृत्तिज्ञानवानित्ययः, एवभूतो य. शिष्यः सः विनीता विनयवान् , इत्युच्यते तीर्थंकरगणधरादिभिरिति शेपः। अन्वयार्थ-(गुरूण-गुम्ष्णा)आचार्य आदिकी (आणाणिद्देसकरेआज्ञानिर्देशकर ) आज्ञा को मानने वाला (उववायकारण-उपपातकारकः) उनके निकट सदा रहने वाला (इगियागारसपण्णे-इगिताकारसपन्न.) इगित-सूक्ष्म बुद्धि वालो से जानने योग्य गुरु आदि की भूचालन आदि चेष्टा । आकार-स्थूल बुद्धि वालों से भी समझने योग्य गुरु आदि की गमनादिसूचक दिशाका अवलोकनादि चेष्टा । गुरु आदि की इन दोनों चेष्टाओं को अच्छी तरह जानने वाला जो शिष्य होता है (से विणीए ___ मक्या-(गुरूण-गुरूणा) चाय पोनी (आणाणिदेसकरे-आज्ञानिर्देशकर ) माशाने मानवावास (उपवायकारए-उपपातकारक ) भनी पासे सहा २वावा (इगियागारसपण्णे-इगिताकारसपन्न) गित-सक्ष्म भुद्धिवाणाथी જાણવા ગુરૂની ભ્રચાલન-(આખને ઈશારે) આદિની ચેષ્ટા, આકાર સ્કૂલ બુદ્ધિવાળાથી પણ નિમજવા જે ગુરૂ આદિની ગામનાદિસૂચવ દિશાનું અવલંડન આદિ ચેષ્ટા, ગુરૂ આદિની આ બન્ને ચેષ્ટાઓને સારી રીતે જાણવાવાળા Page #99 -------------------------------------------------------------------------- ________________ ४ उत्तराध्ययनसूत्रे त्ति बुचइ-सः विनीत इति उच्यते)वह तीर्थंकर गणपर आदि के द्वारा विनीत कहा गया है ॥२॥ भावार्थ-"आज्ञानिर्देशकरः" "यर करो, यह न करो" इस प्रकार विधिरूप और निषेधरूप जो गुरु के वचन है वे 'आजा' शब्द से ग्रहण किये गये है। "आप के वचन के अनुसार ही प्रवृत्ति करने का भाव है, अन्यथा नही," इस प्रकार शिष्य का कथन निर्देश है। इस निर्देश का अच्छी तरह से पालन करने वाला आजानिर्देशकर है। अथवा-आज्ञा-तीर्थकर प्रभु की वाणी के द्वारा जो उत्सर्गण्य अपवाद मार्ग का निर्देश अर्थात् विधान किया गया है उसके अनुसार करने वाला आज्ञानिर्देशकर कहा जाता है । उपपात शब्द का अर्थ है-समीप बैठना । शिष्य का कर्तन्य है कि वर सदा अपने गुरु के समीप बैठे। उनकी आज्ञा के पालन करने के भय से उनसे दूर न बैठे। गुरु का अभिप्राय परखना यह माधारण बात नहीं है। यह बात तब ही सीखी जा सकती है कि जब शिष्य उनके पास में बैठे, अन्यथा नही । विनीत शिष्य गुरु की सेवा करने से आत्मकल्याण करता है,। रे शिष्य हाय छे, (से विणीए-त्ति बुच्चइ-स विनीत इति उच्यते) ते तीर्थ ३२ ગણધર આદિ દ્વારા વિનીત કહેવાયેલ છે (૨) भावार्थ:-" आज्ञानिदशकर” “2४२। अने. -- ४२ " मा પ્રકારે વિધિરૂપ અને નિવરૂપ જે ગુરૂના વચન છે તે “આજ્ઞા શબ્દથી પ્રહણ કરવામાં આવેલ છે “ આપના વચન અનુસાર જ પ્રવૃત્તિ કરવાના ભાવ છે બીજા નથી” આ પ્રકારનુ શિષ્યનું કથન નિર્દેશ છે નિર્દેશનું સારી રીતે પાલન કરવા વાળા આજ્ઞાનિર્દેશકર છે અથવા-આજ્ઞા–તીર્થ કર પ્રભુની વાણદ્વારા જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને નિર્દેશ અર્થાત્ વિધાન કરવામાં આવેલ છે તે અનુસાર કરવાવાળા આજ્ઞાનિદેશકર કહેવાય છે ઉપપાત શબ્દનો અર્થ છે સમીપ બેસવુ શિષ્યનું કર્તવ્ય છે કે તે સદા પિતાના ગુરૂની સમીપ બેને ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ભયથી તેનાથી દૂર ન બેસે ગુરૂનો અભિપ્રાય જાણ તે સાધારણ વાત નથી એ વાત ત્યારે જ શીખી શકાય કે જ્યારે શિષ્ય તેની પાસે બેને, એ શિ” “નહી વિનીત શિષ્ય ગુરૂની સેવા કરવાથી मात्मऽस्याएY ४२ छ । Page #100 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका २० । गा २ विनयेगुणनिधिशिष्य दृष्टान्त २५ अत्र गुणनिधिमणस्य दृष्टान्त: तथाहि-धर्मसिंहाचार्यस्य गुणनिधिनामकः सुधीः शिष्यः प्रकृतिभद्रः प्रकृतिविनीत. प्रतिदिवस गुरुनिकटवासी गुरुवचनानुकूल कार्यकारी गुरुमनोवृत्त्यनुसारी गुरुविचारश्रेगिमरणिसचरणशीलः प्रकृतिसरलः मुशील जासीत् । यदा गुरुरागच्छति तदाऽऽसनादुत्थाय तस्मै सविनयमासन प्रयच्छति, यदा गच्छति तदाऽऽसनमुपादाय तदुपवेशनस्थाने विस्तारयति, गुरोराज्ञा कदा कीदृशी भविष्यतीत्येक गतिक्षण प्रतीक्षमाणस्तिप्ठति । यस्मिन् यस्मिन् ऋतौ यद् यद् गुरुमकृत्यनुल्मशनादिक, तत्तत् समानीय गुरवे समर्पयति । गुरुहि जननीजनकाभ्यामप्यधिकः, तत्र कारण-जन्मदाता जन्मनि जन्मनि भवति, मुक्तिदाता गुरुस्तु दुर्लभः, इस पर गुणनिधिश्रमण का दृष्टान्त करते है धर्मसिंह आचार्य का गुणनिधि नामका एक शिष्य था। यह सुबुद्धि एव प्रकृतिभद्र था। विनीत या । गुरु महाराज के पास बैठना उनके वचन के अनुसार चलना, उनकी मनोवृत्ति के अनुकूल काम करना, इत्यादि समस्त सदगुणों से युक्त था। घडा ही सुशील था। जब गुरु महाराज पधारते तर आसन से उठ कर पर उनके लिये विनयपूर्वक आसन देता, तथा जन गुरुमहाराज वहाँ से उठ कर जातेतववर आसन लेकर उनके पीछे २ चलता और जहाँ गुरु महाराज वैठना चाहते वहाँ आसन बिछा देता । गुरु महाराज की आज्ञा कब कैसी होगी, इसकी प्रतिक्षण प्रतीक्षा करता या। जिस २ ऋतु मे जो जो आहार पानी आदि गुरुमहाराज के प्रकृति के अनुकूल होता उस उस ऋतु मे वही वही पदार्थ लाकर गुरु महाराज को अर्पण करता । गुरु ने जो कुछ कहा वही આ અગે ગુણનિધિ શ્રમણનું દાત કહે છે– ધર્મસિંહ આચાર્યને ગુણનિધિ નામને એક શિષ્ય હતું તે સુબુદ્ધિ વાળે અને પ્રકૃતિભદ્ર હતો વિનીત હત ગુરૂ મહારાજ પાસે બેસવુ, તેમના વચન અનુસાર ચાલવું, તેમની પ્રવૃત્તિ અનુકૂળ કામ કરવુ ઈત્યાદિ સમસ્ત સગુણેથી યુક્ત હતે ઘણે સુશીલ હતો જ્યારે ગુરૂમહારાજ પધારે ત્યારે આસનથી ઉઠીને તે તેમને માટે વિનયપૂર્વક આસન આપતે, તથા જ્યારે ગુરૂ મહારાજ ત્યાથી ઉઠીને જતા ત્યારે તે આસન લઈને તેમની પાછળ પાછળ જતે અને જ્યા ગુરૂ મહારાજ બેસવા ઈચછે ત્યા આસન બીછાવી (પાથરી) દેતો ગુરૂ મહારાજની આજ્ઞા કયારે કેવી હશે, તેની પ્રતિક્ષણ પ્રતીક્ષા કરતો હતે જે જે રૂતુમાં જે જે આહાર પાણી આદિ ગુરૂ મહા રાજની પ્રકૃતિને અનુકૂળ હોય તે તે રૂતુમા તે તે પદાર્થ લાવીને ગુરૂ મહારાજને Page #101 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्यायनसूत्रे २६ गुरुविना कालनयेऽपि ज्ञान दुर्लभम्, यथा सिद्धान्ञ्जन बिना भूतलान्तर्गत निधान नयनपथ नावतरति, तथैव गुरुमन्तरेणात्मस्वरूप न पश्यति । यथा दुग्धान्नवनीत तद्विलोडन विना न प्राप्यते, एव गुरुसेवन विना रत्ननय नोपलभ्यते । स गुणकरना, यह समझ कर कि गुरु महाराज कभी भी अन्यथा प्रवृत्ति नहीं करा सकते हैं, अहित मे प्रवर्तन कराने का अभिप्राय इनके अन्त करण मे कभी भी जाग्रत नही हो सकता है, क्यों कि ये मेरे हितकारी है, इस अभिप्राय से - इस दृढ आस्था से वह सदा गुरु की आज्ञा का आराधन किया करता था | साथ मे उसका यह पक्का विश्वास था कि गुरुमहाराज माता पिता से भी अधिक उपकारी होते है, क्यो कि जन्म दाता तो इस जीव को प्रत्येक भव मे प्राप्त होते रहते हैं, परन्तु मुक्तिदाता गुरु तो बडे भाग्य से ही मिलते है, निर्धन को निधिके समान आत्मा को इनका समागम बहुत दुर्लभ है। आत्मज्ञानकी प्राप्ति इनसे ही हुआ करती है। गुरु के विना तो कालत्रय मे भी मम्यग्ज्ञान का लाभ नही हो सकता है. ये तो सिद्ध-अजन समान हैं जिस प्रकार सिद्ध-अजन आखो में आजने के प्रभाव से जीवों की भूमिगत निधान को लक्षित करनेवाली दृष्टि खुल जाती है उसी प्रकार गुरु की कृपा से आत्मज्ञान का अनुभव जीवको होने लगता है । दुग्ध के विलोडन किये बिना जैसे मक्खन का અર્પણ કરતા ગુરૂએ જે કઇ કહ્યુ એજ કરવુ, એવુ સમજીને કે ગુરૂ મહારાજ કદી પણ અન્યથા પ્રવૃત્તિ ન જ કરાવે અહિતમા પ્રવર્તન કરવવાના અભિપ્રાય તેમના મત કરણમા કાઇ વખત પણ જાગ્રત થાય જ નહી, કેમકે તેઓ મારા હિતકારી છે. આ અભિપ્રાયથી આવી દ્રઢ આસ્તાથી-તે સદા ગુરૂની આજ્ઞાનું આરાધન કર્યા કરતા સાથેાસાથ તેને એ પાકેા વિશ્વાસ હતેા કે ગુરૂ મહારાજ માતા પિતાથી પણ અધિક ઉપકારી હાય છે કેમકે જન્મદાતા તે આ જીવને પ્રત્યેક ભવમા પ્રાપ્ત થતા જ રહે છે પરંતુ મુક્તિદાતા ગુરૂ તેા સારા સદ્ભાગ્યથી જ મળે છે. નિનને નિધિ સમાન તેની રીતે આત્માને ગુરૂના સમાગમ ઘણા જ દુર્લભ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ તેમનાથી જ થાય છે ગુરૂ વિના તેા કાલવ્રયમા પણ સમ્યજ્ઞાનનેા લાભ થઈ શકતા નથી એએ તે સિદ્ધ–અજન સમાન છે જે પ્રકારે સિદ્ધ–બજન આખામા આજ વાના પ્રભાવથી જીવાની ભૂમિગત નિધાનને લક્ષિત કરવાવાળી ષ્ટિ ખુલી જાય છે એવી રીતે ગુરૂની કૃપાથી આત્મજ્ઞાનના અનુભવ જીવને થવા લાગે છે દુધને લેાવ્યા શીવાય જેમ માખણનુ મળવુ અસ ભવ છે તેમ Page #102 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज० १ मा २ विनये गुणनिधिशिष्य दृष्टान्त २७ निधिर्गुरुस्तुति करोति - हे गुरो ! भवान् पारिख इव करणारसटष्ट नामामकीन चित्तचातक प्रमोदयति, शमदमादिगुणोद्यान हरितीकरोति । हे करुणासागर ! भवकरुणा विना सम्यक्त्वमाप्तिर्न भवति, सम्यक्ता विना तयातच्त्वविवेकख्पाऽमृतभावना न जायते, अमृतभावना विना विशुद्ध यान न रति । विशुद्धयान पिना क्षपकश्रेणिर्न प्रादुर्भवति । क्षपकश्रेणिं विना शुद्ध यानस्य द्वितीयपादः प्राप्तो न भति । शुक्रभ्यानस्य द्वितीयपाद विना केवलज्ञान न सभवति । केवलज्ञान मिलना असंभव है उसी प्रकार गुरु की सेवा किये बिना भी रत्नत्रयकी प्राप्ति होना महादुर्लभ है, धन्य है, गुम्महाराज ! | गुणनिधि ने इस प्रकार मन मे विचार कर गुरु महाराज की स्तुति की, जो इस प्रकार है महाराज ! आप मेघ की तरह मेरे चित्तरूपी चातक को करुणारस के वर्पण से प्रमुदित करनेवाले ह । शम दम आदि गुणस्वरूप उद्यान को हरा भरा बनाने वाले है । हे कम्णासागर' जबतक आपकी करणारसा दृष्टि जीवो पर नही पडती, तबतक उन्हें सम्यक्त्व का लाभ नही होता है । सम्यत्त्व प्राप्त किये बिना जीच कभी भी तत्त्वातत्त्वविवेकरूप अमृत से भरी हुई भावना को अपने मे नही भर सकता । अमृत मावना भरे विना विशुद्ध ध्यान कभी भी नही जग सकता । विशुद्ध ध्यान की जागृति विना जीव को क्षपकश्रेणिकी प्राप्ति नहीं हो सकती, क्षपकश्रेणि की प्राप्ति हुए बिना शुक्लध्यान का द्वितीयपाद ( दूसरा ગુરૂની સેવા કર્યા મિવાય રત્નત્રયની પ્રાપ્તિ થવી મહાદુČભ ધન્ય છે ગુરૂ મહારાજ! શુનિધિએ આ પ્રકારના મનમા વિચાર કરી ગુરુમહારાજની સ્તુતિ કરી, જે આ પ્રકારની છે—કે ગુરૂમહારાજ આપ મેઘની માફક મારા ચિત્તરૂપી ચાતકને કરૂણારસના વર્ણવી પ્રક્રુતિ કરવાવાળા ! ગમ દમ આદિ ગુણસ્વરૂપ ઉદ્યાનને હાલતા ફૂલતા ખનાવવાવાળા ગે, હું કરૂણાનાગર જ્યા સુધી આપની કરૂણા રસા (દયાથી ભીની) દિષ્ટ જીવા પર નથી પડતી ત્યા સુધી તેને સમ્યત્વના લાભ યતા નથી સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યા વગર જીવ કયારેય પપ્પુ તત્ત્વાતત્ત્વવિવેકરૂપ અમૃતથી ભરેલી ભાવનાને પેાતાનામા ભરી શકતા નથી અમૃત ભાવના ભર્યાં વગર વિશુદ્ધ બ્યાન કદી પણ જામત થતુ નથી વિશુદ્ધ્વ્યાનની જાગતિ વિના જીવને લયશ્રીની પ્રાપ્તિ થતી નથી લપકશ્રેણીની પ્રાપ્તિ થયા વિના શુધ્યાનના બીજો પાયેય પ્રાપ્ત થતા Page #103 -------------------------------------------------------------------------- ________________ २८ उत्तराध्ययनस्त्रे मार्त विना शैलेश्यस्था न जायते । ता विना सकलकर्मक्षयो न भवति । सकन्द्रकर्मक्षय बिना मुक्तिर्न सभवति । मुक्तिमाप्ति विनाऽयमात्माऽमरपद न लभते । अमरपदमाप्तिं विनाऽऽत्मनः सिद्धावस्था न जायते, जतो भवानेन सकलकल्याणकारणमिति प्रतिक्षण भाचरणसमाराधनमेत्र मम सयमाराधनम् । एव गुरुमारा धयन् गुणनिधिः सयमयाना निर्वहन् स्वात्मकल्याणमचिरेण साधितनान् । एव मन्येनापि शिष्येण विनयपरेण भवितव्यम् ॥ २ ॥ अविनीतत्ववर्जनेन विनीतो भवतीत्यतो विनीतविपरीतमविनीत स्वरूपमाह पाया) प्राप्त नही हो सकता । शुलध्यान के दूसरे पाये की प्राप्ति विना केवलज्ञान की प्राप्ति नही हो सकती । केवलज्ञान की प्राप्ति विना शैलेशी अवस्था प्राप्त नही हो सकती है। शैलेशी अवस्था की प्राप्ति विना सकल कर्मोंका क्षय नही हो सकता है और सकल कमोंके क्षय विना मुक्ति की प्राप्ति नही हो सकती, और मुक्तिकी प्राप्ति विना अमरपद नही मिल सकता । अमर पद पाये विना आत्मा सिद्धावस्थासम्पन्न नही वन सकता । इस लिये हे नाथ । आप ही सकल कल्याण के कारण है, अत प्रतिक्षण आपके चरणोका आराधन ही मेरा सयमाराधन है। इस प्रकार अपने गुरुकी आराधना करते हुए गुणनिधि ने तप सयम की आराधना की, और थोडे ही काल मे आत्मकल्याण किया । इसी तरह अन्य शिष्यो को भी अपने गुरु के प्रति विनयशील रहना चाहिये ॥ २॥ નથી શુક્લધ્યાનના ખીન્ન પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી રૌલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મના ક્ષય થતા નથી અને સકલકર્માના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપટ્ટ મળી શકતુ નથી અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધવ્યવસ્થાસ પન્ન બની શકતા નથી માટે હે નાથ । આપજ સકલ કલ્યાણના કારણ છે. એટલે પ્રતિક્ષણ આપના ચરણાનું આરાધન જ મારૂં સયમ આરાધન છે આ પ્રકારથી પેાતાના ગુરૂની આરાધના કરતા કરતા ગુણનિધિએ તપ સયમની મારાધના કરી અને ઘેાડાજ કાળમા આત્મકલ્યાણ કર્યું આવી રીતે અન્ય શિષ્યાએ પણ પેાતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવુ જોઇએ "રા Page #104 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ३ जविनीतलक्षणम् आणांऽणिदेसकरे, गुरूणमणुवायकारए। पडिणीए असर्बुद्धे, अविणीएं-त्ति वुर्चइ ॥३॥ छायाआताऽनिर्देशकरो गुरुणामनुपपातकारकः । प्रत्यनीकोऽसयुद्ध. अविनीत इत्युच्यते ॥ ३॥ टीका'आणाऽणिद्देसकरे' इत्यादि । आनाऽनिर्देशकरः आज्ञाया गुरुवचनस्यानिर्देशकर.-अनादरकारकः, तथा गुरूणाम् आचार्यादीनाम् , अनुपपातकारका समीपान पस्थायी, गुस्णा सनियों तिष्ठामि चेद् गुरवो मा स्वकार्यार्थमाज्ञापयिष्यन्तीति विज्ञाय दूरे तिप्ठतीत्यर्थः । तथा-प्रत्यनीका प्रतिकूल', गुरुदोपान्वेषणपर इत्यर्थः । तथा-असम्बुद्ध, जीवानीवादितत्त्वानभिज्ञः, एक्भूतो यः शिष्यः स खल्वविनीत इत्युच्यते। शिष्य में विनीतता, अविनीतता के परित्याग से ही आती है इसलिये विनीत से विपरीत अविनीत का स्वरूप सूत्रकार कहते हैं'आगाऽणिद्देसकरे०' इत्यादि । ___ अन्वयार्थ-(गुरूण आणाऽणिद्देसकरे-गुरूणा आज्ञाऽनिर्देशकर.) गुरु की आज्ञा का अनादर करने वाला, (अणुववायकारण) उनके समीप नहीं बैठने वाला (पडिणी) उनसे सदा प्रतिकूल बर्ताव करनेवाला (असवुद्धे) जीव एव अजीव आदि के स्वरूप को नहीं जाननेवाला ऐसा शिष्य (अविणी बुच्चड-अविनीत'-उच्यते) अविनीत कहा जाता है। भावार्थ-इस गाथा द्वारा सूत्रकार ने विनीत से विपरीत अविनीत का स्वरूप प्रदर्शित किया है । यद्यपि यह वात अर्यापत्ति से स्वय सिद्ध શિષ્યા વિનીતતા અવિનીતતાના પત્યિાગથી જ આવે છે. આ માટે विनीतबी विपरीत विनीतनु १३५मूत्रमार - 3-'आणाऽणिदेसकरे' त्यहि ___अन्वयार्थ:--(गुरूण आणाऽणिदेसकरे गुरूणा आज्ञाऽनिर्दशकर)शुरुनी माज्ञान! मनाह२ ३२वावास (अणुववायफारए) मेमनी भाभ नामसवापामा (पडिणीए) समनायी सहा प्रतिळूण तापवावाणा (असबुद्ध) ७१ मने म94 महिना स्१३पने नही वाणा मेवा शिष्य (अविणीए-वुच्चइ-अविनीत उच्यते) અવિનીત કહેવાય છે ભાવાર્થઆ ગાથાદ્વારા સૂવારે વિનીતથી વિપરીત અવિનીતનું સ્વરૂપ પ્રદર્શિત કરેલ છે જેકે આ વાત અર્થોપત્તિથી સ્વયસિદ્ધ થઈ જતી હતી Page #105 -------------------------------------------------------------------------- ________________ २८ उत्तराध्ययनसूत्रे माप्ति पिना शैलेश्यवस्था न जायते । ता विना सकलकर्मक्षयो न भवति । सकलकर्मक्षय बिना मुक्तिर्न सभवति । मुक्तिमाप्तिं विनाऽयमात्माऽमरपद न लभते । अमरपदमा विनाऽऽत्मनः सिद्धावस्था न जायते, जतो मनानेन सकलक्ल्याणकारणमिति प्रतिक्षण भवच्चरणसमाराधनमेव मम सयमाराधनम् । एव गुरुमाराधयन् गुणनिधिः सयमयाना निर्वहन् स्सात्मकल्याणमचिरेण साधितवान् । एव मन्येनापि शिष्येण विनयपरेण भवितव्यम् || २ || अविनीतत्यवर्जनेन विनीतो भवतीत्यतो रिनीतविपरीतमविनीत स्वरूपमाह पाया) प्राप्त नही हो सकता । शुक्लध्यान के दूसरे पाये की प्राप्ति विना केवलज्ञान की प्राप्ति नही हो सकती । केवलज्ञान की प्राप्ति विना शैलेशी अवस्था प्राप्त नही हो सकती है। शैलेशी अवस्था की प्राप्ति विना सकल कमका क्षय नही हो सकता है और सकल कर्मोके क्षय बिना मुक्ति की प्राप्ति नही हो सकती, और मुक्तिकी प्राप्ति बिना अमरपद नही मिल सकता । अमर पद पाये विना आत्मा सिद्धावस्थासम्पन्न नही बन सकता । इस लिये हे नाथ । आप ही सकल कल्याण के कारण है, अत. प्रतिक्षण आपके चरणोका आराधन ही मेरा सयमाराधन है। इस प्रकार अपने गुरुकी आराधना करते हुए गुणनिधि ने तप सयम की आराधना की, और थोडे ही काल मे आत्मकल्याण किया । इसी तरह अन्य शिष्यो को भी अपने गुरु के प्रति विनयशील रहना चाहिये ॥ २॥ નથી શુક્લધ્યાનના ખીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી શૈલેશ અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કમૅને લય થતા નથા અને સકલ કર્મોના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપટ્ટ મળી શકતુ નથી અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધઅવસ્થામ પન્ન ખની શકતે નથી માટે હે નાથ । આપજ સકલ કલ્યાણુના કારણ છે. એટલે પ્રતિક્ષણ આપના ચરણેાનુ આરાધનજ મારૂ સયમ આરાધન છે આ પ્રકારથી પેાતાના ગુરૂની આરાધના કરતા કરતા ગુનિધિએ તપ સયમની આરાધના કરી અને થાડાજ ડાળમા આત્મકલ્યાણ કર્યું આવી રીતે અન્ય શિષ્યએ પણ પેાતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવુ એઈએ "રા Page #106 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०१ गा ३ चिनीतलक्षणम् आणोऽणिदेसकरे, गुरूणमणुवायकारए। पडिणीए असर्बुद्धे, अविणीएं-त्ति वुच्चइ ॥३॥ . छायानाताऽनिर्देशकरो गुरुणामनुपपातकारकः । प्रत्यनीफोऽसयुद्धः अविनीत इत्युच्यते ॥ ३ ॥ टीका'आणाऽणिद्देसकरे' इत्यादि । आज्ञाऽनिर्देशकरः भाज्ञाया गुरुवचनस्यानिर्देशकर.-अनादरकारकः, तथा गुरूणाम्माचार्यादीनाम् , अनुपपातकारक = समीपान अस्थायी, गुरुणा सनियौ तिप्ठामि चेद् गुरवो मा स्वकार्यार्थमाज्ञापयिष्यन्तीति विज्ञाय दूरे तिप्यतीत्यर्थः । तथा-प्रत्यनीका प्रतिकूलः, गुरुदोपान्वेपणपर इत्यर्थः । तथा-असम्बुद्धः जीवाजीवादितत्त्वानभिज्ञः, एवभूतो यः शिष्यः स खल्वविनीत इत्युच्यते। शिष्य मे विनीतता, अविनीतता के परित्याग से ही आती है इसलिये विनीत से विपरीत अविनीत का स्वरूप सूत्रकार कहते हैं'आगाऽणिद्देसकरे०' इत्यादि । ____ अन्वयार्थ-(गुरूण आणाऽणिद्देसकरे-गुरूणा आज्ञाऽनिर्देशकरः) गुरु की आज्ञा का अनादर करने वाला, (अणुचवायकारण) उनके समीप नहीं बैठने वाला (पडिणीण) उनसे सदा प्रतिकूल वर्ताव करनेवाला (असवुद्ध) जीव ग्व अजीव आदि के स्वरूप को नही जाननेवाला ऐसा शिष्य (अविणी वुच्चइ-अविनीत -उच्यते) अविनीत कहा जाता है। भावार्थ-इस गाथा द्वारा सूत्रकार ने विनीत से विपरीत अविनीत का स्वरूप प्रदर्शित किया है। यद्यपि यह यात अर्यापत्ति से स्वय सिद्ध નિધ્યમાં વિનીતતા અવિનીતતાના પરિત્યાગથી જ આવે છે. આ માટે विनातवी विपतमविनातनु म्प३५ सूत्रा२ . छ–'आणाऽणिदेसकरे' त्यादि क्या-(गुरूण आणाऽणिदेसकरे गुरूणा आज्ञाऽनिदेशकर) गुरुनी माज्ञानी मना२ ७२वावास (अणुववायकारए) मेमनी मामे मेसवावा (पडिणीए) समनाथी महा अति पाव श्वापामा (असबुद्ध) 04 मने सवाहिना भ्प३५ने नही नावावा वा शिष्य (अविणीए-वुच्चइ-अविनीत उच्यते) અવિનીત કહેવાય છે - ભાવાર્થ-આ ગાથાદ્વારા સૂત્રકારે વિનીતથી વિપરીત અવિનીતનું સ્વરૂપ પ્રદર્શિત કરેલ છે કે આ વાત અર્થપત્તિથી સ્વયસિદ્ધ થઈ જતી હતી Page #107 -------------------------------------------------------------------------- ________________ २८ उत्तराध्ययनसूत्रे प्राप्ति विना शैलेश्यपस्था न जायते । ना विना सफलफर्मक्षयो न भाति । सफर. कर्मक्षय विना मुक्तिर्न सभाति । मुक्तिमाप्ति पिनाऽयमात्माऽमरपट न लभते । अमरपदमाप्ति विनाऽऽत्मनः सिद्धावस्था न जायते, तो भगानेर सफलकल्याणकारणमिति प्रतिक्षण भाचरणसमाराधनमेर मम सयमाराधनम् । एष गुरुमारा धयन् गुणनिधिः सयमयाना निर्वहन् स्वात्मरल्याणमचिरेण साधितवान् । एव मन्येनापि शिष्येण विनयपरेण भवितव्यम् ॥ २॥ ____ अविनीतत्ववर्जनेन विनीतो भवतीत्यतो विनीतविपरीतमविनीतस्वरूपमाहपाया) प्राप्त नहीं हो सकता। शुक्लध्यान के दूसरे पाये की प्राप्ति विना केवलज्ञान की प्राप्ति नहीं हो सकती। केवलज्ञान की प्राप्ति विना शैलेशी अवस्था प्राप्त नहीं हो सकती है। शैलेशी अवस्था की प्राप्ति विना सकल कर्माका क्षय नहीं हो सकता है और सकल कर्मोके क्षय विना मुक्ति की प्राप्ति नही हो सकती, और मुक्तिकी प्राप्ति विना अमरपद नहीं मिल सकता। अमर पद पाये विना आत्मा सिद्धावस्थासम्पन्न नही बन सकता । इस लिये हे नाथ । आप ही सकल कल्याण के कारण है, अत प्रतिक्षण आपके चरणोका आराधन ही मेरा सयमाराधन है। इस प्रकार अपने गुरुकी आराधना करते हुए गुणनिधि ने तप सयम की आराधना की, और थोडे ही काल में आत्मकल्याण किया। इसी तरह अन्य शिष्यो को भी अपने गुरुके प्रति विनयशील रहनाचाहिये॥२॥ નથી શુક્લધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કમેને લય થતું નથી અને સકલ કર્મોના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપદ મળી શકતું નથી અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધઅવસ્થાપન બની શકતો નથી માટે હે નાથ ! આપજ સકલ કલ્યાણના કારણ છે એટલે પ્રતિક્ષણ આપના ચરણેનું આરાધન જ મારૂ સયમ આરાધન છે આ પ્રકારથી પોતાના ગુરૂની આરાધના કરતા કરતા ગુણનિધિએ ત૫ સયમની આરાધના કરી અને થોડાજ કાળમા આત્મકલ્યાણ કર્યું આવી રીતે અન્ય શિષ્યએ પણ પિતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવું જોઈએ મારા Page #108 -------------------------------------------------------------------------- ________________ ३२ प्रियदर्शिनी टीका ज०१ गा ३ नविनये सुद्रबुद्धिशिप्य दृष्टान्त अत्र क्षुद्रगुद्धिशियस्य दृष्टान्तः यथा एफस्य भद्रगुद्धिनामकाचार्यस्याऽविनीतः क्षुद्रगुद्धिनामकः शिष्य आसीत् । यदा गुरुः शिक्षार्थ प्रेरयति, तदा शिक्षा हिज्जालेव तस्य प्रतिभाति, नत पिवत् , तपस्या ग्वगधारेव, स्सा यायः कर्णसूचीव, सयमो यम डा। अयमाहारे विहारे व्यवहारे च सदाऽऽचार्य पीड-- यति । सरस भद्रक मुस्वादमाहार सयमश्नाति विवर्ण विरसमभटक रूक्षमाचार्याय प्रयच्छति । अथ कदाचिदसौ बायकवारिकाणा पुरतो ब्रूते-अद्य मम गुरोरुपवासः, पास वह इसलिये नही रहना चाहता है कि वह प्रत्यनीक-अर्थात्-गुरुदेपी-गुरु के छिद्रान्वेपण मे तत्पर है, गुम्छे थी वह इसलिये है कि वह असम्वुद्ध अर्थात् हिताहित के विचारो से रहित है। अविनीत शिष्य कैसा होता है इम बात को क्षुद्रधुद्धि शिष्य के दृष्टान्त से स्पष्ट किया जाता है भद्रधुद्धि नामके एक आचार्य थे। उनका क्षुद्रबुद्धि नामक शिष्य था जो पडा अविनीत या । यह यथानाम तथागुण या । गुरु महाराज जर इसे शिक्षा देने बैठते तर उसका मन उदास हो जाता था। शिक्षा उसे ऐसी मालूम होती थी कि जैसे अग्नि की ज्वाला है । विपतुल्य इसे व्रत ज्ञात होने लगते। तलवार की पार के समान यह तपस्या को मानता, कर्ण को भेदनेवाली शलाई के तुल्य यह स्वाभ्याय को समझता । अधिक क्या कहा जाय-सयम को तो यह यमके समान निहारता । आहार मे विहार मे ण्व व्यवहार मे यह सदा गुम-महाराज को दुःखित ही किया નથી, તેમની પાસે રહેતું નથી, પાને રહેવાનું છે એટલા માટે નથી ચાહત કે તે પ્રત્યેની અર્થાત ગુરૂવી-ગુરૂના છીદ્રા જોવામાં તત્પર છે ગુરૂષી તે એ માટે છે કે તે હિતાહિતના વિચારોથી રહિત છે અવિનીત શિષ્ય કેવો હોય છે આ વાતને સુદ્રબુદ્ધિ શિષ્યના દષ્ટાતથી મ્પષ્ટ કરવામાં આવે છે ભદ્રબુદ્ધિ નામના એક આચાર્ય હતા તેમને સુદ્રબુદ્ધિ નામનો એક શિષ્ય હતો જે અવિનીત હતો, તેનામાં નામ પ્રમાણે ગુણ હતા ગુરૂ મહા રાજ જ્યારે તેને શિક્ષા આપવા બેસતા ત્યારે તેનું મન ઉદાસ થઈ જતુ શિક્ષા જેને અગ્નિની નાળા જેવી લાગતી હતી નત તેને ઝહેર જેવા કડવા લાગતા, તપસ્યાને તે તરવારની ધાર સમાન ગણતે, સ્વાધ્યાયને તે કાનને વિધનારા સયા માફક જાણતો હતો વધુ શું કહેવામાં આવે તે અમને તે તે यसना साना साना साना 11Hnimal Page #109 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे हो जाती थी कि जो विनीत के कथित स्वरूपसे रहित है वह अविनीत है फिर भी जो यहा सूत्रकार ने उसे स्पष्ट शब्दो द्वारा अलग उल्लेग्व किया है उसका कारण विशेपरीति से विवेचन करना है, ताकि मदपुद्धि जन भी इस बात को अच्छी तरह समझ सके। गुरु के समीप वह अविनीत शिष्य इसलिये नहीं रहना चाहता है कि वह विचारता है कि यदि गुरु के पास बैठूगा तो उनका प्रत्येक कार्य मुझे करना पड़ेगा इसलिये अच्छा है कि मैं उनसे दूर ही बैठू। ऐसा करने वाला शिष्य स्वेच्छाचारी हो जाता है । गुरु के पास बैठने का मुख्य यही उद्देश्य होता है कि शिष्यजन विनय आदि गुणो को प्राप्त करते हुए तप सयम की आराधना सुख से कर सके। मुझ से गुरु कुछ भी कह न सके, गुरु पर भी मेरा रौन रहे, इस ख्याल से वह अपने पूज्य गुरुजनो मे भी दोपो को दूढने में लगा रहता है । यह काम उसी शिष्य से हो सकता है जो असयुद्ध-अर्थात् हिताहित के विचारो से रहित है। अभिज्ञ शिव्य ऐसा नहीं होता। गाथा मे ये सब विशेपण हेतुहेतुमद्भाव वाले है, जिनका अभिप्राय इस प्रकार है-वह गुरु की आज्ञा का पालक इसलिये नही है कि वह उनके पास नहीं बैठता हे-उनके पास नही रहता है, કે જે વિનીતના કથિત સ્વરૂપવા હિત છે, તે અવિનીત છે, તે પણ અહિં સૂત્રકારે એને સ્પષ્ટ રાબ્દો દ્વારા અલગ ઉલ્લેખ કરેલ છે, તેનું કારણ વિશેષ તિથી વિવેચન કરવુ એજ છે, કાર, કે મદબુદ્ધિવાળો માણસ પણ આ વાતને સારી ગતે સમજી કે ગુરુની સમીય તે અવિનીત શિષ્ય એટલા માટે રહેવા નથી ચાહતો કે તે વિચારે છે કે કદાચ ગુરૂની પારે બેમુ તે તેનું પ્રત્યેક કાર્ય મારે કરવું પડશેઆ માટે સારૂ એ છે કે હું તેમનાથી દૂર બેસુ આવુ કરનાર શિષ્ય છાચારી બને છે. ગુરૂની પાસે બેસવાને ખાસ ઉદ્દેશ તો એ છે કે શિષ્યજન વિનય આદિ ગુણેને પ્રાપ્ત કરતા કરતા તપ સ યમની આરાધના સુખથી કરી શકે ગુરૂ મને કાઈ પણ કહી ન શકે, ગુરૂ ઉપર મારે દાબ રહે, આ ખ્યાલથી તે પિતાના પૂજ્ય ગુરૂજનમાં પણ દેને શોધવા લાગી રહે છે. આ કામ તેવા શિષ્ય કરે છે કે જે અસ બુદ્ધ અર્થાત હિતાહિતના વિચારથી રહિત છે, અભિજ્ઞ શિષ્ય આવા નથી હોતા ગાથામાં આ બધા વિશેષણ હેતુહેતુમભાવવાળા છે, જેનો અભિપ્રાય આ પ્રકારે છે તે ગુરૂની આજ્ઞાનો પાલક એ ખાતર નથી કે તે ગુરૂની પાસે બેસતા Page #110 -------------------------------------------------------------------------- ________________ ३३ प्रियदर्शिनी टीका २० १ मा ३ अविनये सुदबुद्धि दृष्टान्त करोति, यदि कमपि दानादिक विपयमवलम्ब्य गुरुभव्यानुपदिशति, तदा तत्सभायागेस गुरोरनभिज्ञता पदन् त विपय स्वयमुपदिशन् गुरुमपमानयति । कदाचिद् वदति-'अद्य मम गुरुमौनत्रतमनुतिष्ठन्नास्ते' इत्युक्त्वा स्वयमेव व्याख्यान करोति। एर भुद्धिचरित विठोक्य वृद्धाचार्यः स्वचेतसि चिन्तयति-अयमभीक्ष्ण 'सनिमित्त-मनिमित्तमा कोधकारकः, कलहमियः, अभिमानी, अज्ञानी, मर्ममृपावादी च, तदिद ममैव कर्मणः फलमिति मन्त्रानो वृद्धाचार्यः सर्व सहमान आसीत् । कदासे विहीन हो गया। गुरुजी वृद्ध थे, इस लिये विहारकाल मे चलते समय उन्हे रडा कष्ट होने लगा, परन्तु क्या किया जाय फिर भी शिप्य की प्रेरणा से उन्हें अनिच्छा होने पर भी विरार करना ही पडता था। शिष्य का यह हाल या कि वह साधुसामाचारी को भी विपरीत करते हुए नहीं लजाता था। गुरु-महाराज जय कभी किसी दानादिक विपय को लेकर प्रवचन परिपद के भीतर बैठकर करते तव यह उनके प्रवचन को अन्यथारूप मे जाहिर करने के लिये, अथवा उस विषय में उनकी जनभिज्ञता प्रकट करने के लिये पीच ही मे बोल उठता और कहता कि यह ऐसे नही ऐसे है, गुरुजी वृद्ध होने के कारण भूल गये है। जय कभी इसे बोलना होता तो लोगोसे करने लगता कि आज गुरुजी को मौनव्रत है, वे व्याख्यान नहीं देंगे, मैं ही व्याख्यान दूँगा, इस प्रकार कह कर व्याख्यान देने लग जाता। क्षुद्रवुद्धि का इस प्रकार स्वच्छदाचरण देख कर गुरु महाराज स्वय इसमे अपने कर्मोका फल બની ગયુ ગુરૂ વૃદ્ધ હતા એથી વિહારમાં ચાલતી વખતે તેમને ઘણુ કષ્ટ થવા લાગ્યું પરંતુ શું થઈ શકે ? શિષ્યની પ્રેરણાથી તેમણે ઈચ્છા ન હોવા છતા પણ વિહાર કરે પડતો શિષ્ય સાધુસામાચારીથી વિપરીત ચાલવામાં પણ લજાતે નહતો ગુરૂ મહારાજ જ્યારે કોઈ દાનાદિક વિષયને લઈને તેના ઉપર પ્રવચન પરિષદમાં ડરતા ત્યારે તે શિષ્ય તેમના પ્રવચનને અન્યથારૂપમાં જાહેર કરવા માટે અથવા એ વિષયમાં તેમની અનભિજ્ઞતા બતાવવા માટે વચમાં જ બેલી ઉઠતે અને કહે કે આ આમ નથી પણ આમ છે, ગુરૂજી વૃદ્ધ હોવાથી ભૂલી ગયા છે ત્યારે તેને બોલવાનું મન થતુ ત્યારે તે લેને કહેતો કે આજે ગુરૂજીને મનનત છે તે વ્યાખ્યાન આપશે નહીં, હુ જ ભાષણ કરીશ આ રીતે કહીને ભાષણ કરવા લાગતે ક્ષુદ્રબુદ્ધિનું આવું સ્વચ્છ દ આચણ જેઈને ગુરૂ મહારાજ પોતાના કર્મોનું ફળ Page #111 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे इति, ततोऽसौ स्वयमश्नाति, गुरुश्च क्षुधातः सन् दिवस यापयति। कदाचिद् वदतिअद्य मम गुरुणा पष्ठभक्त कृतम् , कदाचिच वदति-अध मम गुरुणाऽप्टभक्तमनुष्ठितमिति, एव क्रमेण गुरुः शुधया विवर्णः कृशः शक्तिरहितः सनातः । विहारकाले वृद्धत्वेन शीघ्रगमनसामर्थ्यवर्जितोऽपि गुरुः शिष्यप्रेरणया सक्लेश विहरति । साधुसामाचार्या शुद्धिपिरीतमाचरति, प्रतिलेखनादिक सम्यग् न करता था। आहार के समय सरस सुस्वादु एव रुचिकारक आहार यह स्वय पहिले खाता और जो स्क्ष विरस एव अत प्रान्त आहार होता वह गुरु-महाराज को देता । जब इसे गुरु-महाराज को आरार देनेकी इच्छा नहीं होती तो श्रावक और श्राविकाओ के समक्ष कहने लगता कि आज तो मेरे गुरु-महाराज ने उपवास किया है, इस प्रकार यह गुरु महाराज को भूखा रखकर स्वय खूब खाने पीनेकी मजामौज उडाता रहता। विचारे गुरुजी क्षुधा को शातिभाव से सहन करते हुए शमभाव मे समय को न्यतीत करते । कभी २ कहता है कि आज रमारे गुरु महाराज ने षष्ठभक्त किया है, आज अष्ट-भक्त किया है। इस प्रकार गुरु को अत्यन्त कष्ट पहुचाता। गुरु जी भी समताभाव से क्षुधा की वेदना इसे अविनीत समझ कर सहन करने लगे, परन्तु आखिर औदारिक शरीर ही तो ठहरा वर विना आहार के कहा तक टिके । अन्त मे वह शरीरविवर्ण-म्लान, कृश-कमजोर,और शक्ति સદા દુ ખીત જ કર્યા કરે, આહારના સમયે સરસ સ્વાદવાળા એટલે રૂચી કારક આહાર તે પિતે પહેલા ખાઈ લેતે અને જે રૂક્ષ, વિરસ એ અન્ત પ્રાત આહાર હોય તે ગુરૂ મહારાજને આપતે જ્યારે તેની ગુરૂમહારાજને આહાર દેવાની ઈચ્છા ન થતી ત્યારે શ્રાવક અને શ્રાવિકાઓની સમક્ષ કહેવા લાગતું કે આજ તે મારા ગુરૂમહારાજે ઉપવાસ કરેલ છે આ પ્રકારે તે ગુરૂ મહારાજને ભૂખ્યા રાખીને પિતે ખૂબ ખાવાપીવાની મોજમજાહ ઉડાવતે રહેત, બીચારા ગુરૂજી સુધાને શાન્ત ભાવથી સહન કરીને સમભાવમા સમયને વ્યતીત કરતા કઈ કઈ વખત કહેતો કે આજે અમારા ગુરૂ મહારાજે છઠ્ઠ કરેલ છે. આજે અઠ્ઠમ કરેલી છે. આવી રીતે ગુરૂને અત્યત કષ્ટ પહેચાડતો ગુરૂ પણ સમતાભાવથી સુધાની વેદના તેને અવિનીત સમજી સહન કરવા લાગ્યા પરત આખરે દારિક શરીર તે છે જ તે આહાર વિના ક્યા સુધી ટકી શકે ? આતમા તે શરીર વિવર્ણ પ્લાન, કૃશ-કમર, અને શક્તિ વગરનું Page #112 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ३ अविनये क्षुद्रगुद्धिशिप्य दृष्टान्त ३५ जराजरिते कृशे निःसचे सत्यपि गरीरे कानरजनदुष्कर कठिनतर तीन मनशन स्वीकृतम् । एव चतुर्विधसरवचन श्रुत्या गुरुगा चिन्तितम्-यदि स्वगता बुभुला प्रकाशयामि शिष्यप्रपञ्च चावेदयामि, तर्हि जिनशासनस्य हीरना निन्दना लघुता भरतीति । तदन्तर वृद्धाचार्येण चिन्तितम्-मम साहजिकः सकलकर्मक्षयसमयः समायात इति । एमसो मनसि पारयन समाधिभावमुपगत्य प्रवृद्धपरिणामेन क्षपकोणि प्राप्य सफलफर्म तपयिला केरली भूत्वा सिद्धिगति प्राप्तगान्। को सुनकर समस्त चतुर्विध संघ उसी समय आचार्य के समीप आया और कहने लगा हे महात्मा! आपको अनेकश. धन्यवाद है, आप वास्तव मे बडे भाग्यशाली है, आप जैसे जिनशासन को प्रकाशित करनेवाले सूर्य से धर्मकी प्रभावना होती है । करुणासागर ! हम आपका गुणगान कहा तक गावे, हम सयको तो यह सुनकर अपार हर्प हो रहा है कि आपने जरा से जर्जरित, कृश एव नि.सत्त्व शरीर के होने पर भी कायर जनो द्वारा दुष्कर एवं कठिनतर तीव्र अनशन को जो स्वीकृत किया है। इस प्रकार चतुर्विध सर के वचन सुनकर गुरुमहाराज ने चित्त मे विचार किया कि यदि में अपनी भूग्व प्रकट करता है और यह सब कुछ शिष्यका प्रपच है ऐसा जो कहता है तो जिनशामन की अवहेलना होती है, निन्दा होती है लघुता जाहिर होती है अत अब श्रेय इसी मे हे कि अनशन व्रत अगीकार कर लू, यह सहज ही कर्मक्षयका ममय उपस्थित हुआ है, इसे छोडना घुद्धिमानी की बात नहीं નોને સાભળો અમસ્ત ચતુર્વિધ સંઘ તે બમયે આચાર્યની પાસે આવી અને વિનતી કરી કહેવા લાગ્યા કે હે મહાત્મા ! આપને અનેકાનેક ધન્યવાદ છે, આપ વાસ્તવમાં મહાન ભાગ્યશાળી છે. આપ જેવા જીનશાસનને પ્રકાશિત કરવાવાળા સૂર્યથી ધર્મની પ્રભાવના થાય છે કરૂણાસાગર અમે આપના ગુણને ક્યા સુધી વર્ણવી શકીયે અમને બધાને તો એ જાણીને એ હર્ષ થયો છે કે આપે વૃદ્ધાવસ્થાથી જીર્ણ ડ્રગ અને નિ સત્ત્વ રાગીર હોવા છતા પણ કાયરજનો દ્વારા દર એવા આ કઠિનતર તીન અનશનનો બગીકાર કરેલ છે ચતુર્વિધ સંઘના આ પ્રકારના વચન સાભળીને ગુરૂ મહારાજે ચિત્તમાં વિચાર કર્યો કે જે હ મારી ભુખ પ્રગટ કરૂ અને “આ સઘળે શિષ્યનો પ્રપચ છે એમ જે હું તે જીનશાસનની અવહેલના થાય છે, નિન્દા થાય કે, લઘુતા જાહેર થાય છે, માટે હવે તો શ્રેય એમા છે કે અનશન વ્રત અગીકાર કરી લઉ કર્મક્ષયનો આ અહેજે સમય પ્રાપ્ત થયો છે એને એડવે એ બુદ્ધિવાળી વાત નથી આ પ્રકારે વિચાર કરી ગુરૂ મહારાજે Page #113 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे चिदति धया पीडितो गुरुश्चिन्तयति आहारानयनार्य सुमुद्धि प्रेपयामीति, तावदसौ क्षुद्रधुद्धिः सगुरोः माणन्यपरोपणार्थ चतुर्विधसघसमक्षमादीद-गुरुणा शरीरमतिकृश शक्तिरहित विलोक्य यावनीवमनशन स्वीकृतम् , सुद्धिास्य श्रुत्वा चतुर्विधसघस्तदैवाचार्यस्य समीपमागत्याब्रवीद-धन्योऽसि कृतपुण्योऽसि महात्मन् ! भवान् जिनशासनभास्करः करुणासागर., यत् खलु सवता विचारते थे और मनही मन करते थे-देखो तो सही इसकी कितनी घडी भारी अज्ञानता है जो विना निमित्त के ही क्रोध किया करता है, चाहे जिससे झगडा करता है, समझाने पर भी नहीं मानता है, अभिमान का पुतला बना हुआ है, मर्मच्छेदी मृपावचन गोलने मे इसे सकोच तक नहीं होता, अब इसका इलाज क्या किया जावे, कुछ भी उपाय नहीं, अनुपायवस्तु में सहनशीलता धारण करना ही उचित है। इस प्रकार के विचार से गुरुमहाराज शान्त रोकर उस के द्वारा प्रदत्त कष्टोंको सहते रहते। एक समय की बात है जब कि गुरु-महाराज क्षुधा से पीडित होकर आहार लाने के लिये क्षुद्रयुद्धिको भेजनेका विचार कर रहे थे कि इतने मे क्षुदबुद्धि ने गुरुमहाराज को मारने के अभिप्राय से चतुर्विध सघ के समक्ष ऐसा प्रकट कर दिया कि वृद्धावस्था के कारण गुरुमहाराजने शरीर की स्थिति कमजोर जानकर यावजीव अनशनवत-सथारा धारण कर लिया है। क्षुद्रवुद्धि के इस प्रकार वचनो હોવાનું પોતે વિચારતા અને મનમાજ કહેતા કે જુઓ તો ખરા આની કેટલી બધી અજ્ઞાનતા છે કે જે વિના નિમિત્ત કોધ કર્યા કરે છે, ચાહે તેનાથી ઝગડે છે, સમજાવવા છતા પણ માનતે નથી, અભિમાનનુ પુતળું બની ગ રે મર્મવેધક મૃષા વચન બોલવામાં તેને સકેચ થતું નથી, હવે એનો ઈલાજ શું થઈ શકે, કોઈ ઉપાય નથી અનુપાય વસ્તુમાં સહન શીલતા ધારણ કરવી તે જ ઉચિત છે એવા પ્રકારના વિચારથી ગુરૂમહારાજ શાનત બનીને તેનાથી અપાતા કષ્ટને સહ્યા કરતા એક સમયની વાત છે જ્યારે ગુરૂ મહારાજ ભુખથી પીડિત બનીને આહાર લાવવાને સુદ્રબુદ્ધિને મોકલવાનો વિચાર કરતા હતા એટલામા શુદબુદ્ધિએ ગુરૂમહારાજને મારવાના અભિપ્રાયથી ચતુર્વિધ સંઘની સમક્ષ એવુ પ્રગટ કર્યું કે વૃદ્ધાવસ્થાને કારણે ગુરૂ મહારાજના શરીરની સ્થિતિ સારી રહેતી ન હોવાથી તેમણે જયા સુધી જીવે ત્યાં સુધી અનશન વ્રત ધારણ કરેલ છે મુદ્દબુદ્ધિના આ પ્રકારના વચ Page #114 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी टीका अ०१ गा ४ सदृष्टान्तमविनीतलक्षणम् तरा दधिक्षत्रवेदनामनुभूय स गर्भाद् गर्भ, जन्मतो जन्म, मरणाद् मरण, दुःखाद् दुःख, पुनः पुनश्चतुर्गतिदुःस प्राप्नुवन् दुर्लभवोधिता दीर्य ससारिता च माप्तवान् ॥३॥ विनीतस्य सदृष्टान्तमवस्थामाहमूलम्-जहां सुणी पूइकणी, निक्कसिज्जइ सवसो । एंव दुस्सील पडिणीए, मुहरी निक्कसिन्जइ॥४॥ छायायथा शुनी पूतिकर्णी निष्कास्यते सर्वतः । एर दुःशील, प्रत्यनीकः मुखारिनि फास्यते ॥ ४ ॥ 'जहा०' इत्यादि-यथा-पूतिरुणी-पूती-दुर्गन्तवन्तो कणा यस्या. सा तथोक्ता, कर्णगतानेकविपमत्रणपरिपाकजनितदुस्सहदुर्गन्धपूयविकृतरक्तस्रावस्थितकृमिमतिकानिकरदशनोद्भूततीव्रतरवेदनाव्याकुलतया प्रतिक्षगमितस्ततो भ्रमन्तीत्यर्थ., शुनी-कुक्कुरी, सर्पशा सर्वपकरेण प्रतिस्थानात् निष्कास्यते-नि:सार्यते, और घोर नरक मे जाकर नारकी की पर्याय से उत्पन्न हुआ। वहा उसने दश प्रकार की तीव्रतर क्षेत्रसवधी वेदना को पाया। वहा की स्थिति को समाप्त कर जब वह वहा से निकला तो भी इस के दु.खो का अन्त नहीं आया । एक गर्भ से दूसरे गर्भ मे पहुंचना और वहा के कष्टों को भोगना, फिर वहा से मर कर पुन, जन्म धारण करना और कप्टो को भोगना, इस प्रकार अनतससारी बने हुए इस क्षुद्रवुद्धि की आत्मा को योधिका लाभ दुर्लभ हो गया ॥ ३ ॥ अविनीत की अवस्था को दृष्टान्त द्वारा सत्रकार प्रदर्शित करते हैं'जहा सुणी०' इत्यादि। દસ પ્રકારની તીતર ક્ષેત્ર સબધી વેદનાઓ સહેવી પડી એ વિતિ ભોગવી એ જ્યારે ત્યાથી નિકળ્યા છતા પણ તેના દુખોનો અંત ન આવ્યો એક ગર્ભમાંથી બીજા ગામ જવું અને ત્યાના કષ્ટ ભેગવવા એક સ્થળેથી મરી બીજે સ્થળે ફરી જન્મ ધારણ કરવું અને કષ્ટો ભેગવવા આ પ્રકારે અનન્ત સંસારી બનેલ તે ક્ષુદ્રબુદ્ધિના આત્માને બેધિનો લાભ દુર્લભ બની ગયો विनीतनी अवस्थान टात द्वारा सूत्रा२ प्रशित ४२ --'जहा सुणी' त्यादि Page #115 -------------------------------------------------------------------------- ________________ - - - -- उसराध्ययनसूत्रे तदा गगनमण्डले देवैर्दुन्दुभि पादयद्भिर्जयजयध्वनिः कृतः । मुद्रधिकृत समित्याचार च ते देवा विदितवन्तः । ततस्ते तवृत्तमुद्रोपितान्तः। तच्छुत्या चतुविधसघस्त सघान्निष्कासितवान् । तस्मिन्नेर समये आचार्याशातनाजनितपापेन क्षुद्रयुद्धेवपुपि पोडश रोगा. समुत्पन्नाः । गच्छान्निष्कासितः, तीनवेदना सजनतिरस्कार च प्राप्नुवन् स क्षुद्रगुद्धिम॑तः । तदतन्तर स नरके निपतितः। तत्र तीनहोगी। इस प्रकार विचार कर गुरु-महाराज ने समाधिभाव को धारण कर लिया, और परिणामो की अतिशय विशुद्धि ण्व वृद्धि से क्षपक श्रेणि पर आरूढ़ होकर घातिया कमों के नाश से केवली-अवस्था प्राप्त करली, पश्चात् अघातिया कोंके नाश से सिद्धिगति के अधिपति बन गये । देवो ने भद्रवुद्धि आचार्य के केवलज्ञानप्राप्तिका उत्सव मनाया। आकाश में जयरघोपपूर्वक दुदुभिया जायी। उन देवो ने साय २ यह भी जान लिया कि इन आचार्य के साथ इस क्षुद्रधुद्धि ने अच्छा व्यवहार नहीं किया, उन्हें इसने अधिक से अधिक दुःख दिये और खूब मनमाना उनके साथ अविनीतता का व्यवहार किया है । देवताओ ने इस बात को सघ मे जाहिर की। संघ ने क्षुद्रधुद्धि को सघवाहर किया, क्षुद्रबुद्धि भी कुछ समय बाद गुरुद्वेषी होने के कारण अर्जित पापकर्म के उदय से बहुत दुसी हुआ, उसके शरीर मे १६ प्रकार के रोगो ने अपना प्रभाव जमाया। सघ से बहिष्कृत वह इस प्रकार तीव्र वेदना एव तिरस्कारजन्य दुःखो का अनुभव करता हुआ मर गया, સમાધિભાવ વારણ કર્યો અને પરિણામોની અતિશય વિશુદ્ધિ અને વૃદ્ધિથી ક્ષપકશ્રેણી પર આરૂઢ બની ઘાતીયા કર્મોના નાશથી સિદ્ધગતિના અધિપતિ બની ગયા દેએ ભદ્રબુદ્ધિ આચાર્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવ્યો આકાશમાં જયજયકાર સાથે દુદુ ભિય વગાડવામાં આવી, અને દેવેએ સાથોસાથ એ પણ જાણી લીધું કે આ આચાર્યની સાથે ક્ષુદ્રબુદ્ધિએ સારે વહેવાર કરેલ નથી, તેણે એમને વધુમાં વધુ દુ ખ આપેલ છે, અને મનમાન્યા અવિનીતનો વહેવાર એમની સાથે ચલાવે છે દેવતાઓએ આ વાતને સઘમાં જાહેર કરી સાથે યુદબુદ્ધિને સંઘ બહાર કર્યો તુદ્રબુદ્ધિ ગુરૂવી હોવાના કારણે થોડા સમય બાદ અજીત પાપકર્મના ઉદયથી ઘણે દ ખીત થયે,તેના શરીરમાં સેળ ૧૬ પ્રકારના રોગોએ પિતાનો પ્રભાવ જમાવ્યા સ ઘથી બહિષ્કૃત એવા એ શિષ્ય આ પ્રકારની તીન વેદના અને તિરસ્કાર જન્ય દુઓને અનુભવ કર્યો, અને છેવટે તેનો દેહાત થયે મરણબાદ તેને Page #116 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका नगा ४ अविनीतशिष्यदृष्टान्त' टर समालोचयति, मुव हि जासेवना फियते, दुःख चेत्यमालोचयितुम् , तस्मादय शाब्यहीनः गुद्व इति । एष त गुरुणा प्रशस्यमान दृष्ट्वाऽन्येऽपि गीतार्थश्रमणा. प्रशसन्ति चिन्तयन्ति च-दोपासेवनायामसदापतितायामपि न कश्चिद्दोप., जागेचनयत्र सानढोपपरिहारसभवात् । जयान्यता तत्र सविनगीतार्यः कश्चिदाचार्यः गिप्यगणपस्थितः समागतः । स च प्रतिदिन तमेव व्यतिकर विलोक्याचार्यमवयीन-हे महाभाग! शासनप्रभावक! भव्यभास्कर । जयमग्निीत. सलुशिप्यो करता है। जो मुनि इस प्रकार से अपने अतिचारों की आलोचना करता है उसी की आलोचना करना ठीक है। ऐसीआलोचना से ही दु.खों का विनाश होता है। इस प्रकार अन्य शिष्योंने जय गच्छाचार्य को उसकी प्रशसा करने में रत देग्वा तो अगीतार्थ शिष्य भी उसकी प्रशसा करने लगे। तथा सार मे यह भी धारणा उनके चित्त मे जम गई कियार २ दोपो की आसेवना करने पर भी हरकत नहीं है, क्योंकि दोप करने पर भी उन दोपोंकी शुद्धि आलोचना से हो जाती है, नहीं तो इस मुनिकी प्रशसा हमारे आचार्य क्यो करते, और क्यों यह दोषों का जासेवन करता हुआ भी उनकी आलोचना करता है। एक दिन की बात है कि वहा सविग्न गीतार्थ-( क्रियापान ) कोई आचार्य महाराज अपनी शिप्यमडलीसहित आये। उन्हों ने जय वहा इस अविनीत शिष्य के इस प्रकार के प्रतिदिन के व्यवहार को देखा तो वे आश्चर्य पाये और गच्छाचार्य से कहने लगे कि हे महाभाग ! शासनप्रभावक। લાગેલા અતિચારોની શુદ્ધ આલોચના કરે છે જે મુનિ આ રીતે પિતાના અતિચારેની આલોચના કરે છે તેવી આલોચના કરવી ઠીક છે આવી આલો ચનાથી દુનો વિનાશ થાય છે આ પ્રકારે અન્ય શિષ્યોએ જ્યારે ગુરૂ મહાગજને તેની પ્રશંસા કરવામાં રત જોયા ત્યારે બીજા શિષ્યો પણ તેની પ્રશસા શ્વા લાગ્યા અને સાથોસાથ એવી ધારણા એમના ચિત્તમા ઠસી ગઈ કે વારવાર દોનુ સેવન કરવામાં પણ હરકત નથી કેમકે દેષ કરવા છતા પણ તેવા દોની શુદ્ધિ આલોચનાથી થઈ જાય છે નહીં તે આ મુનિની પ્રશમ અમારા આચાર્ય કયા કા કરત તેમ આવા દેનુ આનેવન ડગ્યા છતા પણ તે તેની આલોચના કરે છે એક દિવસની વાત છે કે ત્યા કોઈ અન્ય આચાર્ય મહારાજ પિતાની શિષ્યમડળી સાથે આવ્યા તેઓએ જ્યારે ત્યાં તે અવિનીત શિષ્યના આ પ્રકારના દરોજના વહેવારને જે તે તેમને આશ્ચર્ય થયું અને આચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે उ-६ Page #117 -------------------------------------------------------------------------- ________________ ४० उत्तराध्ययनसूत्रे अन दृष्टान्तस्तथाहि कस्मिविद् गच्छे एका अमणगुणमुक्तः सर्वथा भापरिनयर्जितः सा वाभासः शिष्य आसीत् । स च प्रतिदिन पुरःकर्मादिदोपदूपितमनेपणीय भक्तादिक गृहीत्वा महता सवेगेन प्रतिक्रमणकाले आलोचयति । तस्य गच्छाचार्यः प्रायश्चित प्रयच्छन् वदति-अहो पश्यत स्थमसौ भाउमगोपयन् शाठ्यहीनः सर्व इस अविनीततारूपी घाव के शेने पर शिष्यजनो मे स्वाभाविक चञ्चलता आजाती है, परन्तु जर उस घाव मे गुरुओं से भी प्रत्यनीक होनेरूप सडा आने लगता है तब उसकी दुर्गध को गुरुजन भी सहन नही कर सकते है, अत. वह सघ से अथवा गच्छ से बाहर कर दिया जाता है। यदि इस प्रकार की परिस्थितिवाले शिष्य को सघ से बाहर न करे तो कुल गण ण्च सघ मे मरान अनर्थ होता है । इसी विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता है किसी गच्छ मे साधुओ के भीतरी आचार विचार से रहित परन्तु उपर से साधु जैसा ज्ञात होने वाला एक साध्वाभास शिष्य रहता था। वह प्रतिदिन पुर कर्मादिदोपो से दूपित अनेपणीय-आहारादिक ग्रहण करता और ऊपर से दिखावटी सवेगभाव से घडे जोर-शोर से प्रतिक्रमण के समय आलोचना किया करता था। गच्छाचार्य प्रायश्चित देते समय कहा करते कि देखो यह कितना भद्रपरिणामी जीव है जो अपने हार्दिक भावो को नहीं छुपाकर लगे हुवे अतिचारो की शुद्ध आलोचना કારણે અવિનીતતારૂપ ઘા ને લઈ તેના મનમાં ભારે ચચળતા આવી જાય છે પરંતુ ગુરૂ-આજ્ઞાના અનાદરરૂપી સડે એના દિલમાં લાગી જાય છે ત્યારે એની દુર્ગ ધીને ગુરૂજન પણ સહન કરી શકતા નથી એટલે એને સઘથી અથવા ગચ્છથી બાહેર કરી દેવામા આવે છે જે આ પ્રકારની પરિસ્થિતિવાળા શિષ્યને સઘથી બહાર કરવામાં ન આવે તે કુલ ગણ અને સઘમ મહાન અનર્થ બને છે આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે – કોઈ ગ૭મા સાધુઓના અંદરના આચાર વિચારથી રહિત પરતુ ઉપરથી સાધુ જેવો દેખાવ રાખતો એક સાધ્વાભાસ શિષ્ય રહેતો હતો તે દિન દહાડે આપા કર્માદિ દેથી દૂષિત અને વણીય આહારાદિ ગ્રહણ કરતો અને ઉપરના દેખાવમાં સવેગભાવથી ઘણુ જોરશોરથી પ્રતિકમણના સમયે આલેચના કર્યા કરતો ગુરૂ મહારાજ એને પ્રાયશ્ચિત્ત દેતી વખતે કહેતા કે જુઓ આ કેટલો ભદ્રપરિણમી જીવ છે જે પિતાના હાર્દિક ભાવને નહીં છુપાવતા Page #118 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका 30 १ मा ४ अविनीतशिष्यवहिष्कार आगतेनाचार्येण कवितम् गिरिनगरनिवासी कश्चिदग्निभक्तो पणिक् पद्मरागरत्नैर्भवन पूरयित्वा प्रतिवर्ष पहिना प्रदीपयति । वनत्यमन्दबुद्धिनृपतिसभाया स वणिक् प्रशसितः-अहो धन्योऽय पणिक् यदनेन हिदेवः पद्मरागरत्न' सतर्यते । तदनन्तरमेकदा मालपानपटलप्रेरितस्तत्मदीपितदहन. सराजप्रासाद समस्तमपि तन्नगर दहतिस्म । ततोऽसौ वणिक राजा दण्डितो नगरान्निष्कासितः, तदेर राज्ञा को वाधने मे भिल्ल के जैसा सिद्धहस्त होता है। धर्मस्पी उद्यान को नष्ट करने के लिये यह तरकोटरान्तर्गत वह्निकी ज्वाला के समान दामण और विनाशकारी माना गया है। आप जैसे गच्छाधिपति को इस अविनीत की प्रशसा करते हुए देख कर मुझे उस राजा की कथा याद आती है गिरिनगरनामक एक शहर में अग्निभक्त कोई एक निया रहता था, जो प्रतिवर्ष अपने भवन को पद्मराग मणियो से भर कर जला दिया करता था। उसके इस कार्यकी प्रशसा वहा के मन्दबुद्धि नामक राजा तथा प्रजा सभी मुक्तकठ से करते थे। वे कहते थे-धन्य हे यह अग्निभक्त जो अग्नि की प्रतिवर्ष इस प्रकार से पूजा किया करता है। एक दिन की बात है कि उस वणिक् ने ज्यो ही अपना मकान जलाया कि इतने मे बडी भारी आधी का एक प्रवल वेग आया, और उससे प्रज्वलित हो उस अग्निज्वाला ने उस नगर को भस्म कर दिया। ભાળા ભવ્ય જીવરૂપી મૃગને બાધવામાં ભિલના માફ સિદ્ધહસ્ત હોય છે ધર્મી બાગને નાશ કરવા માટે આ રૂટિરાન્તર્ગત અગ્નિની વાલા સમાન દારૂણ અને વિનાશકારી માનવામાં આવેલ છે આપ જેવા ગાધિપતિને આવા અવિનીતની પ્રવાસ કરતા જોઈ મને એક રાજાની વાત યાદ આવે છે – ગિરિનગર નામના એક શહેરમાં અગ્નિભક્ત એવો એક વણીક રહેતો હતો જે દર વરસે પિતાના મકાનને પમરાગ મણીઓથી ભરી બાળી નાખતે તેના આ કાર્યની પ્રશસા રાજા અને પ્રજા બધા મુક્તક ઠે કરતા હતા અને કહેતા હતા કે—ધન્ય છે આ અગ્નિભતને કે જે દરવરસે અગ્નિની આ પ્રકારથી પૂજા કર્યા કરે છે એક દિવસની વાત છે કે એ વણીને પોતાનું મકાન સળગાવ્યું એ સમયે ભારે જોરશોરથી પવનની આધી ચઢી આવી વેગવાળી પવનની આધીને લઈ અગ્નિ જોશભેર પ્રજવલિત બન્યા અને તેને અગારા શહેરભરમા ફરી વળતા આખુ શહેર અને રાજાના મહેલમાં પણ અગ્નિશાખાઓ ફરી વળી અને સારૂ એ શહેર તથા ગજ મહેલ પણ નાશ પામે રાજાએ આથી અસંતુષ્ટ બની એ વણીકને Page #119 -------------------------------------------------------------------------- ________________ ४२ उत्तराध्ययनसूत्रे जन्मजरामरणगर्तपातनाय पञ्चविधासपरूपः, तान्त्यादिगुणकमलनिकरनाशनाय भयकरतुपारनिकरस्वरूपः, चारित्रविधसने धूमकेतुः, सकलास्रबहेनुः, मुनिमण्डलाखण्डशशिमण्डले राहुरिव, मायाजालेन भव्यमृगान्धने भिल्ल दव, धर्मोद्यानदहने तरुफोटर पहिरिर गच्छे वर्तते । भानित्यमस्य प्रशसा कुर्वन् क्षितीश इस लक्ष्यते । आचार्येणोक्तम्-कोऽसौ सितीशः ? कीदृशी तस्य वार्ता ? आप भव्य जीवोंके विकसित करने मे यद्यपि सूर्य के तुल्य है तो भी आपकी उन्नच्छाया मे रहकर भी जो कुमुद ही बना रहे, अर्थात्-आचार विचार से सदा शिथिल रहे उस मन्दभागी के लिये क्या कहा जाय। आप के इस गच्छ मे एक अविनीत शिष्य है, जो उस गच्छ का कलक स्वरूप है, क्यो कि अविनीत शिष्य जन्म जरा एव मरणरूपी खड्डे में पाडने के लिये पचविध आस्रवरूप माना गया है, जिस प्रकार तुपार-हिम का पुज कमलो के वन को विश्वस्त करने में कसर नहीं रखता है उसी प्रकार अविनीत शिष्य भी क्षान्त्यादि गुणों को नष्ट भ्रष्ट करने में जरा भी आगे पीछे का विचार नहीं करता है । अविनीत शिष्य चारित्र के विनाश करने के लिये धूमकेतु के जैसा माना गया है । सम्पूर्ण आस्रवो का यह कारण बतलाया गया है । मुनिमडलरूप अखड चन्द्रमण्डल को आसन करने के लिये विद्वानो ने इस को राहु के जैमा कहा है। यह अपनी माया-जालसे अन्य विचारे भोले भाले भव्यजीवस्पी मृगो હે શાસન પ્રભાવક આ ભવ્ય જીવેને વિકસિત કરવામા જે કે સૂર્યના તુલ્ય છે તે પણ આપની છત્રછાયામાં રહીને પણ જે કુમુદ જ બની રહે–અર્થાત્ આચાર વિચારથી સદા શિથિલ રહે તેવા મદભાગી માટે શું કહેવામાં આવે આપના આ ગ૭મા એક અવિનીત શિષ્ય છે–જે આ ગ૭માં કલસ્વરૂપ છે કેમકે અવિનીત જન જન્મ, જરા, અને મરણરૂપી ખાડામાં પાડવાવાળા પચવિધ આશ્રવરૂપ માનવામાં આવેલ છે જે પ્રકારે તુષાર અર્થાત (બરફ) હીમન પુજ કમળના વનનો નાશ કરવામાં કસર રાખતું નથી તેમ અવિનીત શિષ્ય પણું ક્ષાત્યાદિ ગુણોને નષ્ટ ભ્રષ્ટ કરવામા આગળ પાછળનો વિચાર કરતો નથી અવિનીત શિષ્ય ચારિત્રને વિનાશ કરવા માટે ધૂમકેતુ જે માનવામાં આવેલ છે સંપૂર્ણ આશ્રવનું એ કારણ બતાવવામાં આવ્યું છે અનિમ ડળરૂપ અખ ડચદમડળને ગ્રહણ કરનારા રાહુ જે વિદ્વાનોએ હેલ છે તે પિતાની આ અવિનીતતા રૂપી જાળથી અન્ય બીચારા ભેળા Page #120 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ५ अविनीतप्रवृत्तौ सुकरदृष्टान्त ४५ ननु दुःशील सकलानर्थमूल चेत् जविनीतेन कथ तर्हि तनानुरज्यते ? इत्याकाङ्क्षाया दुःशील्रतिकारण सदृष्टान्त प्रतिनधयितुमाह — मूलम् - कणकुंडग चइत्तां ण, विहे भुजई सूर्यरो | एव सील चैइत्ती णं, दुस्सीले रमई मिए ॥ ५ ॥ छाया कणकुण्डक त्यक्त्वा यलु, पिष्टमुडे सूकरः । एनशील त्यक्तना खलु, दुःशीले रमते मृगः ॥ ५ ॥ टीका 'कणकुडग' इत्यादि । सुकरः खलु कणकुण्डकम् - तण्डुलपूर्णभाजनम् - इदमुपलक्षणम् - रुचिर मधुर सुस्वाद सुगन्धयुक्त समासादिपुष्टि र हितकर यत् तण्डुलादिक, तेन पूर्ण यद्भाजनमुपस्थित तदिति भावः त्यक्त्वा निष्टा भुडे, अत्र विष्टामित्यनेन अपनिया घृणोत्पादिका रुजाकरा हेया दुर्गन्धा कृमिमक्षिकादिपरिपूर्णामित्यर्थं नितः । एवम्=अमुना प्रकारेण मृगः = मृग इन मृगः अज्ञःहिताहितविवेकवर्जित इत्यर्थः, शील- मूलोत्तरगुणलक्षण साधाचार, यद्वा- विनयसमाधिलक्षण त्यक्त्वा दुःशीले दुराचारे अविनयलक्षणे रमते = आसज्यते । अय भात्रः—यथा स्रुकरः प्रशस्तमाहार विधाय नितान्तमशुचिं सादर मुझे जज्ञत्वात्, यदि दुःशील सकल अनर्थों की जड है तो फिर क्यो अविनीत उसमे अनुरक्त होता है' इस प्रकार की शका के समाधान निमित्त दुःशील मे रतिका कारण दृष्टान्त देकर सूत्रकार समझाते है-कणकुडग इत्यादि । अन्वयार्थ - जैसे- (सूयरो-शूकरः) सूकर (कणकुडग - कणकुडक) तन्दुल- आदि उत्तम भोजनीय पदार्थों से भरे हुए भाजन को ( चइत्ता ) परित्याग कर ( ण - खलु ) निश्चय से आनद के साथ ( विट्ठ - विष्टा ) विष्टा - अशुचिको (भुजट - मुक्ते) खाता है (एव) इसी तरह (मिए તે દશીલ સફલ અનર્થોનો જડ છે તે પછી અવીનાત એમા કેમ અનુરક્ત વાય છે આ પ્રકારની રાકનું સમાધાન કરવા નિમિત્ત ડીલમા तिनु दृष्टात यापी सूत्रार सभलवे - 'कणकुडग' त्याहि अन्वयार्य - नेम (सूयरो - शूकर ) सुर ( लू३) (कणकुडग - कणकुडक ) थोमा वगेरे उत्तम लोटनना पहार्थोथी लरेला लोन पात्रनो ( चइत्ता ) त्याग जरी (ण-सलु) निश्चययी मान साथै ( विट्ठ- विष्टा ) विष्टा अशुचिने (मुजइ Page #121 -------------------------------------------------------------------------- ________________ ४४ उत्तराध्ययनसूत्रे तस्य प्रशसा कुर्वता आत्मा नगर लोकच नाशितः। तथा मानपि अस्याविधिभवृत्तस्य प्रशसा कुर्वन् आत्मान समस्तगन्छ चोच्छेदयति । ततस्तद्वचन श्रुत्वा स आचार्यः सा वाभासमरिनीत शिप्य स्वगच्छतो निष्कासितवान् । तस्माद् दुःशीलस्य निष्कासन श्रेयस्करम् ॥ ४॥ देखते २ वह समस्त नगर उस राजा के महलसहित एकदम जल कर नष्ट हो गया। राजाने इससे असतुष्ट हो उस वणिक को दण्डित करके अपने नगर से बाहर निकाल दिया। राजा जो पहिले से उस वणिक के इस कार्य की प्रशसा न करता तो उसका होसला आगे भी इस कार्य को करने के लिये नही चढता। समस्त नगर एव राजमहल जो नामशेप हुए उसका प्रधान कारण उस राजा की ही नासमझी है। इसी तरह साधु के अकल्पनीय कार्य में प्रवृत्त इस अविनीत शिष्य की जो आप प्रशसा करते है उससे इसका हौसला बढता है, आगे भी अकल्पनीय कार्य करने मे सोत्साह बनता है। जिसका अन्तिम फल होगा गच्छका उच्छेद, और इस उच्छेदजन्य दोषो के भागी होना पडेगा आप को, अत' आपका अपनी और गच्छकी रक्षानिमित्त इस अविनीत को गच्छ से बाहर कर देने मे ही श्रेय है। इस प्रकार आये हुवे आचार्य महाराज के कपन पर अच्छी तरह ध्यान देकर गच्छाचार्यजीने उस अविनीत शिव को अपने गच्छ से बाहर कर दिया। क्यो कि दु शील शिष्य का गच्छ से सवधविच्छेद करना श्रेयस्कर ही माना गया है॥४॥ સારી રીતે દડ કરવા ઉપરાત તેને પિતાના શહેરમાંથી કાઢી મૂક્યા રાજા જે વણીકને એ કાર્યની પ્રશ મા ન કરત તે એ વણીની તાકાત નહોતી કે દર વરસે આ પ્રમાણે અગ્નિવાલા પ્રગટાવી કે સમન્ત શહેર અને રાજમહેલ બળી ગયા તેનું પ્રધાન કારણ એ રોજના બીનસમજદારી જ છે એ રીતે સાધુના અકલ્પનીય કાર્યમાં પ્રથમ આ અવિનીત શિષ્યની આપ પ્રશસ કરે છે, એથી એ પિતાના મનમાં કુલાઈને આગળ ઉપર આથી પણ વિશેષ અકલ્પનીય કાર્યમાં આગળ વધશે જેનુ અતિમ કળ ગચ્છના ઉછેરમાં આવવાનું અને એ ઉચ્છેદજન્ય દેના ભાગી આપને બનવું પડશે આથી આપની અને ગચ્છની રક્ષા માટે આ અવિનીતને ગચ્છમાથી બહાર કરી દેવામાજ શ્રેય છે આ પ્રકારે આવેલા આચાર્ય મહારાજને કહેવા ઉપર સારી રીતે ધ્યાન દઈ ગરાચાર્યજીએ એ અવિનીત શિષ્યને પિતાના ગ૭થી બહાર કરી દીધો કેમકે દુશીલ શિષ્યનો ગ છથી વિકેદ કરવો એ શ્રેયસ્કર માનવામા આવેલ છે. (૪) Page #122 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा " अमानविषये सूकरदृष्टान्त' ज्ञानापरणीयादिकमरजःसमुत्पादक सान्त्यादिगुणघातक मूलोत्तरगुणकल्पपादपोन्मूलक गुभभारनाऽम्भोजनिकरनीहारपटल सकलानर्थमूल धर्ममर्यादावि उसनशील दुःशील सेवते । अज्ञान हि सीनकर विवेकहर कप्टकण्टकानुविद्ध सफलदुर्गुगसमिद्ध तपासयमविनाशक प्रमादजनक स्वर्गापवर्गसुसहारकम् । देने वाले से शील-अर्थात मुनि के आचार का परित्याग कर देता है। यह शील सकल गुणो मे प्रधान माना गया है । जीव के साथ अनादिकाल से लगे हा अष्टविध ज्ञानावरणीय आदि कर्मों के वध का उच्छेद करने वाला रतलाया गया है। मिथ्यात्वरूपी प्रबलग्रन्थि-(गाठ) का यह भेद करने वाला है। मम्यग्ज्ञानरूपी अमृत की वृष्टि करना इसका स्वभाव है। ऐसे प्रशस्त उपकारक इस शील का यह अविनीत शिष्य परित्याग करके द शीलका सेवन किया करता है । यह दुःशील शिग्य ज्ञानावरणीयादिक कर्मरूपी धूलीको अपनी आत्मा मे चिपकाने वाला है। क्षान्ति आदि सद्गुणो का ध्वसक है। मूलगुण एव उत्तरगुणरूप कल्पवृक्ष का उन्मला है। शुभभावनास्पी कमलो को नष्ट-भ्रष्ट करने के लिये तुपारपात-अर्थात्-हिमवर्षा जैसा है। मफल अनर्थों का यह मृल है। ऐसे धार्मिक मर्यादा को उखाडने के स्वभाववाले इस दुःशील का वह अविनीतशिग्य सेवनकर हिताहित को नहीं समझता है। यह कितने आश्चर्य की बात है कि जिस विनयमूल धर्म से अपनी आत्मा का उद्धार होता है उसका वह अविनीत त्याग कर अपकारक दु.शील બાચારનો પરિત્યાગ કરી દે છે આ શીલ સકલ ગુણેમાં પ્રધાન મનાયેલ છે જીવની સાથે અનાદિકાળથી લાગેલા આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મના બધનોનો ઉછેદ કવ્વા વાળા બતાવેલ છે મિથ્યાત્વરૂપી પ્રબળ ગણીનો આ ભેદ કરવાવાળે છે, સમ્યજ્ઞાનરૂપી અમૃતની વૃષ્ટિ કરવી તેનો સ્વભાવ છે, એવા પ્રશસ્ત ઉપકારક આ શાલનો તે વનીત શિષ્ય પરિત્યાગ કરીને દુ શીલનું સેવન કરે છે આ દુનીલ ગિષ્ય જ્ઞાનાવરણીયાદિક કર્મરૂપ ધૂળને પિતાના આત્મામા ચટાડનાર છે લાન્તિ આદિ સદ્દગુણોનો નાશ કરનાર છે મૂળગુણ ઉત્તરગુણરૂપ કલ્પવૃક્ષની ઉમૂલક-નાશ કરનાર છે શુભ ભાવનારૂપી કમલેને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે તુષાપાત–અર્થાત હિમવર્ષા જેવા છે સકળ અનર્થોનું એ મુળ છે એવા ધાર્મિક મર્યાદાને ઉખાડવાની વૃતિવાળા આવા દુશીલનું તે અવિનાતજન વન કરી હિતાહિતને સમજતા નથી આ કેવા આશ્ચર્યની વાત છે કે જે વિનય મુળ ધર્મથી પિતાના આત્માનો ઉધ્ધાર થાય છે તેનો Page #123 -------------------------------------------------------------------------- ________________ મુદ્ उत्तराध्ययनसूत्रे यथा हिताहितनिवेकरहितत्यान्मृगः स्वापायमपश्यन् गानवानथ गणमोहित सन् व्याधमभिसरति, एनम् - भज्ञानतिमिरसमृतात्मा खलु ससारनारिधिमहातरणि शिवपदसरलसरणि सिद्धिपददायक सकलगुणनायकम्, अनादिभवसचिताष्टपि कर्मबन्धनोच्छेदक मिथ्यात्वयथिभेदक सम्यग्ज्ञानसुधा र्पणशील शील प्रनिहाय मृग.) विवेक रहित होने के कारण मृग जैसा यह अविनीत शिष्य भी ( सील - शील) मूलोत्तरगुणरूप अथवा विनयसमाधिरूप साधुसबधी आचार को ( चइता - त्यक्त्वा ) परित्याग कर ( ण-मलु ) निश्चय से ( दुस्सीले - दुःशीले) अविनयरूप दुराचार का ( रमइ - रमते ) सेवन करता है ॥ ५ ॥ भावार्थ- बोधविकल होने के कारण जैसे सृकर प्रशस्त आहार का परित्याग कर नितान्त अशुचि पदार्थका वडे आनदके साथ सेवन करता है, तथा हिताहित विवेक से रहित होनेकी वजह से जैसे मृग भविष्य मे होने वाली आपत्ति को नही जानता हुआ गान के सुनने मे एकतान होकर अपने आप व्याध की जाल मे फस जाता है, उसी तरह अज्ञानरूपी अधकार से आच्छादित हुआ अविनीत शिष्य भी ससाररूपी समुद्र से पार लगाने के लिये बडे सुरक्षित जहाज जैसे, तथा शिवपद मे लेजाने के लिये सुन्दर सीधे मार्ग जैसे, एव सिद्धिपद को भुक्ते) याय छे (एव) या प्रमाणे (मिए - मृग ) विवेडरहित थपाने डारो भृग नेवा या अवनीत शिष्य था! (सील - शील) भूसोत्तर गु३न्मथना विनयसमाधिउप माधुसमधी न्यायारनो ( चइता - त्यक्त्वा ), परित्याग उनी (ण-सलु) निश्चयथी ( दुस्सीले -दु शीले) अविनयउथ दुराचारनु ( रमइ - रमते ) सेवन रेछे ભાવા —— માધવિકલ હેાવાને કાણે જેમ સૂકર (ડ) પ્રશસ્ત આહારનો પરિત્યાગ કરી નિતાન્ત અશુચિ પટ્ટાનુ ભારે આનદથી સેવન કરે છે અને હિતાહિત વિવેકથી રહીત હાવાના કારણે જેમ મૃગ ભવિષ્યમા આવનારી આપત્તિને જાણતા નથા, કારણકે સગોતના સુરાના એકતાન ખનીને પેાતે પાતાના હાથે શીકારીની જાળમાં ફસાઈ જાય છે એવી રીતે અજ્ઞાનરૂપી અધકારથી આચ્છાદિત અનેલા અવિનીતશિષ્ય પણ સસારરૂપી સમુદ્રથી પાર કરવાવાળા મોટામા મેટા સુરક્ષિત જહાજ જેવા તથા શિવપદમા લઈ જવાવાળે! સુદર સીધા માર્ગો જેવા અને નિદ્ધિપદને માપનાર એવા શીલ–અર્થાત્ મુનિના Page #124 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ५ अविनीतमवृतौ सूकरदृष्टान्त दासी सफरीसनिधौ गत्वा तदीयशिशु समानीय राजपुत्र्यै समर्पयामास । सा च राजपुनी वात्सल्येन मूफरशिशु पालयन्ती कदाचित्तमके स्थापयति, स्नापयति, तदा करेण प्रोग्छयति, कदाचित् तदनसलग्ना धूलिमपसारयितु माजयति, विविध मिष्टान्न भोजयति, मृदुल्गग्याया स्वसमीपे स्वापयति । सा राजपुत्री तम्य मुकरशिशोगले चरणेषु च सकिङ्किणीक स्वर्णाभरण रचयति, पृष्ठोपरि बहुमूल्यक विविधवर्णरञ्जित 'इट' इति प्रसिद्ध स्वर्णजटितवस्त्र च वितरति । एव सा राजपुत्री पुत्रवत् मूकरगिशु लालयतिस्म। एक दिनकी बात है कि जब यह अपने महलके झरोखे में बैठी हुई नाहर की ओर निहार रही थी कि सहसा इसकी दृष्टि एक सकरी पर पड़ी, जो अपने पचोंको सगमे लिये हुए वहीं पर इधर-उधर फिर रही थी। उसे देखकर उसने मन में विचार किया कि यह सफरी मेरी अपेक्षा अधिक श्रेष्ठ है, जो कम से कम अपने बच्चों के साथ घूमा करती है। इस अवस्था में इसे जो आनद मिलता है वह यही जान सकती है। एक मैं अभागिनी जो राजमहल मे रहती हुई भी इस प्रकार के सुख से वचित बनी हई है । इम प्रकार का विचार कर उसने अपनी एक दासी को बुलाया और कहा कि जाओ और इन सूकरी के बच्चों में से एक बच्चे को ले आओ। आज्ञा पाते ही दासी मूकरी के पास पहुंची और वरा से एक बचे को उसने उस राजपुत्री के लिये लाकर दे दिया। राजपुत्री ने भी बडे आनद के साथ उसका पालन पोपण करना प्रारभ कर दिया । इस सिलसिले में कभी वह उसे अपनी गोद में बैठा लेती, ત્યારે એ પિતાના મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર જોઈ રહી હતી, કે સહમા તેની દષ્ટી એક ભૂલણ ઉપર પડી જે પિતાના બચ્ચાઓને સાથમાં લઈને આમતેમ ઘુમી રહી હતી તેને જોઈને રાજકન્યાએ મનમા વિચાર કર્યો કે આ સૂરી મારા કરતા ઘણી સુખી છે, જે પિતાના બચ્ચાઓ સાથે લઈને ફરે છે, આ અવસ્થામા એને જે આનદ મળતું હશે તે એજ જાતી હશે એક હ જ એવી અભાગણી છુ કે રાજમહેલમાં રહેવા છતા પણ આ પ્રકારના સુખથી વંચિત બનેલ છુ આ પ્રકારનો વિચાર કરી તેણે પિતાની એક દાગીને બોલાવી અને કહ્યું કે જાઓ અને એ સૂકરીના બચ્ચામાથી એક બચુ લઈ આ આજ્ઞા મળતા જ દાસી સૂકીની પાસે પહોંચી અને ત્યાથી એક બગ્સ લઈ રાજપુત્રી પાસે આવી તેને સુપ્રદ કર્યું રાજપુત્રીએ તેનુ સારી રીતે પાલન પોષણ કરવાનું શરૂ કર્યું આ ઉત્સાહમાં તે કોઈ વખત કરીના બચ્ચાને પ્રેમથી પોતાના ખેળામા બેસારી દેતી, કયારેક તેને નવડાવતી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૮ उत्तराध्ययनसूत्रे - - - अस्मिन्नर्ये सूकरदृष्टान्तः प्रदर्यते बगदेशेक्षितिमतिष्ठितनगरेऽरिमर्दननामा नृपो बभूव । तस्य सप्त कन्यका आसन् । स भूपतिस्तासा कन्यकाना यौग्ने यसि प्राप्ते ता एकैकक्रमेण मिाहिताः। तत्रैका कन्यका कर्मयोगतो पिसाहानन्तरमचिरेणैर कालेन पतिहीना जाता । एकदा सा गवाक्षे स्थिता कुतश्चित् समागता समुता मूकरी दृष्ट्वा चिन्तयामास-अहो ! धन्यमस्या जन्म, यदिय प्रहभिरपत्यैः साधं पिचरन्ती मुग्यमनुभवति । इति विचिन्त्य सा स्वदासीमब्रवीत्-अत्रैक मुकरशिशु समानय । तदानया को सेवता है । अज्ञान की महिमा अपार है। समस्त अनयों की जड एक अज्ञान ही तो है। अजान आते ही परिले वर विवेकपर ही कुठारा घात करता है। जिस आत्मा से विवेक का लोप हो जाता है उस आत्मा मे विविध कष्टरूपी काटे खडे हो जाते है। यह अज्ञान अनेक प्रकार के दुर्गुणों को उत्पन्न करता है । तथा तप और सयम का विनाशक है, यह प्रमाद को उत्पन्न करनेवाला है, तथा स्वर्ग और मोक्ष के सुखोंका विघातक है। इस पर सूकर का दृष्टान्त इस प्रकार है गदेश मे क्षितिप्रतिष्ठित नामका एक सुन्दर नगर था। अरिमर्दन नामका राजा उसका शासक था। इसके सात कन्याए थी। राजा ने इनका क्रमश. जब वे तरुण अवस्थावाली हो चुकी विवाह कर दिया। कर्मकी विचित्रतावश एक लडकी विवाह के बाद ही विधवा हो गई। તે અવિનાત ત્યાગ કરી અપકારક દુશીલને સેવે છે અજ્ઞાનની મહિમા અપાર છે સમસ્ત અનર્થોની જડ એક અજ્ઞાન જ છે અજ્ઞાન આવતાની સાથે જ તે સહુ પ્રથમ વિવેક ઉપર જ ઘા કરે છે જે આત્મામાથી વિવેકને લેપ થઈ જાય છે એ આત્મામાં નાના પ્રકારના કષ્ટરૂપી કાટાઓ બીછાવાઈ જાય છે એ અજ્ઞાન અનેક પ્રકારના દુર્ગાને ઉત્પન્ન કરે છે તથા તપ અને સયમનો વિનાશ કરે છે એ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખેનો નાશ કરનાર છે આ ઉપર સૂકરનુ દષ્ણાત આ પ્રકારે છે બગદેશમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર હતુ અરિમર્દન નામના રાજાનું શાસન હતું, તેને સાત કન્યાઓ હતી રાજાએ તેના ક્રમ પ્રમાણે 1 જેમ જેમ ઉમર લાયક થતી ગઈ તેમ તેમ તેના વિવાહ કરી આપ્યા કર્મની વિચિત્રતાવશ એક પુત્રી વિવાહ પછી વિધવા બની એક દિવસની વાત છે કે Page #126 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज० १ मा ५ अविनीतप्रवृत्तौ सुकरटटान्त ५१ सह मुक्तवत्यः । सा दुर्भगाऽपि सुकरशिगुना सह भोक्त महत्ता स्वर्णस्थाले रत्नकटोरकेषु च स्थापित प्रशस्त पथ्य रुचिकर वातपित्तकफहर विधिमशन पान खाय स्वाप च चतुर्विमाहारमभ्यवहरन्ती प्रेम्णा प्रथमग्रास सूकरशिशुमुखे दत्त्वा तदनु सानन्द स्वयम नाति, तदाsकस्मादेकस्या भगिन्याः शिशुना आसन्नप्रदेशे पुरीपोत्सर्गः कृतः, तमालोक्य तेन सुकरशिशुना मशस्तमशन परित्यज्य पुरीषभक्षण कृतम् । पुरीपमश्नन्त मुकर शिशु विलोक्य सर्वा भगिन्यः सपरिहासमब्रुवन्विधवा राजपुत्रीने कहा कि यदि आप सन जनीं मेरे इस सूकर शिशु के साथ जो भोजन करने के लिये तैयार हो तो ही मैं आपके साथ भोजन करने मे सम्मिलित हो सकती है अन्यथा नही । उसकी इस बात को सुनकर उसकी अन्य बहिनोंने मजूर नही किया । अतः उन सबने अपने-अपने बच्चो के साथ पृथक्-पृथक् रूप मे ही भोजन करना प्रारंभ किया । और पति बिना की राजपुत्री भी अपने सकर शिशु के साथ भोजन करने मे प्रवृत्त हुई । खाने के पहिले उसने जो भोजन सुवर्णके थालों मे परोसा हुआ था और सुवर्णकी कटोरियो मे अलग-अलग रूपमे रखा गया था और जो प्रशस्त, पथ्य, रुचिप्रद तथा वात पित्त एव कफ हारक था ऐसे उस विविध भाति के अशन- हलुआ पुरी आदि, पान - दुध शरबत आदि, खाद्य- द्राक्षा आदि, खाद्य-चूरण आदि, एव चार प्रकार के भोजन मे से एक-एक ग्रास अपने प्रिय उस सूकर शिशु के मुखमे देती हुई आनद के साथ भोजन करने लगी। जब यह भोजन करने मे प्रवृत्त थी कि इतने मे ही एक अपनी बहिन के बच्चे મારા સૂકરના અચાની સાથે ભેજન કરવા તૈયાર હૈ, તે જ હું આપની સાથે ભોજન કરવામા સામીલ થઈ સકે એ બિવાય નહી તેની આ વાતને ખીજી મ્હેનોએ મજુર ન કરી એટલે તે બધીયાએ પેાતપેાતાના માળફે સાથે જુદી જુદી રીતે ભેજન કન્વાનો આરભ કર્યાં અને વિધવા રાજપુત્રી પણ પોતાના સૂકર ખરાની સાથે ભાજન કરવા લાગી ખાવા બેસતા પહેલા એણે જે ભેાજન આનાના થાળમા પીરસેલ હતુ, જે નાની વાટકીએમા અલગ અલગ રીતે ગાઠવવામા આવેલ હતુ જે ભાજન પ્રશસ્ત, પથ્ય, રૂચીપ્રદ તથા વાપિત અને કફ હરનાાન હતુ એવા વિવિધ પ્રકારના ભાજનમા હલવા પુરી આદિ, પાન-દુધ શરખત વિગેરે ખાદ્ય-દ્રાક્ષ વગેરે, સ્વાદ્ય-ચૂર્ણ વગેરે આવા ચાર પ્રકારના ભાજનમાથી અકેક ડાળીયે પોતાના પ્રિય સૂકરના બચ્ચાના મેઢામા દેતી દેતી વિધવા રાજપુત્રી ખુરસી સાથે ભેાજન કરવા લાગી જ્યારે એ લેાજન કરવામા પ્રવૃત્ત હતી ત્યારે તેની એક બહેનના બાળકે થાડે ઈંટ Page #127 -------------------------------------------------------------------------- ________________ - - उत्तराभ्ययनसूत्रे एकदारिमर्दनस्य भवने कचिदुत्सा निमित्तीकृत्य सर्गः कन्यकाः समायाताः । मेम्णा परस्पर ता ऊचुः-अद्यास्माभिः सर्माभिः सहेर भोजनं कर्तव्यम् , तदाऽसौ दुर्भगा राजपुत्री जगाद-यद्यनेन मम प्रियशिशुना सह यूयं भोजन कुरुत, तर्हि युप्माभिः साफ मया भोक्तव्य नान्यथा, ततोऽन्याभिस्तस्याः संरभगिनीभिस्तद्वचन नाङ्गीकृतम् । तदा पृथक् पृथगेर सा स्व-स्व-शिशुभिः कभी उसको स्नान कराती । और स्नान कराकर फिर उसका शरीर भी पोछती । कभी कभी यह उसके शरीर पर लगी हुई वृलीका मार्जन करती । विविध मिष्टान खिलाती। नरम-मूदल-शय्या पर उसे अपने ही पास सुलाती । इतने मात्र से ही वह राजपुत्री सतुष्ट नहीं रहती किन्तु वह उस बच्चे के गले मे और पैरों में सुवर्ण रचित बहुमूल्य आभरणो को भी पहिराती । जिनमे छोटी-छोटी बजती हुई घटियां लगी रहती थी। उसकी पीठ पर वह झूल भी ओढाती जो बहुत कीमती होती तथा अनेक प्रकार के रगविरंगे रगो से रजित रहा करती। और जिस झुलमे सुनहरी काम बना रहता। इस प्रकार वह राजपुत्री उस सूकर के बच्चे का लालन पालन करने में तत्पर रहने लगी। एक समय की बात है कि राजा अरिमर्दनने अपनी समस्त कन्याओं को किसी उत्सव के समय आमत्रित किया और कन्याये आयीं, बहुत समय के बाद उन सबको परस्पर मिलने से बहुत ही आनद हआ। सबने विचार किया कि आज हम सब मिलकर एक ही साथ भोजन करें। यह सुनकर उस અને નવડાવી તેના શરીરને સાફ કરતી, કયારેક કયારેક તેના શરીર ઉપર ઉડેલી ધુળને સાફ કરતી, વિવિધ મિષ્ટાન્ન ખવડાવતી અને સુવાળી એવી શૈયા ઉપર પિતાની પાસે મુવાડતી આટલાથી જ રાજપુત્રીને સતોષ ન થતો પર તુ તે બચ્ચાના ગળામાં અને પગમાં સેનાના બહુ મુલ્ય અલ કોર પણ પહેરાવતી જેમાં નાની નાની ટેકરીઓ–ઘુઘરીઓ લગાડવામાં આવતી એની પીઠ ઉપર ઝલ પણ ઓઢાડતી જે ઘણી કિંમતી હતી તેમજ અનેક પ્રકારના ૨ગબેરગી ૨ગાવાળી હતી જેમા સેનેરી તારની કસબ કળા પણ કરવામાં આવેલ હતીઆ પ્રકારે રાજપુત્રી એ સૂકરના બચ્ચાનું લાલન પાલન કરવામાં તત્પર રહેતી એક સમયે રાજ અરિમર્દને પિતાની સમસ્ત કન્યાઓને કોઈ ઉત્સવના પ્રસગે આમત્રણ આપી બાલાવી, કન્યાઓ આવી ઘણું સમય પછી એક બીજીઓને પરસ્પર મળતા ઘણો જ આન દ થયે બધી બહેનોએ મળી વિચાર કર્યો કે આજે બધી બહેનો સાથે બેસીને ભોજન કરીએ આ સાભળી એ વિધવા રાજપુત્રીએ કહ્યું કે જો તમે બધી બહેનો Page #128 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०१ गा ६ व्यादिदान्तश्रवणतो विनीतस्य कर्त्तव्यम् ५३ उक्तार्थमुपसहरन् कर्तव्यमुपदिशति मूलम् - सुणियांऽभावे सार्णस्स सूयरस नरस यै । विर्णए ठविज्ज अप्पाणं इच्छेतो हिर्यमणो ॥६॥ छाया साभार शुन्याः सूकरस्य नरस्य च । विनये स्थापयति आत्मानम् इच्छन् हितमात्मनः ॥ ६ ॥ टीका 'सुनिया' इत्यादि शुन्याः = पूर्ति कर्णशुन्याः मकरस्य च एतदुभयदृष्टान्तस्य, तथा च पुन: नरस्य= पुरुषस्य दार्शन्तिकतया कथितस्य दुःशीलशिप्यअग्नि जलाकर उसको अग्नि मे भून दिया । इस कुमौत से उसको मारा | इस लिये सूत्रकार कहते है कि- दुःशील का त्यागकर शील सदाचार का सेवन करना चाहिये ॥ ५ ॥ इसी कथित अर्थका उपसहार करते हुए सूत्रकार कर्तव्य का उपदेश अगली गाया द्वारा करते हैं- 'सुणिया इत्यादि ' अन्वयार्थ - (साणस्स - शुन्याः ) पूतकर्णी कुत्ती के ( सूयरस्स नरस्स य-सूकरस्य नरस्य च) सूकर के और दान्तिक रूप मे प्रदर्शित किये गये इ.शील शिष्य के ( अभाव - अनादर ) अर्थात् दुर्दशारूप अवस्था को (सुणिया-श्रुत्वा सुनकर (अप्पणो हिय इच्छतो-आत्मनः हितम् इच्छन् ) आत्मा के हित के अभिलापी शिष्य ( अप्पाणआत्मान) अपनी आत्माको ( विणण ठविज्ञ - विनये स्थापयेत् ) विनय સળગાવ્યા અને તેમા તેને ભૂજી નાખ્યુ. આ રીતે કમાતથી તેને મા આ માટે સૂત્રકાર કહે છે કે દુશીલના ત્યાગ કરી શીલ-સદાચારનુ મેવન કરવુ જોઇએ (૫) આ હેવાયેલા અર્થના ઉપર હાર કરીને સૂત્રકાર બ્યના ઉપદેશ આ ગાથા દ્વારા કરે છે. 'सुणिया भाव ઈત્યાદિ , अन्वयार्थ-(साणस्स-शुन्या ) भूतज्र्थी उतरीना ( सूयरस्स नररस य - सूकरस्य नरस्य च) सूक्ष्ग्ना नेटा उभा प्रदर्शित उशयेस हु शीस शिष्यना ( अभाव - अनादर ) अर्थात् दुईशा३य अवस्थाने ( सुणिया - श्रुत्वा ) भालजीने ( अप्पणी हिय इच्छतो - आत्मन हितम् इच्छन् ) मात्माना हितना मलिद्याषी शिष्य ( अप्पाण - आत्मान) पोताना आत्माने (विणए ठविज्ज-विनये स्थापयेत् ) Page #129 -------------------------------------------------------------------------- ________________ - उत्तराभ्ययनसूत्रे भगिनि ! पश्य तवाय शिशुः किं करोति ! विष्ठा भक्षयति । अनेनैव साफमस्मान भोजयितु समीहसे, एव सर्वभगिनीना वचन श्रुत्वा लज्जिता सा राजपुत्री सूकरशिशु तत्याज। तदनन्तरमितस्ततो भ्रमन्त हृष्टपुष्टाङ्ग त मुकरशिशु विलोक्य चाण्डाला स्वगृह नीत्वा चरणेषु पन्या यही प्रक्षिप्य कुत्सित मृत्युना हतवान् । तस्मात् दुःशील परित्यज्य शीलमासेवनीयम् । ॥ ५॥ ने थोडी दूर पर जाकर अशुचि कर दी। यह देखकर उस सूकर शिशु ने उस प्रशस्त मधुर सुस्वादु सुगन्धि पथ्य भोजन का परित्याग करके कन्या के मना करते भी शीघ्र ही दौड़कर अशुचि के पास जाकर उसका भक्षण करने लगा । सूकर शिशु को अशुचि खाते देखकर वे सभी वहिने मजाक करती हुई अपने बहिन से गोली कि हे बरिन ! देखो तो सही आपका यह प्यारा पुत्र क्या कर रहा है। कितने आनदसे अशुचि खाने मे मग्न हो रहा है। इसी के साथ आप हम सबको भोजन करने के लिये प्रेरित करती हैं ? इस प्रकार बहिन को उन सब बहिनो ने उलाहना दिया। उलाहनेके वचन सुनकर वह उनके समक्ष अधिक लजित हुई और उस सूकर शिशु को घर से बाहिर निकाल दिया । घरसे बाहिर होजाने पर यह इधर उधर फिरने लगा। इतने में चाडाल ने इसे पकड़ लिया और घर ले जाकर चारों पैर बाधकर जमीन पर डाल दिया और उस पर घास डालकर फिर अग्नि जलाई और જઈને અશુચિ કરી, આ જોઈ તે સૂર બચાએ પ્રશસ્ત, મધ, સુસ્વાદિષ્ટ, સુગધી ભેજનને પરિત્યાગ કરીને વિધવા રાજકન્યાના રેકવા છતા ન રેકતા ઝડપથી દેડી જઈ અશુચિ પાસે પહોંચી તેનું ભક્ષણ કરવુ શરૂ કર્યું સૂકર બચ્ચાને અશુચિ ખાતુ ઈ બધી બહેને મશ્કરી કરતા પિલી વિધવા બહે નને કહેવા લાગી કે હે બહેન ! જુઓ તે ખરા તમારે એ પ્યારે પુત્ર શું કરી રહેલ છે કેટલા આનદથી અશુચિ ખાવામાં મગ્ન બની ગયેલ છે આની સાથે તમે અમને ભજન કરવાનું કહેતા હતા આ પ્રકારે પેલી બધી બહેનેએ તેને મહેણુ દેતા મહેણાનું વચન સાંભળીને તે એમની સમક્ષ ખુબ શરમાઈ ગઈ અને એ સૂતર બચ્ચાને ઘરમાંથી બહાર કાઢી મૂકયુ ઘરથી બહાર થઈ જતા તે જ્યા ત્યાં ભટકવા લાગ્યુ એટલામા ચડાળને હાથ તે પડી ગયું જેને પકડી તે પિતાને ઘેર લઈ ગયો અને ત્યાં લઈ જઈ ચારે પગ બધી જમીન ઉપર પછાડયુ, અને તેના ઉપર ઘાસ નાખીને પછી અગ્નિ Page #130 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०१ गा ६ श्वादिष्पान्तश्रवणतो विनीतस्य कर्तव्यम् ५३ उक्तार्यमुपसहरन् कर्तव्यमुपदिशतिमूलम्-सुणियांऽभावं साणस्स सूयरस नरस ये । विणए ठविज अप्पाणं इच्छतो हियमप्पणो ॥६॥ छायाश्रुत्वाऽभार शुन्याः मूकरस्य नरस्य च । विनये स्थापयति आत्मानम् इच्छन् हितमात्मनः ॥६॥ टीका'सुणिया' इत्यादि-शुन्याः-पूतिकर्णशुन्याः मुकरस्य च एतदुभयदृष्टान्तस्य, तथा च-पुनः नरस्य-पुरुषस्य दार्शन्तिकतया कथितस्य दुःशीलशिष्यअग्नि जलाकर उसको अग्नि मे भून दिया । इस कुमौत से उसको मारा । इस लिये सूत्रकार कहते है कि-दुःशील का त्यागकर शील सदाचार का सेवन करना चाहिये ॥५॥ इसी कथित अर्थका उपसहार करते हुए सूत्रकार कर्तव्य का उपदेश अगली गाया द्वारा करते हैं-'सुणिया इलादि' ___ अन्वयार्थ-(साणस्स-शुन्याः) पूतकर्णी कुत्ती के ( सूयरस्स नरस्स य-सूकरस्व नरस्य च) सूकर के और दार्टान्तिक रूप में प्रदर्शित किये गये दु.शील शिष्य के (अभाव-अनादर ) अर्थात् दुर्दशारूप अवस्था को (सुणिया-श्रुत्वा) सुनकर (अप्पणो थिइच्छतो-आत्मनः रितम् इच्छन् ) आत्मा के हित के अभिलापी शिष्य (अप्पाणआत्मान ) अपनी आत्माको (विणए ठविज-विनये स्थापयेत्) विनय સળગાવ્યું અને તેમાં તેને ભૂજી નાખ્યું આ રીતે મોતથી તેને માર્યું આ માટે સૂત્રકાર કહે છે કે દુ શીલને ત્યાગ કરી શીલ-સદાચારનું સેવન કરવું જોઈએ (૫) આ કહેવાયેલા અર્થને ઉપસ હાર કરીને સૂત્રકાર કર્તવ્યને ઉપદેશ An दास उरे -'सुणिया भाव ' ऽत्यादि मयार्थ-(साणस्स-शुन्या ) पूतथी उतना (सूयरस्स नरस्स यसूकरस्य नरस्य च)सूना भने हाति३५ प्रशित उशयेशीर शिष्यना (अभाव-अनादर) अर्थात् हुशा३५ अवश्थाने (सुणिया-श्रुत्वा) सालजीने (अप्पणो हिय इच्छतो-आत्मन हितम् इच्छन् ) मात्माना तिना अमितापी (शष्य (अप्पाण-आत्मान) पाताना मात्माने (विणए ठविज्ज-विनये स्थापयेत् ) Page #131 -------------------------------------------------------------------------- ________________ - -- उत्तराध्ययनसूत्रे स्येत्यर्थः, अभार-कुत्सितो भाषः अभारः दुर्दशालक्षणः, स चेह भवे सर्वतो निष्कासनादिरूपः, परभवे गुरोराशातनया अधिः, नमोस्तपःसयमासमका, सयमभावेन मोक्षमार्गानाराधनम् , तेनानन्तससारपरिभ्रमणम् त तथाविधमभाव तपः श्रुत्वा-गुरुसनिधौ निशम्य आत्मना-स्वस्य, हित-मल्याणम् इच्छन् आत्मान धर्म मे स्थापित करता है । अथवा-भाव यह है कि कुत्ती सूकर और अविनीत शिष्यका स्वरूप सूनकर आत्महितैपी विनय शील नें। भावार्थ-इस गाथा द्वारा सूत्रकार यह उपदेश दे रहे है कि जो शिष्य आत्मकल्याण का अभिलापी है उसका कर्तन्य है कि वह इस विनयधर्मके आचरण करने मे थोड़ा भी प्रमाद न करे। कारण कि अविनीत शिष्य की वह दुर्दशा होती है जो पूतिकर्णी शुनी की तथा सूकर शिशु की हुई है । अविनीत के ऊपर किसी का भी विश्वास नहीं रहता वह इस भवमे गुरु की अकृपाका भाजन बनता हुआ जगहजगह अपमान आदि दुःस्थिति को सहन करता है और गच्छ से बाहर भी कर दिया जाता है तथा परभव मे गुरु की आशातना से बोधि के लाभ से भी वचित रहता है बोधिलाभ के विना कभी भी श्रेयस्कर मुक्ति का मार्ग उसे प्राप्त नहीं हो सकता है । क्यो कि बोधि के अभाव मे सम्यक् तप और सयम नही होता है । सम्यक् तप सयम के अभाव से मोक्षमार्ग की आराधना नहीं होती है और मोक्षવિનય ધર્મમાં સ્થાપિત કરે છે અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાભળી આત્મહિતૈષી વિનયશીલ બને ભાવાર્થ...આ ગાથા દ્વારા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણને અભિલાષી છે, એનુ કર્તવ્ય છે કે તે આ વિનય ધર્મને આચરણ કરવામા છેડે પણ પ્રમાદ ન કરે કારણ કે અવિનીત શિષ્યની આવી દુર્દશા થાય છે જે પૂતાણું ગુનીની તથા સૂર(ભૂડણુના બયાની) બાળકની થઈ છે, અવનીતને કઈ પણ વિશ્વાસ કરતું નથી તે આ ભવમાં ગુરૂની અકૃપાને ભાજન બની દરેક સ્થળે અપમાન આદિ સ્થિતિને સહન કરે છે અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરૂની આશાતનાથી બાધિના લાભથી પણ વચિત રહ્યા કરે છે ઍધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિને માર્ગ અને પ્રાપ્ત થઈ શકતું નથી કેમકે બધિના અભાવમા સભ્ય તપ અને સયમ હેતુ નથી સમ્યક્ તપ સયમના અભાવથી મિક્ષ માર્ગની આરાધના બની શકતી નથી અને મોક્ષમાર્ગની Page #132 -------------------------------------------------------------------------- ________________ प्रियदशिनी टीका अ० १ गा ६-७ श्वादिदृष्टान्तश्रवणतो विनीतस्य कर्तव्यम् ५५ विनये अभ्युत्थानादिगुरुशुश्रूपालपणे स्थापयति । उक्त च विणया होइ य णाण, गाणामो दसण तओ चरण । चरणाहितो मोक्खो मोक्खे, सोक्ख निरावाह ॥१॥ छायाविनयाद् भवति च ज्ञान, ज्ञानाद् दर्शन ततश्चरणम् । चरणाद् मोक्षो, मोक्षे सौख्य निरानाधम् ॥ १॥ इति ॥६॥ अथोपसहरन्नाहमूलम् तम्हां विणयमसिंज्जा सील पडिलभेजओ। बुद्धपुत्त नियागट्टी ने निक्कसिज्जइ कण्हुइं ॥७॥ छायातम्माद् विनयमेपयेत् शील प्रतिलभेत यतः। युद्धपुनो नियागार्थी न निष्कास्यते कुतश्चित् ।। ७॥ टीमा'तम्हा. इत्यादि । तस्मात् दुःशीलस्य सर्वतो निष्कासनादिरूपा दुर्गति भवतीत्युक्तरूपात् कारणात् साधुर्विनयम् एपयेत्-कुर्यात् धातूनामनेकार्थत्वात् । मार्ग के आराधना के अभाव में अनत ससार परिभ्रमण करना पडता है, इसलिये शिष्य को अपने परमोपकारी गुरु महाराज का विनय सदा करना चाहिये । वे जब कही से अपने स्थान पर आवे तो शिष्य का कर्तव्य है कि वह उनके समक्ष जावे-उन्हें देखकर अपने आसनसे उठ खडा होवे । उनकी शुश्रूपा आदि करता रहे। इससे विनय धर्मकी आराधना होती है। कहा भी है—विनय से ज्ञान होता है। ज्ञान से दर्शन और दर्शन से चारित्रका लाभ होता है चारित्र से मोक्ष और मुक्ति होने से इस जीव को अव्यावाध सुग्व की प्राप्ति होती है ॥६॥ આરાધનાના અભાવથી અને તે અમારા પરિભ્રમણ કરવું પડે છેઆ માટે શિષ્ય પિતાના પપકારી ગુરૂ મહારાજને સદા વિનય કરવો જોઈએ તેઓ જ્યારે ક્યાયથી પિતાના સ્થાન ઉપર આવે ત્યારે શિષ્યનું એ કર્તવ્ય છે કે તે તેમની સામે જાય-એમને જે પિતાના આસન ઉપરથી ઉઠી ઉભા રહે અને એમની સેવા કરવામાં લાગી જાય, આથી વિનય ધર્મની આગધના થાય છે વિનયથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી દર્શન અને દર્શનથી ચારિત્રનો લાભ થાય છે ચાગ્નિથી મેલ અને મુક્તિ થવાથી આ જીવને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે પદા Page #133 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे स्येत्यर्थः, अभार-कुत्सितो भाः अभार. दुर्दशालक्षणः, स चेह भत्रे सर्वतो निष्कासनादिरूपः, परभवे गुरोराशातनया अबोधिः, जो पेस्तपःसयमासभा, सयमभावेन मोक्षमार्गानाराधनम् , तेनानन्तससारपरिभ्रमणम् त तयाविषमभाव तपः श्रुत्वा गुरुसनिधो निशम्य आत्मनः-स्पस्य, हित-कल्याणम् इच्छन् आत्मान धर्म में स्थापित करता है । अथवा-भाव यह है कि कुत्ती सूकर और अविनीत शिष्यका स्वरूप सूनकर आत्महितपी विनय शील पनें। भावार्थ-इस गाथा द्वारा सूत्रकार यह उपदेश दे रहे है कि जो शिष्य आत्मकल्याण का अभिलापी है उसका कर्तव्य है कि वह इस विनयधर्मके आचरण करने में थोड़ा भी प्रमाद न करे। कारण कि अविनीत शिष्य की वह दुर्दशा होती है जो पूतिकर्णी शुनी की तथा सूकर शिशु की हुई है । अविनीत के ऊपर किसी का भी विश्वास नहीं रहता वह इस भवमे गुरु की अकृपाका भाजन बनता हुआ जगहजगह अपमान आदि दुःस्थिति को सहन करता है और गच्छ से बाहर भी कर दिया जाता है तथा परभव मे गुरु की आशातना से योधि के लाभ से भी वचित रहता है योधिलाम के विना कभी भी श्रेयस्कर मुक्ति का मार्ग उसे प्राप्त नहीं हो सकता है । क्यों कि बोधि के अभाव मे सम्यक् तप और सयम नहीं होता है । सम्यक् तप सयम के अभाव से मोक्षमार्ग की आराधना नही होती है और मोक्षવિનય ધર્મમાં સ્થાપિત કરે છે અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાભળી આમહિતૈષી વિનયશીલ બને ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણને અભિલાષી છે, એનું કર્તવ્ય છે કે તે આ વિનય ધર્મન આચરણ કરવામાં થડે પણ પ્રમાદ ન કરે કારણ કે અવિનીત શિષ્યની આવી દુર્દશા થાય છે જે પૂતકણું શુનીની તથા સૂર(ભૂડણના બચ્ચાની) બાળકની થઈ છે, અવનીતને કોઈ પણ વિશ્વાસ ડરતુ નથી તે આ ભવમાં ગુરૂની કૃપાને ભાજન બની દરેક સ્થળે અપમાન આદિ દુસ્થિતિને સહન કરે છે અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરૂની આશાતનાથી ધિના લાભથી પણ વચિત રહ્યા કરે છે બેધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિને માર્ગ અને પ્રાપ્ત થઈ શકતે નથી કેમકે આધિના અભાવમા સમ્યક્ તપ અને સયમ હેતુ નથી સમ્યક તપ સ યમના અભાવથી મેક્ષ માર્ગની આરાધના બની શકતી નથી અને મેક્ષમાર્ગની Page #134 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा ७ विनयफलम् ५७ I मालम्बनम् । यथा श्रीखण्डचन्दनतरुः समस्तमलयाचल्काननगतान् वृक्षान् सुरभयति, यथा वा अमृतमय शीतलचन्द्रकिरण ससतो विकसत् कुमुदन मनोज्ञमुगन्ध शीत पवनमनोहरचन्द्रिकाभिर्जनमनः प्रसादक भवति, यथा वा क्षीरसागरनिर्झरी स्वासन्नवर्तिनो वृक्षगुच्छगुल्मल्तावल्लीप्रभृतीन् नानाविधान् वनस्पतीन् रसप्रदानेन वर्धयन्ती मोदयति, ए विनयविभूषितः खलु शीलेन कुल्गणगच्छान मोढयन् लोके चिन्तामणिरिव समन्यते, कल्पतरुरिव सेव्यते, निधिरिव समाद्रियते सुधेव परिपूज्यते ॥ 11 कर लेती है कि मुझे अपना कल्याण करना है-अतः वह नियागार्थीमोक्षाभिलापी बन जाता है । और इस स्थिति मे उसकी प्रत्येक क्रिया मोक्षप्राप्ति की ओर ही उसे ले जाने वाली होती रहती हैं, अतः वह किसी भी कुल, गणग्व-गच्छ से नहीं निकाला जाता है। भावार्थ- जिस प्रकार श्रीग्वण्डचदन का वृक्ष समस्त मलयाचल के जंगल में रहे हुए वृक्षों को अपनी अपार सुगधि से सुरभित करता रहता है । अथवा जिस प्रकार अमृतमय शीतलचन्द्र की किरणों के ससर्ग से विकसित कुमुदवन, मनोज, शीतल एव सुगंधित वायु एव मनोहर चादनी के द्वारा प्रत्येक जन के मन को आल्हादित करता है । अथवा - जिस प्रकार क्षीर सागर की निर्झरी अपने निकट रहे हुए वृक्षों को उनके गुच्छों को गुल्मों एव लतावल्ली आदि को रमप्रदान से वृद्धिगत अर्थात् बढ़ाती हुई उन्हें विकसित करती है इसी तरह विनय से મારે પેાતાનુ કલ્યાણ કરવુ છે—આથી તે નિયાગા –મેક્ષ અભિલાષી ખની જાય છે અને એ સ્થિતિમા એની પ્રત્યેક ક્રિયાએ મેાક્ષ પ્રાપ્તિની તક્ જ એને લઈ જવાવાળી થતી રહે છે એટલે તે કાઇપણ કુળ, ગુણ અને ગચ્છથી દૂર કરવામા આવતા નથી મતલખ આના એ છે કે જે પ્રકારે શ્રીખ ડ ચંદનનું વૃક્ષ સમસ્ત મલયાચલના જંગલમા રહેલા બધા વૃÀાને પેાતાની અપાર સુગ ધીથી સુરભિત કરતુ રહે છે અથવા જે પ્રકારે અમૃતમય શીતળ કિરણેાના સમથી વિકસિત કુમુદવન, મનેજ્ઞ, શીતળ અને સુગ પિત વાયુ એવી મનેાહર ચાદની દ્વારા પ્રત્યેક જનના મનને આલ્પાદિત કરે છે અથવાજે પ્રકાર ક્ષીર સાગરની નિર્ઝરી (અગ્ગા) પાતાની નિકટ વ્હેલા વૃક્ષાને એની ડાળા વિગેરેને તથા કુલળાદિ, પાદડા વગેરેને રસપ્રદાનથી વૃદ્ધિંગત અર્થાત્ વધારે છે અને વિકસીત કરે છે. આ રીતે વિનયથી વિભૂષિત બનેલ 3-6 Page #135 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे विनयस्य फल्माह-सीलमित्यादि । यतः पिनयात् , शीलन्मूलोत्तरगुणलक्षणं मतिलभेत-माप्नुयात् । अनेन विनस्य फ्ल शील्प्राप्तिरित्युक्तम् । शीलस्यापि फल प्रदर्शयन्नाह-'बुद्धपुत्ते.' इत्यादि । बुद्धपुत्रः-युद्धस्य आचार्यस्य पुत्र इव पुत्रः-शीलधारी शिष्यः, पुनशिप्ययोः शिक्षणीयतया साम्यात् , अतएर नियागार्योनियागो मोक्षस्तमर्थयतीति नियागार्थी-मोक्षाभिलापी कुतश्चित्-कुलगणगच्छतः न निष्कास्यते न वहिष्क्रियते । अय भाष:-विनीतः कुल्गणगच्छाना सर्वेषा __ अब उपसहार करते हैं-'तम्हा ' इत्यादि। ___ अन्वयार्थ-अतः (तम्रा तस्मात्) अविनीत शिष्य की सर्व जगर दुर्दशा होती है साधु का कर्तव्य है कि वह (विणय-विनयम् ) विनयरूप धर्मका (सिज्जा-ण्पयेत् ) पालन करे। इस विनय धर्म के पालन करनेका क्या फल है-इस यातको (सील पडिलभेन्जओ-शील प्रति लभेत यतः) इस पद द्वारा सूत्रकार प्रकट करते हुए करते हैं कि यह विनयधर्म, आचरित होने से आचरण करने वाले साधु के लिये मूलगुण और उत्तरगुणोंकी प्राप्ति कराता है। शील की प्राप्ति होने से वर शीलधारी शिष्य (बुद्धपुत्ते नियागट्टी-युद्धपुत्रः नियागाधी) गुरुजनों की दृष्टि में अपना पुत्र जैसा हो जाता है। क्यो कि पुत्र शिक्षणीय होता है और वैसे शिष्य भी शिक्षणीय होता है । इसी विचार से शिष्य को यहा पुत्र जैसा बतलाया गया है जब वह गुरु कृपा का पात्र हर तरह से हो जाता है तब यह बात भी स्वत उसके हृदय मे स्थान वे ७५ २ ४२ छ-' तम्हा ' त्याह अन्वयार्थ -सटमा माटे (तम्हा-तस्मात) अविनीत शिष्यनी सई स्थणे हु। थाय छ साधुनु ४०य छेते (विणय-विनयम् )विनय३५ धनु (एसिज्जाएपयेत् ) पासन उरे मा विनय धर्मनु पालन २वानु शु३॥ छ - पातने (सील पडिलभेज्जओ-शील प्रति लभेत यत ) मा ५६ वा। सूत्रा२ પ્રગટ કરતા કહે છે કે આ વિનય ધર્મ આચરિત હોવાથી આચરણ કરવાવાળા સાધુને માટે મુળગુણ અને ઉત્તર ગુણોની પ્રાપ્તિ કરાવે છે શીલની પ્રાપ્તિ थवाथी से शीराधारी शिष्य (बुद्धपत्ते नियागट्ठी-धुद्ध पुत्र नियागार्थी) ગુરૂજનની દ્રષ્ટીમાં પિતાના પુત્ર જે બની જાય છે કેમકે પુત્ર શિક્ષણીય હોય છે અને આવા શિષ્ય પણ શિક્ષણીય હોય છે આ વિચારથી શિષ્યને અહિં પુત્ર જે બતાવવામાં આવેલ છે. જ્યારે તે ગુરૂકૃપાને પાત્ર દરેક રીતે બને છે ત્યારે આ વાત પણ સ્વત એના દિલમાં સ્થાન કરી જાય છે. કે Page #136 -------------------------------------------------------------------------- ________________ .. प्रियदर्शिनी टीका अ० १ गा ८ विनयप्राप्तेरुपाय युक्तानि-अयंते प्रार्थ्यते मुमुसुभिर्य सोऽर्थः अव्यावाधसुखरूपो मोक्षस्तेन युक्तानि तत्मतिपोधकानि । यद्वा अर्थी हेयोपादेयरूपस्तेन युक्तानि-तत्मतिपाद कानि वीतरागशास्त्राणि शिक्षेत अभ्यस्येत् । अय भाषा-मोक्षमार्गप्रदर्शकानि शास्त्राण्येव उपादेयानि पारमार्थिकस्वरूपप्रतिपादकत्वात्, यथा सिन्धुस्तरङ्गैविलसति तथा स्याद्वादविलसितानि रागद्वेपदोपपरिपब्रितानि अव्यावाधसुखजनकानि उत्पादव्ययप्रोव्यस्वरूपनिरूपाणि भगवद्वचनानि, तस्मात् तान्येवाभ्यसेदिति । के समीप (सया-सदा) सदा-काल (अजुत्तानि-अर्थयुक्तानि) मोक्षप्रतिरोधक-अथवा हेयोपादेय तत्त्व प्रतिपादक-ऐसे वीतरागो-पदिष्ट शास्त्रोका (सिक्खिजा-शिक्षेत) अभ्यास करे। तया (निरठाणि उ वजए-निरर्थानि तु वर्जयेत् ) इनसे विपरीत अन्य शास्त्रोका वर्जन करें। भावार्य-वस्तुका पारमार्थिक स्वरूप प्रतिपादन करने वाले होने से मोक्षमार्गके प्रदर्शक शास्त्र ही उपादेय है । जिस प्रकार समुद्र अपनी तरङ्गमालाओसे शाभित होता है उसी तरह प्रभु के वचन स्वरूप आगमशास्त्र भी स्थाबाद-शैली से सुशोभित होते है। इनमे राग एवं देपको बढाने वाली-कथाएँ बिलकुल नहीं है । उनसे ये सदा वर्जित हैं। अव्यायाध सुख के ये जनक ह । उत्पाद व्यय एव ध्रौव्य के यथार्थ स्वरूप का ये निरूपक है। इसलिये मोक्षाभिलापिओ को वीतराग प्रणीत शास्त्रका ही अभ्यास करना चाहिये। जिन में इस प्रकार की बातें नहीं है जो सर्वथा एकान्तवाद के पोषक असर्वज्ञोपदिष्ट शास्त्र है (अठ्ठजुत्तानि-अर्थयुक्तानि ) भाक्ष प्रतिमाध४-424। योपाय त५ प्रतिपा६४ मेवा वितरागोपहिष्ट सोनी (सिक्सिज्जा-शिक्षेत् ) मल्यास ४२ तथा (निरवाणि उ वज्जए-निरर्थानि तु वर्जयेत्) अनाथी विपरित अन्य शाखोना ત્યાગ કરે ભાવાર્થ ––વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિપાદન કરવાવાળા હોવાથી મેલમાર્ગના પ્રદર્શક શાસ્ત્ર જ ઉપાદેય છે જે પ્રકાર સમુદ્ર પિતાની તર ગ માળાઓથી શોભિત દેખાય છે એ જ રીતે પ્રભુના વચન સ્વરૂપ આગમશાસ્ત્ર પણ સ્યાદ્વાદશિલીથી સુશોભિત હોય છે તેમાં રાગ અને દ્વેશને વધા રનારી કથાઓ બીલકુલ હોતી નથી એનાથી એ સદા વત છે અવ્યાબાધ સુખના એ જનક છે ઉત્પાદ વ્યય, અને દૈવ્યના યથાર્થ સ્વરૂપના એ નિરૂપ છે આ માટે મોલાભિવાવિઓએ વિતરાગ પ્રણત શાસ્ત્રનો જે અભ્યાસ કર જોઈએ જેમાં આ પ્રકારની વાત નથી, જે સર્વથા એકાન્તપાદને પોષનાર Page #137 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूने स्नियः कथमेपणीय इत्याहमूल्म्..-निसते सियाऽमुहरी घुाण अतिएँ सयां । अर्जुत्ताणि सिक्खिज्जा, निरहाणि 3 वज्जएं ॥८॥ छायानिशान्तः स्यात् अमुखारिः बुद्धानाम् अन्तिके सदा । अर्थयुक्तानि शिक्षेत निरानि तु जयेत् ॥ ८॥ टीका'निसते इत्यादि'-निशान्तानितरा शान्तः-उपशमयुक्तः-अन्तः क्रोधपरिवर्जनेन वहिश्च सौम्याकारेण प्रशान्तः स्याद्-भवेद , अमुसारि अविरुद्धभापी मियभापी सन् बुद्धानाम् आचार्याणाम् , अन्तिके समीपे, सदा-सकालम् अर्थविभूपित बना शिष्य भी शील से कुल, गण ण्व गच्छ को प्रमुदित करता हुआ लोक मे चिन्तामणि रत्न के समान माना जाता है कल्पवृक्षके समान सेवित किया जाता है, निधिके समान आदरीणय होता रहता है और सुधा (अमृत) के समान पूजा जाता है ॥७॥ विनय पालन कैसे करना चाहिये इसे सूत्रकार इस निम्नलिखित गाथा से स्पष्ट करते है-निसते ' इत्यादि । अन्वयार्थ (निसते-निशान्त) जो उपशम भाव से युक्त हैभीतर में जिसके क्रोध का उद्रेक नही होता है-तथा बाहिर से जिसका सदा सौम्य आकार बना रहता है ऐसा शिष्य (अमुखारि) अविरुद्धभाषी-प्रियभाषी-होता हुआ (बुद्धाण अतिए-बुद्धाना अन्तिके) आचार्यों શિષ્ય પણ શીલથી કુળ, ગણ એટલે ગચ્છને પ્રમુદિત કરીને લેકમા ચિન્તા મણું રત્ન સમાન માનવામાં આવે છે કલ્પવૃક્ષના સમાન સેવિત કરવામાં આવે છે નિધિની માફક આહત થતા રહે છે અને સુધાની (અમૃત) માફક પૂજાય છે છા વિનય પાલન કેવી રીતે કરવું જોઈએ તેને સૂત્રકાર આ નિચે બતાવેલ ગાથાથી સ્પષ્ટ કરે છે નિત્તે ઈત્યાદિ मन्वयार्थ (निसते-निशान्त ) 2 उपशम माथी युत छ-२ने અદર ક્રોધને ઉપદ્રવ થતો નથી તથા બાહરથી જેને સદા સૌમ્ય આકાર मन्या रहे छ मेवा शिष्य (अमुसारी) मविलापी-प्रियलाषी मनीने (बुद्धाण अतिए-बुद्धाना अन्तिके) मायार्थानी सभि५ ( सया-सदा) । Page #138 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ८ विनयप्राप्तेरुपाय प्रशमसरःशोषणे प्रचण्डमार्तण्ड किरणरूपाणि भ्रमोत्पादने मृगतृष्णास्वरूपाणि, ६१ श्रद्धा जाग्रत हुए विना जीवको आत्म कल्याण का मार्ग दिखलाई नही देता है । अतः वह पतित होकर अनत ससारी हो जाता है । इसीलिये लौकिक शास्त्रोका अध्ययन वर्जनीय बतलाया गया है यदि इस भावना से उनका अध्ययन किया जाय कि देख कि वीतराग प्ररूपित शास्त्रो मे और इनके उपदेश मे कितना भेद है तो इस स्थिति मे ज्ञानी को अनेकान्त शासन पर और अधिक दृढ श्रद्धा बढ़ जाती है । क्यो कि सच्चे मणिकी कीमत तो झूठे मणि के देखने से ही होती है। सच्चे मणिका परिचायक झूठामणि ही हुआ करता है । इसीलिये टीकाकार ने इन्हे महाव्रत रूप पर्वत के भेदन करने मे वज्रकी उपमा दी है । दावानल जिस प्रकार वन को भस्म करने में ढील नहीं करता उसी प्रकार निरर्थक शास्त्रों का अध्ययन भी मोक्षाभिलापिओ के तप और सयमरूप उद्यान को नाश करता है । जिस प्रकार ग्रीष्मकाल का प्रखर आतप - धूप सरोवर को शोषण करता है उसी प्रकार ये मोक्षमार्ग के उपदेश से विहीन शास्त्र भी मोक्षाभिलावी के प्रशमभावको शुष्क करने में जरा सी भी कमर नही रखते है । मृगतृष्णा जिस प्रकार मृगो को વિના જીવને આત્મકલ્યાણના માર્ગ મળતા નથી એટલે તે પતિત મની અનત મારી થઈ જાય છે આ માટે લૌકિક શાસ્ત્રોનુ અધ્યયન વજ્રનીય પતાવવામા આવેલ છે જો એ ભાવનાથી તેનુ અધ્યયન કરવામા આવે કે જોઉ વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમા અને એમના ઉપદેશમા કેટલેા ભેદ છે તે આ સ્થિતિમા જ્ઞાનીને અનેકાન્ત શાસન પર વધુ દ્રઢ શ્રદ્ધા બેસી જાય છે કેમકે સાચા મણિની કિમત તે જુડા મણીને જોવાથી જ થાય છે સાચા મણીને ઓળખાવનાર ખોટા મણી જ હોય છે આ માટે ટીકાકારે તેને મહાકતરૂપ પર્વાંતનુ ભેદન કરનારા વની ઉપમા આપી છે દાવાનળ જે રીતે વનને ભસ્મ કરવામા ઢીલ કરતા નથી, તેવી જ રીતે નિર ર્થં શાસ્ત્રોનુ અધ્યયન પણ મેાક્ષાલિલાષિઓના તપ અને સયમરૂપ ઉદ્યાનને નાશ કરે છે જે પ્રકાર ગ્રીષ્મકાળના પ્રખર આતાપ સરાવનુ સારાણ કરે છે તેવા પ્રકારે મેાક્ષમાના ઉપદેશથી વિહિન શાસ્ત્ર પણ મેક્ષ અભિલાષિના પ્રશમભાવને શુષ્ક કરવામા સર રાખતા નથી મૃગજળ જેવા પ્રકારે મૃગાને Page #139 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसूत्रे निरर्थकानि मोक्षार्थर्जितानि, यद्वा-हेयोपादेयरूपार्थानभिधायकानिशेषिकादीनि वात्स्यायनपणीतकामशास्त्राणि तु पर्जयेत्-परिहरेत् । अय भाषा-लौकिकशास्त्राणि तु-महानतपर्वतभेदने पञोपमानि, तपासयमकाननविनाशने दावानलसमानि, वे निरर्थक शास्त्र है । उनका अभ्यास नहीं करना चाहिये । क्यो कि वे अपने अभ्यासियोके लिये मोक्षमार्ग के यथार्य स्वरूप से वचित एव अपरिचित है । अथवा-निरर्थक वे शास्त्र है कि जिनके अध्ययन करने से जीवोको हेय और उपादेय रूप अर्थका भान न रो सके, जो इस प्रकार के मोक्ष अर्थ के अभिधायक नहीं है ऐसे वैशेपिक आदि-आदि द्वारा प्रणीत शास्त्र तथा वात्स्यायन दाराप्रणीत काम शास्त्रों का अध्ययन कभी भी मोक्षामिलापिओ को नहीं करना चाहिये। लौकिक-असर्वज्ञद्वारा उपदिष्ट लौकिक शास्त्र ससार बढ़ाने वाली ही शिक्षाओं से परिपूर्ण ह। इनसे साधुओ को अपने महानतों को पालन करनेकी शिक्षा यथार्थतया प्राप्त नहीं होती है। अत. उनका अध्येता अर्थात्-अध्ययन करने वाला भद्रपरिणामी सायुजन अपने व्रतों से भी च्युत हो जाता है । इसलिये ऐसे शास्त्रों का अध्ययन महाव्रतरूप पर्वत को नष्ट करने के लिये वनका काम करता है। सम्यग्दर्शन की पुष्टि जबतक जीव की नहीं होती हैं-तबतक उसे समस्त द्रव्यो से भिन्न आत्मद्रव्य मे दृढ श्रद्धा जाग्रत नहीं होती है। इस प्रकार के અસર્વજ્ઞોપદિ. શાસ્ત્ર છે તે નિરર્થક શાસ્ત્ર છે, તેને અભ્યાસ નહી કરે જોઈએ કેમકે તે એક અભ્યાસ માટે મેક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપથી વચિત અને અપરિચિત છે અથવા–નિરર્થક તે શાસ્ત્ર છે કે જેનું અધ્યયન કરવાથી જેને હેય અને ઉપાદેયરૂપ અર્થનું ભાન થઈ શકતું નથી જે આ પ્રકારના મોક્ષ અર્થના અભિધાયક નથી એવા વૈશેષિક આદિ આદિ દ્વારા પ્રતિ શાસ્ત્ર તથા વાત્સ્યાયન દ્વારા પ્રણત કામશાસ્ત્રોનું અધ્યયન કદી પણ મોક્ષના અભિલાષીએ કરવુ ન જોઈએ લૌકિક-અસર્વજ્ઞ–દ્વારા ઉપદિષ્ટ લૌકિક શાસ્ત્ર અસાર વધારનારી શિક્ષાઓથી પરિપૂર્ણ હોય છે તેનાથી સાધુઓને પોતાના મહાનતેનું પાલન કરવાની શિક્ષા યથાર્થ તયા પ્રાપ્ત થતી નથી. એટલે એનું અધ્યયન કરવાવાળા ભદ્રપરિણામી સાધુજન પિતાના વ્રતોથી પણ ચુત બની જાય છે. આ માટે એવા શાસ્ત્રોનું અધ્યયન મહા વ્રતરૂપ પર્વતને નષ્ટ કરનાર વજીનું કામ કરે છે સમ્યગુદર્શનની પુષ્ટિ ત્યા સુધી જીવને થતી નથી, ત્યા સુધી તેને સમસ્ત દ્રવ્યથી ભિન આત્મ દ્રવ્યમાં દ્રઢ શ્રદ્ધા જાગ્રત થતી નથી આ પ્રકારની શ્રદ્ધા જાગ્રત થયા Page #140 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका २० ९ विनयप्राप्तेरुपाय गुरु परुपवचनानि ग्रीप्मर्तुसहसकिरणकिरणावलीसमानि तथापि स्वल्पेनैव समयेन सजला जलदावलीसमुत्थितसमीरसहचारिनीरकणिका इव परिणमन्तीति गुरुणा परुपवचनानि अनन्तहितविधायकानि मोक्षपथमदर्शकानि सावधर्मनिवर्तकानि अमृतमयानि आसेवनाग्रहण शिक्षाल्पाणि भवन्तीति मन्यमानः सन् सहेत । उक्त च शास्त्र किस तरह से सीखे सो यतलाते हैं-'अणुसासिओ' इत्यादि। अन्वयार्थ-शिष्यजन यदि कदाचित् गुरुओ द्वारा कठोर वचनों से भी (अणुसासिओ-अनुशासितः) अनुशासित-शिक्षापाते हों तो भी उन्हें चाहिये कि वे (न कुप्पिना-नकुप्येत्) अपने शिक्षाप्रदाता गुरुजन पर कभी भी कुपित न हों। प्रत्युत ऐसी अवस्था मे सत् और असत् के विवेक करने मे ( पडिए-पण्डित) कुशलमति वर शिष्य (खति सेविज क्षान्ति सेवेत)परुपभापण को सहन करने रूप शातिभाव का ही सेवन करे । तथा (खुड्डेहिं सह ससग्ग हास क्रीड च वजा-क्षुद्रैः सह ससर्ग हास क्रीड च वर्जयेत्) क्षुद्रजनों-चाल अथवा पार्श्वस्थ अवसन्नकुशील ससक्त-स्वेच्छाचारी साधुओं का सग वर्जन करें। तथा हास्य फ्रीडा का भी वर्जन करें। . भावार्थ-यद्यपि गुरु महाराजके वचन उस समय शिष्य को ग्रीष्मकतुके प्रखर सूर्यकी किरणों के समान मालूम पड़ते हैं परन्तु AR ४ गते सीमा मताव छ–अणुसासिओ छत्यादि અન્વયાર્થ-શિષ્યજન જે કદાચ ગુરૂઓ દ્વારા ઠેર વચનથી પણ (अणुसासिओ-अनुशासित ) मनुशासित-शिक्षा भत्ता डाय तो ५५ तेमाणे विचारत (न कुप्पिज्जा-न कुप्येत् ) पोताना शिक्षा हाता ગૂજન ઉપર કદી પણ ધ ન કરે પરંતુ એવી અવસ્થામાં સત્ અને અને (वय ७२पामा (पण्डिए-पटित ) शणमति ते शिष्य (सति सेविज्ज-क्षान्ति सेवेत) (२) ५२५ मापने सहन श्वा३५ शातिमानुस सेवन उरे तथा (खुइहिं सह ससग हास क्रिड च वज्जए-क्षुद्र सह ससर्ग हास क्रीडा च वर्जयेत् ) ભુજને, ૧ બાળ અથવા ૨ પાશ્વO, ૩ અવસાન, ૪ કુશીલ, પ સ સક્ત ચારિ સાધુઓને સગ વર્જન કરે તથા હામ્ય ક્રિડાનુ પણ વર્જન કરે મતલબ તેને એ છે કે કદાચ ગુરૂ મહારાજનુ વચન, તે સમયે શિષ્યને ઉનાળાના પ્રખર સૂર્યના કિરણે સમાન માલુમ પડે છે પરંતુ પરિણામમા Page #141 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे सकलापत्तिदायकरियविलासम पर्त कानि दीर्घा चतुर्गतिकससारपरिभ्रमणकारणानि सन्ति, तस्माद् विपमपिधरभुजगत् तानि दूरतः परिवर्जनीयानि ॥८॥ अर्थयुक्तानि कथ शिक्षेत ? इत्याह मूलम् -- अणुसोसिओ नं कुप्पिज्जो, खतिं सेविज पंडिए । खुड्डेहि सह ससगंग, हाँस क्रीडे' चे वजऐ ॥ ९ ॥ ६२ छाया अनुशासितः न कुप्येत्, क्षान्ति सेवेत पण्डितः । क्षुद्रैः सह ससर्ग, हास क्रीडा च वर्जयेत् ॥ ९ ॥ टीका — ' अणुसासिओ.' इत्यादि - अनुशासितः - गुरुभिः कठोरवचनैस्तर्जितोऽपि न कुप्येत् = कोप न कुर्यात् । किं तर्हि ? इत्याह- 'खतिं . ' इत्यादि । पण्डितः = सदसद्विवेकवान् सन् क्षान्ति = परुपभापणसहनरूपा सेवेत । अय भावः - यद्यपि जलका भ्रम उत्पन्न करती है उसी तरह मिथ्या शास्त्र भी मोक्षाभिलाषिओके लिये यथार्थस्वरूप का ज्ञान न कराकर केवल वस्तु के स्वरूप में भ्रमोत्पादक होते हैं । समस्त आपत्ति - एव विपतियो को देने वाले विषय कपायोंकी ही इनसे केवल वृद्धि होती रहती है अतः इनसे संसार का अन्त न आकर जीवो के अनन्त ससार के मार्ग की ही पुष्टि होती है और इसी वजह से यह जीव इस चतुर्गति स्वरूप ससार में इतस्ततः परिभ्रमण किया करता है । इस लिये जिस प्रकार जहरीले सर्पका दूर से ही परिहार कर दिया जाता है उसी प्रकार मोक्षाभिलापिओं को इन निरर्थक शास्त्रोका परिहार कर देना चाहिये ॥ ८ ॥ જળને ભ્રમ ઉત્પન્ન કરે છે, તેવી રીતે મિથ્યાશાસ્ત્ર પણ મેાજ્ઞ અભિલાષીએ માટે યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન કરાવતા કેવળ વસ્તુના સ્વરૂપમાં ભ્રમેત્પાદક અને છે સમસ્ત આપત્તિ અને વિપત્તિને દેવાવાળા વિષય કષાયેાની જ તેનાથી ફક્ત વૃદ્ધિ થતી રહે છે જેથી તે વડે સસારને અત ન આવતા જીવાને અન ત સ સારના મામા લઇ જાય છે, અને એ કારણે આ જીવ આ ચતુ ગતિરૂપ સસારમા અહિં તહિં ભટકતા રહે છે આ માટે જે પ્રકારે જહેરીલા સાપને દુરથી જ ત્યાગ કરવામા આવે છે, તેવી રીતે માલના અભિલાષિએ એ આવા નિરક શાસ્ત્રના ત્યાગ કરવા જોઇએ ૫૮ાા Page #142 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ १ गा ९ बालपार्श्वस्थाविससर्गस्य देयता. ६५ ननु वालपार्श्वस्थादिसर्गे सत्यपि साधोः का हानिः १ दृश्यते हि वैर्यमणिः काचसहयोगेऽपि काचधर्मं नामोति, एरमात्मार्थिनो मुनेर्वापार्श्वस्थादिससर्गे सत्यपि स्वाचारपरिवर्तन न स्यात् ? अनोच्यते- जीरो हि ससर्गदोपानुभावतो पाल्पार्थस्थाद्याचरितप्रमादादिभावनाभावितत्वात् द्रुतमेन तद्भाव मामोति, यथा - निम्बोदकवासिताया भूमौ कचिदाम्राक्षः समुत्पन्नः पुनस्तत्राम्रस्य निम्बस्य च द्वयोरपि मूले मिलिते, ततश्च ससर्गदोपादाम्रो निम्वत्व माप्य कठोर अक्षरों से युक्त गुरुजनों के वचनों से तिरस्कृत हुए शिष्यजन महत्त्व को प्राप्त करते है । जबतक मणी शाण पर नही चढाया जाता है तनतक वह अपने उत्कर्ष को प्राप्त नही कर सकता है और न राजाओं के मुकुटो मे भी जड़ा जाता है । साधु यदि बाल एव पार्श्वस्थ आदि की संगति करे तो उसकी इससे क्या शनि है। क्यो कि देखा जाता है कि बैडूर्यमणि काचमणि के साथ रहते हुए भी उसके धर्मको अर्थात् काच के गुण को ग्रहण नही करता है इसी प्रकार पार्श्वस्थ आदि की संगति मे रहा हुआ आत्मार्थी साधु भी अपने आचार विचार से परिचलित नही हो सकता ? प्रश्न ठीक है - परन्तु यह ध्यान रखना चाहिये कि भद्रपरिणामी आत्मा निमित्ताधीन होता है । निमित्त मिलने पर निमित्त के अनुसार शीघ्र ही उसका परिणमन हो जाता है । जिस प्रकार जिस भूमि मे नीमके वृक्ष लगे हुए होते है और उसी भूमिमें यदि आम का भी वृक्ष लगा दिया जावे तो वह नीमके मूल के કઢાર અક્ષરાથી ભરેલા ગુરૂજનાના વચનાથી તિસ્કૃત થયેલ શિષ્યજન મહત્વને પામે છે જ્યા સુધી મણીને સરાહ્ ઉપર ચડાવવામા આવતા નથી ત્યા સુધી તે પેાતાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકતા નથી અને ન તેા એ રાજાઓના મુગટામા જડાય છે સાધુ જો માલ અને પાર્શ્વસ્થ આદિની સગતિ કરે તે એથી એને કઈ જ નુકશાન થતુ નથી કેમકે જોઇ શકાય છે કે વૈ મણી કાચ મણીની સાથે રહેવા છતા પણ એ કાચના ગુણ ગ્રહણ કરતા નથી આ રીતે પાર્શ્વસ્થ આદિની સગતિમા રહેલા આત્માર્થી સાધુ પણ પાતાના આચાર વિચારથી પરિચલિત થતા નથી ? પ્રશ્ન ઠીક છે—પરતુ એ ધ્યાનમા રાખલુ જોઇએ કે ભદ્રપરિણામી આત્મા નિમિત્ત આધિન અને છે નિમિત્ત મળવાથી નિમિત્તના અનુસાર જલ્દીથી તેનુ પરિણમન થઇ જાય છે જે પ્રકારે જે ભૂમિમા લીમડાના વૃક્ષો લાગેલા હાય છે અને એ જ ભૂમિમા જે આખાનુ વૃક્ષ વાવવામાં આવે તેા લીમડાના મૂળ માથે તેના મૂળ મળવાથી Page #143 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे गीभिगुरुणा परुपाक्षराभि, स्तिरस्कृता यान्ति नरा महत्चम् । अलब्धशाणोत्कपणा नृपाणा, न जातु मौलौ मणयो सन्ति ॥१॥ च-पुनः क्षुद्र यालैः, अथवा पार्श्वस्थावसन्नकुशील्ससक्तयथाच्छन्दः सह ससर्ग-सङ्ग वर्जयेत् । परिणाम में वे जल से भरे हुए मेघ के समय उत्पन्न वाय के साथ जल कणिका के समान हितविधायक होते हैं। जिम प्रकार वर्षाकाल में जब आकाश में घटाए घिर आती हैं तो उससमय वायु का भी सचार होने लगता है-आंधी उठने लगती है और उसके उठते ही वे घटाएँ वरसने लगती हैं। इससे आतपतप्त-गरमीसे पीडित आत्माओं को शीतलता का अनुभव होने लगता है । इसी प्रकार उस समय गुरुजनों के वचन कठोर प्रतीत होते हैं परन्तु भविष्य में वे शिष्यों के लिये आत्मकल्याण के साधक होने से अनत शीतलताप्रदान करने वाले हो जाते हैं । शिष्यजन कोगुरु के वचन अनतहित विधायक, मोक्षपथप्रदर्शक,सावधकमनिवतक अमृतस्वरूप जानकर सरते रहना चाहिये । क्यों कि इनसे शिष्योंको आसेवनशिक्षा एव ग्रहण शिक्षा प्राप्त होती है व्रतों को ग्रहण करना एव उनका सम्यग्रीति से पालन करना यह शिक्षा गुरु के वचनोंसे ही शिष्यो को मिलती है । कहा भी है-गीभिगुरूणां० इत्यादिતે જળથી ભરેલા મેઘના સમયે ઉત્પન્ન થતા વાયુની સાથે જળકણિકાના જેવા હિત વિધાયક હોય છે જે પ્રકારે વર્ષાકાળમાં જ્યારે આકાશમાં ઘટાઓ ઘેરાય છે એ સમયે વાયુને પણ સંચાર થાય છે અને આધી ઉઠવા લાગે છે અને આધીના આગમનથી તે ઘટાઓ વરસવા લાગે છે એનાથી (તડ કાથી તપેલ) આતપતપ્ત આત્માઓને શીતળતાને અનુભવ થવા લાગે છે આ પ્રકારે એ સમયે ગુરૂજનનું વચન કઠેર જણાય છે પરંતુ ભવિષ્યમાં તે શિષ્યને માટે આત્મ કલ્યાણ, સાધક હોવાથી અનત શિતળતા આપનાર બને છે શિષ્યને ગુરૂને વચન અન ત હિત વિધાયક, મેક્ષપથ પ્રદર્શક, સાવધ કર્મ નિવર્તક અમૃત સ્વરૂપ જાણુંને સહી લેવા જોઈએ કેમકે તેનાથી શિષ્યને આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે વ્રતનું ગ્રહણ કરવું અને તેને સમ્યગુરીતિથી પાલન કરવું આ શિક્ષા ગુરૂના વચનથી જ शिष्यान भने छ ५५ छे-गीभिर्गुरुणां त्याहि Page #144 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका म०१ गा ९ हास्यकीडयोहयता तया-हास-हसन, क्रीडा-कन्दुकादिका च वर्जयेत् , ज्ञानावरणीयाधष्टविधकर्मवन्यजनकत्वादिति भावः। ___ उक्तव--"जीरे ण भते ! इसमाणे वाउस्सुयमाणे वा कइ कम्मपगडीओ वाह' । गोयमा ' सत्तविहरधए वा अट्ठविहवधए वा" छाया-जीरः खलु भदन्त ! हसन् वा उत्सुकन् वा कति कर्मप्रकृतीर्वनाति, गौतम ! सप्तविधयन्धको वा अष्टविधनन्धको या इत्यादि। क्रीडाविपये-- ऽप्येवमेवागमोऽनुसन्यः ॥ ९ ॥ के महत्व को भी विनष्ट कर देता है ण्व दशविध धर्मको ध्वस्त कर देता है । इसलिये क्षुद्रों का तथा बालको का ससर्ग सदा परिहार्य बतलाया गया है। तथा बालआदिजनोकी सगति से निंदा होती है एव पापकार्यों मे अनुमति देने की भी आदत पड़ जाती है । इसी तरह ज्ञानावरणीय आदि अप्टविध कमोंके वध के जनक होने से साधुजन को वालोंके साथ हँसी करना, फ्रीडा करना आदि अकर्तव्योका भी परिहास कर देना चाहिये । प्रभुका स्वय भी ऐसा ही उपदेश है-"जीवे ण भते । हसमाणे उस्तूयमाणे वा कह कम्मपगडीओ बधइ ? गोयमा । सत्तवियधए वा अठविबधए चा" इत्यादि प्रभु से गौतमने प्रश्न किया हे भदन्त ! यह जीव जब हॅसी करता है अथवा उत्सुक होता है तब कितने कर्मकी प्रकृतियो का वध करता है? तब प्रभु ने उत्तर दिया कि हे गौतम । इस अवस्था मे यह जीव सात प्रकार के या आठ प्रकार के कर्मोंका वध करता સંયમના મહત્વને પણ નાશ કરી નાખે છે એમ જ દશવિધ ધર્મને પણ ધ્વસ્ત કરી નાખે છે. આ માટે ક્ષુદાને તથા બાલકે એ સર્ગ સદા પરિહાર્ય બતાવવામા આવેલ છે તથા બાળ આદિ જનની સગતિથી નિદા થાય છે તેમજ પાપકાર્યોમાં અનુમતિ દેવાની પણ આદત પડી જાય છે આ રીતે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના બ ધનેના જનક હોવાથી સાધુજનેએ હાસી કરવી, ક્રિડા કરવી આદિ અકર્તવ્યને પરિહાર કરી દેવે જોઈએ प्रभुना स्वय मा पढेश छ “जिवेण भते । हसमाणे वा दस्सूयमाणे वा कइ कम्मपगडीओ वधई १ गोयमा । सत्तविह बधए वा अविह वधए वा." ઈત્યાદિ–પ્રભુથી ગૌતમે પ્રશ્ન કર્યો હે ભદન્ત ! આ જીવ જ્યારે હસે છે ત્યારે કેટલા કર્મની પ્રકૃતિઓનો બધ કરે છે ? પ્રભુએ ઉત્તર આપ્યો કે હે ગૌતમ ! આ અવસ્થામાં આ જીવ સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોને Page #145 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसूत्रे फटुफलो भवति । अपर च पाल्पार्थस्थादिसस! लोके गहीं जनयति, सर्व एवैते साधर एपभूता इति, तथा पापेऽनुमतिमुत्पादयति । अय भारः-यथारजापुञ्जो मणिगण मलिनयति, राहुश्चन्द्रमण्डलमभामपर्पयति, लोभः सर्वगुणगण विनाशयति, हेमन्तः कमलपन मलीनयति, तथा-सुद्रससर्गः शान्त्यादिगुणगण मलिनयति, लत्यादिप्रभावमपर्पयति, तपःसयमजनितमहत्च पिनाशयति, दशविधधर्म प्रलीनयति, तस्मात् शुद्रससर्गः परिवर्तनीय इति । साथ अपने मूल से मिला रहने पर कटुकफल देने लगता है। यह यात प्रसिद्ध है । इसलिये ससर्ग के दोप से जैसे आम्र निम्बभाव को प्राप्त होकर कडवे फल देने लगता है उसी प्रकार आत्मार्थी साधुजन भी बाल पार्श्वस्थादि के सगति से स्वाचार भ्रष्ट हो जाते है। आम्र पर नीमका ही प्रभाव पड़ता है-नीम पर आम का नहीं-कारण कि बुरी वस्तु का ही अधिक प्रभाव पडा करता है और वही वस्तु दूसरो को जल्दी अपने अनुरूप परिणमा लेती है-यह एक स्वाभाविक बात है । यह तो आखोदेखी वाते हैं कि धूलि का पुज मणिगणको भी मलिन बना देता है । राहुचन्द्रमडल की प्रभा का अपकर्पक होता है, लोभ समस्त सद्गुणोंका लोपक होता है । हेमन्त ऋतु कमलवन को दग्ध कर देता है। इसी तरह यह भी मानने में कोई आपत्ति नहीं है कि क्षुद्रजनो का ससर्ग भी साधुजनो के शाति आदि गुणगणो को मलिन बना देता है। उनके प्राप्त-प्रभाव को कम कर देता है। तप एव सयम કડવા ફળ આપવા લાગે છે આ વાત પ્રસિદ્ધ છે. આ માટે સ સર્ગના - દેષથી જેમ આબે લીમડાના ભાવને પામી કડવા ફળ આપનાર બને છે એ જ રીતે આત્માથી સાધુજન પણ બાળ પાર્થસ્થાદિના સગથી સ્વાચારભ્રષ્ટ બની જાય છે આબા ઉપર લીમડાને જ પ્રભાવ પડે છે, લીમડા ઉપર આખાને નહી કારણ કે ખરાબ વસ્તુને અધિક પ્રભાવ પડે છે અને વસ્તુ બીજાઓને જલ્દી પિતાના જેવી બનાવે છેઆ એક સ્વાભાવિક વાત છે આ તે આખે જોયેલી વાત છે કે ધુળને વટેળ મણીઓને પણ મલીન બનાવી દે છે રાહ ચદ્ર મડળ તેજને ઢાકી દે છે લોભ સમસ્ત સદ્દગુણોને લેપનાર હોય છે હેમન્ત કમળ વનને બાળી નાખે છેઆ રીતે એ માનવામાં કઈ અયુક્તિ નથી કે ક્ષુદ્રજનેને સસમાં પણ સાધુજનેના શાન્તી આદિ ગુણોને મલીન બનાવી દે છે એના પ્રાપ્ત પ્રભાવને ઓછું કરે છે, તપ અને Page #146 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा १० क्रोधवशतो मृपावादादिनिपेध, ६९ क्रोध के आवेश से मृपाभाषण मत करो । ( बहुय माय आलवे - बहुक माच आलपेत्) व्यर्थ आलजालरूप वचनोंका उच्चारण मत करो - अनर्थ प्रलाप मत करो - अधिक मत बोलो। ( कालेण य अहिजित्ता - कालेन चाधीत्य ) प्रथम पौरुपी मे स्वाध्याय करके ( तओ एगओ झाइज्ज - ततः एकाकी ध्यायेत्) द्वितीय पौरुपी मे एकाकी होकर सूत्रार्थका चिन्तवन करो | उपलक्षण से तृतीय पौरुपी मे भिक्षाचयी, एव चतुर्थी पौरुपी मे भण्डोपकारण की प्रतिलेखना के बाद पुनः स्वाध्याय करो । यह बात स्वय सूत्रकार छाईस वें अध्ययन में कहेंगे । भावार्थ - इस सूत्र द्वारा प्रकारान्तर से विनय धर्मका शिष्यजनो को उपदेश देते हुए सूत्रकार कहते हे कि हे शिष्यो यदि तुम इस विनय धर्मको पालन करने के अभिलापी हो तो तुम्हारा यह कर्तव्य है कि तुम क्रोध के आवेशमे आकर कभी भी मृपाभापण मत करो । क्यों कि इस प्रकार करनेसे विनयधर्मकी पालना नही होती है मृषाभाषण के निषेध से उसके साथ-साथ मान, माया, लोभ, एव हास्यादि कों का भी विनयवान को त्याग कर देना चाहिये । मृपावादादि को त्याग करने का कारण यह है कि इस प्रकार की प्रवृत्ति करने वाला भृपालाषा न उगे (बहुय माय आलवे - बहुक माच आलपेत् ) भाजय याज રૂપ વનનાનુ ગ્ય ઉચ્ચારણ ન કરા–અનર્થ પ્રલાપ ન કરા–વધારે ન એલે ( कालेण य अहिज्जित्ता- कालेन चाधीत्य ) प्रथम पौषीभा स्वाध्याय डरी ( तओ एगओ झाइज्ज-तत एकाकी ध्यायेत् ) जीन्न पौषीमा मेडी थाने सूत्रार्थंनु ચિંતવન કરા ઉપલક્ષણથી ત્રીજા પૌરૂષીમા ભિક્ષા ચર્યાં અને ચેાથા પૌરૂષીમા ભડાપકરણની પ્રતિલેખના પછી ફરી સ્વાધ્યાય કરો આ વાત સૂત્રકાર પોતે ૨૬ મા અધ્યયનમા કહેશે लावार्थ- —આ સૂત્ર દ્વારા પ્રકારાન્તરથી વિનય ધર્મના શિષ્યજનાને ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે કે હું શિષ્યા ! જો તમે આ વિનયધનુ પાલન કરવાના અભિલાષી હૈ! તે તમારૂ એર્તવ્ય છે કે તમે ક્રાપના આવેશમા આવી કદી પણ મૃષાભાષણ કરો નહી કેમકે આ પ્રકારે કરવાથી વિનય ધર્મની પાલના થતી નથી મૃષાભાષણના નિષેધથી એની સાથે માન, માયા, લાલ અને હાસ્યાદિકનો પણ વિનયત્રાને ત્યાગ કરી દેવે! જોઇએ સુષાવાદાર્દિકાના ત્યાગ કરવાનુ કારણ આ છે કે આ પ્રકાની પ્રવૃત્તિ કરવા Page #147 -------------------------------------------------------------------------- ________________ ફ્રૂટ उत्तराध्ययन सूत्रे पुनरपि प्रकारान्तरेण विनयमुपदिशन्नाह - मूलम् - माँ ये चडालिय कांसी, बहुंय मी ये आलवे | काले ये अहिजित्ता, तओ झाइज एगंओ ॥ १० ॥ छाया मा च चण्डालीक कार्पोद्, बहुक मा च आलपेत् । कालेन चाधीत्य, त्वो ध्यायेत् एककः ॥ १० ॥ टीका 'माय' इत्यादि च शब्दः समुच्चयार्थकः । चण्डालीक-चण्डः = कोषस्तद्वशादलीक = मृपाभाषण मा कार्षीत् मा कुर्यात् इदमुपलक्षण मानमायालोभभयहास्यादीनाम् । उक्तच- " मुसावाओ उ लोगम्मि, सन्बसाहूहि गरिहिओ । अविस्सासो य भूयाग, तम्हा मोस विवज्जए || ( दशवै. ६ अ. १३ गा. ) छाया मृपावादस्तु लोके, सर्वसाधुभिर्गर्हितः । अविश्वासश्च भूताना, तस्मादुमृपा विवर्जयेत् ॥ च = पुनः बहु-वदेव हुकम् - अतिशयम् आलजालरूप मा आलपेत् मा वदेत् । बहुभाषणे वहवो दोपा भवन्ति । उक्त च है । इसी तरह क्रीडाके विषय मे भी समझ लेना चाहिये ॥ ९ ॥ दूसरे प्रकार से भी इसी विनयधर्मका सूत्रकार उपदेश करते हैं - ' माय. ' इत्यादि । अन्वयार्थ - शिष्यजनो को संबोधित करते हुए सूत्रकार कहते है कि हे शिष्यो ! तुम ( चण्डालिय माम कासी - चडालीक मा चकार्षीत् મધ કરે છે. આ રીતે ક્રીડાઓના વિષયમા પણ સમજી લેવુ જોઇએ ॥૯॥ બીજા પ્રકારથી પણ આ વિનય ધર્મોના સૂત્રકાર ઉપદેશ કરે છે माय० धत्याहि અન્વયા—શિષ્યજનાને મોધન કરતા સૂત્રકાર કહે છે કે હું शिष्यो | तभे चडालिय माम कासी - चडालीक मा चकार्षीत् ) डोधना आवेशथी Page #148 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा १० क्रोधवशतो मृपावादादिनिपेध, ७१ पालने का आदेश है । वहभापण मे अथवा विना विचार किये भाषण में न तो साधु के मूलगुणरूप इस समिति का ही पालन होता है और न गुप्ति का ही । इसीलिये पहुभाषण मे "घहत दोप है" अन्यत्र भी ऐसा ही कहा है बहुभाषणमुन्माद स्वाध्यायध्यानभजन कुस्ते। अहितमनयंकर तत् , भवति च पीटाकर नितराम् ॥१॥ बहुभापणात् द्वितीय नश्यति, तावन्महाव्रत तस्मात् । स्यादेव कम पधस्तस्माद् दीर्घाध्वससारः ॥२॥ यत्त आलजालरूप वकवाद करने वालोंके उन्माद रोग हो जाता है। साधु के स्वाध्याय एब ध्यान में विघ्न पडता है-स्वाध्याय ध्यान नष्ट हो जाते है। पहुभापण से अनेक अनर्थ होते है। ज्यादा इस विषय मे और क्या कहा जाय साधु का इस हालत में द्वितीय सत्यमहाव्रत भी खडित हो जाता है अतः यहभापीके कर्म बहुत वन्धते है और वह दीर्घ ससारी होकर ससार मे परिभ्रमण करता है। "कालेण" इस पद से सूत्रकार साधु का क्या कर्तव्य है यह चात दिखलाते हैं। वे कहते ह कि साधु को प्रथम पौरुपी मे स्वाध्याय સમિતિ અને વચનગુપ્તિ પાળવાને આદેશ છે બહુ ભાષણમાં અથવા વિચાર કર્યા વગરના ભાષણમાં ન તે સાધુના મુળગુણ ૩૫ એ સમિતિનું પાલન થાય છે અને ન ગુપ્તિનુ પણ આ માટે બહુ ભાષણમા “ઘણે દેપ છે” બીજામાં પણ તેમજ કહ્યું છે वहुभापणमुन्मार स्वाध्यायध्यानभजन कुरुते । अहितमनर्थकर तत् भवति च पीडाकर नितराम् ॥शा वहुभापणात् द्वितीय नश्यति तावन्महाव्रत तस्मात् । स्यादेव कर्मवधस्तस्मात् दीर्घाध्वससार ॥२॥ આલ જાલરૂપ વધુ બકવાદ કરવાવાળાને ઉન્માદ રોગ થઈ આવે છે “માધુના સ્વાધ્યાય અને ધ્યાનમાં વિન પડે છે–ખ્વાધ્યાય ધ્યાન ન થઈ જાય છે બહુ ભાષણથી અનેક અનર્થ થાય છે આ વિષયમાં વધુ શુ કહેવાય ખાધુનું આ હાલતમાં બીજુ સત્ય મહાવ્રત પણ ખડિત થઈ જાય છે એટલે બહુભાષીના કર્મ વધુ બધાય છે અને તે દીર્ઘ સચારી બની સસારમાં પરિભ્રમણ કરે છે “कालेण" २॥ ५६या सूत्रता साधुनु शु उतव्य छ मा पात मतावे છે, તેઓ કહે છે કે સાધુને પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કર જોઈએ પછી Page #149 -------------------------------------------------------------------------- ________________ ॐ उत्तराध्ययनसूत्रे भाषणमुन्माद, स्वाध्याय यानभञ्जन कुरुते । अहितमनर्थकर तद्, भरति च पीडाकर नितराम् ॥१॥ बहुभापणाद् द्वितीय, नश्यति तावन्महानत तस्मात् । स्यादेव कर्मवन्ध, - स्तस्माद् दीर्घा उससारः ॥ २ ॥ तर्हि किं कुर्यात् ' इत्याह-- 'कालेग.' इत्यादि । 'कालेग' - इत्यत्र सप्तम्यर्थे तृतीया, काले प्रथमपौरुप्या तु चकारस्वर्थनाचकः, अधीत्य = स्वा-याय कृत्वा ततः = तदनु द्वितीयपौरुप्याम् एककः- एकाकी सन् भारतो रागादिरहितः, द्रव्यतो विविक्तशयनासनादिसस्थः ध्यायेत्-मुनार्थं चिन्तयेत् । उपलक्षणमेतत् तृतीयचतुर्थपोरुन्योरपि तथा च-तृतीयपौरुपया भिक्षाचर्यं चतुर्थ्यां पुनः स्वाध्याय कुर्या - दित्यर्थः । वक्ष्यति पर्विशेऽ ययने साधु साधु नही है वह साध्याभास है । कहा भी है किमुसावाओ उलोगम्मि सव्वसाहहिं गरिहिओ । अविसासो य भूयाण तम्हा मोस विवजए । (दशवे०६ अ.१३ गाथा) यह मृपावाद सर्व-साधुओं अर्थात् तीर्थंकर आदि महापुरुषों द्वारा गर्हित- निन्दित है, दूसरे मृषावादी पर जगत का कोई भी प्राणी विश्वास नही करता है, अर्थात् वह सब के लिये अविश्वास्य होता है । इसी प्रकार बहुत बोलने से भी विनय धर्म यथावत् पालित नही हो सकता है । क्योकि इस अवस्था मे ऐसे भी कई शब्द निकल जाते हैं जो व्यर्थ होते है एव सुनने वाले के लिये भी कष्टप्रद होते है । जो मन मे आया सो बोल देना - यह प्रवृत्ति साधु मार्ग की नही है । इसमे तो ast सावधानी रखनी पडती है। इसी लिये भाषासमिति एवं वचनगुप्ति વાળા સાધુ સાધુ નથી તે સાધ્વાભાસ છે કહ્યુ પણ છે કે मुसावओ उ लोगम्मि सव्वासाहु हिं गरिहिओ । अविस्सासो य भूयाण तम्हा मास विवज्जए । दशवे० ६ अ २३ गाथा મા મૃષાવાદ સર્વ માધુએ અર્થાત તીર્થંકર આદિ મહાપુરૂષાદ્વારા ગહિત છે બીજા મૃષાવાદી ઉપ જગતના કોઈપણ પ્રાણી વિશ્વાસ કરતા નથી તે બધાને માટે અવિશ્વાસ હાય છે આ પ્રકારે બહુ ખાલવાથી પણ વિનયધમ યથાવત્ પાલિત નથી થઈ શકતા જમકે એ અવસ્થામા એવા પણ કાઈ શબ્દ નિકળી જાય છે, જે ન્યુ હાય છે, અને સાભળવાવાળાને માટે પણ દુખદાય હાય છે જે મનમા આવ્યુ તે ખાલી નાખ્યુ આ કામ સાધુનું નથી. એણે તે ખૂબજ સાવધાની રાખવી પડે છે. આ માટે ભાષા Page #150 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका अ० १ गा० ११ क्रोधवशतो मृपाभापणे तदनपलाप ७३ च-पुनः, कृतम् अनाचरित चण्डालीकादिक, नो कृतमिति-मृपामापण मया न कृतमित्येव भाषेत । जय भाष:-गुरुशुश्रूपाकारिगोऽपि शिप्यस्य कयचिदतीचारसभवे गुरुसनिधो तदालोचना करणीया। जालोचना हि-मोषमार्गविगतकानामनन्तससारवर्धकाना माया-निढान-मिथ्यादर्शनशल्याना निष्कर्पणी, ज्ञानावरणीयाघष्टविपर्ममलापकपणी, शुद्धात्मस्वरूपदर्शनी, तचातचरिमर्शनी, अव्यागधमुग्मर्पिणीति ॥११॥ (आच-कदाचित्) यदि अकस्मात् (चडालिय कटु-चडालीक कृत्वा । फ्रोध के आवेश से अकस्मात् झूठ बोला गया हो तो भी उसे (फयाविन निन्दविन्न-कदापि न निदनुवीत) कभी भी किसी भी परिस्थिति में छिपाना नहीं चाहिये। (कड कटेत्ति भासेना-कृत कृतमिति भापेत ) ऐसा नहीं कहना चाहिये कि मैने कोपादिक के आवेश से असत्य भाषण नही किया है किन्तु ऐसा ही कहना चाहिये कि मेरे द्वारा क्रोधादिक के आवेश से असत्यभापण अवश्य-अवश्य हुआ है, (अकड नो कडेत्ति य-अकृत नो कुतमिति च) और जो क्रोधावेशसे असत्य नहीं बोला गया हो तो ऐसा भी नहीं कहना चाहिये कि मने असत्य भापण किया है। भावार्थ-यदि ऋोपादिक कपायो के जावेश से सहसा जमत्य मापण हो भी जाय तो उसे यह नहीं कहना चाहिये कि मैने असत्य भापण नहीं किया है । जैसे रक्त से दूपित वस्त्र रक्तसे वोने ___ आहन्च-काचित्-हाय यदि-15 भात् चडालिय कटु-चडालीकमत्वा अधना साशयी भात् तु मादी गायु डायत ५ तेन कयावि न निन्दुरिज्न-कदापि न निहनुपीत ही ५ ५ यतिभा छुपा नही ये कड कडेत्ति भासेज्ना-कृत कृतमिति भाषेत गेम न उहे में था દિકના આવેમા અત્ય-ભાવણ કરેલ નથી–પરતુ એવું કહેવું જોઈએ કે मा-नयी धना मावशमा असत्य सापY 13२४३२ ययुके अकट नो कडे त्तिय-अमृत नो कृतमिति च मन अधाशना सीधे ममत्य नारायु डाय તો એવું પણ ન કહેવું જોઈએ કે મે અસત્ય ભાષણ કર્યું છે મતલબ આનો એ છે કે જે ક્રોધાદિક કક્ષાના આવેશથી સહના આ ત્ય-ભાણ થઈ જાય તો એવું ન કહેવુ છે કે મે અસત્ય-ભાવણ નથી કર્યું જે રીતે લેહીથી ખરડાયેલુ દૂષિત વસ્ત્ર લેહીથી ઘવાથી શુદ્ધ થતુ उ-१० Page #151 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययमक्षरे " पढम पोरिसि सज्झाय धीय झाण झियायई।। तइयाए भिक्खायरिय पुणो चउत्पीड सज्झाय " इति ।। १० १० ॥ यदि कथञ्चिदसत्यभाषण भवेत्तदा तन्न गोपयेदित्याह-आहच्च.' इत्यादि । मूलम्-आहञ्च चडालिय की, न निन्हुविज कयाइवि' । कंड कडेति भासेज्जी, अकडे ना केडत्ति ये ॥११॥ छायाकदाचित् चण्डालीक कृत्वा, न निहनुपीत कदाचिदपि । कृत कृतमिति भाषेत, अक्रतं नोकृतमिति च ॥ ११॥ टीका'आहच्य' इत्यादि-कदाचित् अकस्माद चण्डालीक-क्रोधादिवशादनृतभापण कृत्वा कदाचिदपि-यदा परेण ज्ञात नोज्ञात पा तदापि न निहनुवीतन्न गोपयेत्-अनृतभापण मया न कृतमित्यपलाप न कुर्यात् । किं तर्हि ? इत्याह-कृत चण्डालीकादि, कृतमिति-क्रोधादिवशादनृतभापण मया कृतमित्येव भाषेत, तथा करना चाहिये । पश्चात् द्वितीय पौरपी में रागादिक भावों से ररित होकर सूत्रार्थका चिन्तवन करना चाहिये। उपरक्षण से तृतीय ' एव चतुर्थ पौरुषी का ग्रहण हुआ है जिसका भाव इस प्रकार है कि तृतीय पौरुषी मे वह भिक्षाचर्या करे और चतुर्थ पौरुपी में पुनः स्वाध्याय करे इसीयात को इसी सूत्र के छाईस २६ वें अध्ययन में भगवानने कहा है पढम पोरिसि सज्झाय बीय झाण झियायई । तइयाएभिक्खा यरिय पुणो चउत्थीइ सज्झाय ॥ इति ॥ सू० १०॥ अगर किसी कारण वश असत्य बोलाजाय तो उसे छिपावे नहीं, इसी यातको कहते हैं-'आहेच. ' इत्यादि। બીજા પૌરૂષીમા રાગાદિક ભાવેથી રહિત બની સ્વાર્થનું ચિતવન કરવું જોઈએ ઉપલક્ષથી ત્રીજા અને ચોથા પૌરૂષીનું ગ્રહણ થયેલ છે જેને ભાવ આ પ્રકારે છે કે ત્રીજા પૌરૂષીમાં તે ભિક્ષા ચર્ચા કરે અને ચોથા પૌરૂષીમાં ફરી સ્વાધ્યાય કરે આ વાત આજ સૂત્રના ૨૬મા અધ્યયનમાં ભગવાને કહી છે पढम पोरिसि सज्झाय बीय झाण झियायई। तइयाए भिक्सायरिय पुणो घउत्थीय सज्झाय इति ॥सू० १०॥ આ વાતને આ સૂત્રના ૨૬ માં અધ્યયનમાં ભગવાને કહ્યું છે જે કઈ કારણવશ અસત્ય બેલાઈ જાય તે એને છૂપાવવુ નહિ એજ . .. ........ Page #152 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा १२, गुरोरिगितज्ञेन शिष्येण भाव्यम् ७५ वाले अष्टविध कमोंका इस आलोचना के प्रभाव से विनाश होता है। आत्मिक शुद्ध स्वरूप के दर्शन करानेवाली यह आलोचना है और तत्त्व ण्व अतत्त्व के विवेक को जाग्रत करती हुई अन्याराध सुख को प्रदान करनेवाली यही आलोचना है ॥ ११॥ . शिष्यको सभी काम गुरुमहाराजके अभिप्रायसे ही करना चाहिये, मो दिखलाते ह-'मा गलियस्सेव०' इत्यादि । अन्वयार्थ-(गलियस्सेव कस-गलिताच इव कशा) जिस प्रकार अविनीत घोडा वारवार कशा (चाक) के प्रहार की इच्छा करता है, उसी प्रकार (पुणो पुणो मा वयणमिच्छे-पुनः पुन. मा वचन इच्छेत् ) पुनः पुनः प्रवृत्तिनिवृत्तिरूप गुरुके आज्ञा की शिष्य को वाछा नही करनी चाहिये, अर्थात्-उपदिष्ट अर्थको ही बारनार कहलवाने के लिये गुरु महाराज को कष्ट नहीं देना चाहिये । किन्तु (आइन्ने कस व दछ-आकीर्ण. कशाम् इव दृष्ट्वा) जिस प्रकार आकीर्ण अर्थात् जातिमान सुशिक्षित विनीत घोडा चानुक को देखकर अपनी अविनीतता का परिहार कर देता है, उसी तरह विनीत शिष्य भी (पावग परिवजएपापक प्रतिवर्जयेत् ) गुरु के इगित आकार को जानकर पापमय अनुठान का परित्याग करे। इस श्लोकका भावार्थ शत्रुमर्दन राजा के दृष्टान्त से कहते हैंवह इस प्रकार है સ્વરૂપનું દર્શન કરાવનાર આ આલોચના છે અને તત્ત્વ તેમજ અતત્વના વિવેકને જાગ્રત કરીને અવ્યાબાધ સુખ આપનારી આ જ આલોચના છે ૧૧૫ ગિળે બધા કામ ગુરુમહારાજના અભિપ્રાયથી જ કરવા જોઈએ, તે मतावामा मा छ ‘मा गलियस्सेव०' ऽत्यादि गलियरसेव कस-लिताश्व इन कशा प्रकारे घोडी पवार यामुना प्रहा नी रे छे से प्रकारे पुणो पुणो मा वयणमिच्छे-पुन पुन मा वचन ન કરી ફરી પ્રવૃત્તિનિવૃત્તિરૂ૫ ગુરુની આજ્ઞાની શિષ્ય ઈચ્છા ન કરવી જોઈએ-અર્થાત્ ઉપદિષ્ટ અને વારવાર કહેવડાવવા માટે ગુરુમહારાજને ४४ नापने ये ५२तु आइन्ने कस व दडु-आकोण कशाम् इव दृष्ट्वारे प्रडारे આકીર્ણ અર્થાત્ જાતવાન કેળવાયેલ ઘોડે ચાબુકને જોઈ પિતાની અવિનીતताना त्यास उरे मे गत विनीत प्य ५५ पावग परिवज्रए-पापक प्रतिवर्जयेत् गुरुना जित-24151रने cell १५मय मनुननी परित्या रे આ શ્લોકનો ભાવાર્થ શત્રુમર્દનના દુષ્ટાતથી સમજાવવામાં આવે છે, જે આ પ્રકારે છે Page #153 -------------------------------------------------------------------------- ________________ ७४ उत्तराध्ययन सूत्रे गुरोरभिप्रायेणैव सर्वं कर्त्तव्यमित्याह मूलम् - माँ गलियसेवं केस. वयणमिच्छे पुणो पुणो । केसं वै देठुमाइन्ने", पांवेगं परिवज्जए || १ || छाया मा गलिताश्व इन कशा, वचनम् इच्छेत् पुनः पुनः । कशाम् इन दृष्ट्वा आकीर्णः पापक परिवर्जयेत् ॥ १२ ॥ टीका ' मा गलियस्सेव.' इत्यादि - इव यथा, गलिताशः अविनीततुरङ्गः, पुनः पुनः कशा-कशामहार वाञ्छति, तथा पुनः पुनः वचन = प्रवृत्तिनिटत्तिपर गुरोरुपदेश मा इच्छेत् । उपदिष्टार्थमेव पुनः पुनर्वक्तु गुरवे परिश्रमो न देय इति भावः । - पर शुद्ध नही होता, उसी प्रकार झूठ की शुद्धि पुन. झूठ बोलने से नहीं होती है यह विश्वास रखना चाहिये । फलितार्थ यह है कि वास्तविक स्थिति को साधु के लिये छुपाना नही चाहिये, और अवास्तविक स्थिति को कल्पना के तृलिका से सजाकर प्रकट नही करना चाहिये । शिष्य चाहे गुरुजन की शुश्रूषा करनेवाला भी क्यों न हो तो भी उसे कथचित् अतीचार लगने पर गुरु के समीप आलोचना अवश्य करनी चाहिये । कारण कि आलोचना से आत्मा की शुद्धि होती है एव मोक्षमार्ग के विघातक तथा अनत ससार के वर्धक ऐसे माया, मिथ्या एव - निदान इन तीन शल्यो का अभाव होता है । आत्मा को मलिन करनेનથી એજ રીતે જુઠની શુદ્ધિ ક્રી જીજ્ડ ખેલવાથી થતી નથી, આ વિશ્વાસ રાખવે જોઈએ . આના અર્થ એ છે કે વાસ્તવિક સ્થિતિને સાધુએ કદી પણ છુપાવવી ન જોઇએ, અને અવાસ્તવિક સ્થિતિને કલ્પનાથી સજાવીને પ્રગટ ન કરવી જોઈએ શિષ્ય ગુરુજનની શુશ્રૂષા કરવાવાળા પણ કેમ ન હોય તે પણ તેને કથચિત્ અતીચાર લાગવાથી ગુરૂની પાસે તેણે આલેચના જરૂર કરવી જોઈએ કારણ કે આલેાચનાથી આત્માની શુદ્ધિ થાય છે અને મેક્ષ માના વિઘાતક તથા અન ત સાગરને વધારનાર એવા માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યાના અભાવ હાય છે આત્માને મલિન કરવાવાળા અષ્ટ વિધ કર્મના આ આલેચનાના પ્રભાવટી વિનાશ થાય છે આત્મિક ક Page #154 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० १२ शत्रुमर्दन दृष्टान्त ७ स च तुरङ्गमः कशया पुनः पुनस्ताडितोऽपि नेच्छति शत्रुमभिगन्तुम् । अनान्तरे शत्रुसैनिका अस्य सलानपि सैनिकान् जनावानित्र अशरणानि मन्याना अचिरेणैव विजित्य निजादयामासुः शत्रुमर्दनः स्ववाहनेन गलिताश्वेन पराजितः श्रीहतो यावत्पलायितु पाञ्छति, तारत् "गृद्यता गृह्यताम् " - इति दन्तः शत्रुसैनिकास्त निग्रहीतु पचाद्धावमानाः शत्रुमर्दन निगृह्य लोहपिञ्जरे स्थापितवन्तः । एव गलितासदृशः शिष्यो महतेऽनर्थाय भवति । किं तर्हि कुर्यादित्याह - कशा - ' चावूक ' इति भाषामसिद्धा दृष्ट्वा, कीर्णः जात्याशः, विनीता न शिष्यो गुरोरिङ्गितमाकार दृष्ट्वा पापक= पापानुष्ठानम् - अविनीततामित्यर्थः परिवर्जयेत् सर्वथा परिहरेत् । अय मान.-यथा जात्याश्वः का द्वैारवस्याशय विज्ञाय कशाताडन घोडे को चानुकसे ताडना करता था वह घोडा त्यो त्यों पीछे हटता जाता था और शत्रु के सन्मुख जाने मे अचकचाता था। इसके बाद शत्रु सैनिको ने इस राजा के सैनिकोको अशरण एव अनाथ जैसा मानकर बहुत जल्दी पराजित कर दिया। और अपनी विजयकी दुदु भी बजा दी। शत्रुमर्दन नरेश ज्यो ही अपने को उस अडियल घोडे की वजह से पराजित समझकर एव श्रीविहीन होकर युद्धभूमि से पलायन करने को तैयार हुआ कि इतने में ही " उसको पकड लो पकड लो " इस प्रकार बोलते हुए शत्रुसैनिको ने उसका पीछा किया और उसको पकडकर उन्होने लौहनिर्मित एक पीजर के अन्दर बन्द कर दिया । इस कथा से यह साराश निकलता है कि गलिताश्व - जडियल घोडे की तरह अविनीत शिष्य भी महान् अनर्थकारी होता है। तथा जिस प्रकार विनीत घोडा अपने स्वामी के अभिप्रायानुसार चलता છતા પણ વાર તેને ફટકારવાનું શરૂ કર્યું પરંતુ ગમે તેટલા ચાબુક પડવા વાડા પાછળજ હતા ગયા, શત્રુની સામે જવામા તે અન્યકાતા હતા આ પરિસ્થિતિના લાભ લઇ શત્રુ સેનાએ શત્રુમન રાજાના સૈન્યમાં હાહાકાર વર્તાવી દીધા અને ત્રુઓએ જીત મેળવી પેાતાના વિજયના વાળ વગાડ્યા ગન્નુમન રાજાએ, આ પોતાના અડીયલ વાડાને કારણે પરાજિત થવુ પડયુ છે તે જાણી યુદ્ધભૂમિથી પલાયન કરવાની તૈયારી કરી એટલામા “આને પડી ત્યા, પડી " આ પ્રકારે ખેલતા ત્રુનેિ તેની પાસે આવી પહેાચ્ચા અને તેને પકડી લેાઢાના મજબુત સળીયાવાળા પાજરામા પુરી દીધા આ વાર્તાથી એ સારાશ નિકળે છે કે ગલિતાશ્વ–અડિયલ ઘેાડાની માફક અવિનીત શિષ્ય પણ મહાન અનકારી હાય છે જે પ્રકારે વિનીત Page #155 -------------------------------------------------------------------------- ________________ - _७६ उत्तराध्ययनसूत्रे अत्र शत्रुमर्दनदृष्टान्तः, नबाहि आसीदनदेशे चम्पापुरी नाम नगरी, तन नरवीरः समरधीरः शूरः शत्रुमर्दनो नाम नृपतिर्बभूव । स चैकदा युद्धासनेन तुरङ्गमारुह्य हस्त्यश्वस्थपदातिभिः परिटतः सग्रामभूमौ गतः । तत्मतिपक्षनृपसैनिका दुला अपि ससैन्य शत्रुमर्दन शस्लास्तर्पणैः पीडयन्ति । अब शत्रुमर्दनः सोत्साइ शसैनिकान् मर्दयितु स्वाहन वैरिसेनाया प्रवेशयन् मेरयति स्म । तेन तुरगमेन विलोमतः पश्चात् गमन समारब्धम् । ततः शत्रुमनः कशया समाहन ताडयन् पुनः पुनरये पारयितुमिच्छति, ___ अगदेश मे चपापुरी नामकी एक नगरी थी। उसका शासक शत्रुमर्दन नामका एक राजा था। वह मनुप्यो मे श्रेष्ठ, युद्धकला मे निपुण एव शरो मे वीर या । एक दिन की बात है कि वह नरेश युद्ध के प्रसग से घोडे पर सवार होकर हस्ति, अन्ध, रथ एव पदातियों से परिवृत होकर सग्राम भूमि मे गया। उसके प्रतिपक्षभूत राजा की सेनाने जो कि एक प्रकार से दुर्वल थी तो भी ससैन्य उस शत्रुमर्दन नरेश को शस्त्र एव अत्रो के प्रहारो से जर्जरित कर दिया। शत्रुमर्दन ने जब इस प्रकार की अपनी स्थिति देखी तो उसने उत्साहित होकर शत्रु के सैनिको को मर्दन करने के लिये अपने घोडे को शत्रुकी सेनाके भीतर प्रविष्ट होने के लिये आगे प्रेरित किया । परन्तु वह घोडा उस सेना के भीतर न घुसकर उल्टा पीछे ही हटने लगा। तब शत्रुमर्दन ने कोडे से बारवार अपने उस घोडे की ताडना करना प्रारभ की जिससे कि उस घोडे द्वारा वह शत्रुसेनाहट सके। परन्तु ज्यो-ज्यो नरेश उस અગદેશમાં ચપાપુરી નામની એક નગરી હતી ત્યા શત્રુમર્દન નામના રાજા રાજ્ય કરતા હતા તે મનુષ્યમાં શ્રેષ્ઠ, યુદ્ધકળામાં નિપુણ અને શુરવીર હતા એક દિવસની વાત છે કે રાજા શત્રુમર્દન યુદ્ધના પ્રસ ગે ઘોડા ઉપર સ્વાર થઈ હાથી, ઘોડા, રથ અને સિનિઓના સમુદાય સાથે સકામ ભૂમિ ઉપર ગયા અને પ્રતિપક્ષી રાજાની સેના એક પ્રકારથી ઘણું ઓછી હતી, હતા પણ શગુમર્દન રાતના સિન્યને તથા ખુદ શત્રુમર્દનને પણ શસ્ત્ર અસ્ત્રના પ્રહારથી વિહ્વળ બનાવી દીધા શત્રુમર્દને પોતાની આ પ્રકારની સ્થિતિ જોઇ ત્યારે એક સાથે વીર પુરુષને શોભે એ રીતે શત્રુસન્યને શિસ્ત આપવા અને પોતાના સન્યને નિકળતે કચરઘાણ બચાવવા પોતાના ઘોડાને શત્રસૈન્યની વચ્ચે વચ્ચે લઈ જવા પ્રયત્નશીલ બન્યા, પરંતુ તે ઘડે શત્રુસેનાની વચ્ચે ન જતા પાછા હઠવા લાગ્યો ત્યારે શત્રુમને તોરડાથી વાર Page #156 -------------------------------------------------------------------------- ________________ १२ प्रियदर्शिनी टीका अ० १ गा० १२ मणिनाथदृष्टान्त भो ! मन्त्रिणः किमधुना करणीय, मालवैरिणश्चतुगिगी सेना चतुषु खलु भागेषु नगरी-मावेष्टय तिष्ठति। मन्त्रिण ऊचुः-प्रभो ! अलमनया चिन्तया, वयमल्पसख्यका अपि भवदीयतेजः समुपलभ्य शानबालविनये प्रखरतरशक्तिशालिनी भवामः । भवत्मतापादेव सर्व रिपुनल प्रणप्ट भविष्यति । देव ! जात्याश्चमारुह्य भवान् सन्नद्धः सन्नग्रतः शत्रुमभिसरत, वयमपि सन्नदाः सन्तो भवन्तमनुगच्छामः । एव विचार्य स्वकीयसेनापरितः स मणिनाथो योद्ध निःसृतः। अल्पाल मणिनाथमवलोक्य शटुसैनिकाः केचिदसिचर्महस्ताः केचिद्भल्लहस्ताः केचिद्धनुर्वाणधराः साथ विचार किया, बोला-हे मत्री महाशयो ! कहो अब क्या करना चाहिये । देखो, प्रचलशलुकी चतुरगिणी सेना नगरी को चारों ओर से घेर कर पड़ी हुई है। सुनकर मत्रियोने कहा प्रभो चिन्ता मत करो। हम मय लोग आपके प्रवल तेज से उद्दीप्त होकर शत्रुसेना को पराजय करने में प्रखर शक्तिशाली होंगे । आपके प्रताप से ही समस्त रिपुदल प्रणष्ट होगा। स्वामिन् । सजधज कर आप जात्याश्व पर सवार होकर पहिले से ही शव के सन्मुख जाइये । हम लोग भीसन्नद्ध होकर आपके पीछे-पीछे आते हैं। इस प्रकार विचार कर मणिनाथ नरेश सेना से परिवृत होकर युद्ध करने के लिये निकल पडे । अल्पवलवाले नरेश को देखकर शव के सैनिकोंने उसे घेर लिया। सैनिकों में किन्ही-किन्ही के हाथो मे तलवारें थी। किन्ही-किन्ही के हाथो मे भाले थे। किन्हींकिन्ही के हाथों में धनुप एव घाण थे। किन्ही-किन्ही के हाथों मे આ જાણ ભત્રીઓ સાથે વિચાર કર્યો, મરીઓને ઉદેશીને તેણે કહ્યું-હે મત્રિમહાશયે ! કહો હવે શું કરવું જોઈએ પ્રબળ શત્રુની ચતુરગિણી સેના નગરને ચારે તરફથી ઘેરો ઘાલીને પડેલ છે. આ પ્રકારનુ રાજાનું કહેવું સાભળી મત્રિએ કહ્યું, પ્રભો ! ચિંતા ન કરે અમે બધા આપના પ્રબળ તેજથી ઉદ્દીપ્ત થઈ શત્રુ નેનાને પરાજય કરવામાં પ્રખર શક્તિશાળી થઈશું આપના પ્રતાપથી શગુન સિન્ય હારી જશે સ્વામિન ! આપ તૈયાર થઈ જાત્યા પર સવાર થઈ પહેલાજ શત્રુઓની સન્મુખ પહોચે, અમે પણ તૈયાર થઈ આપની પાછળ પાછળ આવીએ છીયે આ પ્રકારે વિચાર કરી મણિનાથે ગા તેનાથી પરિવૃત થઈ યુદ્ધ કરવા માટે નિકળી પડ્યા થોડા બળવાળા રાજાને જોઈ શત્રુનેનાએ તેમને ઘેરી લીધા સિનિમા કોઈ નેઇના હાથમાં તરવાર હતી, કાઈના હાથમાં ભાલા હતા કોઈની પાસે ધનુષ્ય બાણ હતા કોઈના Page #157 -------------------------------------------------------------------------- ________________ وق 3 %3D % D उत्तराध्ययनसूत्रे विनैव तदभिमायानुसार चेटते, तथा मुशिष्योऽपि गुरोरिगिताकार दृष्ट्वा तदाशय विज्ञाय “गुरोचनायासो माभूदिति "-पचनेनामेरित एर तदभिप्रायानुसार कुर्यात् । अत्र मणिनाथदृष्टान्तः-तथाहि ____ आसीदनितनाथजिनशासने वङ्गदेशे रगपुर नाम नगरम् । तत्र प्रजापालनतत्परः जनपदहितकरः प्रशान्तमानसः मुजनहसमानसः समाश्रितनीतिसरणिः सकलसद्गुणसरोजतरणिर्मगिनाथनाममो नृपतिः। स चैकदा दुरात्मभिः प्रवलरिपुभिः परितो वेष्टिता स्वनगरीमालोक्य मन्त्रिभिः सह विचारितवान्-भो है उसी प्रकार सुशिष्य भी गुरु के इगित आमार को समझ कर उनकी आज्ञा के अनुसार चलता रहता है। इस विषय मे मणिनाथराजा का दृष्टान्त है और वह इस प्रकार है द्वितीय तीर्थकर श्री अजितनाथ स्वामी के समय मे वगाल देश के अन्दर रगपुर नामका एक नगर था। यहा के नरेश का नाम मणिनाथ था। यह प्रजापालन करने मे सदा तत्पर रहा करता था। इससे देश भर मे आनन्द मगल छा रहा था। राज्यकार्य से इसका मन कभी भी कायर नही बनता था। सुजनरूपी सो को रमने के लिये यह मानसरोवर जैसा माना जाता था। राजनीति के पालन करने मे यह सर्वदा दत्तचित्त रहा करता था। सद्गुणरूपी कमलो को विकसित करने के लिये यह सूर्य जैसा था। एक दिन की बात है कि इसकी नगरी को इसके प्रवल शत्रु नेआकर घेर लिया। राजाने यह देखकर मत्रियोके ઘે પિતાના માલીકના કહેવા મુજબ ચાલે છે, એ જ રીતે સુશિષ્ય પણ ગુરુના ઈગિત આકારને સમજી એમની આજ્ઞા પ્રમાણે ચાલતું રહે છે. આ અગે મણિનાથ રાજાનું દાત છે જે આ પ્રકારનું છે બીજા તીર્થ કર શ્રી અજીતનાથ સ્વામીના સમયમાં આ ગાળ દેશમાં ૨ગપુર નામના એક નગરમાં મણિનાથ નામના રાજા રાજ્ય કરતા હતા જે પ્રજ પાલન કરવામાં સદા તત્પર રહેનાર હતા આથી દેશભરમાં આન દ મ ગળ વરતાઈ રહેલ હતા રાજ્યકાર્યથી એનું મન કદી પણ કાયર બનતુ નહી સુજનરૂપી હસીને રમવા માટે તે માનસરોવર જેવા ગણાતા હતા રાજ નીતિન પાલન કરવામાં તે સર્વદા દત્તચિત્ત રહેતા હતા, ગુણરૂપી તેમ ને વિકસિત કરવા માટે તે સૂર્ય જેવા હતા એક દિવસની વાત છે કે એના નગરને એના પ્રબળ શત્રુએ, સન્યસાથે આવી ઘેરી લીધુ રાજાએ Page #158 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० १ गा० १३ अविनीतविनीतशिप्याचरणम् टीका'अपपासवा' इत्यादि-अनाश्रवाः अनाज्ञाकारिणः, उन्तृङ्खलत्वात् , स्थूलपचसा अरिचारितभाषिणः, अभिमानित्वात् , कुशीला: कुत्सिताचारवन्तः दुष्टस्वभावा उभयलोकभयरहितलादित्यर्थः । शिष्याः मृदुमपिन्कोमलहृदयमपि गुरु, चण्ड-सफोप प्रकुर्वन्ति । पूर्वार्धनाविनीतशिष्याचरण प्रदर्शितम् ।। का आराधन करता हुआ स्व और पर का कल्याण करनेवाला होता है ॥१२॥ फिर भी सूत्रकार अविनीत एच विनीत के स्वरूप को कहते हैं'अणासवा०' इत्यादि। अन्वयार्थ-(अणासवा-अनाश्रवाः) अविनीत होने से आजानुसार नहीं चलने वाले (यूलवया-स्थूलवचसः) अभिमानी होने से विना विचारे घोलनेवाले, (कुसीला-कुशीलाः) इहलोक एव परलोक के भय से रहित होने के कारण दुष्ट स्वभाववाले ऐसे (सीसा-शिप्याः) शिष्य (मिउपि-मृदुमपि) कोमल हृदयवालेगुरु को भी (चड पकरतिचडं प्रकुर्वन्ति) कोपयुक्त करते ह । एच जो शिष्य (चित्ताणुया-चित्तानुगा) आचार्य महाराजकी आराधना तप एव सयम की हेतु होती है ऐसा जानकर आचार्य महाराज की मनोवृत्तिका अनुसरण करनेवाले होते है अर्थात् उनके आज्ञा के आराधक होते हैं, तया (दक्खोक्वेयादाक्ष्योपपेताः) गुरु महाराज की सुख शाता के अभिलापी होने से ફરકાવી આ પ્રકારે મુશિષ્ય પણ ગુરૂ મહારાજની આજ્ઞાનું આરાધન કરતા પિતાનું અને બીજાનું કલ્યાણ કરવાવાળા હોય છે ૧રા સૂત્રકાર વધુમા અવિનીત એને વિનિતના સ્વરૂપને કહે છે માણવા ઈત્યાદિ मन्वयार्थ-अणासवा-अनाश्रवा विनीत मनवाथी आज्ञानुसार नयास पास सुलवया-यूल पचस अलिमानी डावाथी प२ वियायु मोसपाया कुसीला-कुशीला सामने ५२उन लयथी २डित पाना - हुर સ્વભાવવાળા એવા શિષ્ય કોમળ હૃદયવાળા ગુરુને પણ કેપ સુક્ત કરે છે या 2 सीसा-शिष्या शिष्य मिउपि-मृदुमपि। उभयवाणा शुरुने ५५ चड पकरति-घड प्रकुर्वन्ति ५ युत उरै छ माया महारानी मास ધન તપ અને સયમના હેતુથી હાય છે એવું જાણી આચાર્ય મહારાજની મનવૃત્તિનું અનુસરણ કરવાવાળા હોય છે, અર્થાત્ એમની આજ્ઞાના આગધડ डाय तथा दक्सोववेया-दास्योपपेता गुरु महारानी सुमातान! मलिनापी उ-११ Page #159 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे केचिद् यष्टिधारिणः केचित्तोमरफरा अनेकानेकशनासधारिणः परितो मणिनाथ वेष्टितवन्तः । एष विविधसकटेषु समुपस्थितेषु स मणिनाथस्तेन नात्याचाहनेन शत्रुसनिफरचितरिविधव्यूहेपु मृगेषु सिंह इस निःशङ्कः प्रविश्य सानुचरे सहायतो धारमानः शत्रुसैनिके विजय प्राप्तवान् । एर मुशिप्यः स्वगुरुमाराधयन स्परकल्याणाय भवति ॥ १२॥ पुनरविनीतपिनीतयोराचरणमाहमूलम्-अणासेवाथूलवया कुसीला, मिउपि चंड पकरति सीसा । - चित्ताणुया लेहु दक्खोववेया, पसायेंएं ते हे दुरासयपि ॥१३॥ __ छाया-~अनाश्रयाः स्थूलवचसः कुशीलाः, मृदुमपि चण्ड प्रकुर्वन्ति शिष्याः। चित्तानुगा लघु दाक्ष्योपपेताः, मसादयन्ति ते हु दुराशयमपि ॥ १३ ॥ लकडिया थी। किन्हीं-किन्ही के हाथो मे तोमरजाति के शस्त्र थे । इस प्रकार अस्त्र एव शस्त्रो से सुसज्जित उस शत्रुसेना ने चारो ओर से मुझे घेर लिया है, यह देखकर नरेश ने अपने उस घोडेको उस सेना के रचित विविध प्रकार के व्यूह में आगे बढाया। जिस प्रकार मृगों के टोले मे नि शक होकर सिंह घुस जाता है उसी प्रकार मणिनाय नरेश भी उस घोडे पर बैठे हुए उस शत्रु की सेना मे घुस पडे और अपनी एवं अपने अनुचरो की उनसे रक्षा करते हुए आगे बढ़ते गये। शत्रुसेना भी इनसे न्यो-ज्यो ये आगे बढते जाते थे परास्त होती जाती थी। इस प्रकार शत्रुसेना को पराजित कर मणिनाथ ने अपनी विजयपताका वहा फरराई । इसी प्रकार सुशिष्य भी गुरु महाराज की आज्ञा હાથમાં લાકડીઓ હતી, કાઇના હાથમા તેમા નામના શસ્ત્ર હતા આ પ્રકારના શસ્ત્ર- અસ્ત્રથી સુસજજ એવી શસેનાએ મને ઘેરી લીધેલ છે, એવું જોઈ મણનાથ રાજાએ પોતાના ઘોડાને એ સેનાએ રચેલા વ્યુહની વચ્ચે આગળ વધાર્યો જે રીતે મૃગોના ટેળામા નિ શક બની સિંહ ઘૂમતો હોય, આ રીતે શત્રુનેની વચ્ચે ઘુસી જઈ પિતાનું અને પિતાના સિનિકેનું રક્ષણ કરતા કરતા આગળ વધવા માડયું આથી શત્રુ નામા ભ ગાણ પડયું આ પ્રકારે શત્રુસેનાને પરાજિત કરી રાજા મણિનાથે પિતાની વિજયપતાકા Page #160 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० १३ चण्डशिप्यदृष्टान्त थण्डनाममः शिष्यो मिरितः । अथैकटा भिषाचयों गच्छतस्तस्याचार्यस्य मार्गेऽकस्मादज्ञानतो मृतमण्डूकलेवरोपरि चरणतल सलग्नम् । तदनुगतोऽसौ चण्डस्तदानींगुरुमब्रवीत्-जहह ! भवता चरणाघातेन मण्डूको मारितः, तदा गुरुः शिष्यवचन श्रुत्वा दुःशीलोऽयमिति मत्वा समतामवलम्व्य मौनमास्थाय स्वस्थानमागत्य स्वाध्यायव्यानसलग्नो जातः । तदानों चण्डेन मनसि पिचारितम्-मामय प्रतिदिन प्रतिक्षण ग्रहणासेवनाशिक्षाया प्रेरयति-मा प्रमाद्यताम् , मा प्रमाद्यताम् । इति कार्यभार छिद्रोका अन्वेपण करना ही एक उसका काम था। इसी से गुरुमहाराज जैसे परमोपकारी के साथ भी यह सदा अपनी छेष भरी दृष्टि रखा करता था। एक दिन की बात है कि जब गुरु महाराज स्वय गोचरी के लिये जा रहे थे-तम मार्ग में इनका पैर एक मृतक मण्डूक के कलेवर के ऊपर अनजान से पड गया । साय में यह गोधी शिष्य भी था। जो गुरुमहाराज के पीछे-पीछे चल रहा था। उसने ज्यो ही यह देखा, सहसा बोल उठा कि गुरु महाराज आप के पैर के आघात से मडूक की विराधना हुई है। इस प्रकार शिष्य का वचन सुनकर और यह दुःशील है ऐसा जानकर समता का अवलयन करके चुपचाप गुरु महाराज अपने स्थान पर वापिस लौट आये और वहा आकर स्वाध्याय एव ध्यान में लीन हो गये। ऐसा देखकर उस समय चड-(क्रोधी शिग्य) ने मनमे विचार किया-देवो गुरु महाराज तो मुझे प्रतिदिन एव-प्रतिक्षण "प्रमाद मत करो, प्रमाद मत करो" इस प्रकार से ग्रहण शिक्षा और મહારાજના છિદ્રોનું અન્વેષણ કરવું એ જ એનું કામ હતું એથી ગુરુ મહારાજ જેવા પરમેપારીના સાથે પણ સદા પિતાની દેશભરી દહી રાખ્યા કરતો હતો એક દિવસની વાત છે કે, જ્યારે ગુરુમહારાજ પિતે ગોચરી માટે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં તેમને પગ એક મરેલા દેડકાના કલેવર ઉપર બાણથી પડી ગયો તે ઢોધી શિષ્ય પણ સાથે હતો જે ગુરુ. મહારાજની પાછળ પાછળ ચાલતો હતો જ્યારે તેણે આ જોયુ તો તુર્તજ બેલી ઉઠયો કે ગુરુ મહારાજ આપના પગના આઘાતથી દેડકાનું મૃત્યુ થયુ છે આ પ્રકારના રિવ્યના વચન સાંભળીને અને તે દુ શીલ છે, તે જાણીને સમતાનું અવલ બન કરીને ગુરુ મહારાજ ચુપચાપ પિતાના સ્થાન ઉપર પાછા ફરી ગયા અને ત્યાં આવીને સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન બની ગયા આવું જોઈ ચડે (તે ધી શિષ્ય) મનમાં વિચાર કર્યો જુઓ ગુરુ મહારાજ તે મને પ્રતિદિન તેમજ પ્રતિક્ષણ “પ્રમાદ ન કરે, પ્રમાદ ન કરે” આ પ્રકા Page #161 -------------------------------------------------------------------------- ________________ उत्तराग्ययनसूत्रे अत्र चण्डशिष्यदृष्टान्तः, तथाहि ____एकः सरलहृदयः सदयस्तपम्वी तेजस्वी रत्ननयसम्पन्नः कोमलान्तः फरणः सुभद्रनामको वृद्धाचार्य आसीत् । तस्यातिविद्वेपी गुरुच्छिद्रान्वेपी प्रचण्डचतुराई से युक्त होते है वे शिष्य (दुरासयपि-दुराशय अपि) कुपित भी अपने गुरुमहाराज को (ह) निश्चय से (लहु-लघु) शीघ्र ही (पसायरा-प्रसीदयन्ति) प्रसन्न करते है। ___ अविनीत शिष्य का आचरण चण्ड अर्थात् क्रोधी शिष्य के दृष्टान्त से वर्णन किया जाता है __ एक वृद्ध आचार्य थे। जिनका नाम सुभद्र था। हृदय इनका कषाय निर्मुक्त होने से बहुत ही सरल था । और दयाल थे। वे बहुत ही अधिक तपस्या किया करते थे, अतः "तपस्वी" इस नाम से प्रसिद्ध थे। जैसे ये तपस्वी थे वैसे ही ये तेजस्वी भी थे। इसी से रत्नत्रय से सुशोभित इनका अन्त'करण बना हुआ था। आजेव (सरलता) धर्मकी प्राप्ति हो जाने से जो मनमे एक प्रकार की नरमाई आजाती है उसका नाम कोमलता है । यह कोमलता इनके अन्तःकरण मे पूर्णतया भरी हुई थी। इनका एक शिष्य था। इसका नाम चण्डया । यह यथा नाम तथा गुणवाला था। जितने गुरु महाराज कोमल परिणामी थे उतना ही अधिक यह कठोर या। अपने गुरु महाराज के डापाथी यतुथी युक्त डोय छेते शिष्य दुरासयपि-दुराशयअपि धायमान थता पाताना शुरु महाराने हु निश्चयी राहु-लघु orceी पसायएप्रसीदयन्ति प्रसन्न रे छ અવિનીત શિષ્યનું આચરણ ચડ અર્થાત ક્રોધી શિષ્યના દાતથી વર્ણન કરવામાં આવે છે એક વૃદ્ધ આચાર્ય હતા, જેમનું નામ સુભદ્ર હતુ એમનું હૃદય કષાય નિર્મુક્ત હોવાથી બહુજ સરળ હતુ અને દયાળુ હતા તેઓ ખુબ અધિક તપસ્યા કર્યા કરતા હતા જેથી તપસ્વી નામથી પ્રસિદ્ધ હતા જેવા એ તપસ્વી હતા એવા એ તેજસ્વી પણ હતા તેજસ્વીપણાને લીધે રત્ન યથી સુશોભિત એમનુ આત કરણ હતુ આર્જવ (સરલતા) ધર્મની પ્રાપ્તિ થઈ જવાથી જે મનમાં એક પ્રકારની નરમાઈ આવી જાય છે, એનું નામ કોમળતા છે આ કમળતા એમના અત દરણમાં પૂર્ણતયા ભરી હતી એમને એક શિષ્ય હતા જેનુ નામ ચડુ હતુ તે યથા નામ તથા ગુણવાળ હતે જેટલા ગુરુ મહારાજ કોમળ પરિણમી હતા એટલે જ એ કઠોર હતે પિતાના ગુરુ Page #162 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा १३ चण्डरुद्राचार्यशिष्यदृष्टान्त ८५ शगतोऽसौ वृद्धाचार्यः शरीर त्यक्त्वा सर्पदेह प्राप्तवान् । स च विपमविपधरी नाम्ना चण्डकौशिक. सर्पों जातः । एव चण्डशिप्यवदविनीतशिष्या मृदुमपि गुरु प्रकोपयन्ति, दुर्गतिमपि प्रापयन्ति । जय विनीतशिष्याचरण प्रदर्शयति- 'चित्ताणुना' इत्यादि । चित्तानुगा. = आचार्यमनोत्रृत्त्यनुसरणशीला, आचार्याराधनस्य तपःसयमहेतुत्वात्, दाक्ष्योपेताः - दाक्ष्य = चातुर्य तेनोपेता. = युक्ताः, गुरुशाताभिलापित्वात्, ते शिष्याः हुनिश्चयेन, दुराशयमपि सकोपमपि गुरु, लघु = शीघ्र प्रसादयन्ति = प्रसन्न कुर्वन्ति । अन चण्डरुद्राचार्य शिष्योदाहरणम्-तथाहि कदाचिदुज्जयिनीनगर्या शिष्यपरिवारसहितः स्वभावतश्चण्ड चण्डरुद्रनामक आचार्यः समत्रसृतः । स च साधूना ग्रहणासेवनाशिक्षाया न्यूनातिरिक्तादिदोपजो अन्धकार होने की वजह से दिखलाई नही पड रहा था । उससे उनका माथा टकराया और फूट गया विशिष्ट आघात होने से उनके चित्त में आर्त्तध्यान उत्पन्न हुआ । इससे वे वृद्ध आचार्य आर्त्तध्यान में मरकर विषम-विषधर चण्डकौशिक सर्पकी पर्याय मे उत्पन्न हुए। इस प्रकार चडशिष्यकी तरह अविनीत शिष्य कोमल हृदयवाले भी अपने गुरु महाराज को कुपित करते हैं और दुर्गति तक पहुँचाते हैं विनीत शिष्यका आचरण कैसा होता है, यह बात चण्डरुद्राचार्यके शिष्य के उदाहरण से स्पष्ट की जाती है किसी समय उज्जयिनी नगरी मे शिष्य परिवार सहित चण्डरुद्र नामक एक आचार्य जो स्वभावत क्रोधी ये आये । वे एकान्त स्थान में बैठकर स्वाध्याय एव ध्यान इस अभिप्राय से किया करते थे कि कही તેમનુ માથુ ટકરાયુ અને ફુટી ગયુ વિશિષ્ટ આધાત હેાવાથી તેમના ચિત્તમા આત ધ્યાન ઉત્પન્ન થયુ, જેનાથી તે વૃદ્ધ આચાર્ય આ ધ્યાનમા મરીને વિષમ વિષધર ચડકૌશિક સર્પની પર્યાયમા ઉત્પન્ન થયા. આ પ્રકારે ચડ શિષ્યની માફક અવિનીત શિષ્ય કેામળ હૃદયવાળા પેાતાના ગુરુને પણ ક્રોધીત મનાવે છે, અને દુર્ગતિમા પહેાચાડે છે વિનિંત શિષ્યનું આચરણુ કેવુ હાય છે તે વાત ચ ડરૂદ્રાચાર્યના શિષ્યના ઉદાહરણથી સ્પષ્ટ કરવામા આવે છે કોઇ એક સમય ઉજ્જયની નગરીમા શિષ્ય પશ્વિાર્ નહિત ચ ડરૂદ્ર નામના એક આચાય જે સ્વભાવે ધી હતા તે પધાર્યા તે એકાન્ત સ્થાનમા એમીને સ્વાધ્યાય તેમજ ધ્યાન એવા અભિપ્રાયર્થી કરતા હતા કે કયારેક Page #163 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे दचाऽनेन विधामाय मा समयो न पदीयते, अद्य तु स्वयमेर प्रमादरा गतः । प्रतिक्रमणसमये सायकाले सौरनिर्यातन करिष्यामि । तदनु सायकाले दैसिक पतिक्रमणे कृते सति स चण्डो पन्दन समये आसपसमक्ष ब्रीति-गुरो ! मण्डूकनिराधनाया: मायश्चित्त कय न गृह्यते, एर पुनः पुनः शिष्येणोक्तः सन् गुरुः क्रोधवशेन त शिप्य ताडयितु सवेगमुत्थितो यावत् तदभिमुख गच्छति तावदुपाश्रये तमसि पापणमयस्तम्भ सघटित तस्य शिर. स्फुटितम् । तदाऽऽत-न्यान आसेवन शिक्षा देते रहते है। तथा मेरे ऊपर इतना अधिक कार्यभार रस दिया है कि जिससे मुझे विश्राम करने का भी समय नहीं मिलता है। और आप स्वय प्रमाद का सेवन करते है। आज सायकाल के समय प्रतिक्रमण करने के अवसर पर मैं उनसे समस्त वैर भाव का बदला लूगा । इस प्रकार विचार कर उसने सायकाल के समय प्रतिक्रमण कर चुकने पर वन्दना के समय श्रावकसघ के समक्ष गुरुमहाराज से कहा कि हे गुरो! आज आपने मडूक की विराधना का प्रायश्चित्त क्यो नहीं लिया। शिष्य की इस बात को गुरु महाराज ने लक्ष्य मे नही दिया। अत. शिष्य को बुरा मालूम दिया और ईर्ष्यावश उसने फिर से वही बात बारवार कही । गुरुमहाराज को सुनकर फ्रोध का आवेश हो आया। इससे वे उस शिष्य को मारने के लिये खडे हुए और उसकी तरफ आगे बढे । बीच मे उस उपाश्रय मे एक पापाण का स्तम्भ था રથી પ્રહણ રિક્ષા અને આસેવન શિક્ષા આપે છે અને મારા ઉપર એટલો અધિક કાર્યભાર રાખે છે કે જેથી મને વિશ્રામ કરવાનો સમય મળતા નથી, અને પિતે પ્રમાદનું સેવન કરે છે આજ સાજના વખતે પ્રતિક્રમણ કરવાનો અવસર ઉપર હું તેમનાથી સમસ્ત વેરભાવને બદલે લઈશ આ પ્રકારે વિચાર કરી તેણે સાય કાળનુ પ્રતિકમણ કરી લીધા પછી વદનાના સમયે શ્રાવક સઘની સમક્ષ ગુરુ મહારાજને કહ્યું કે હે ગુરુ ! આજ આપે દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત કેમ ન લીધુ ? શિષ્યની આ વાતને ગુરુ મહારાજે લક્ષમાં લીધી નહી આથી શિષ્યને ખરાબ લાગ્યું અને ઈર્ષાવશ ફરીથી તેને તે વાત વારંવાર કહી ગુરુ મહારાજે સાભળીને તેમના મનમાં કાધનો આવેશ આવી ગયો જેથી તે પિતાના શિષ્યને મારવા ઉભા થયા અને તેની તરફ આગળ વધ્યા, વચમા તે ઉપાશ્રયમાં એક પત્થરને સ્ત ભ હતે જે અધિકાર હોવાના કારણે દેખવામાં આવતો ન હતો તે સ્તભ સાથે Page #164 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा १३ चण्डरुद्राचार्यशिष्यदृष्टान्त निर्विण्णोऽय गृहवासेन, भार्ययाऽप्यय परित्यक्तः अतः प्रसीदत, ससारदुत्तारयत, साधुभिरुक्तम् - अनास्माक गुरुस्ति स मत्राजयिष्यति, यमनधिकारिणोदीक्षादानस्य, तस्मात् तत्समीप गच्छत, तदनु मित्रवर्गस्तभिभ्यपुत्र चण्डरुद्राचार्यस्य समीप नीत्यात प्रणम्य सपरिहासमुक्तवान्- भदन्त ! दीयतामस्मै दीक्षा । ततस्तत्परिहासवचन श्रुत्वा सजातकोपेन चण्डरुद्राचार्येण कथितम् - भस्मानयेति, तदानीमेकेन मित्रेण हास्यादेव भस्मानीत, ततचण्डरुद्राचार्यो भस्म गृहीत्वा वलादेव तत्केशलुञ्चन चकार, तदा तद्वयस्याः सर्वे मन्रज्याभयात्पलायिता । ८७ उन्होने हॅसी मे कहा कि महाराज ! इस नव परिणीत श्रेष्ठि पुत्र को आप दीक्षा दीजिये। क्यो कि यह गृहस्थावास से उदासीन हो रहा है । इस की धर्मपत्नी ने भी इसका परित्याग कर दिया है। अतः प्रसन्न होकर इसे ससार से पार उतारिये । मुनिराजों ने सुनकर उनसे कहा कि हां हमारे गुरुमहाराज विराजमान हे वे ही दीक्षा देगे-हम लोग उनके समक्ष दीक्षा देने के अधिकारी नही हैं । इसलिये आप लोग इन्हें उनके ही पास ले जाइये। साधुओके इस प्रकार के कहे गये वचनो को सुनकर वे लोग अपने उस मित्र को चडरुद्र आचार्य के समीप ले गये । आचार्य महाराज को वन्दना कर वे उनसे भी परिहास पूर्वक यही कहने लगे कि हे भदन्त । इसको आप दीक्षा दीजिये । उनकी हँसी के वचन सुनकर कुपित होते हुए चडरुद्र आचार्य बोले- ठीक है- भस्म लाओ मै इसे दीक्षा देता है | इतना सुनते ही किसी एक मित्र ने हसी हसी मे शीघ्र ही भस्म लाकर वहा उपस्थित कर दी । चडरुद्राचार्य ने उस भस्म તેમણે કહ્યુ કે મહારાજ! આ નવપરિણીત શ્રેષ્ઠ પુત્રને આપ દીક્ષા આપે કેમકે એ ગૃહસ્થાવાસથી ઉદાસીન બની રહેલ છે આની ધર્મ પત્નિએ પણ તેના ત્યાગ કર્યો છે આથી પ્રસન્ન થઇને આને સ સાર સાગરથી પાર ઉતારા મુનિરાજોએ એ સાભળીને તેમને કહ્યુ કે અહિં અમારા ગુરુ મહારાજ બિરાજે છે તે દીક્ષા આપશે અમે તેમની સામે દીક્ષા આપવાના અધિકારી નથી માટે આપ લેગ તેને ગુરુ મહારાજ પાસે લઈ જાવ સાધુઓના આ પ્રકારે કહેવામા આવેલ વચનાથી તેએ તેમના મિત્રને ચડરૂદ્ર આચાર્ય પાસે લઈ ગયા આચાર્ય મહારાજને વદના કરી તેએ તેમને પણ પરિહાસપૂર્વક એવુ જ કહેવા લાગ્યા કે હૈ ભદન્ત। આને આપ દીક્ષા આપે। તેમના હાસીના વચન સાભળીને ક્રાધીત થતા ચ રૂદ્ર આચાર્ય મેલ્યા ઠીક છે— ભસ્મ લાવા, હુ તેને દીક્ષા આપુ છુ આ સાભળતા કાઇ એક મિત્રે હસતા હંસતા તુરતજ લગ્ન લાવીને હાજર કરી ચ ડરૂદ્રાચાયે એ ભસ્મને હાથમા Page #165 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे दर्शनात् कोपोत्पत्तिाभूदिति मनसि कृत्वा रहसि स्वा-याय यान कुर्वनन्यसाधुभ्य. पृथगातिप्ठते । अवान्तरे उज्जयिनीयस्तव्य इभ्यपुनः कोऽपि नवपरिणीतः सुहृत्परिटतः कृतकुडुमरागः मारनेपल्यः साधुना बन्दनार्थ तगागतः, साधूना सरिधि चन्दन कृत्वा तन स्थितः । अथ तन्मिनैः कैश्वित् सोपहासमुक्तम् भो सामः! धर्म चूत । ते साधरस्तेपामुपहास पचन पिदित्या किमपि नोक्तान्तः, किंतु स्वाध्याय कुर्वन्त जासन् । पुनस्तैः सपरिहासमुक्तम्-हे भगवन्तः ! दीयतामस्मै दीक्षा, साधुओ की ग्रहण शिक्षा व आसेवन शिक्षा मे न्यूनातिरिक्त दोपों के देखने से उनके प्रति मेरे चित्त में क्रोध की उत्पत्ति न हो जाय, । अत. वे साधुओ से सदा अलहदा ही एकान्त मे ररा करते थे। और वहा स्वाध्याय एव ध्यान करते-करते अपना समय व्यतीत करते । एक समय की बात है कि उसी उज्जयिनी नगरी का रहने वाला कोई एक सेठ का पुत्र कि जिसका उसी समय विवाह हुआ था अपनी मित्रमडली सहित सजधज के साधुओको वन्दना करने के लिये आया! उसके पैरों का माहुर अभी ढीला भी नही पड़ा था और हाथोंकी मेहदी भी अभी पूरी तरह से सुखी नहीं थी। वह सविधिवन्दना कर एक ओर बैठ गया। इतने मे उसके मित्रो ने मुनिराज से उपहास करके कहा कि हे महाराजा आप लोग धर्मका उपदेश दीजिये । साधुओंने उनके हास्य मिश्रित वचन सुनकर उन्हे धर्मका उपदेश नहीं दिया और न कुछ कहा भी किन्तु अपने स्वाध्याय करने मे ही तल्लीन रहे। पश्चात् फिर भी સાધુઓની પ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાન્યૂનાતિરિક્ત દેને જોવાથી તેમના પ્રતિ મારા ચિત્તમા કાધની ઉત્પત્તિ ન થઈ જાય, આથી તેઓ સાધુ એથી સદા અલાયદા એકાન્તમાં જ રહ્યા કરતા હતા અને ત્યા સ્વાધ્યાય અને ધ્યાન કરતા કરતા પિતાને સમય વ્યતિત કરતા એક સમયની વાત છે કે, એ ઉજજયની નગરીમાં રહેનાર એક શેઠને પુત્ર કે જેને તુરતમાજ વિવાહ થયો હતો તે પિતાના મિત્ર મંડળ સાથે બની ઠનીને સાધુઓને વદના કરવા આવ્યા એના પગનું માહુર મહાવર) પગના તળીયાને લાલ ૨) હજુ ઢીલુ થયેલ ન હતુ તેમ હાથમાની મેંદી પણ સુકાઈ ન હતી તે સવિધિ વદના કરી એક બાજુ બેઠો એ વખતે તેના મિત્રએ સુનિરાજનો ઉપહાસ કરી કહ્યું કે મહારાજ ! આપ ધર્મનો ઉપદેશ આપો સાધુઓએ તેમનું હાસ્ય મિશ્રીત વચન સાંભળીને ઉપદેશ ન આપ્યો અને ન કાઈ પણ કહ્યુ, પિતાને સ્વાધ્યાય કરવામાજ તલ્લીન રહ્યા ફરીથી, હસતા હસતા Page #166 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा १३ चण्डरुद्राचार्यशिप्यदृष्टान्त ८९ वान्यया उपद्रव करिष्यन्ति । गुरुणोक्तम्-अहो शिष्य ! सपति रात्रिांता, अह रानो न पश्यामि । ततस्तेन शिष्येण स्वकीयस्कन्ये गुरुरारोपितः, मार्गे उन्चनीचप्रदेशे बहनेन गुरुचेतसि खेदः समुत्पन्नः, तेन चण्डरुद्राचार्येण शिष्यशिरसि रजोहरणदण्डमहारो दत्तः, असौ शिप्यो मनस्ये विचारयति-अहो! ममाराधनीयो गुरु मयेशीमयस्था मापितः इति । एव सम्यग्भावनया तस्य शिष्यस्य केवलघन्युजन यहा आकर उपद्रव करेंगे। शिष्यकी यह यात सुनकर आचार्य महाराज ने कहा-ठीक है परन्तु इस समय तो अब रात्रि हो चुकी है तथा मुझे रात्रि में दिखता भी नहीं है-अतः जाना ठीक नहीं है। आचार्य महाराज की बात सुनकर शिष्य ने कहा कि आप इसकी चिन्ता नहीं करे। म आप को अपने कचे पर बैठा लूगा । ऐसा कह कर उस शिप्य ने गुरु महाराज को अपने कधे पर बैठा लिये और उस स्थानसे दूसरे स्थान पर पहुँचने के लिये प्रयाण प्रारभ कर दिया। मार्ग सम विपम या । अत: गुरु महाराज को अचानक हिलने डुलने की वजह से कष्ट हुआ और इससे उनके चित्तमे अशाति उत्पन्न हो गई । उन्होने बैठे-बैठे ही अपना रजोहरण दड उसके मस्तक पर देभारा। चोट लगते ही शिप्य ने चित्त मे चिन्तवन किया कि हे मन जिनकी मुझे सेवा करनी चाहिये उन गुरु महाराज को इस समय मेरे द्वारा कितना कष्ट पहुँच रहा है। गुरुमहाराज की इस कष्ठावस्था का कारण में ही बन रहा है। इस प्रकार की भक्तिरूप हार्दिकभावना के प्रभाव से क्षपक श्रेणी જન અહિયા આવીને ઉપદ્રવ કરશે શિષ્યની આ વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું, ઠીક છે પરંતુ આ સમયે રાત્રીનું આગમન થઈ ચુકયુ છે તેમ મને રાત્રીમાં ગુજતુ પણ નથી, આથી જવુ ઠીક નથી આચાર્ય મહા રાજની વાત સાંભળી શિધ્યે કહ્યું, આપ એની ચિંતા ન કરો હું આપને મારા ખભા ઉપર બેસાડી લઈશ એવું કહી તે શિષ્ય ગુરુ મહારાજને પોતાના ખભા ઉપર બેસાડી લીધા અને એ સ્થાનથી બીજા સ્થાન તરફ પ્રયાણ કર વાને પ્રારભ કર્યો માર્ગ સમ વિષમ હતો આથી ગુરુ મહારાજને અચાનક હલવા ડેલવાને કારણે કષ્ટ થયુ અને તેથી એમના ચિત્તમાં અગાતી ઉત્પન્ન થઈ તેઓએ બેઠા બેઠા જ પિતાને રહણ દડ એના માથા ઉપર માર્યો, ચોટ લાગતાજ શિવે મનમાં વિચાર્યું કે હે મન! જેની મારે સેવા કરવી જોઈએ એ ગુરુ મહારાજને આ સમય મારા તરફથી કેટલું કષ્ટ થઈ રહ્યું છે ગુરુ મહારાજની અવસ્થાનું કારણ હું જ બની રહેલ છુ આ પ્રકારની ભક્તિરૂપ હાર્દિક ભાવનાના પ્રભાવથી લ૫૦ શ્રેણી પ્રાપ્ત કરી ઘાતક મેને Page #167 -------------------------------------------------------------------------- ________________ % - - - - - - उत्तराध्ययनसूत्रे ततः स इभ्यपुनो भाग्याशेन लघुकर्मणा च भाषश्रमणो जातः, तदानी तस्येभ्यपुत्रस्य लोचे कृते सति "मम प्रत्रज्यवास्तु" इति परिणामः सम्पन्नः, ततो रजोहरणसदोररुमुखरखिकादिभिः साधुवेप धृत्वा द्रव्यभारतः सयतो जातः । ततोऽसौ गृहीतमनज्यः शिष्यो गुरुमनमीद-भदन्त ! अन्यत्र नामः, अत्र मम को हाथ में लेकर जबर्दस्ती उसके केशों का लुचन कर दिया । मित्रों ने यह देखकर समझा कि करी हमारी भी यही हालत न हो जाय-रमें भी जबर्दस्ती से दीक्षित न यना दिया जाय-इस डरसे वे सय के सब वहां से शीघ्र भाग गये। उस समय वह श्रेष्टिपुत्र भाग्य के उदय से एव लघुकर्म के प्रभाव से भावभ्रमण बन गया था। क्यों कि जिस समय आचार्यमहाराजने उसके केशोका लुचन किया था उस समय उसके चित्त में यही परिणाम हो गया था कि मेरी दीक्षा ही हो जाय तो सर्व सुन्दर है।" इस परिणाम विशिष्ट-भाव श्रमण अवस्था सपन्न-उस इभ्यपुत्र के लिये आचार्य महाराज ने केशलुचन करने के बाद ही रजोहरण एव सदोरक मुखवस्त्रिका प्रदान करदी-इससे वह यथार्थ में द्रव्यरूप से भी साधु वेपसे सुशोभित होने लगा। इस प्रकार द्रव्य एव भाव से सयत अवस्था को धारण किये हुए-उस नवीन शिष्य ने गुरुमहाराज से कहा कि हे भदन्त ! चलो अब यहा से दूसरी जगह चलें। नहीं तो मेरे લઈને જબરજસ્તીથી તેના વાળને લગ્ન કર્યો મિત્રે આ જોઈને એવુ સમજ્યા કે અમારી પણ આવી હાલત ન થઈ જાય અમને પણ જબરજસ્તીથી દીક્ષીત ન બનાવાય આવા ડરથી તેઓ સઘળે ત્યાથી તુરતજ ભાગી ગયા તે સમય શ્રેષ્ઠી પુત્ર ભાગ્યના ઉદયથી તેમજ લઘુ કર્મના પ્રભાવથી ભાવશમણું બની ગયો હતે કેમકે જે સમય આચાર્ય મહારાજે તેના વાળને લોચ કર્યો ત્યારે તે સમયે તેના ચિત્તમા એ જ પરિણામ થઈ ગયુ હતુ કે મને દીક્ષા અપાય તે તે સર્વ સુન્દર છે આ પરિણામ વિશિષ્ટ-ભાવશ્રમણ અવસ્થા સપન–તે ઈભ્ય પુત્ર માટે આચાર્ય મહારાજે કેશને લગ્ન કર્યા પછી રજેહરણ અને દેરા સાથેની મુખવસ્ત્રિકા આપી આથી યથાર્થમા દ્રવ્ય રૂપથી પણ સાધુ વેશથી સુશોભિત બની રહ્યો આ પ્રકારે દ્રવ્ય અને ભાવથી સયત અવસ્થાને ધારણ કરીને એ નવીન શિષ્ય ગુરુમહારાજને કહ્યું કે હે ભદન્ત ! ચાલો હવે અહિંથી બીજા સ્થળે જઈએ નહી તે મારા બધુ Page #168 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज०१ गा १३ चण्डरुद्राचार्यशिप्याप्टान्त वावमा उपद्रव करिष्यन्ति । गुरुणोक्तम्-भहो शिप्य । सपति रात्रिर्माता, जह रानो न पश्यामि । ततस्तेन शिष्येण स्वकीयस्कन्ये गुरुरारोपितः, मार्गे उच्चनीचमदेशे बहनेन गुरुचेतसि खेदः समुत्पन्ना, तेन चण्डरुद्राचार्येण शिप्यशिरसि रजोहरणदण्डप्रहारो दत्तः, असौ शिप्यो मनस्येव विचारयति-महो! ममाराधनीयो गुरु मयेदृशीमयम्या मापितः इति । एव सम्यग्भावनया तस्य गिप्यस्य केवलपन्धुजन यहा आकर उपद्रव करेंगे। शिष्यकी यह बात सुनकर आचार्य महाराज ने कहा-ठीक है परन्तु इस समय तो अब रात्रि हो चुकी है तथा मुझे रात्रि में दिखता भी नहीं है-अत' जाना ठीक नहीं है। आचार्य महाराज की बात सुनकर शिप्य ने कहा कि आप इसकी चिन्ता नहीं करे। मैं आप को अपने कंधे पर बैठा लूगा । ऐसा कह कर उस शिप्य ने गुरु महाराज को अपने कधे पर बैठा लिये और उस स्थानसे दूसरे स्थान पर पहुँचने के लिये प्रयाण प्रारभ कर दिया। मार्ग सम विपम या । अत. गुरु महाराज को अचानक हिलने डुलने की वजह से कष्ट हुआ और इससे उनके चित्तमे अशाति उत्पन्न हो गई । उन्होंने बैठे-बैठे ही अपना रजोहरण दड उसके मस्तक पर देभारा । चोट लगते ही शिष्य ने चित्त मे चिन्तवन किया कि हे मन जिनकी मुझे सेवा करनी चाहिये उन गुरु महाराज को इस समय मेरे द्वारा कितना कष्ट पहुँच रहा है। गुरुमहाराज की इस कष्ठावस्था का कारण मै ही बन रहा है। इस प्रकार की भक्तिरूप हार्दिकभावना के प्रभाव से क्षपक श्रेणी જન અહિયા આવીને ઉપદ્રવ કરશે શિષ્યની આ વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું, ઠીક છે પરંતુ આ સમયે રાત્રીનું આગમન થઈ ચુક્યુ છે તેમ મને રાત્રીમાં સુજતું પણ નથી, આથી જવુ ઠીક નથી આચાર્ય મહા રાજની વાત સાંભળી શિષ્ય કહ્યું, આપ એની ચિંતા ન ક આપને માગ ખભા ઉપર બેસાડી લઈ એવું કહી તે શિધ્યે ગુરુ મહારાજને પિતાના ખભા ઉપર બેસાડી લીધા અને એ સ્થાનથી બીજા સ્થાન તમ્ફ પ્રયાણ ડર વાને પ્રારભ ર્યો માર્ગ સમ વિષમ હતો આથી ગુરુ મહારાજને અચાનક હલવા ડેલવાને કારણે કઈ થયુ અને તેથી એમના ચિત્તમાં અશાન્તી ઉત્પન થઈ તેઓએ બેઠા બેઠા જ પિતાને રહણ દડ એના માથા ઉપર માર્યો, ચોટ લાગતાજ શિખે મનમાં વિચાર્યું કે હે મન ! જેની માટે સેવા કરવી જોઈએ એ ગુરુ મહારાજને આ સમય માગ તરફથી કેટલું કષ્ટ થઈ રહ્યું છે ગુરુ મહારાજની કઈ અવસ્થાનું કારણ હું જ બની રહેલ છું આ પ્રકારની ભક્તિરૂપ હાર્દિક ભાવનાના પ્રભાવથી લપક શ્રેણી પ્રાપ્ત કરી ઘાતક કર્મોને Page #169 -------------------------------------------------------------------------- ________________ ८८ उत्तराध्ययनले ततः स इभ्यपुनो भाग्यशेन लघुकर्मणा च भारश्रमणो जातः, तदानीं तस्येभ्यपुनस्य लोचे कृते सति "मम प्राज्यवास्तु" इति परिणामः सम्पन्नः, ततो __ रजोहरणसदोरकमुखास्त्रिकादिभिः साधुप धृत्वा द्रव्यभारतः सयतो जातः। ततोऽसौ गृहीतमनज्यः शिष्यो गुरुमब्रवीत्-भदन्त ! अन्यत्र नामः, अत्र मम को हाथ में लेकर जबर्दस्ती उसके केशों का लुचन कर दिया। मित्रों ने यह देखकर समझा कि कही रमारी भी यही हालत न रो जाय-रमें भी जबर्दस्ती से दीक्षित न बना दिया जाय-इस डरसे वे सय के सप वहा से शीघ्र भाग गये। उस समय वह श्रेष्ठिपुत्र भाग्य के उदय से एव लघुकर्म के प्रभाव से भावभ्रमण बन गया था। क्यों कि जिस समय आचार्यमहाराजने उसके केशोका लुचन किया था उस समय उसके चित्त मे यही परिणाम हो गया था कि मेरी दीक्षा ही हो जाय तो सर्व सुन्दर है।" इस परिणाम विशिष्ट-भाव श्रमण अवस्था सपन्न-उस इभ्यपुत्र के लिये आचार्य महाराज ने केशलुचन करने के बाद ही रजोहरण एव सदोरक मुखवस्त्रिका प्रदान करदी-इससे वह यथार्थ में द्रव्यरूप से भी साधु वेषसे सुशोभित होने लगा। इस प्रकार द्रव्य एव भाव से सयत अवस्था को धारण किये हुए-उस नवीन शिष्य ने गुरुमहाराज से कहा कि हे भदन्त । चलो अब यहा से दूसरी जगह चलें। नहीं तो मेरे લઈને જબરજસ્તીથી તેના વાળને લેચ કર્યો મિત્ર આ જોઈને એવુ સમજ્યા કે અમારી પણ આવી હાલત ન થઈ જાય અમને પણ જબરજસ્તીથી દીક્ષીત ન બનાવાય આવા ડરથી તેઓ સઘળા ત્યાથી તુરતજ ભાગી ગયા તે સમય શ્રેષ્ઠી પુત્ર ભાગ્યના ઉદયથી તેમજ લઘુ કર્મના પ્રભાવથી ભાવશ્રમણ બની ગયો હતો કેમકે જે સમય આચાર્ય મહારાજે તેના વાળને લોચ કર્યો ત્યારે તે સમયે તેના ચિત્તમા એ જ પરિણામ થઈ ગયુ હતુ કે મને દીક્ષા અપાય તે તે સર્વ સુન્દર છે આ પરિણામ વિશિષ્ટ–ભાવશ્રમણ અવસ્થા સપન–તે ઈભ્ય પુત્ર માટે આચાર્ય મહારાજે કેશને લોચ ક્યો પછી રજોહરણ અને દેરા સાથેની મુખવસ્ત્રિકા આપી આથી યથાર્થમા દ્રવ્ય રૂપથી પણ સાધુ વેશથી સુશોભિત બની રહ્યો આ પ્રકારે દ્રવ્ય અને ભાવથી સયત અવસ્થાને ધારણ કરીને એ નવીન શિષ્ય ગુરુમહારાજને કહ્યું કે હે ભદન્ત ! ચાલો હવે અહિંથી બીજા સ્થળે જઈએ નહી તે મારા બધુ Page #170 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० १४ गुरुचित्तानुगामिशिष्यलक्षणम् ९१ पुनस्तत्तामण कुन सोऽपि केवलज्ञान प्राप्तवान् । एरविनीतशिष्यभवितव्यम् ।।१३।। कथ गुरुचित्तानुगामी भवेदित्याहमूलम्-नौपुट्ठो वागरे किंचि, पुट्ठो वो नालिय वएं। कोहं असच कुबिज्जा, धारिजी पिर्यमाप्पियं ॥१४॥ छायानापृष्टो कुर्यात् किंचित् , पृष्टोमा नालीकवदेत् ।। क्रोधम् असत्य कुर्यात् , धारयेत् नियममियम् ॥१४॥ टीका-'नापुटो'. इत्यादि अपृष्टः गुरुणाऽनुक्तः किंचित् न व्याकुर्यात्-न वदेत् पृष्टो वा-गुरुगा कास्मिविद् विपये पृष्ट. सन् अलीरम् अनृतं न वदेत् , क्रोध-केनापि कारणेन समुत्पन्न कोपम् असत्य-निष्फल कुर्यात् । कर वार नार अतिशय पश्चात्ताप करने लगे। पश्चात् उनसे अपने दोप खमाने लगे। इस प्रकार पश्चात्ताप करते करते विशुद्ध भावना से गुरु ने भी केवलज्ञान प्राप्त किया। इस दृष्टान्त का सार यही है कि विनीत शिष्य अपनी विशुद्धि के साथ-साथ गुरु महाराज की भी विशुद्धि का कारण बनता है । अतः शिष्य को इसी तरह विनीत होनाचाहिये॥१३॥ गुरु-चित्तानुगामीशिप्य के चिन्हो को इस गाथा द्वारा सूत्रकार यतलाते ह–'नापुट्ठो ' इत्यादि । अन्वयार्थ (अपुट्ठो किंचि न वागरे-अपृष्टः किश्चित् न व्याकुर्यात् ) गुरुमहाराज जब तक कोई बात नहीं पूछे तब तक शिष्य का कर्तव्य है कि वह किसी भी विषय मे कुछ न कहे । (पुट्ठो वा અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યા પછી તેનાથી પિતાનો દેવ ખમાવવા લાગ્યા આ પ્રકારે પશ્ચાત્તાપ કરતા કરતા વિશુદ્ધ ભાવનાથી ગુરુને પણ કેવલી જ્ઞાન પ્રાપ્ત થયું આ દષ્ટાતને સાર એ છે કે વિનિત શિષ્ય પોતાની વિશુદ્ધિની સાથે સાથે ગુરુ મહારાજની પણ વિશુદ્ધિનું કારણ બને છે એટલે શિષ્યોએ આ રીતે વિનીત થવું જોઈએ ૧૩ ગુરુ-ચિત્તનુગામી શિષ્યના ચિન્હાને આ ગાથા દ્વારા સૂત્રકાર બતાવે छे नावुट्ठो छत्याहि अन्वयार्थ –अपुट्ठो किंचि न वागरे-अपृष्ट किञ्चित् न व्याकुर्यात् शुरु મહારાજ જ્યા સુધી કોઈ વાત ન પૂછે ત્યા સુધી શિષ્યનું કર્તવ્ય છે કે તે ७ ५४ विषयमा ४७ न उ पुढो वा नालिय वए-पृष्टोवा अलीकनवदेत Page #171 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे ज्ञानमुत्पन्नम्, ततः केवलज्ञानमभावादसी सममदेश इन पहन गुरुणा प्रोक्तःमार एव सारः, अधुना कीदृशः सममदेशे इनसि ? शिष्येणोक्त - युष्मत्मसादान्मम न समभवति । पुनर्गुरुणोक्तम्- किं रे! ज्ञान समुत्पन्न तन । शिष्येणोक्तम् एनम् । पुनर्गुरुगा मोक्तम् - प्रतिपाति, अमतिपातिना ज्ञानमुत्पन्नम् ? | तेनोक्तम् - अप्रतिपाति । ततो गुरुः पथाचाप कुर्वन् वदति -हा ! मया केली आशातितः - इत्युक्त्वा शिष्यशिरसि रजोहरणदण्डप्रहारजनित रुधिर माह पश्यन् पुनः प्राप्तकर घातक कर्मोंका नाशकर उस शिष्य ने केवलज्ञान को प्राप्त किया । केवल ज्ञान के प्रभाव से यह गुरुको उस प्रकार अब लेजाने लगा कि मानो सम प्रदेशमे ही वह चल रहा हो । गुरुजीने कहा कि मार ही सार है, इतना मार ने पर अब तृ सीधा चलने लगा है। शिष्यने कहा महाराज आपके प्रभाव से ही यह सन कुछ हो रहा है- अर्थात् पहिले चलते समय उँची नीची जगह मे मेरा पैर पडता था सो आपको कष्ट होता था । पर अब नही पडता है अतः समभूमि मे चलने की तरह चल रहा हू | गुरु महाराज ने कहा तो क्या तुझे ज्ञान उत्पन्न हो गया है ? शिष्यने कहा हा ' पुनः गुरु महाराज ने कहा यह ज्ञान प्रतिपाति उत्पन्न हुआ है या अप्रतिपाति उत्पन्न हुआ है। शिष्यने उत्तर दिया महाराज । अप्रतिपाति ज्ञान उत्पन्न हुआ है । बाद गुरु ने कहा ! हाय ! मैं ने केवली की इस समय आशातना की है। इस प्रकार कह कर गुरु जी शिष्य के शिर पर रजोहरण के दण्ड के प्रहार से बहते हुए रुधिर को देख-देख નાશ કરી તે શિષ્યે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું કેવલજ્ઞાનના પ્રભાવથી તે ગુરુને એવા પ્રકારે લઈ જવા લાગ્યું કે જાણે તે સમપ્રદેશમા ચાલી રહ્યા હાય ગુરુજીએ કહ્યુ કે “ માર જ સાર છે ” આટલુ મારવાથી હવે તુ સીધા ચાલવા લાગ્યા છે, શિષ્યે કહ્યું મહારાજ ! આપના પ્રભાવથી જ આ સઘળુ મની રહ્યુ છે અર્થાત્ પહેલા ચાલતી વખતે ઉચી નીચી જગ્યામા મારા પગ પડતા હતા જેનાથી આપને કષ્ટ થતુ હતુ પણ હવે પડતા નથી એટલે સમભૂમિમા ચાલવાની માફક હુ ચાલુ છુ ગુરુ મહારાજે કહ્યુ કે શુ તને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયુ છે ? શિષ્યે કહ્યું હા ! ફરી ગુરુ મહારાજે કહ્યુ, તે જ્ઞાન પ્રતિપાતિ ઉત્પન્ન થયુ છે કે અપ્રતિપાતિ શિષ્યે કહ્યુ મહારાજ ! અપ્રતિપાતિ જ્ઞાન ઉત્પન્ન થયુ છે આથી ગુરુએ કહ્યુ, મે કેવલીની આ સમયે આસાતના કરી છે આ પ્રકારે કહીને ગુરુજીએ શિષ્યના શીર ઉપર રોહરણના દડના પ્રહારથી વહેતા રૂધીરને જોઈ વાર વાર અહાહા 1 मैं Page #172 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० १ गा १४ कोधासत्यकरणेदृष्टान्त उक्तच-लोभी पश्येद्धनप्राप्ति, कामिनी कामुकस्तथा। भ्रान्त पश्येदयोन्मत्तो न किंचिच क्रुधाकुलः ॥१॥ अन्वच-अपकारिणि चेत् क्रोधः कोरे कोषः कथ न ते । धर्मार्थकाममोक्षाणा चतुर्णा परिपन्धिनि ॥२॥ क्रोधस्यासत्यकरणे उदाहरणम् । यथा-कस्यचित् कुलपुनस्यभ्राता चैरिणा हतः। "लोभी आत्मा धनकी प्राप्ति की चिन्ता मे ही मस्त बना रहता है। कामुक कामिनी में मस्त है । उन्मत्त सर्वत्र भ्रान्ति युक्त बना रहता है । परन्तु क्रोध से आकुल हुआ आत्मा देखता हुआ भी अन्धा चना रहता है ॥२॥" इस क्रोध को निवारण करना हो तो इस प्रकार की भावना माननी चाहिये जैसे "हे आत्मन् । तृ अपने अपकार करनेवाले पर जिस प्रकार फ्रोध करता है उसी प्रकार इस अपकार करने वाले क्रोध पर क्रोध क्यों नहीं करता। क्यों कि यह तेरा बडा भारी अपकारी है। कारण कि इसके सद्भाव मे धर्म, अर्थ, काम एव मोक्ष का सर्वथा विनाश हो जाता है । अतः चतुर्वर्गका विनाश करने वाला होने से यह तेरा सबसे अधिक अपकारी है । क्रोध पर क्रोध करना इसका मतलब है कि क्रोध कभी नहीं करना चाहिये ॥२॥" क्रोध को असत्य करने मे दवा देने मे दृष्टान्त इस प्रकार हैकिसी कुलपुत्र के भाई को उसके वैरी ने मार डाला । वह कुल લેભી આત્મા ધનની પ્રાપ્તિની ચિતામાં જ મસ્ત બની રહે છે, કામુક કામિનીમાં મસ્ત છે, ઉન્મત્ત સર્વત્ર બ્રાતિયુક્ત બની રહે છે પરંતુ ક્રોધથી વ્યાકલ બનેલ આત્મા જોવા છતા પણ આધળો બની રહે છે ? આ ક્રોધનું નિવારણ કરવું હોય તો આ પ્રકારની ભાવના કરવી જોઈએ કે હે આત્મા' તુ તાગ ઉપર અપકાર કરવાવાળા ઉપર જે પ્રકારે ક્રોધ કરે છે એ પ્રકારે તે અપકાર કરવાવાળા કાંધ ઉપર કેધ કેમ નથી કરતે કેમકે એ તારે ખુબ મેટો અપકારી છે કારણ કે તેના ભાવમાં ધર્મ, અર્થ, કામ અને મેલને ગર્વથા વિનાશ થાય છે એથી ચર્તવર્ગને વિનાશ કરવાવાળો હોવાથી એ તારે બધાથી વધુ અપકારી છે ક્રોધ પર કે 4ો એને મતલબ છે કે ક્રોધ કદી ન કરવું જોઈએ કાધને દબાવી દેવામાં દાત આ પ્રકારે છે– કોઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખે તે કુળપુત્ર મરણું Page #173 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे जय भात्रः - गुरुगा निर्भर्त्सने कृते सति कदाचित् की गेत्पत्ती सत्या तस्य कटुकविपाकमनुचिन्त्य क्षमया त परिहरेत्, क्रोधो हि सर्वानर्थकरः सकलशुभहरः तपः सयमोद्यानदा ज्वलन' समभावजलद पटलीनिकरणमचण्डपानः शान्तिसुधाकरतम'' सफलसद्गुणसरोज नहिमः चिनोद्वेजकः शत्रुतावर्धकः सकलजिपदामास्पद जनपद विप्लवयति । १- तम: राहुः । ९२ नालिय-पृष्टो वा अलीक् न वदेत् ) यदि प्रसग वश किसी विषय मे गुरु महाराज पूरे भी तो उस मे झूठ नहीं बोलना चाहिये । (कोह असच्च कुव्विज्जा - कोप असत्य कुर्यात् ) किसी निमित्त से उत्पन्न हुए क्रोध को शीघ्र ही दवा देना चाहिये । भावार्थ- किसी कारण वश यदि कदाचित् गुरु महाराज शिष्य को कठिन वचन से शिक्षा दे तो उस समय क्रोध का कटुआ फूल समझकर उत्पन्न हुवे क्रोध को क्षमा से दना देवे । कारण कि क्रोध समस्त अनर्थों की एक मजबूत जड है। सकल कल्याणो का विनाशक । सयमरूपी उद्यान को भस्म करने के लिये यह दावानल की ज्वाला जैसा भयकर है। समतारूपी मेघघटाओं को विक्षिप्त करने के लिये यह क्रोध प्रचण्ड पवन के जैसा है । शान्तिरूपी चन्द्रमंडल के ग्रसने के लिये राहु जैसा, सकल सद्गुणरूपी कमलवन को दग्ध करने के लिये हिमपात जैसा कहा है । क्रोध से चित्त मे उद्वेग उत्पन्न होता है और क्रोध सेरी शत्रुता की वृद्धि होती है । जिस जनपद (देश) में इस क्रोध का आवास हो जाता है वह सकल विपत्तियो का स्थान बनकर देश आदि को नष्ट कर देता है । कहा भी है જે પ્રસ ગવશ કોઇ વિષયમા ગુરુ મહારાજ પૂછે તે પણ એમા જીઠું નહી मोसवु लेई कोह असज्जकुविज्जा - कोप असत्य कुर्यात् जेधनिभित्तथी ઉત્પન્ન થયેલા ક્રાધને જલદીથી દબાવી દેવા જોઇએ ભાવા —કાઈ કારણવશ જો કદાચ ગુરુ મહારાજ શિષ્યને કઠીન વચ નથી શિક્ષા આપે તે તે સમયે ક્રાનુ કડવુ ફળ સમજી ઉત્પન્ન થયેલ ધને ક્ષમાથી દખાવી કે કારણ કે ક્રોધ સમસ્ત અનર્થોની એક મજમુત જડ છે અધા કલ્યાણાના વિનાશક છે. સ યમરૂપી ઉદ્યાનને ભગ્ન કરવા માટે દાવાનળની વાળા જેવા ભયકર છે. સમતારૂપી મેઘ ઘટાઓને વેરિવખેર કરવા માટે આ ક્રોધ પ્રચડ પવન જેવા છે. શાતિરૂપી ચદ્રમડળને ગ્રસવા માટે રાહુ જેવા સરળ મનૂગુણરૂપી કમળવતને દુગ્ધ કરવા માટે હિમપાત જેવા કહેલ છે કાધથી ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને ક્રાપથીજ શત્રુતાની વૃદ્ધિ થાય છે જે જનપદ (દેશમા) આ ક્રોધના આવાસ થાય છે તે સકલ વિપત્તિઓનુ સ્થાન ખની દેશ આદિના નાશ કરે છે. કહ્યુ પણ છે Page #174 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० १४ फ्रोधासत्यकरणेदृष्टान्त ततस्तेन कुलपुत्रेण कथितम्-तहि कथ स्वरोप सफलीकरोमि ? जनन्या मोक्तम् -वत्स ! सर्वत्र न रोपः सफलीक्रियते । मातृवाक्यात् कुलमित्रेण स पन्धुपातको मुक्तः । ततोऽसौ तयोश्चरणेषु निपत्य स्वापराध क्षामयित्वा गतः । एव कुलपुत्रवत् क्रोधमसत्य कुर्यात् ।। तथा-अप्रिय शिक्षायं गुरोः कटुवचन, मिय=मियमिव-हितमित्यर्थः, धारयेत्= माता के इस प्रकार वचन सुनकर कुलपुत्र ने कहा-टीक है यह अवध्य है परन्तु हे जननि ! यह रोप जो मुझे उत्पन्न हुआ है उसे कैसे अब सफल करूँ ? माता बोली प्रिय पुत्र ! उत्पन्न रोप सर्वत्र सफल ही किया जाय ऐसा कोड नियम नहीं है । माता के इन वचनोसे सन्तुष्ट होकर कुलपुत्र ने रोप को शात करते हुए उस अपने वन्धु के घात करने वाले वैरी को विना किसी तकलीफ दिये छोड दिया । उस वैरी ने भी उन दोनोंके चरणों मे गिरकर अपने अपराध की क्षमा मागी और खुश होते हुए अन्त में वह अपने घर चला गया। प्रत्येक मुनि का कर्तव्य है कि वह कुलपुत्र की तरह अपने उत्पन्न हुए क्रोध को विफल बनाने मे सचेष्ट रहे। (अप्पिय पिय धारिजा-अप्रिय प्रिय धारयेत्) शिष्य का यह कर्तव्य है कि वह गुरु महाराज के द्वारा कहे गये अप्रिय वचनों को भी मियवचन ही मानकर हृदय मे धारण करे। गुरु महाराज के वचन એમના ઉપર મહાપુરૂષ પ્રહાર કરતા નથી, પરંતુ તેની રક્ષા કરે છે માતાના આ પ્રકારના વચન સાંભળીને કુળપુત્રે કહ્યું ઠીક છે આ અવધ્ય છે પરંતુ તે માતા! આ રોષ જે મારામાં ઉત્પન્ન થયો છે તેને હું કઈ शत शान्त ७३? | માતાએ કહ્યું પ્રિય પુત્ર ઉત્પન્ન થયેલ રેલ બધી રીતે સફળ કરવામાં આવે એવો કોઈ નિયમ નથી, માતાના આવા વચનથી સંતુષ્ટ બની કુળપુત્રે રેષને શાન્ત કરીને તેણે પિતાના બધુને ઘાત કરનાર વૈરીને કોઈ તકલીફ આપ્યા વગર છેડી દીધું મારનાર વૈરીએ પણ બન્નેના ચરણોમાં પડીને પિતાના અપરાધની ક્ષમા માગી અને ખુશ થતો તે પોતાના ઘર તફ઼ ચાલી ગયો પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે કુળપુત્રની માફક પોતાનામાં ઉત્પન્ન થયેલ ધને દબાવવામાં મદ હે (अप्पिय पिय धारिज्जा-अप्रिय प्रिय धारयेत् ) शिष्यनु इतव्य छ તે ગુરુ મહારાજ દ્વારા કહેવામાં આવેલ અપ્રિય વચનને પણ પ્રિય વચન માની હૃદયમાં ધારણ કરે ગુરુ મહારાજના વચન પરિણામમાં સતાપને Page #175 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे पुनमरणाभ्यानयुक्ता जननी रिलोक्य स कुलपुत्रस्त वैरिणं गृहीत्वा मातुः समिपमानीयानमीत्-भरे ! वन्धुघावक ! अनेनासिना या कुत्र हन्याम्, तेनातिभीतेन कथितम् यन शरणागता न हन्यन्ते तत्र । एतद्वचन श्रुत्ला कुलपुत्रेण जननीमुख विलोक्तिम् । जनन्या च मध्यस्थभारमलम्य सजात-करुणया निगदितम्-हे पुन ! शरणागता न हन्यन्ते । यतः सरणागया य वास,-त्या पणया बसणपत्ता य। रोगी अजगमा य, सप्पुरिसा र पहरति । छाया-शरणागताच विश्वस्तान् प्रणतान् व्यसनमाताश्च । रोगिणः अजगमाश्च सत्पुरुषा नैर महरन्ति ।। पुत्र पुत्रमरण जनित दुःख से आतध्यान करती हुई माता को देखकर शीघ्र ही अपने भाई के उस घातक को पकड़ कर माता के सन्मुख उपस्थित कर कहा अरे वन्धु घातक ! वोल तुझे इस तलवार के द्वारा कहाँ पर मा। उसने डरते हुए कहा-जहा शरण मे आये हुए प्राणी नही मारे जाते है वही पर आप मुझे मारे । बन्धु घातक के इस प्रकार वचन सुनकर कुलपुत्र ने माता के मुखकी ओर देखा। माता ने धैर्य धारण कर दयायुक्त होते हुए कहा कि हे बेटा' शरण मे आये हुए को वीर पुरुप मारा नहीं करते है । क्यो कि इतने प्राणी अवध्य होते हे सरणागया य वीस-त्या पणया वसण पत्ताय ।। रोगी अजगमा य, सप्पुरिसा व पररति ॥१॥ गाथार्थ-शरणागत, विश्वासपात्र, कष्ट मे पडा हुआ, रोगी और अपग, इनके ऊपर महा पुरुष प्रहार नहीं करते है अर्थात् इनकी रक्षा करते हे ॥ જનીત દુખથી આર્તધ્યાન કરતી માતાને જોઈ તુરતજ પિતાના ભાઈના એ ઘાતકને પકડીને માતાની સન્મુખ ઉભો રાખી કહ્યું, અરે બધુ ઘાતક ! બેલ તને આ તરવાર કયે સ્થળે મારૂ તેણે ડરીને કહ્યું-જ્યા શરણમાં આવેલા પ્રાણીને મારવામાં નથી આવતા એ અને આપ મને મારે બધુને મારનારના આ પ્રકારના વચનને સાભળી કુળપુત્રે માતાના મુખની સામે જય માતાએ પૈર્ય ધારણ કરી દયાયુક્ત બની કહ્યું કે હે બેટા ! શરણમાં આવેલાને વીરપુરૂ કદી મારતા નથી કેમકે આટલા પ્રાણી અવધ્ય હોય છે सरणागया य वीस,-स्था पणया वसणपत्ता य । रोगी अजगमा य, सप्पुरिसा णेव पहरति ॥१॥ ગાથાર્થ—શરણાગત, વિશ્વાસપાત્ર, કામા પડેલા, રેગી અને અપગ, Page #176 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा. १४ प्रशसायामुनेरुत्कर्षवर्जनम् इदमन बोध्यम्-यथा गुरोराक्षया भिक्षाचर्या गत• शिष्यः श्रावकगृह प्रविष्टः, तत्र भद्रभावसपन्नो वार्मिको धर्मानुगो वर्म सेवी धर्मिष्ठो धर्मरयातिपर्मानुरागी धर्मग्रलोकी धर्मजीपी धर्मपरजनोधर्मशीलः बानको मुनि दृष्ट्वा सप्ताप्टपदानि तदभिमुखमागच्छन् हष्टस्तुष्टः प्रसन्नचित्तः प्रीतमना' परमसौमनस्ययुक्तो मुनिदर्शन जनितहर्पगविसर्पन्मानसस्त वन्दिता नमस्कृत्य पुनः पुनः स्तुवन् वदति लाम मे, जलाभ मे, सुग्व मे, दुःख मे, जीने में मरणे मे, मान में, अपमान में तथा निंदा और प्रशसा मे एक साधु ही ऐसा है जो समान रहता है। यहा इस प्रकार समझना चाहिये-गुरु की आज्ञा प्राप्त कर ही तो शिष्य भिक्षाचर्या के लिये गृहस्मो के घर जाता है। गृहस्थ भी अपने पर पर पधारे हुए साधु के दर्शन कर अपने आपको बहुत ही पुण्यशाली मानता है । क्यो कि ऐसे गृहस्थजन प्रकृति से भद्रपरि___णामी एव धर्मानुग-धर्मका अनुसरण करने वाले होते है। धर्म सेवी होते हैं और धर्मिष्ट होते ह । धर्मख्याति-धर्मका उपदेश देनेवाले ण्व धर्मानुरागी-धर्म मे अनुराग रखने वाले होते हैं। धर्मप्रलोभी और धर्मजीवी होते हैं। धर्मप्ररज्जन और धर्मशील होते है। ये मुनि को घर पर आते हुए देखकर सर्व प्रथम उनका विनय करने के निमित्त सात आठ पग उनके समक्ष जाते है । हर्प से सतुष्ट चित्त होकर ऐसे फल जाते हैं कि मानो कोई अपूर्व निधि का ही इन्हे लाभ हुआ है। सालमा, सासमा, सुममा, हुममा, वामा, भ२५ भा, भानमा, અપમાનમા, તથા નિદા અને પ્રશ સામા એક સાધુજ એવા છે જે સમાન રહે છે અહિ એ પ્રકારે સમજવું જોઈએ–ગુરુની આજ્ઞા મેળવીને પછી જ શિષ્ય ભિલાચર્યા માટે બહાને ઘેર જાય છે ગ્રહસ્થ પણ પિતાના ઘેર પધારેલા સાધુના દર્શન કરી પિતાને બહુજ પુણ્યશાળી માને છે કેમકે એવા ગૃહસ્થજન પ્રકૃતિથી ભદ્ર પરિણામ તેમજ ધર્મનું અનુસરણ કરવાવાળા હોય છે, ધર્મ સેવી હોય છે અને ધર્મષ્ટ હોય છે ધમખ્યાતિ-ધર્મને ઉપદેશ દેવાવાલા એટલે ધર્માનુરાગી-ધર્મમા અનુરાગ રાખવાવાળા હોય છે ધર્મપ્રલકા અને ધર્મજીવી હોય છે ધર્મ પ્રર જજન અને ધર્મશીલ હોય છે મુનિને ઘેર આવતા જોઈને સર્વ પ્રથમ તેને વિનય કરવા નિમિત્ત સાત આઠ પગલા એમની સામે જાય છે હર્ષથી સંતુષ્ઠ ચિત્ત બનીને એવા કુલાતા હોય છે કે જાણે કેઈ અપૂર્વ નિધિને એમને લાભ થયે હેય, ચહેરે પ્રસન્ન થઈ જાય છે, મનમાં उ-१३ Page #177 -------------------------------------------------------------------------- ________________ - उत्तराध्ययनले मनसा भारयेत् । गुरोर्वचन हि परिणामे तापोपशमक रत्नायपरिशोधक शान्तिमुषासंभृत परमहितम् , आम्रफलमिगदी कदुक, मध्येऽम्लरसयुतम्, अन्ते चापूर्वास्वादजनकं भातीति मत्वा मियमेव मन्येतेति भाव । ___यद्वा-प्रिय-भीतिजनक स्तुत्यादि, अप्रियम् अनीतिकारक निन्दादि, धारयेत्= सम जानीयात् । भिक्षाचर्यादौ प्रियमप्रिय वा वचन श्रुत्वा समभावनया तत् तितिक्षत, तत्र राग द्वेप वा न कुर्यादित्यर्थः । उक्त च भगवता लाभालाभे मुहे दुक्खे, जीविए मरणे तहा। समो निदापससासु, तहा माणाप्रमाणो ॥ (उत्त०१९अ) परिणाम मे सताप को मिटाने वाले रत्नत्रय को परि शुद्ध करने वाले, शान्तिरूपी अमृत के समुद्र परम हितकारी तथा आम्रफल के समान आदि मे कटुक, मध्य मे आम्लरसयुक्त ण्व अन्त में अपूर्व रस का आस्वाद कराने वाले होते है । इसलिये गुरु महाराज के वचन को प्रिय मानकर ही उनका सेवन करते रहना चाहिये यही विनीत शिष्य का कर्तव्य है । अथवा-" धारिजा पियमप्पिय" इसका अभिप्राय यह भी है कि साधु जय भिक्षाचर्या आदि के लिये जावे तब उस समय यदि कोई खोटे मीठे वचन भी कहे-निंदा एव स्तुति भी करे तो भी उसमें इसे पक्षपाती नहीं होना चाहिये-दोनो पर सायु का समान भाव ही होना चाहिये । उस पर राग एव देप करना साधुका कर्तव्य नहीं है। __ लाभालाभे सुहे दुक्खे । जीविए मरणे तहा ॥ समो निंदा पससासु। तहा माणा व माणओ ॥ (उ १९अ) મટાડવાવાળા રત્નમયને પરિશુદ્ધ કરવાવાળા શાતિરૂપી અમૃતના સમુદ્ર પરમ હિતકારી તથા આમ્રફળ જેવા શરૂઆતમાં તુરા, મધ્યમાં આલ્ફરસ યુક્ત તથા અ તમાં અપૂર્વ રસનો આસ્વાદ કરવાવાળા હોય છે આ માટે ગુરુ મહારાજના વચનને પ્રિય માનીને તેનું સેવન કરતા રહેવું જોઈએ તે વિનાત शिष्यनु तव्य छ मथवा-" धारिज्जा पियमप्पिय" मानो मलिभाय सेवा પણ છે કે સાધુ જ્યારે ભિક્ષા ચર્યા વગેરે માટે જાય ત્યારે તે સમયે કઈ નાઈ સારૂ નરસુ વચન કહે-નિદા અગર સ્તુતિ પણ કરે તે પણ એમાં તેમણે પક્ષપાતિ ન બનવું જોઈએ બન્ને પર સાધુનો સમાનભાવ હોવો જોઈએ એના પર રાગ અગર કેશ કરે એ સાધુનું કર્તવ્ય નથી लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापससासु, तहा माणावमाणओ ॥ (उत्त० १९ अ) Page #178 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा १४ निन्दाया मुनेरय कर्पवर्जनम् तथा - केचिदधार्मिका अनार्या म्लेच्छा अधर्मजीविनोऽधर्मानुरागिणोऽधर्मशोला विवेकविकला साधु दृष्ट्वा निन्दन्ति हीलन्ति खिसन्ति- 'अय पराको नि. सत्त्वः कातरो दाम्भिको भिक्षामात्रोपजीनी कुक्षिभरिभूमिभारस्वरूपो गृहे गृहे गृहपाल इत्र भ्रमति' इत्यादि वचन श्रुत्वा मुनि स्वात्मान नापकर्षयेत् । ९९ अत्रोदाहरणम् —–— कश्चिद् वृद्धो महात्मा भिक्षार्थमेकस्मिन् गृहे गत्वा तद्गृहस्वा मिनीं प्रति किं सचित्तजलादिस्पर्शरहिताऽसि न वेत्याशयेन पृष्टनान्-भगिनि ' तथा कितनेक ऐसे भी अधार्मिक, म्लेच्छ, अनार्यजन हैं कि जिनका जीवन सत्य धर्म की वासना से बिलकुल विहीन बना हुआ है, अधर्म मे ही जिन्हें बडाभारी अनुराग है, प्रकृति भी जिनकी अधर्मशील है, विवेक से जो सर्वथा पराइमुख हैं वे साधुजन को देखते ही अपनी नाक भौं सिकोडने लगते है और जो मन मे आता है वही बकने लग जाते है - निन्दा करते हैं, हीलना करते हैं-खिसाते हैं - कहते है कि देखो तो सही यह विचारा कितना अपने आपको भूलता है तथा कितना कायर बना हुआ फिर रहा है कैसे-कैसे दम रच रहा है जो यह वहा से भिक्षा मागकर अपना निर्वाह करता है । अपना ही पेट भरना इसने सीखा है । ऐसे जनो से ससार की क्या भलाई हो सकती है । ये तो केवल इस पृथिवी के भारभूत है जो कुत्ते की तरह घर घर में प्रतिदिन भ्रमण करते रहते है । इस प्रकार के वचन सुनकर साधु को चाहिये कि वह अपनी आत्मा को हल्की न समझे । इसी विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता है— તથા કેટલાક એવા પણ અધાર્મિક મ્લેચ્છ, અનાર્યંજન છે કે જેમનુ જીવન સત્ય ધર્મની વાસનાથી ખીલકુલ વિહીન ખનેલ હાય છે અધર્મોંમા જ જેને ભારે અનુરાગ છે, પ્રકૃતિ પણ જેની અધમશીલ છે, વિવેકથી જે સથા પરામુખ છે તે સાધુજનને જોઈને પેાતાના નાક તથા ન્હાને બગાડે છે અને મનમા આવે તેવું મકવા લાગી જાય છે નિદા કરે છે, હીલના કરે છેખિસાય છે, કહે છે કે જુએ તે ખરા આ ખીચારા કેટલેા પેાતાની જાતને ભુલે છે તથા કેવા ફાયર બનીને ફ્રી રહ્યા છે, કેવા કેવા દભ રચી રહેલ છે, જે અહિં તહિ થી ભિક્ષા માગીને પોતાનેા નિર્વાહ કરે છે પેાતાનુ જ પેટ ભરવાનુ એ શીખેલ છે આવા સાધુથી સ સારની શુ ભલાઈ થઈ શકવાની છે આ તેા કેવળ આ પૃથ્વી ઉપર ભાર જેવા છે જે કુતરાની માફક ઘેર ઘેર દરરાજ ભમતા રહે છે આ પ્રકારના વચન સાભળી સાધુએ પાતાના આત્માને હલકા માનતા ન બનવુ જોઈએ. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામા આવે છે Page #179 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे 'धन्योऽस्मि, कृतपुण्योऽस्मि, कृतलक्षणोऽस्मि भदर्शनेन, भरदागमन दरिद्रस्य गृहे स्वर्णवृष्टिनि कामधेनुसि मम सर्वसौभाग्यजनम्" इत्युक्वा स्वगृह सादर मानीय विपुलमशन पान खाद्य साद्य ददाति, दत्त्वा च पुनः पुनः स्तौति, तत्र मुनिः स्वात्मान नोत्कर्षयेत् । ९८ चेहरा प्रसन्न हो जाता है। मन मे एक प्रकार का विलक्षण सतोष आ जाता है, उस समय उसे बड़ा भारी आनन्द आता है । उस आनन्द में तल्लीन होता हुआ वह श्रावक उस समय एक प्रकार से अपने आपको भी भूल सा जाता है और वन्दना एव नमस्कार कर भक्ति के आवेश से स्वय अपने गुरु महाराज की स्तुति करता हुआ कहता है हे नाथ ! आज मैं धन्य हुआ है कृतपुण्य हुआ है और मेरी यह पर्याय सफल हुई है जो आपके दर्शन पाये । दरिद्र के घर मे सुवर्ण की वर्षा के समान एव कामधेनु के समान आप का मेरे घर पधारना मेरे परम सौभाग्य का उत्पन्न करने वाला एव वृद्धि करनेवाला है । इसलिये पधारिये और घर को पावन कीजिये-: - इस प्रकार कह कर वह महात्मा को अपने घर लाता है और सादर उन्हें विपुल अशन, पान, खाद्य एव स्वाद्य चार प्रकार का आहार देता है । फिर बारम्बार उनकी स्तुति करता है। ऐसी प्रशसा सुनकर गृहस्थकी ऐसी विनय भक्ति देखकर साधु को फूल नहीं जाना चाहिये । એક પ્રકારના વિલક્ષણુ સતાષ આવી જાય છે એ સમયે એને ધ્યેાજ આનદ થાય છે એ આનદમા તલ્લીન થતા થતા તે શ્રાવક એ સમયે એક પ્રકારથી પેાતે પેાતાને પણ ભુલી જાય છે અને વદના એત્ર નમસ્કાર કરી ભક્તિના આવેશથી સ્વય પેાતાના ગુરુ મહારાજની સ્તુતિ કરતા કહે છે કે હે નાથ ! આજ હુ ધન્ય અન્ય છુ, કૃત પુણ્ય અન્ય છુ, અને મારી આ પર્યાય સફળ મની છે જે આપના દન થયા દરિદ્રના ઘરમા સેનાના વરસાદ સમાન તેમ કામ ધેનુ સમાન આપનુ મારે ઘેર પધારવુ મારા પરમ સૌભાગ્યને ઉત્પન્ન કરવાવાળુ અને વૃદ્ધિ કરનાર છે આ માટે પધારે। અને ઘરને પાવન કા આ પ્રકારે કહી તે મહાત્માને પેાતાને ઘેર લાવે છે. અને આદર માનથી તેમને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ એમ ચાર પ્રકારના આહાર આપે છે પછી વારવાર તેની સ્તુતિ કરે છે એવી પ્રશંસા સાભળી, ગૃહસ્થની એવી વિનય ભક્તિ જોઈ, સાધુએ ફુલાઈ જવું ન જોઈએ Page #180 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा १५ आत्मदमनोपदेश १०१ यति-स्थूलस्य हृष्टपुष्टाङ्गस्य तन कयमल्पेनोदर भरिप्यति ' इत्यादि परिभननचन अत्वाऽपि स महात्मा समभार समालम्व्य स्वात्मान हीन न मन्यते स्म, तदा स उचितभिक्षा गृहीत्वा प्रतिनिवृत्तः । एप सनिभिर्भाव्यम् ॥ १४ ॥ आत्मनो दमने मत्येव कोधौफल्य कतुं शक्यते तस्मात् तदुपढेश तत्फल चाहमूलम्-अप्पा चेवं दमेयव्वो अप्पा है खल दमो। अप्पी दतो सुंही होई अस्ति लोएं परत्थ ये ॥१५॥ छाया-आत्मा एव दमितव्यः आत्मा हु खलु दुर्दमः।। जात्मान दाम्यन् सुखी भवति, अस्मिन् लोके परन च ॥१५॥ स्वामिनि ने कहा-बाह खूब कहा इतने सडमुसड तो होरहे हो फिर भी योडा आहार देने के लिये कह रहे हो योडे से दिये गये आहार से भला इस हृष्टपुष्ट शरीर की तृप्ति कैसे हो सकेगी । इत्यादि उसके अपमान जनक वचन सुनकर भी वे महात्मा समभावशाली ही बने रहे और उन्होने उसके वचन से अपने आपको हीन नहीं समझा। वहा से उचित भिक्षा लेकर फिर वे अपने स्थान पर वापिस आगये । इसी प्रकार कहने का मतलब यह है कि समस्त मुनिजनोंको अपने आपको प्रतिकूल सयोग मे हीन नही मानना चाहिये ॥ १४ ॥ जो आत्मा का दमन करता है वही क्रोध को निष्फलकर सकता है इस लिये सूत्रकार आत्मा-अर्थात्-मन को दमन करने का उपदेश देते ह एव उसका फल भी कहते है-अप्पाचेव०' इत्यादि । વાહ ખૂબ કહ્યું, આટલા અલમસ્ત જેવા તે બની રહેલ છે છતા પણ ડે આહાર દેવાનું કહી રહ્યા છે ચેડા આહારથી ભલા આ અલમસ્ત શરીરની તૃપ્તિ કઈ રીતે થઈ શકશે ઈત્યાદિ એના અપમાન જનક વચન સાભળીને પણ તે મહાત્મા સમભવશાળી જ બની રહ્યા અને તેના તેવા વચનોથી પિતાની જાતને હીન નહિ સમજ્યા ત્યાથી ઉચિત ભિક્ષા લઈને પછી તે પોતાના સ્થાન ઉપર આવી ગયા આ પ્રકાર કહેવાનો મતલબ એ છે કે સમસ્ત મુનિ જનેએ પિત પિતાને પ્રતિકુલ સ જેગમા પણ હિન માનવુ ન જોઈએ ૧૪ જે આત્માનું દમન કરે છે તે કોઈને નિષ્ફળ કરી શકે છે આ માટે સૂત્રકાર આત્મા–અર્થાત–મનને દમન કરવાને ઉપદેશ આપે છે અને તેનું ફળ ५५ ४९ छे-अप्पाचेव० इत्यादि Page #181 -------------------------------------------------------------------------- ________________ १०० उत्तराध्ययनसूत्रे 1 स्वस्थाऽसि, तथा कथितम् - यमेनासि रोगी, अह तु स्वस्थैनास्मि भिक्षादानार्थं महात्मना प्रोक्ता सा गृहस्वामिनी दति - किमन तर पिनोपार्जन कला स्थापित, तद् ग्रहीतुमागतोऽसि, एतद् वचन श्रुत्वा स महात्मा पराट्त । ततो गृहस्वामिनी उदति-जहो । भिक्षार्थिनोऽपि तनैतानान् मदः, एहि, एहि, ददामि मिक्षाम् एव तयाऽभिहित. सन् स महात्मा पुनस्तद्गृहे भिक्षा ग्रहीतुमागतः । स्थूलाः स्थूलाश्चतस्रो रोटिकास्तया समानीता, महात्मना मोक्तम्- स्तोक देहि, गृहस्वामिनी कथकोई एक वृद्ध महात्मा भिक्षा के लिये किसी एक घर पर पहुँचे । वहाँ जाकर गृहस्वामिनि से " सचित्त जलादिक के स्पर्श से रहित हो कि नही " इस अभिप्राय से पूछा कि वहि न स्वस्थ तो हो ? महात्मा जी की बात सुनकर गृहस्वामिनी कहने लगी कि में तो स्वस्थ ही ह रोगी तो तुम ही हो । महात्माजी ने फिर उससे भिक्षा देने के लिये करा तो यह बोली कि यहा क्या तुम्हारा नाप कमाकर रख गया हैं जो लेने के लिये दौडे आये हो? इन वचनोको सुनकर महात्माजी वहा से पीछे लौटे । महात्माजी को पीछा लौटा हुआ देखकर गृहस्वामिनि बडनडाती हुई कहने लगी- ओहो 'भिक्षार्थी होकर के भी इतना अभिमान । अच्छा आओ आओ और भिक्षा ले जाओ । मै भिक्षा देती है । इस प्रकार जब उस गृहस्वामिनि ने कहा तो महात्मा उसके घर भिक्षा लेने के लिये पीछे आये । वह जब उन्हें मोटी-मोटी चार रोटी देने लगी तो महात्माजीने पुन' कहा बहिन थोडा आहार दो यह तो अधिक है । तब गृह કોઈ એક વૃદ્ધ મહાત્મા ભિક્ષા માટે કાઈ એ ઘેર પહેાચ્યા ત્યાં જઈ गृहस्थना खाने " સચિત્ત જળાદિકના સ્પર્શથી રહિત છે! કે નહી "} આ અભિપ્રાયથી પૂછ્યું કે, મહેન ! સ્વસ્થ છે ને ? મહત્માજીની વાત સાભળીને ગૃહસ્થની સ્ત્રી કહેવા લાગી કે હુ તે સ્વસ્થ જ છુ –રાગી તે તમેજ છે મહાત્માજીએ પછી તેને ભિક્ષા આપવા કહ્યુ તો એ ખેલી કે, અહીં કયા તમારા ખાપ માઇને રાખી ગયેલ છે, જે લેવા માટે દોડી આવ્યા છે ? આ વચનાને સાભળીને મહાત્માજી ત્યાથી પાછા ફર્યા, મહાત્માજીને પાછા કલા જોઈ ગૃહસ્થની સ્ત્રી બડબડાટ કરતા કહેવા લાગી, એડ઼ે ભિક્ષાર્થી હોવા છતા પણ આટલુ અભિમાન । આવે ભિક્ષા લઈ તવ હું ભિક્ષા આપુ આ પ્રકારે એ ગૃહસ્થની સ્રીએ કહ્યુ તે મહાત્મા એને ઘેર ભિક્ષા લેવા પાછા ગયા તે જ્યારે તેને મેાટી મોટી ચાર રાટલી દેવા લાગી તે મહાત્મજીએ કધુ બહેન ઘેાડા આહાર આપે-માતા ઘણુ છે ત્યારે ગૃહસ્થની સ્ત્રીએ છુ = Page #182 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा १५ आत्मदमनेदृष्टान्त ____१०३ १०३ उक्तच-जओ ओ संचरइ, मणो चचलमत्थिर ।। तओ तओ नियमिय, कुज्जा अप्पमि त थिर ॥१॥ छाया- यतो यतः सचरति मनः चचलमस्थिरम् । ततस्ततो नियम्य कुर्यात् आत्मनि तत् स्थिरम् । सूर्योदये सति शीतवेदना निवृत्तवन्मनोविजये सति सक्लदुःखानामात्यन्तिक निवृत्तिभवति । अविजित मनस्तत्त्वज्ञान विनाशयति तपः सयमशिखरादात्मान जाग्रत हो सकती है। आत्मा शब्द का अर्थ यहाँ पर मन है । क्यों कि इसीका दमन किया जाता है। जीव आत्मा इसका दमन करने वाला है । दमन करने से आत्मा को सब से बडा भारी लाभ यह होता है कि जिस प्रकार सूर्यके उदय होने पर शीतवेदना की निवृति हो जाती है उसी प्रकार मनको जीत लेने पर आत्मा से सकल दुःखो की आत्यन्तिक निवृत्ति हो जाती है। इसीलिये शास्त्रकारों का यह उपदेश है कि "जओ जओ सचरइ मणो चचलमत्थिर। तओ-तओ नियमिय कुजा अप्पमि त थिर ॥ यह अस्थिर चचल मन जिन-जिन पदार्थोकी ओर झुके-उनमे चले-उसे वहां से खेंचकर मोक्षाभिलापी का कर्तव्य है कि वह उसे अपनी आत्मा मे सलग्न करे । जबतक मन स्थिर नही होगा उसका निग्रह नहीं होगा तब तक तत्त्वज्ञान आत्मा मे उत्पन्न नहीं हो सकता है । तत्त्वज्ञान की जागृतिहुए विना आत्मा को हेय एव उपादेय पदार्थों का वास्तविक भान नहीं हो सकता । मनकी ही तो यह चचलता જ આત્મામાં શાતી જાગી શકે છે ત્મા શબ્દનો અર્થ અહી મન છે કેમ કે આત્માનું જ દમન કરવામાં આવે છે જીવ આત્મા એનુ દમન કરવાવાળા છે દમન કરવાથી આત્માને મોટામાં મોટો લાભ તો એ થાય છે કે જે પ્રકારે સૂર્ય ઉદય થવાથી ઠડીની વેદનાની નિવૃતિ થાય છે એજ રીતે મનને જીતી લેવાથી આત્માના સકળ દુ ખોની નિવૃત્તિ થઈ જાય છે. આ માટે શાસ્ત્રકારને मा पहेश छ "जओ जो सचरई, मणो चचलमत्थिर । तओ तओनियमिय, कुज्जा अप्पमित थिर॥" આ અસ્થિર ચચલ મન જે જે પદાર્થોની તરફ ઢળે-એમાં ચાલે–એને ત્યાથી ખેચીને મોક્ષાભિલાષીએ પિતાના આત્મામા સ લગ્ન કરી દેવું જોઈએ જ્યા સુધી મન સ્થિર નહી હોય-ત્યા સુધી એને નિગ્રહ થનાર નથી–ત્યા સુધી તત્વજ્ઞાન આત્મામાં ઉત્પન્ન થઈ શકતું નથી. તત્વજ્ઞાનની જાગૃતિ થયા વગર આત્માને હેય અને ઉપાદેય પદાર્થોનું વાસ્તવિક ભાન થઈ શકતું નથી Page #183 -------------------------------------------------------------------------- ________________ - - - १०२ उत्तराभ्ययनसूत्रे टीका-'अप्पा चे०' इत्यादि आत्मैव-मन एक, दमितव्या-वशी कर्तव्यो जेतव्य इत्यर्थः, इहात्मशब्देन मनो गृह्यते तस्यैव दमनीयत्वात् । जात्मा तु दमको पोध्यः। शन्दादि विषयेषु प्रातेमान मनस्ततः प्रत्याहत्य स्वात्मनि स्थापनीयमिति भारः। अन्वयार्थ-(अप्पाचेच दमेयव्यो-आत्मा एव दमितव्यः) मन ही दमन करने योग्य है। (अप्पा हसल दुद्दमो-आत्मा र खल दुर्दमः) क्यों कि मन ही दुर्दम है । (अप्पा दतो अस्सिलोए परत्व य सुही होइआत्मान दाम्यन् इहलोके परन च सुखी भवति) मनको दमन करने वाला जीव नियम से इस लोक में तथा परलोक मे सुखी होता है। भावार्थ-सूत्रकार इस गाथा द्वारा इन्द्रियों के विपयो मे प्रवर्तमान मन के निग्रह करनेका उपदेश दे रहे है। वे कहते हैं कि इसलोक एव परलोक मे यदि सुखी होना चाहते हो तो मनका निग्रह करो उसे अपने वश मे करो। जब तक इसको वश मे नहीं किया जायगा तब तक इसका अधीन बना हुआ आत्मा कभी भी किसी भी भव मे सुख शाति नही पायेगा । आत्मा ही मन का दमन कर सकता है। दमन करनेका मतलब यह है कि जो मन इन्द्रियोके विपयों मे गृद्ध बना हुआ है उसको उनमे गृद्ध नहीं बनने देता। यही मनका दमन करना है । मनको विषयोसे हटाकर आत्मामे स्थापित करना चाहिये। तभी आत्मा मे शाति अन्वयार्थः-अप्पा चेव दमेयव्यो-आत्मा एव दमितव्यः-, મનજ દમન કરવા એગ્ય છે अप्पा हु खलु दुद्दमो-आत्मा हु खलु दुर्दमः-, કેમકે મનજ દુર્દમ છે अप्पा दतो अस्ति लोए परस्थ य सुहो होइ। आत्मान दाभ्यन् इह लोके परत्र च सुखी भवति । મનનુ દમન કરનાર જીવ આલેક અને પરલોકમાં સુખી થાય છે ભાવાર્થ-સૂત્રકાર આ ગાથા દ્વારા ઈન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તમાન મનને નિગ્રહ કરવાને ઉપદેશ આપી રહ્યા છે તેઓ કહે છે કે, આ લોક અને પરલેકમાં જે સુખી થવા ચાહતા હે તે–મનને નિગ્રહ કરે, એને પોતાના વશમાં રાખે જ્યા સુધી મનને વશ કરવામાં ન આવે ત્યાં સુધી એના આધીન બનેલે આત્મા કયારેય પણુ-કેઈ પણ ભવમાં સુખ શાતિથી રહી શકવાને નથી આમા જ મનનું દમન કરી શકે છે દમન કરવાનો હેતુ એ છે કે મને ઈન્દ્રના વિષયમાં વ્યાપ્ત બન્યુ છે અને એમાથી દુર કરવું એજ મનનું દમન કરવું છે મનને વિષયેથી હટાવી આત્મામા સ્થાપિત કરવું જોઈએ ત્યારે Page #184 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ १५ आत्मदमने दृष्टान्त वृक्षतले उपपिष्ट आसीत् तदा तेन महात्मना भ्यानावस्थायामेक श्वापदसकुल व्यालाकुल विशाल महारण्य दृष्टम् । तत्रैको पुरुषस्तेन दृष्टः. स च सहस्रभुजो विस्तृतकायः सहस्रहस्तधृतैः सहस्रमुशलै स्वदेह ताडयन् भीतभीत इव चीत्कार कुर्वनितस्ततः पलायमानः शतयोननानि धारमानः अमेण शिथिलाग्यवः परवशः सन् पातालपद्गम्भीरे गादान्धकारे महान्धकूपे निपतितः । पुनरसी तस्मादन्धकूपाद् वहिनि:मृत पूर्ववत् सहस्रमुशलः स्वदेह ताडयति तदनु महत्यामग्निज्वालाया शलभ इवासी प्रविष्टः। पुनरसौ ततोऽपि वहिनिः मृत्यकण्टकाकीर्णे महारण्ये इतस्ततो धापति, तदनु पुनः सदेहोपरि पूर्ववत्सहस्रमुशलमहार कुर्वन् स दृष्टः। बैठे हुए थे। मुख पर सदोरक मुखवस्त्रिका बँधी हुई थी, उन्हें उस ध्यान में एक विशाल जगल दिखलाई पडा।जोश्वापदोहिंसक प्राणीयों से सकीर्ण ण्व व्याप्त था। उस में उन्होंने एक महाकाय व्यक्ति जिसके हजार हाथ ये देखा । उसके सब ही हाथो मे मुसल थे। वह इधर उधर भागता हुआ मुसलको शरीर पर मारता हुआ भयकर चीत्कार शब्द करता था। वह भगता भी इतना अधिक कि सौ योजन तक निकल जाता। जब वह थक जाता और उसका शरीर जब ढीला हो जाता तय वह पाताल के समान गभीर एक महान्धकप मे कि जिसमें गाढ अधकार ही अधकार या उसमे गिर जाता था। पीछे यहासे निकलना और इसी तरह अपने शरीर को हजारों मुसलोसे पीटता, पाद मे शलभ-(पतग) की तरह एक महती अग्निज्वाला में प्रविष्ट हो जाता। पश्चात् वहा से भी निकल कर वह एक कपटकाकीण अरण्य में घुस जाता और वहा इधर उधर दौडता हुआ अपने शरीर को सहस्र मुसलो से पूर्वकी तरह બેઠા હતા મોઢા ઉપર દેરાસાથે મુખવસ્ત્રિકા બાધેલ હતી એમને એ ધ્યાનમાં એક વિશાળ જગલ દેખાયુ, જે અનેક પ્રકારના હિંસક પ્રાણીઓથી ભરેલ હત, તેમાં એમણે એક મહાકાય વ્યક્તિ જેને હજાર હાથ છે તેવી જોઈ, એના બધા હાથમાં મુશળ હતા, તે અહિથી તહી દોડતા દેડતા મુસલોને પોતાના શરીર પર મારો હતા અને ભયકર ચિત્કાર શબ્દ કરતું હતું, એ એટલા જોરથી દેડતે હતું કે તે જન સુધી નિકળી જતે થાક લાગતે અને શરીર જ્યારે ઢીલુ થઈ જતુ ત્યારે તે ખુબજ ઉડા અને ગાઢ અંધકારથી છવાયેલ કુવામાં કુદી પડતે, પાટે ત્યાથી નિકળતો અને એજ રીતે હજારો મુસલેથી પિતના શરીરને ટીપતે બાદમાં શલભ (પતગ)ની માફક એક મહતી અગ્નિ જવાળામાં પડતે અને ત્યાથી પણ નીકળીને તે મહાન કાટાઓવાળા જ ગલમાં ઘુસી જતો ત્યા પણ આમ તેમ દેડ અને પહેલાની જેમ પિતાના उ० १४ Page #185 -------------------------------------------------------------------------- ________________ १०४ उत्तराध्ययनसूत्रे पातयति उन्मार्ग मापयति चतुर्गति ससारचके भ्रामयति नरकनिगोदाद्यनन्तदु ख गर्ते निपातयति रत्नत्रय लुण्टपति आत्मगुणान् घातयति ज्ञानावरणीयाद्यष्टविधं कर्मोपार्जयति । तस्मान्मनो निग्रह कुर्यात् । अनोदाहरणम् तथाहि —एको लब्धिसपन्नो महात्मा द्धसदोरक मुखनखिकः ध्याननिष्ठः सन् है जो अच्छे-अच्छे ज्ञानीजन भी सयमरूपी शिसर से उकदम पतित हो जाते है और नही सेवन करने योग्य मार्ग मे भी प्रवृत्त हो जाते हैं। इससे उनकी चतुर्गतिरूप ससार मे परिभ्रमणरूप दुर्दशा ही होती रहती है । नरक एव निगोद के अनत दुःखों को वे भोगते हैं । इन समस्त दुःखो से आत्मा का सरक्षण करनेवाला जो रत्नत्रय धर्म है - वह उनका लुटा जाता है । वे बिलकुल निर्धन वन जाते है । इन निर्धनता में और भी अनेक जो आत्मा के सद्गुण है उनका विकास नही होते पाता है। इस स्थिति में इस आत्मा की इतनी दयनीय स्थिति हो जाती है, कि ज्ञानावरणादिक अष्ट प्रकार के कर्म इस पर रात दिन अपना प्रहार करते रहते है । इसको उस समय बचानेवाला कोई नही होता है । इस लिये मोक्षाभिलापी का कर्तव्य है कि वह मन का निग्रह करे । इस विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता हैकोई एक महात्मा जो लब्धिसपन्न थे, एक वृक्ष के नीचे ध्यान मे સમસ્ત મન એવુ ચચળ છે કે ભલભલા જ્ઞાનીજનને પણ સયમરૂપી શિખર ઉપરથી એકદમ નીચે ગખડાવી મુકે છે, અને સેવન ન કરવા ચેાગ્ય માર્ગમા પ્રવૃત્ત બનાવી દે છે આથી તેમની ચતુતિરૂપ સસારમા પરિભ્રમણ રૂપ દુદ શા જ થતી રહે છે નરક અને નિગેાદના અનંત દુખા તે ભાગવે છે આ હું ખેાથી આત્માનુ રક્ષણ કરનાર જે રત્નમય ધર્મ છે-તે એની પાસેથી લુટાઈ જાય છે, આથી બિલકુલ નિધન બની જાય છે આ નિધમૅનતામા આત્માના જે ખીજા સદ્ગુણુ હોય છે એને પણ વિકાસ થતે નથી આ પરિસ્થિતિમા આત્માની એટલી દયામય હાલત થઈ જાય છે, કે જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના કમાઁ રાત અને દિવસ એના પર પ્રહાર કરતા રહે છે. આ સમયે એને આમાથી કાઇ મચાવનાર હાતુ નથી આ માટે મેાક્ષાભિલાષીનુ કન્ય છે કે, તે મનના નિગ્રહ કરે આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામા આવે છે— કાઈ એક મહાત્મા જે લબ્ધિસ પન્ન હતા, એક વૃક્ષની નીચે ધ્યાનમા Page #186 -------------------------------------------------------------------------- ________________ _____१०७ मियदर्शिनी टीका गा १५ आत्मदमने मनोदृष्टान्त' अहमन्यो नास्मि किंतु मनोनाम्ना प्रसिद्धोऽस्मि इप्टानिष्टशब्दादिविपये प्रवर्त मानोऽह तृष्णारज्ज्या प्राणिन बध्नामि, ततस्तमारम्भपरिग्रहाऽऽसक्त संसारचक्रे भ्रामयन् कदाचिदेवजाती कदाचिनरजाती कदाचित्तिर्यग्जातौ कदाचित् पृथिव्यादिस्थावरयोनिपु द्वीन्द्रियादि-सयोनिषु अनन्तदुःख प्रापयामि। यदा तु भादृशेन महात्मना निगृहीतो भवामि तदा रत्नत्रयाराधन कारयामि, मोक्षमार्गे स्थापयामि, क्षपश्रेणिमारोहयामि । शनैः शनैर्निग्रहाभ्यासप्रफ सति शास्त्रसदर्शिनहीं हू-मेरा नाम मन है । इष्ट अनिष्ट शब्दादिक विषयों मे प्रवृत्ति करना और तृष्णारूपी रस्सी से प्राणियो को जकडना यही मुझे प्रिय है। मुझे आनद भी इसी मे आता है कि जब प्राणी आरभ परिग्रह मे आसक्त होकर ससार चक्रमे घूमता है। मै ही तो उनकी इस स्थिति का मूल कारण बनता है। कभी में जीवो को देवजाति मे, कभी मनुष्य योनि मे कभी तिर्यश्चगति मे, कभी पृथ्व्यादिक स्थावर योनि में, कभी दीन्द्रियादिक ब्रस पर्यायों मे घुमाता रहता हू और वहा के अनत कष्टो का उन्हे पात्र बनाता हुआ वडा खुशी होता रहता हू। आप जैसे महात्माओं पर दुःख है कि मेरा बश नहीं चलता। कारण कि आपके सामर्थ्य के आगे मेरी शक्ति सर्वधा सकुचित हो जाती है। वह इस दिशा मे न वह कर दूसरी दिशा तरफ बहने लग जाती है। इसलिये में निगृहीत होकर आप जैसा से रत्नत्रय की आराधना करवाता हूँ। मुक्ति के मार्ग में लगा देता है तथा क्षपकश्रेणि पर भी चढा देता है। जब साधुजनो का मुझे निग्रह करने હું બીજે કેઈ નથી-મારૂ નામ મન છે ઈટ અનિષ્ટ શબ્દાદિક વિષયમાં પ્રવૃત્તિ કરવી અને તૃષ્ણારૂપી રસીથી પ્રાણીઓને બાધવા એ મને પસદ છે મને આનદ પણ એ વાતમાં આવે છે કે જ્યારે પ્રાણી આરભ પરિગ્રહમા આશક્ત બની સ સાર ચક્રમાં ઘૂમે છે હું પોતે જ તેની આ સ્થિતિનું મૂળ કારણું બનું છે, કોઈ વખત હું જેને દેવ જાતીમા, કયારેક મનુષ્ય નીમા. ક્યારેક તિર્થં ચ ગતિમા, કયારે પૃથ્વી આદિ સ્થાવર યોનીમા, કયારેક બે ઈન્દ્રિયવાળા ત્રસ પર્યાયમાં ઘૂમતે રહુ છું અને ત્યાના અનેક કષ્ટોને પાત્ર બનાવી હુ ખુશી થતે રહુ છુ આપ જેવા મહાત્માઓ ઉપર ભારે પ્રભાવ પડી શકતે નથી એ વાતનું મને દુખ છે કારણ કે આ આપના સામર્થ્ય આગળ મારી શક્તિ સર્વથા સમુચિત બની જાય છે તે આ દિશામાં ન વહેતા બીજી દિશા તરફ વહેતી હોય છેઆ માટે હુ નિગૃહીત બનીને આપ જેવાઓથી રત્નત્રયની આરાધના કરાવું છુ મુક્તિના માર્ગમ લગાડી દઉ છું, અને ક્ષપક Page #187 -------------------------------------------------------------------------- ________________ १०६ उपराज्ययनले अथासौ दूरं गत्वाऽहाहास कुर्वन् धापमानचन्द्रकिरणशीतल कदलीवन प्रविष्ट । क्षणादेव ततोऽपि वहिनिःसृत्य पुनः स्वदेहोपरि सहसमुशले प्रहारं कुर्वन् धावमान इतस्ततो भ्राम्यति । पुनः श्रमेण शिथिलारयः सन् महान्धकपे निपतितः । ततश्चिरेण निःमृत्य पुनः कदलीपन मरिष्टा, ततोऽपि निर्गत्य लतावन गतः, लता वनाद् पहिभूत्वाऽन्धकूपे पतितः, तदनु पानिःसत्य कुसुमान गतस्तत्रेवस्ततो धावमानः स्वदेहोपरि मुशलैः प्रहार फरोति ततोऽपि नि:मृत्य फलपनं प्रविष्टः, तनापि धायमानः स्वदेहोपरि पूर्ववत् सहसमुशलः प्रहार करोति । एवविध पुरुष स महात्मा ज्ञान दृष्टया विलोक्य स्वलब्धि बलेन तस्य प्रतिरोध कृत्वा पृष्टवान्कस्त्वम् १ किमर्थमेव क्रियते ? तव किं मियमस्ति ? एव पृष्टोऽसौ पुरुषोऽत्रवीरही प्रहारित करता। फिर दूर जाकर बडे जोर से हँसता और चद्रकिरण के समान शीतल कदलीवन में प्रवेश कर वहा विश्राम करने लगता। क्षण एक विश्रामित होकर वहासे बाहर आते ही फिर वही अपनी चाल शुरू करता, जब वह इस चाल से थक जाता था तो गाढ़ अधकार वाले कूर्ण मे गिर जाता था, वहां से निकल कर फिर कदली वनमे जाता, वहां से बाहर होते ही लतावन मे वहा से फिर अधकूप में वहां से कुसुमित वन मे, वहा से फल वाले वन में इस प्रकार भ्रमण करता-करता वह अपने शरीर को मूसलों के प्रहारोसे कृटता रहता। महात्मा ने जब इस प्रकार की इसकी स्थिति देखी तो उन्हे घडा ही अचरज हुआ। उसकी इस स्थिति को उन्होने अपने लब्धिवल से स्थभित कर दिया और उससे पूछा-तु कौन है और क्यो इस प्रकार की चेष्टाएँ करता है ' तुझे क्या प्रिय है? महात्माकी इस बात को सुनकर उसने कहा कि मैं और कोई શરીર ઉપર મુશલેના ફટકા લાગાવતે પછી થોડા આગળ વધી જોર જોરથી હસતો અને ચ દ્રકિરણ સમાન શીતળ કેળના વનમાં પ્રવેશ કરી ત્યા આરામ કરવા લાગતો થોડો સમય વિશ્રાતિ લઈશ્રમ રહિત બની ત્યાથી બહાર નીકળી પૂર્વવત્ દેડા દેડ અને શરીર ઉપર મુશલના પ્રહારની પ્રવૃત્તિ અને ધ કારવાળા કુવામાં પડવુ, ફરી પાછા કેળાના વનમાં પ્રવેશ, ત્યાથી લતા વનમાં, ત્યાથી ફરી કુવામાં, ત્યાંથી નીકળી ફરી કેળના વનમાં, આ પ્રકારે ભ્રમણ કરતો અને પિતાના શરીરને મુસલથી મારતો આ સ્થિતિ જ્યારે મહાત્માએ જોઈ ત્યારે તેમને ભારે અચરજ થઈ એની એ સ્થિતિને પિતાના લધિબળથી સ્થભિત બનાવી દઈ મહાત્માએ તેને પૂછ્યું-તુ કેણ છે અને આ પ્રકારની ચેષ્ટાઓ શા માટે કરે છે? તને શુ પ્રિય છે? મહાત્માની વાત સાંભળી છે કે Page #188 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा १५ आत्मदमने इष्टान्त यद्वा-मात्मा माहोन्द्रिय दमितव्य एर वाहोन्द्रिय पञ्चविधं प्रोनचक्षुर्माण रसनस्पर्शनभेदात् । पाटेन्द्रियाणा दमनाकरणे आत्मनो विनाशः स्यात् । उक्तचजिस प्रकार सूर्य के उदय होने के पहिले उसका आलोक-प्रकाश प्रसृत हो जाता है उसी प्रकार समस्त स्पादिक पदार्थोंको विपय करने वाला यह प्रतिमज्ञान, केवलज्ञानरूप सूर्य के उदित होने के पहिले उसकी प्रभा सरीग्वा प्रकट हो जाता है। जिससे यह बात निश्चित हो जाती है कि अब इस आत्मा मे केवलज्ञान का उदय होनेवाला है। जन मनोनिग्रह का अभ्याम सर्वोत्कृष्ट अवस्था सपन्न हो जाता है तब उस समय आत्मा मे केवलज्ञान की उद्भूति हो जाती है । इसके समस्त पदायाँका स्पष्ट प्रतिभास होने लग जाता है। कोई भी रूपी अयचा अरूपी पदार्थ ऐसा नहीं पचता जो केवलज्ञान का चिपय नहीं बनता हो। यह ज्ञान अनुपम हे-ऐसा कोई और ज्ञान नहीं है-कि जिससे इसे उपमित किया जा सके। इसके द्वारा प्रकाशित पदार्थों में किसी भी प्रकार से राधा नही आती है । इस प्रकार महात्मासे कहकर वह मन नामका पुरुप अन्तर्हित हो गया ॥ आत्मा शब्द का अर्थ याद्य इन्द्रिया भी है। वे स्पर्शन, रसना, घाण, चक्षु और कर्ण के भेद से ५ प्रकार की है। मोक्षाभिलापी आत्मा જ્ઞાનની અપેલા રહેતી નથી જેમ સૂર્ય ઉદય થયા પહેલા તેને આવવાને પ્રકાશ પ્રસાર પામે છે, ભાસ પ્રસ્તુત બને છે તે પ્રકારે સમસ્ત રૂપાદિક પદા Èને વિષય કરવાવાળા આ પ્રાતિજ જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ સૂર્યના ઉદય થતા પહેલા તેની પ્રભારૂપે પ્રગટ થાય છે જેથી એ વાત નિશ્ચય બને છે કે હવે આ આત્મામાં કેવલજ્ઞાનને ઉદય થવાને છે જ્યારે મને નિગ્રહને અભ્યાસ સર્વોત્કૃષ્ટ અવસ્થા સંપન્ન બની જાય છે, ત્યારે તે સમય આત્મામા કેવલજ્ઞાનની ઉદ્દભૂતિ થઈ જાય છે આથી સમસ્ત પદાર્થોને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગી જાય છે કેઈ પણ રૂપી અથવા અરૂપી પદાર્થ એ નથી બચતે જે કેવલજ્ઞાનને વિષય ન બનતે હોય, આ જ્ઞાન અનુપમ છે એવુ બીજુ કઈ જ્ઞાન નથી કે જેનાથી આને ઉપમિત કરી શકે તેના દ્વારા પ્રકાશિત પદાર્થોમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી આ પ્રકારે મહાત્માને કહીને તે મન નામને પુરૂષ અતર્ધાન થઈ ગયે આત્મા શબ્દનો અર્થ બાહ્ય ઇન્દ્રિયો પણ છે, જે સ્પર્શન, રસના, પ્રાણુ, ચક્ષુ, અને કાનના ભેદથી પાચ પ્રકારની છે મેક્ષાભિલાવી આત્મા એનુ દમન Page #189 -------------------------------------------------------------------------- ________________ १०८ उपराज्ययसूत्रे तोपायाः वचनगोचरातीवाः, निग्रहाभ्यासमपरहिवमाणिगणसवेदनयाऽगम्याः सिद्धिपदसंपज्जनफाः सूक्ष्म सूक्ष्मतरार्थविपया मनारु समुल्लसत्स्फुटप्रतिमासा ज्ञानविशेपा उत्पद्यन्ते। ततः किंचिदनात्यन्तमरुप निरपेक्षमत्यादिज्ञान प्रर्षपर्यन्तोतरकालभाषिकेवलज्ञानादाक्तन सवितुरुदयात् मार तदालोकरल्पम् अशेषरूपादिवस्तुविशेप मातिम ज्ञानमुदयते, पथात् सोलप्टप्रकर्षे सति सुस्पप्टमविभाससकललोकालोकविषयमनुपममा य कालज्ञानमुत्पद्यते । एवमुक्त्वाऽसौ विरोहितो जातः। तस्मादात्मैन दमनीयः। का अभ्यास धीरे-धीरे प्रकर्प अवस्था को प्राप्त हो जाता है तब इस अभ्यास की प्रफता की कृपा से उन्हें जानविशेपोंकी प्राप्ति हो जाती है। इनसे वे शास्त्र प्रतिपादित उपायो का निरीक्षण किया करते है। उन ज्ञानविशेपों का कथन ऐसा तो नही है जो आपके समक्ष वचना द्वारा कथित हो सके । यह यात तो वे ही जान सकते है जो इस अवस्था पर पहुँच चुके होते है। जिनकी आत्मा इस निग्रह के अभ्यास के प्ररूप से विहीन हैं भला वे इनके स्वाद को क्या जानें। ये ज्ञान विशेष सिद्धिपदरूपी सपति के जनक होते है। सूक्ष्म, सूक्ष्मतर भी पदार्थोके ये निर्णायक होते हैं। इनसे जीवोका कुछ-कुछ पदापोंका स्पष्ट प्रतिभास रोने लग जाता है। जर मनोनिग्रह करनेका अभ्यास किश्चित् न्यून अत्यत प्रकर्ष अवस्था तक पहुँच जाता है तब उस समय आत्मा में प्रातिभ नामका एक ज्ञानविशेप उत्पन्न होता है। यह ज्ञान केवलज्ञानसे पहिले होता है। इसमे मत्यादिक परोक्ष ज्ञानकी अपेक्षा नहीं रहती है। શ્રેણ પર પણ ચડાવી દઉ છુ જ્યારે સાધુજનને નિગ્રહ કરવાને મને અભ્યાસ ધિરે ધિરે પ્રદર્શ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે આ અભ્યાસની પ્રકર્ષતાની કૃપાથી તેને જ્ઞાન વિશેની પ્રાપ્તિ થઈ જાય છે, તેનાથી તે શાસ્ત્ર પ્રતિપાદિત ઉપાયેનું નિરિક્ષણ કર્યા કરે છે એ જ્ઞાન વિશેનું કથન એવું તે નથી જે આપની સામે વચનથી કહી શકાય, તે વાત તે તેજ જાણી શકે છે જે આ અવ સ્થાને પહાચેલ છે જેની આત્મા આ નિગ્રહના અભ્યાસના પ્રકથી વિહિન છે આવા જીવ એ સ્વાદને કયાથી જાણે આ જ્ઞાન વિશેષ સિદ્ધિ પદરૂપી સપત્તિના જનક હોય છે સૂફમથી સૂક્ષ્મ પદાર્થોના પણ એ જાણકાર હોય છે એમનાથી અને કોઈ કોઈ પદાર્થને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગે છે મને નિગ્રહ કરવાને અભ્યાસ ક્યારે થોડા અશે અત્યંત પ્રક અવસ્થા સુધિ પહોંચી જાય છે ત્યારે એ સમયે આત્મામા પ્રાતિજ નામનું એક જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન કેવલ જ્ઞાનથી પહેલા થાય છે તેમા મત્યાદિક Page #190 -------------------------------------------------------------------------- ________________ १११ प्रियदर्शिनी टीका गा १५ आत्मदमने उग्रनृपटष्टान्त' अय भावः-मनोनिग्रहेण बाह्येन्द्रियनिग्रहेण चात्मा उपशमभावे नेतन्य इति भावः। हु-निश्चयेन, खलु-यतः आत्मा दुर्दमः दुर्जयः। अगोदाहरणम् 'अप्पा हु खलु दुइमो' इति भगवद्वचन भद्राचार्यसन्निधौ श्रुत्वाऽऽत्मकल्याणसाधक उप्रवशोत्पन्न उग्रनामा नृपः प्रत्रज्या गृहीतवान् । स्वकल्याणार्थ मनो निग्रहीतु प्रवृत्तः। किन्तु मनः पारदवत् परमचञ्चलम् , तेन तत्स्वायत्त न जातम् , असौ मुनित्रतधारी नृपश्चिन्तयति-अहो ! एकेनापि कोपकटाक्षमात्रेण सर्वे जना ममाज्ञा शिरसिधृत्वा ममायत्ताः सन्तो मम चरण शरणीकृत्य तिष्ठन्ति स्म । परन्तु विपयों की ओर अर्थात् असयम मार्ग मे प्रवृत्ति करते हैं। सयमरूपी लगाम से सयमित करे जिससे उनकी असयम में प्रवृत्ति रुक जाय।कहने का भाव यही है कि पाच इन्द्रिय एव मन इन छह को निगृहीत करने से आत्मा अपने उपशम भावमे स्थित होता है । अतः इनके निग्रह करनेका प्रयत्न प्रत्येक मोक्षाभिलापी आत्मा को करना चाहिये । “अप्पा हु खलु दुद्दमो” इस प्रभु कथित वचन कोभद्राचार्य के पास सुनकर उग्रवशीय उग्र नामका राजा दीक्षित हुए। उन्होंने हर तरह से अपने मन को निग्रह करने का खूप प्रयत्न किया, परन्तु पारे एव पवन के समान अति चचल होने से उसका वह निग्रह नहीं कर सके। उसी मुनिव्रतधारी राजा ने विचार किया-बडे आश्चर्यकी बात है कि एक कोपकुटिल भ्रकुटीमात्र से भी समस्त मेरे प्रजाजन मेरी आज्ञाको शिर पर धारण कर लिया करते थे और चरण की शरण में आ जाते थे-परन्तु-यह માર્ગમાં પ્રવૃતિ કરે છે એને સયમરૂપી લગામથી સંયમિત બનાવે જેનાથી તેની અસયમની પ્રવૃતિ રેકાઈ જાય મતલબ કહેવાનું એ છે કે, પાચ ઈન્દ્રિય અને મન, આ છ ને નિગૃહીત કરવાથી આત્મા પિતાના ઉપશમ ભાવમા સ્થિત થાય છેઆથી એને નિગ્રહ કરવાનો પ્રયત્ન દરેક મોક્ષાભિલાષી આત્માએ ४२ नये “ अप्पाहु खलु दुद्दमो" २॥ प्रभुणे ४ा क्यनने मायायनी પાસેથી સાભળીને ઉગ્રવ શીય ઉગ્ર નામના રાજા દીક્ષીત થયા તેઓએ દરેક પ્રકારે પિતાના મનને નિગ્રહ કરવાને ખુબ પ્રયત્ન કર્યો, પરંતુ પવનના સમાન અતિ ચચળ હેવાથી તેનાથી નિગ્રહ કરી શકાય નહી એ મુનિવૃતધારી રાજાએ વિચાર કર્યો–ઘણા આશ્ચર્યની વાત છે કે, એક કેપ કુટિલ ભ્રકુટી માત્રથી મારા સમસ્ત પ્રજાજને મારી આજ્ઞાને માથા ઉપર ધારણ કરતા હતા અને ચરણના શરણમાં આવી જતા હતા પરંતુ આ મન કેટલુ બળવાળુ છે જે મારા વશમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ १२० कुरद्गमातङ्गपतद्गभृग मीना हताः पञ्चभिरेव पश्च । एकः प्रमादीस न हन्यते किं, यः सेवते पञ्चभिरेव पञ्च ॥ १ ॥ अन्यच - इन्द्रियाणा हि चरता, विषयेष्वपदारिषु । उतराध्ययन सूत्रे संयमे यत्नमातिष्ठेद्, विद्वान् यन्तेव वाजिनाम् ॥ १ ॥ = अयमर्थ - विद्वान् = तत्वज्ञः अपहारिपु = भाकर्षकेषु तत्तदिन्द्रियविषयेषु चरता = गच्छताम् इन्द्रियाणां सयमे = सयमने यत्नम् आतिष्ठेत् कुर्यात् क इत्र ? इत्याहवाजिनाम् = अश्वाना यन्तेव = सारथिरिवेति । यदि इनका दमन नही करता है तो वह मुक्तिमार्ग मे प्रवृत्त नहीं हो सकता है और न साधक ही वन सकता है । इन्द्रियो का यदि दमन न किया जाय तो शास्त्रकारों ने यहा तक कह दिया है कि आत्मा का भी विनाश हो जाता है। कहा भी है- देखो जब क्रमशः एक एक इन्द्रिय के विषय मे लोलुप होने से कुरग-हिरण, मातग-रस्ती, पतंग, भ्रमर एव मीन - मछली, ये प्राणी अपने प्राणों से रहित होते है तब जो मनुष्य पाचो इन्द्रियो के विषय मे लोलुप बनेगा क्या वह विनष्ट नही होगा ? परतु अवश्य विनष्ट होगा - दुर्गति को प्राप्त करेगा । अतः जिस प्रकार यन्ता - अश्वरोही - घुडसवार- इच्छित मार्ग पर चलाने के लिये घोडे को लगाम द्वारा अपने आधीन बना लेता है उसी प्रकार आत्महितैषी का कर्तव्य है कि वह भी इन इन्द्रियरूपी घोड़ो को कि जो अपने-अपने ન કરે તે તે મુક્તિ માર્ગમા પ્રવર્તી બની શક્તા નથી તેમજ સાધક પણુ અની શકતા નથી ઇન્દ્રિયાનુ જો દમન ન કરવામા આવે તા શાસ્ત્રકારોએ ત્યા સુધી કહેલુ છે કે, આત્માના પશુ વિનાશ થઈ જાય કહ્યુ પણ છે–જીએ જ્યારે ક્રમથી એક એક ઇન્દ્રિયના વિષયમા લેલુપ હોવાથી કુર ગ–હરણુ, માતગ હાથી, પતગ, ભ્રમર, તેમજ માછલી, આ પ્રાણી પેાતાના પ્રાણાથી રહિત અને છે તેા પછી માણસ જ્યારે પાચેય ઇન્દ્રિયાના વિષયમા àાલુપ બની રહેતા તેના નાશ ન થાય? ખરેખર નાશ થવાના દુગતિને પ્રાપ્ત કરશે. એથી જે રીતે ઘેાડેસ્વાર ઇચ્છિત માર્ગ ઉપર ચલાવવા માટે ઘેાડાને લગામ દ્વારા પેાતાના આધિન મનાવી લે છે એજ પ્રકારે આમહિતૈષીતુ કતવ્ય છે કે, તે પણ આ ઈન્દ્રિયરૂપી ઘેાડાઓને કે જે પાત પાતાના વિષયેાની તરફ અર્થાત અસયમ Page #192 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा १५ आत्मदमने पल्लीपतिदृष्टान्त नियमयति, ततोऽपि निःसृतं पुनरुपशमभावे समारोहयति, ततोऽपि निमृतं दृष्ट्वा स चिन्तयति-अहो ! मनो हि दुर्दमम् तदपि ज्ञानक्रियाभ्या वशीकरिप्यामि, इति विचिन्त्य क्षपण्यामारा मनो निगृह्य शुलध्यानद्वितीयपाद समाप्य केवलज्ञान प्राप्तवान् । आत्मानं दाम्यन् जस्मिन् लोके परत्र च मुखी भवति । अगोदाहरणम् एको धर्मघोपनामाऽऽचार्यः शिष्यसहितो ग्रामानुग्राम विहरन् विस्मृतमार्गः पञ्चशतचौराधिष्ठिताया चौरपल्ल्या गतः । मार्गविस्मरणादेव चातुर्मास्यफरणार्थ जब यह वहा भी नहीं ठहरा तो सूत्रार्थचिन्तनरूप ध्यान मे लगा दिया। तब यह वहा सूत्रार्य के चिन्तवन करने में लग गया। परतु यह घटुत काल तक स्थित नही रह सका। तो फिर उसको उपशम भाव मे लगाया । जिससे उसको शांति मिले, फिर भी यह स्थिर नहीं रहा और निकला तो मुनि विचारने लगे अहो ! मन बडा ही दुर्दम है उसको ज्ञान एव क्रिया में लगा दिया । ज्ञान क्रिया से इसको वश मे करुंगा ऐसा निश्चित विचारकर क्षपक श्रेणी का आश्रयण किया, फिर मन स्थिर हो गया, और शुक्ल ध्यान के द्वितीय पाद के अवलम्बन से केवलज्ञान को प्राप्त कर लिया और सिद्धिपद पाये, तात्पर्य कहनेका यह है कि आत्मा को दमन करने वाला साधु इस लोक एव परलोक मे सुखी होता है। धर्मघोप नाम के कोई एक आचार्य थे। वे शिष्यो सहित विहार करते हुए किसी दूसरे ग्राम को पधार रहे थे। चलते-चलते वे मार्ग તહિ જવાનો પ્રયત્ન કર્યો કે, રાજરૂષિએ તુરતજ સ્વાધ્યાયમાં નિરત કરી દીધુ જ્યારે તે ત્યા પણ ન કર્યું ત્યારે સ્વાર્થ ચિહનરૂપ ધ્યાનમાં લગાવી દીધુ અને તે સ્વાર્થના ચિતનમા ત્યા લાગી ગયા પરંતુ ત્યા પણ તે લાબો સમય સ્થિર ન રહી શકયા આ પછી ઉપશમ ભાવમાં લગાવવામાં આવતા જેમાથી શાતિ મળે છતા પણ એ સ્થિર ન રહ્યું ત્યારે મુનિ વીચારવા લાગ્યા કે, મન બહુજ ચ ચળ છે તેને જ્ઞાન વગેરેની ક્રિયામાં લગાડવામાં આવ્યું, જ્ઞાનક્રિયાથી તે વશ કરીશ એ નિશ્ચીત વિચાર કરી ક્ષકશ્રણને આશ્રય લીધો, પછી મન સ્થિર થયુ અને શુકલ ધ્યાનના બીજા પદના અવલ બનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને સિદ્ધી પદ પામ્યા તાત્પર્ય કહેવાનું એ છે કે, આત્માને દમન કરવાવાળા સાધુ આ લોક અને પરલોકમાં સુખી થાય છે અને ઉદાહરણ દ્વારા સમર્થન કરવામાં આવે છે – ધર્મશેષ નામના કેઈ એક આચાર્ય હતા, તે શિષ્ય સહિત વિહાર કરીને કોઈ ગામે જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા તે માર્ગ ભુલી ગયા અને To Page #193 -------------------------------------------------------------------------- ________________ ११२ उत्तराप्ययनले इदमेकमेव मनः शतधा मां नर्तयति, अह जातिसम्पन्नः कुलसम्पन्न उप्रवशीयः क्षनियोऽस्मि, येन केनापि प्रकारेणातिचञ्चलमिद मनः स्वायत्तीकरिष्यामि तपसा सयमेन का स्वाध्यायध्यानादिना । यथातथा मनः सुस्थिर करिष्यामि, इवि मनसि निश्चित्य समितिषु मनः सयोजयति, ततो निःसरति तदनु गुतिपु नियोजयति ततोऽपि नि सत साध्याये, तवोऽपि निःमृत मूनार्थचिन्तनलक्षणे ध्याने मन कितना बलिष्ठ है जो मेरे वशमें नहीं आता है-उल्टा मुझे ही अनेक तरह से नचाता है। में जाति सपन्न ह, कुल सपन्न ह और उग्रवशीय क्षत्रिय ह, अतः मेरा कर्तव्य है कि इसका विजय करने के लिये मैं अपनी शक्ति का परिचय दु । म कोई ऐसा वैसा व्यक्ति तो नहीं जो इसके वश मे पड जाउ । अतः जैसे भी हो सकेगा हर एक उपाय से चाहे यह कितना भी चचल क्यों न हो इसे अपने अधीन बनाकर ही रहगा । यदि यह तप से वश मे होना चाहेगा-तो तप करूँगा-सयम से वश मे होना चाहेगा तो सयम मार्ग अराधुगा, यदि स्वाध्याय एवं ध्यान से वश मे होना चाहेगा तो स्वाध्याय, ध्यान करुगा, परतु इसे अब छोडूगा नहीं । इस प्रकार दृढ प्रतिज्ञ होकर सर्वप्रथम उसने पांच समितियो के पालन करने मे मनको नियुक्त किया, परन्तु यह तो बडा ही चचल था, इसलिये ज्यो ही वहा से निकला की गुप्तियों में नियुक्त किया, फिर भी यह वहा कुछ ही देर ठहर कर जब इसने इधर उधर जानेका प्रयत्न किया कि राजऋपि ने शीघ्र ही स्वाध्याय में निरत कर दिया। આવતુ નથી ઉલટુ મનેજ અનેક રીતે નચાવે છે હુ જાતિ સંપન્ન છુ, કુળ સપન્ન છું, અને ઉગ્ર વસિય ક્ષત્રિય છુ આથી મારૂ કર્તવ્ય છે કે, એના ઉપર વિજય કરવા માટે હું મારી શક્તિને પરિચય કરાવું હું કોઈ એ નબળા મનને માણસ નથી કે એના વશમાં પડી જાઉ આથી જેમ બને તેમ દરેક ઉપાયથી ચાહે તે કેટલું પણ ચચલ કેમ ન હોય તેને મારા આધિન બનાવીને જ જંપીશ જે તે તપથી વશ બનશે તે હું તપ કરીશ-મ યમથી વશ થશે તે સયમ માર્ગનું આરાધન કરીશ, જે સ્વાધ્યાય અને ધ્યાનથી વશમાં આવશે તે સ્વાધ્યાય, પાન કરીશ પરતુ આને હું છેડનાર નથી આ પ્રકારની દ્રઢ પ્રતિજ્ઞા લઈ સર્વ પ્રથમ તેણે પાચ સમિતિઓનું પાલન કરવામાં મન પરોગ્ય પર તુ મન તે ભારે ચચલ હતુ આ કારણે જેમ ત્યાથી નિકળ્યું કે ગણિમા નિયુકત થયુ છતા પણ તે ત્યાં થોડીવાર રહી જ્યારે તેણે અહિ Page #194 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा १५ आत्मदमने पल्लीपतिदृष्टान्ते मेधा पिपीलिका हति, यूका कुर्याज्जलोदरम् ॥ कुरुते मक्षिका वान्ति, कुष्ठरोग च कोलिकः ॥ १ ॥ कण्टको दारुखण्डं च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतित, स्वालु विध्यति वृश्चिकः ॥ २ ॥ विलग्नस्तु गले वालः, स्वरभगाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषा निशिभोजने ॥ ३ ॥ तथैव परलोकेऽपि दुर्गतिर्जायते ध्रुवम् । तस्मात् रानौ न भुञ्जीत मोक्त भगवता सदा ॥ ४ ॥ लिये उनके पीछे २ गये । वहा आचार्य ने उन्हें रात्रिभोजन न करने का उपदेश दिया। उस समय में उन्हों ने बतलाया कि रात्रिभोजन में अनेक दोष है, क्यों कि सूर्यास्त हो जाने से उस समय अनेक सूक्ष्म जीवों का प्रचार और उत्पत्ति होती है तथा यदि भोजन में पिपीलिकाकडी खाने में आ जावे तो खाने वाले की बुद्धि नष्ट हो जाती है । जू यदि भोजनमे खाने मे आ जावे तो जलोदर नामका रोग हो जाता है। भोजन में मक्षिका आ जानेसे चमन होता है, भोजनमे कौलिक करोळिया के खाने से कुष्ठरोग होता है, काटा तथा लकडी की फांस से गले में घोर दुःख होता है, छु खाने मे आ जाय तो तालु का भेदन होता है, केश - खाने में आ जावे तो स्वर का भग होता है इत्यादि अनेक दोष रात्रिभोजन मे है । तथा परलोक मे रात्रिभोजन करने वाले को दुर्गति की प्राप्ति होती है । इसलिये किसी को रात्रिभोजन नही करना चाहिये । મહારાજને પહાચાડવા તેમની પાછળ પાછળ ગયા ત્યા આચાર્યે તેમને રાત્રી ભાજન ન ડરવાના ઉપદેશ આપ્યા, તે વખતે તેમણે જણાવ્યુ કે રાત્રી ભાજનમા અને દોષ છે કેમકે, સૂર્યાસ્ત થઈ જવાથી અનેક સૂક્ષ્મ જીવાનેા પ્રચાર અને ઉત્પત્તિ થાય છે અને ભેજનમા જો પીપીલીકા–કીડી ખાવામા આવી જાય તે બુદ્ધિના નાશ થાય છે જી વગેરે જે ખાવામા આવી જાય તા જળેાદર નામના રોગ થાય છે, મામી આવી જવાથી ઉલટી થાય છે, જો કરાળીચેા ખાવામા આવી જાય તેા ફાઢ થાય છે, કાઢા તેમજ લાકડાની ફ્રાસ જેવુ ખાવામા આવી જાય તા ગળામા અટકાઈ જાય છે અને ણુ દુખ થાય છે, વિંછી ને ખાવામા આવી જાય તા તાળવું તેાડી નાખે છે, મેઘવાળા ખાવામા આવી જાય તે સ્વરના ભૃગ થાય છે ઈત્યાદિ અનેક દોષ રાત્રી ભેજનમા છે અને રાત્રી ભેજન કરનારને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આ માટે કાઈ એ રાત્રી લાજન ન કરવુ ११५ Page #195 -------------------------------------------------------------------------- ________________ १५५ उत्तराभ्ययनसूत्रे निक्षितस्थान गन्तुमक्षमो भूसा चौरपल्ल्यामेर चातुर्मास्येऽवस्थातु चौरपल्लीनायकमुपाश्रयं याचितमान् चौरपल्लीनायकेन प्रोक्तम्-अत्र भरवा देशना न कर्तव्या, सर्वे वय तस्करत्तिनीविनः । मुनिना तद्वचन स्वीकरय स्वाध्यायध्यानादिना चातुर्मास्यं यापितम् । चातुर्मास्यासाने विहारसमये सर्व तस्कराः किंचिद्दर मुनिमनुगताः वदामुनिना तेभ्यो रात्रिभोजनप्रतिपेपरूपा देशना दत्ता। तथा चोक्तम्भूल गये और चोरोंकी पल्ली में जा परचे । वहा ५०० चौर ररते थे, चौमासे का समय बिलकुल नजदीक आ पहुंचा था। इतना समय था नहीं कि किसी और दूसरे स्थान पर वहां से चलकर चौमासे में रहने का निश्चय किया जा सके। अतः आचार्यने वही पर चतुर्मास व्यतीत करने के अभिप्राय से चौरो के नायकसे चतुर्मास में ठहरने के लिये उपाश्रयकी याचना की। आचार्यकी यातसुनकर पल्लीपति ने उनसे कहा कि आप यहा ठहरें-हमे इसमें कुछ हरकत नहीहै परतु आप यहा धार्मिक उपदेश देने का कष्ट न करें। कारण कि हम सब यहा के निवासी चौरी करके अपना निर्वाह करते हैं कहीं ऐसा न हो कि आपकी देशना से हमारा व्यापार धदाबद हो जाय । आचार्य ने उसकी बात मान ली और स्वाध्याय एव ध्यान से वही पर रहते हुए अपना चौमासे का समय व्यतीत किया । जव विहार करने का समय आया तो उस वख्त सब चौर मिलकर आचार्य को पहुँचाने के लिए इकडे हुए और कुछ दूर तक सब के सब आचार्य महाराज को पहुँचाने के ચેના નેસડામા જઈ પહેચ્યા ત્યા ૫૦૦ ચાર રહેતા હતા, ચોમાસાને સમય નજીક આવી રહ્યો હતો, એટલે સમય ન હતું કે ત્યાથી બીજા સ્થાને પહોંચીને ત્યા ચોમાસામાં રહેવાને નિશ્ચય કરી શકાય આથી આચાર્ય એ સ્થાન ઉપર ચતુર્માસ વ્યતિત કરવાના અભિપ્રાયથી શેરના નાયકથી ચતુર્માસ રોકાવા માટે આશ્રય સ્થાનની યાચના કરી આચાર્યની વાત સાભળી ચોરોના નાયકે કહ્યું કે ભલે આપ અહિ રહો અમને એમાં કોઈ વાંધો નથી પરંતુ આપ અહિ ધામીક ઉપદેશ આપવાનો વિચાર ન રાખશો કારણ કે અમે સઘળા અહિના નિવાસી ચેરી કરીને પિતાને નિર્વાહ કરીએ છીયે કદાચ એવું ન બને કે આપના ઉપદેશથી અમારે ધ ધ થઈ જાય, આચાચે તેની વાત માની લીધી અને સ્વાધ્યાય અને ક્વાનથી ત્યાં રહીને પોતાને ચોમાસાને સમય વ્યતિત કર્યો ત્યારે વિહાર કરવાનો સમય આવ્યો તે વખતે બધા ચેરીએ મળી આચા ને પહોચાડવા માટે એકઠા થયા અને થોડે દુર સુધી આ બધા. ૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा १५ आत्मदमने पल्लीपतिटष्टान्त निर्विपा । पाफमत्ता अपि एवमेव विचार्य स्वभोजनार्थम मास पृथक् निधाय अध मास विपमिश्रित कृतवन्तः । सर्वे भोजनार्थमुपस्थिताः पल्लीनायक मोक्तवन्तः। पल्लीपतिनोक्तम्-इदानी रानिः सजाता, मया रानिभोजनस्य प्रत्याख्यान कृतम् , सर्वेर्भुज्यताम् , ततः पल्लीनायफाज्ञया सर्वे चौरा भोक्तुमुपविष्टाः । तत्र सार्धद्वयसख्यकाचोराः सविपमदिरापानेन मृताः, अन्ये सार्धद्वयसख्यकाः सविप मासभक्षणेन मृताः । एतत् सर्व दृष्ट्वा पल्लीनायकैन मनसि चिन्तितम् - से आधी मदिरा मे विप मिला दिया जाय । ऐसा विचार कर उन्होने आधी मदिरा मे विप मिला दिया और आधी मदिरा अपने लिये विना विप की अलग रख ली। उधर जो मास आदि पकाने में लगे हुए थे उन्होंने भी यही विचार किया और जैसा काम इन लोगोने किया वैसा ही उन्हों ने किया-अर्थात् उन लोगो ने भी आधे भोजन मे विप मिला दिया और आधा भोजन अपने लिये विना विष का अलग रख लिया। जब सब भोजन के लिये बैठने लगे तर सर ने पल्लीपति को भोजन करने के लिये बुलाया। परतु पल्लीपति ने उस समय भोजन करने से यह कह कर मना कर दिया कि देखो भाईयों इस समय रात्रि हो चुकी हैमैं ने रात्रिभोजन का त्याग किया है, अतः आप लोग ही इस समय भोजन करें ! पल्लीपति की इस प्रकार आज्ञा प्राप्त कर वे सब के सब भोजन करने के लिये बैठ गये। उनमे आधे तो विप मिश्रित मदिरा के पान करने से मर गये और आधे विपमिश्रित मास के खाने से मर गये। इस प्रकार सर्व विनाश देखकर पल्लीपति ने मन में विचार આવે એ વિચાર કરી તેઓએ અરધા દારૂમા વિષ મેળવી દીધુ અને અરધો દારૂ પિતાના માટે અલગ રાખે અહિ પણ જે માસ વગેરે પકાવવામાં લાગેલ હતા તેમણે પણ એવો વિચાર કર્યો જેવું કામ આ લોકોએ કર્યું અથત એ લોકેએ પણ અરધા ભેજનમા વિવ મેળવી દીધું અને અરધુ પિતાના માટે અર્લગ રાખી લીધુ જ્યારે બધા જમવા માટે બેસવા માડયા ત્યારે બધાએ તેને આગેવાનને જમવા માટે લાવ્યા પરંતુ આગેવાને એમ કહી ના કહી કે જુઓ ભાઈઓ આ સમયે રાત્રીને સમય થઈ ચુક્યું છે કે રાત્રી ભેજ નને ત્યાગ કરેલ છે આથી આપ લોકેજ જમી લ્યો આગેવાનની આ પ્રકારે આજ્ઞા મળતા તે બધા જમવા માટે બેસી ગયા, અને અરધા તે વિષ મેળવેલ દારૂનુ પાન કરવાથી મરી ગયા અને અરધા વિષ મિશ્રીત માસના ખાવાથી મરી ગયા આ પ્રકારે સર્વ વિનાશ જેને આગેવાને મનમાં વિચાર કર્યો કે Page #197 -------------------------------------------------------------------------- ________________ १६ उत्तराध्ययनसूत्र देशना श्रुत्वा तेषु केवलमे केन पीपतिना रात्रिभोजनमत्याग्यान कृतम् । एकदा पञ्चशतसख्यकै थोरैः सह पल्लीपतिः स्तेय यतुं गतः । एकस्या नगर्या बहुतर धन चौर्येण प्राप्त, तदुपादाय ते सर्वे महारण्ये समागत्य तन सर्न सस्थिताः । वत्र तन्नायकेन कथितम्-जन भुज्यता सौः, तदा सार्थद्वयसख्यकाः पाककरणार्थ प्रवृत्ताः, सार्घद्वयसख्याथ सुरादिकमानेतु समीपस्थं ग्राम गता । मदिरादिकमानेतु प्रत्रचैस्तै चिन्तितम् - चार्येणोपार्जित सर्वं धनमस्माक भविष्यति यद्य मदिरा विपमि - श्रिता नीयते । एवं निचिन्त्यार्धमदिरा निमिश्रिता तैरानीता, अर्धा तु स्वार्थ आचार्य महाराज की इस प्रकार की धर्मदेशना सुनकर उनमे से केवल एक पल्लीपति ने रात्रिभोजन का त्याग कर दिया । एक समय की यात है कि यह पल्लीपति उन पाचसौ चोरों के साथ चोरी करने के लिये बाहर गया । किसी एक नगर में चौरी करने से उन्हें बहुत सा द्रव्य मिला । उसे लेकर वे सन के सन वहा से चल दिये और किसी एक जगल में आकर ठहर गये । पहीपति ने सन से कहा कि अब सब लोग भोजन की तैयारी करो। पल्लीपति के इस आदेश को पाकर उनमें से आधे अर्थात् अढाईसौ चौर तो भोजन करने की तैयारी मे लग गये और अढाइसौ चौर सुरा मदिरा आदि को लेने के लिये पास के गावों मे गये। मदिरादिक लानेके लिये गये हुए इन व्यक्तियों ने मनमे विचार किया कि चोरी में जितना भी द्रव्य हाथ लगा है वह सब का सब हम सब लोगों को ही मिल जावे तो बहुत ही उत्तम बात है, इसलिये ऐसा प्रयत्न करना चाहिये कि जो लोग भोजन बना रहे हैं वे सब के सब मर जायें- अत उन्हें मारने की तरकीब एक यही है कि इस मदिरा में આચાર્ય મહારાજની આ પ્રકારની ધમ દેશના સાભળીને તેમાથી ફક્ત એક ચેરના આગેવાને રાત્રી ભેાજનના ત્યાગ ી એક વખતે તે ચેારના આગેવાન એ પાચસા ચારેની સાથે ચારી કરવા માટે બહાર ગયે, કોઈ એક નગરમા ચારી કરવાથી તેને ઘણુ દ્રવ્ય મળ્યુ . એને લઈ તે બધા ત્યાથી ચાલતા થયા અને કાઇ એક જ ગલમા પહેચી ત્યા શકાયા ચારના આગેવાને બધાને લેાજનની તૈયારી કરવાનુ કહ્યુ તેના આદેશને સાભળી અરધ જેટલા ચાર તા ભેાજનની તૈયા રીમા લાગી ગયા અને અરધા દારૂ વિગેરે લેવા માટે પાસેના ગામમા ગયા, દારૂ વિગેરે લેવા ગયેલા એ ચારીએ મનમા વિચાર કર્યું કે, ચારીમા મળેલુ સઘળુ દ્રવ્ય બધુ અમને મળી જાય તે ઘણુ સારૂ થાય આ માટે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જે લાફા ભેાજન બનાવે છે તે બધા મરી જાય તેમને મારવાની તરકીબ કેવળ એક જ છે કે આ દામાના અરધા દારૂમા વિષ Page #198 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा १६ आत्मदमने प्रकार लक्षणेन सप्तदशविन, तपसा अनशनादिद्वादशविधेन च दान्तायशीकृतः स्यात् तर्हि वरं श्रेयः शोभन भवेदित्यर्थः, सयमो हि आस्रवनिरोध जनयति, क्षपकणि समारोहयति, कर्म निर्जरयति केवलज्ञानमुत्पादयति, शैलेश्यवस्था प्रापयति सिद्धावस्था प्रफटयति । तपश्च रागद्वेषादिदोपमलिनात्मसशोधक, तेजोलेश्यादिविविधलब्धिजना पूर्वसचितसफलफर्मदाहक नकर्मानुत्पादकम् । पुनर्मनस्येव चिन्तयेत्-अह परैः अन्यैः वन्धनैः शृङ्खलादिभिः, वधैः लगुडचपेटादिभिः, दमिता निगृहीत. उद्ध्वा ताडयित्या च स्वाधीनीकृत इत्यर्थः, मा भवेयम् । अय भाष:-यदाऽन्ये मम पन्धन ताडनैदमन करिष्यन्ति तदा मम यो नास्ति, परवशत्वात् , तथाहि-वधपन्धनैः परयशस्य मम चित्तसमाधि ने सम्भवति तदभावे कर्मनिर्जराभाषः, तदभावे दीर्घावससारपरिभ्रमण भविष्यतीति ।। ण्य मन का दमन करूँ यह सर्वोत्तम है। अगर ऐसा नहीं करूँ तो कदाचित् मुझे (वधणेहिं चहेहिं परेहि दम्म तो अह मा वर-वधनैः वधैः परैः दमितः अह मा वर) बधनों-शृखला आदि के द्वारा याधना रूप क्रियाओ से तथा वध-चपेटा आदि प्रहारों से जो मै दूसरों के बारा दमित होउँ । अथवा यदि मैं इन्द्रियो एव मनका जो तप तथा सयम द्वारा दमन कर लूगा तो यह इसलिये उत्तम है कि मैं भविष्य मे अन्य व्यक्तियों द्वारा वधन एव वध से निगृहीत नही हो सकूगा । कहने का तात्पर्य यह है कि जब मुझे अन्यजन बधन एव ताडन आदि दारा निगृहीत करेंगे तो इसमें मेरी कोई भी भलाई नहीं है कारण कि यह अवस्थाएँ अनिच्छापूर्वक वश होने की वजह से सहन करनी पड़ती हैं। इसमे चित्त की समाधि तो होती नही है। चित्त मे समता भावरूप સયમ અને તપ દ્વારા જે હુ આત્માને-ઈન્દ્રિ અને મનનુ દમન કરૂ એ सवात्तम छ न तभ न ४३ तो आथित भने वधणेहिं बहेहिं परेहिं दम्म तो अह मा वर-वधनै वधै परै दमित अह मा वर धना श्रमला माहि द्वारा બાધવારૂપ ક્રિયાઓથી તથા વધ-ચપેટા આદિ પ્રહારથી જે હું બીજાઓથી દમિત બનુ અથવા--જે હું ઈન્દ્રિયો અને મનનું તપ તથા સમ દ્વારા દમન કરી લઉ તે તે એ માટે ઉત્તમ છે કે હું ભવિષ્યમાં અન્ય વ્યક્તિઓ દ્વારા બ ધન અને વધથી નિગૃહીત નહી થઈ શકુ કહેવાને મતલબ એ છે કે જ્યારે મને બીજા માણસે બધન અથવા તાડન આદિ દ્વારા નિગૃહીત કરે તે આમાં મારી કઈ પણ ભલાઈ નથી કારણ કે, આ અવસ્થાઓ અનિચ્છાએ પરવશ થવાને કારણે સહન કરવી પડે છે તેમાં ચિત્તની સમાધી થતી નથી ચિત્તમાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ઢ उत्तराध्ययन सूत्र रात्रिभोजनमत्याख्यानेन रसनेन्द्रियमानदमनस्य फलमेतद् यन्मया जीवन लब्धम्, यदि पुनः सर्वथाऽऽत्मदमन कुर्या तर्हि कथ न ध्रुव निध्यमचलमन्यात्राएं शिवसोख्य लभेयम् । एव विचिन्त्य चौरपल्लीनायकेन मुनिसमीपं गत्वा प्रप्रज्यां गृहीला स्वात्मकल्याण साधितम् ॥ १५ ॥ आत्मदमनार्थमेव चिन्तयेदित्याह - मूलम्-वर में अप्पा दत्तो. सजमेण तवेण ये । HSE परेहि दमतो, बधंणेहिं वहेहि ये ॥ १६ ॥ छाया-वर मे आत्मा दान्तः सयमेन तपसा च । माऽहं परैर्दमित बन्धनैव ॥ १६ ॥ टीका- ' वर मे० ' इत्यादि । मे= मया, आत्मा- मनोरूपः पञ्चेन्द्रियरूपथ सयमेन = सानद्यानुष्ठानविरति किया कि रात्रिभोजन त्याग करने का, जिसमें एक मात्र रसनेन्द्रिय का दमन किया जाता है, यह फल है जो मैं अकेला जीवित बच सका छ । यदि सर्व प्रकार से में आत्मा - इन्द्रियों एवं मन का दमन करूँ तो क्यों नही ध्रुव, नित्य, अचल और अयनाध मुक्ति सुख का अधिकारी बनू । इस प्रकार विचार कर उस पल्लीपति ने उसी समय मुनिकी पास जा कर दीक्षा धारण कर आत्मकल्याण के मार्ग का साधन करना प्रारंभ कर दिया ॥१५॥ आत्मा को दमन करने के लिये मोक्षाभिलाषी को इस प्रकार विचार करना चाहिये - ' वरमे ० ' इत्यादि । अन्वयार्थ - ( मे अप्पा सजमेण तवेण य दत्तो वर-सयमेन तपसा मया दान्तः वर ) सयम एव तप के द्वारा जो मै आत्मा का - इन्द्रियों રાત્રી ભેાજન ત્યાગ કરવાથી માત્ર એક રસનેદ્રિયનુ દમન કરવામા આવે છે તેનુ આ ફળ છે જે હું એકલા જીવતા રહી શકયા જો હું સર્વ પ્રકારથી આત્મા–ન્દ્રિયા અને મનનુ દમન કરૂ તે ધ્રુવ, નિત્ય, અચલ અને અવ્યાબાધ મુક્તિ સુખના અધિકાર કેમ ન મનુ ? આ પ્રકારના વિચાર કરી તે ચારના આગેવાને એજ વખતે મુનિ પાસે જઈને દીક્ષા ધારણ કરી આત્મ કલ્યાણુના માતુ સાધન કરવાના પ્રારભ કરી દીધા ॥ ૧૫ ।। મેાક્ષના અભિલાષીએ આ પ્રકારે આત્માનુ દમન કરવાના વિચાર वो ले-वर मे० धत्याहि अन्वयार्थ --- मे अपना सजमेण तवेणय दतोवर-सयमेन तपसा मया दान्त वर Page #200 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा १५ आत्मदमने सेचनकहस्तिदृष्टान्त १२१ चिन्तयति, यदा कथमपि मे पालको भविष्यति तदाऽनेन इनिष्यते । ततः सा हस्तिनी गृथादपसरति, क्रमेण प्रहर प्रहरद्वयमन्तरितं कृत्वा यूयमध्ये मिलनि, क्रमशः सा द्वितीये दिवसे यूथमध्ये गत्वा मिलति एव कुर्वत्या तया प्रसवसमये समागते सति तापसाथमो दृष्टः, सा तत्राऽऽलीना गुप्तस्थाने प्रसूता, वालका सजाव.। स वालकस्तत्र यया तापसकुमारा घटादिभिरुद्यानगतान वृक्षान् सिञ्चन्ति, तथा जलाशय गत्वा स्वशुण्डाया जलं भृत्या पक्षान् सिञ्चति । ततस्तापसैस्तस्य निवास करता था। वहा जितने भी नवीन बच्चे पैदा होते थे सब को मार डालता था। एक समय की यात है कि एक हस्तिनी गर्भवती हुई। गर्भावस्था मे हस्तिनी ने विचार किया कि जब मेरी कुक्षि से बच्चा पैदा होगा तो यह निश्चय है कि यह दुरात्मा गज उसे विना मारे नहीं रहेगा, अतः अच्छी अब यही है कि मैं इस यूथ से अलग ही होकर रह । ऐसा विचार कर यूध से अलग रहने लगी-परन्तु यह अलग रहने का भेद प्रकट न हो जाय इस ख्याल से पहिले तो वह यूथ में एक २ दो २ प्रहर के बाद आती जाती रही, फिर १-१-२-२ दिन के बाद मिलती रही। इस प्रकार करते २ जव उसके प्रसव का समय नजदीक आ गया तो वह किसी तापस के आश्रम में जा पहुंची। वहां पर गुप्तस्थान में प्रच्छन्न होकर उसने बच्चे को जन्म दिया। बच्चा क्रमश बढने लगा। यहा पर जिस तरह तापस कुमार घडो में पानी भरकर उद्यान के वृक्षो को सीचा करते थे उसी प्रकार यह हाथी का बच्चा भी जलाशय से अपनी सूड मे पानी भर कर उद्यान के वृक्षों (હાથી) નિવાસ કરતે હતું ત્યા જેટલા નવા બચ્ચા જન્મતા હતા તે બધાને તે મારી નાખતે એક સમયની વાત છે એક હાથણી ગર્ભવતી થઈ, ગર્ભાવસ્થામાં હાથણીએ વિચાર કર્યો કે જ્યારે મને બષ્ણુ અવતરશે ત્યારે એ વાત નિશ્ચિત છે કે આ દુરાત્મા હાથી તેને મારી નાખ્યા વગર રહેશે નહી આથી સારૂ તે એ છે કે, આ જુથથી જુદા પડીને રહુ આવો વિચાર કરી તે જુથથી જુદી રહેવા લાગી પર તુ અલગ રહેવાને ભેદ પ્રગટ ન થઈ જાય એ માટે તે જુથમા અવાર નવાર આવતી જતી અને ધીરે ધીરે એકેક દિવસ અને બબ્બે દિવસના અંતરે આવતી જતી આ પ્રકારે કરતા કરતા જ્યારે તેને પ્રસવ સમય નજીક આવ્યો ત્યારે તે કોઈ તપસ્વીના આશ્રમમાં જઈ પહોચી અને ત્યાં ગુપ્ત સ્થાનમાં પ્રછન્ન-છૂપાઈને બચ્ચાને જન્મ આપે બચુ મોટુ થવા માડયું, ત્યાં જે રીતે તાપસ કુમાર ઘડામાં પાણી ભરીને ઉદ્યાનના વૃક્ષોને પાતા હતા તે રીતે આ હાથીનું બચ્ચું પણ જળાશયથી પોતાની સુ ઢામાં પાણી ભરીને उ०१६ Page #201 -------------------------------------------------------------------------- ________________ १२० - - - राज्यपासू अर दृष्टान्तः सेचनकइस्ती यथा एफस्यामटव्या बहुतरहस्तिनीमिः सह महागनो निरसनासीत् । स च जावं जात करिशाफ विनाशयति । एकदा तत्रैका हस्तिनी सगर्भा जाता, सा चे समाधि की प्राति नहीं होगी-यह भी निश्चित है कि कर्म की निर्जरा नहीं होगी। कर्म की निर्जरा के अभाव में इस अनन्तससार का परिभ्रमण भी नही रुक सकता है । १७ प्रकार के सयम से एव १२ प्रकार के अनशन आदि तप से जो म आत्मा का दमन कर लूगा उससे मेरा एकान्त हित होगा। कारण कि सयम से ही आस्रव का निरोध होता है । इसकी सहायता से ही आत्मा क्षपकश्रेणी पर आरूढ़ होता है । अनन्तगुणी कर्मों की निर्जरा इसके ही सद्भाव से रोती है। केवलज्ञान की प्राप्ति जीव को इसी के बल पर होती है । शैलेशी अवस्था का लाभ एव सिद्धावस्था की प्रकटता इसी तप सयम से मिलती है। रागद्वेष आदि से मलिन आत्मा का शोधन तप से होता है। तेजोलेश्या आदि विविध लब्धियो का जनक तथा पूर्व में सचित समस्त कर्मों का नाशक एव नवीन कर्मों का आगमन का निरोधक तप होता है । अतः इस अवस्था मे एकान्ततः आत्मा का हित भरा हुआ है। अब सेचनकहस्ती के दृष्टान्त से इस विपय को स्पष्ट करते हैंकिसी एक अटवीमे अनेक हस्तिनीके साथ एक मदोन्मत्त महागज સમતાભાવરૂપ સમાધીની પ્રાપ્તિ થશે નહી આ પણ નિશ્ચીત છે કે, કર્મની નિર્જરા પણ થશે નહી કમની નિજેરાના અભાવમાં આ અન ત સ સારનું પરિભ્રમણ પણ રોકી શકાવાનું નથી ૧૭ પ્રકારના સ યમથી અને ૧૨ પ્રકારના અનશન આદિ તપથી જે હુ આત્માનું દમન કરી લઉ તે તેનાથી મારૂ એકાન્ત હિત થશે કારણ કે, સયમથી જ આશ્રવને નિરાધ થાય છે, તેની સહાયતાથી જ આત્મા ક્ષેપક શ્રેણીએ પહોચે છે અને તગુણ કર્મોની નિર્જરા એનાજ સદભાવથી થાય છે કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને એના જ બળથી મળે છે શૈલેશી અવસ્થાને લાભ તેમજ સિદ્ધઅવસ્થાની પ્રગટતા એજ તપ સયમથી મળે છે રાગદ્દેશ આદિથી મલીન આત્માનું શોધન તપથી થાય છે તે વેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના જનક તથા પૂર્વના સચિત સમસ્ત કર્મોને નાશ કરનાર અને નવીન કર્મોને રોકનાર તપ હોય છે આથી આ અવસ્થામાં એકાન્તત આત્માનું હિત સમાયેલું છે (સેચનક હાથીના દાતથી સૂત્રકાર આ વિષયને સ્પષ્ટ કરે છે ) કોઈ એક વનમાં અનેક હાથણીઓની સાથે એક મદોન્મત્ત Page #202 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा १६ आत्मदमने सेचनकहस्तिदृष्टान्त १२३ चालानस्तम्भे लौहशृङ्खलाभिः स निबद्धः । तापसास्तत्रागत्य सेचनक भर्त्मयन्तिअरे गजराज ! अधुना का ते पराक्रमः, अविनयस्य फलमिदानी लब्धम् । एतद्वचन श्रुत्वा सेचनकः कुद्धः स्तम्भं भाला पुनर्पन प्रविष्टस्तेपामावासभूमौ रक्षान् विध्वसितवान् । पुनः श्रेणिकः सेचनक गज निगृहीतु तदन गतः । अान्तरे पूर्वभव मित्रदेवेन सेचनक्समीपमागत्य प्रोक्तम्-हे वत्स ! परेभ्यो दमनात् सय दमन वरम् , ततस्तद्वचः श्रुत्वाऽसौ स्वयमागत्यालानस्तम्भनिकटे स्थितः । रहा है। हमारे आश्रम का समस्त वन उसने नष्ट भ्रष्ट कर दिया है। तापसों की इस प्रकार बात सुनकर श्रेणिक ने बड़ी सेना के साथ चन में जाकर उस सेचनक हाथी को पकड लिया। और उसे लाकर आलानस्तभ में लोहे की साफलों से बाध दिया। तापस आकर अब उसे भत्सित करने लगे। कहने लगे-अरे! सेचनक गजराज! कह अब वह तेरा पराक्रम कहा चला गया, देख तेरी कैसी दुर्दशा हुई है। समझा यह अविनय करने का फल है, जिसे तू भोग रहा है । तापसो के इस प्रकार भर्सना भरे वचनों को सुनकर सेचनक को बहुत ही क्रोध आया और उस आवेश मे आलानस्तभ को तोड मरोड कर वह सीधा वन में जा पहुंचा। वहा पहचकर उसने पहिले की तरह ही उनकी आवासभूमि के वृक्षों का विश्वस करना प्रारभ कर दिया। राजा ग्रेणिक पुन. उसे पकड़ने के लिये वन मे आये । इतने में पूर्वभव के मित्र देवने आफर सेचनक से कहा-जो तुम वार २ दूसरों के द्वारा दमित किये जाते हो-उसकी अपेक्षा तो यही अच्छा है कि तुम अपने आपको આશ્રમના સઘળા વૃક્ષેને એણે નાશ કરી નાખે છે તાપસની વાત સાંભળી શ્રેણિક રાજાએ ભારે સેના સાથે વનમાં જઈ એ મેચનક હાથીને પકડી લીધા અને તેને રાજધાનીમાં લાવી એક ખૂબ મજબૂત સ્તભ સાથે લેતાની સાકળથી બાધી દીધે તાપસેએ આ સમયે તેની સામે જઈ તેની મશ્કરી શરૂ કરી અને કહેવા લાગ્યા–અહે! સેચનક ગજરાજ કહે હવે તમારૂ પરાક્રમ કયા ચાલ્ય ગયુ? જે તારી કેવી દુર્દશા થઈ? અવિનયનુ આ ફળ છે, જે તુ ભોગવી રહેલ છે તાપસનુ આ કહેવાનુ સાભળી સેચનકને ખૂબ જ ક્રોધ આવ્યો અને તે જબરજસ્ત એવા સ્ત ભને તેડી નાખી લેઢાની સાકળાને ફગાવી દઈ વનમાં જઈ પહેઓ ત્યાં પહોંચીને ચારે બાજુથી વનના વૃક્ષોને વિકેદ કરવાનું શરૂ કરી દીધુ રાજા શ્રેણિક ફરી તેને પકડવા માટે વનમાં પહોચ્યા આ સમયે સેચનકના પૂર્વભવના મિત્ર દેવે આવી સેચનકને કહ્યું–તમે બીજા દ્વારા ઘડી ઘડી હેરાન થાવ છો-આથી સારૂ તો એ છે કે તમે તમારી જાતે પિતાનું દાન કરો Page #203 -------------------------------------------------------------------------- ________________ १२२ उत्तराध्ययन सूत्रे 'सेचनक' इति नाम कृतम् । स सेचनकम्तापसचालकाना वयस्यो जातः । कदाचिद् भ्रमन्त यूथाधिपतिं दृष्ट्वा से वनकस्त मारितवान् । स्वय यूथाधिपतिर्जातः। स च तापसाश्रमे वृक्षाणा विध्वसन कृतवान्, काऽप्यन्या मन्मानेन प्रच्छन्ना मा तिष्ठतु इति विचारितया । ततस्ते तापसा रुष्टाः पुष्पफलपूर्ण दस्ताः श्रेणिकनृपस्य समीप गत्वा तमनुवन् - एक सेचनकनामा हस्ती ने तिष्ठति स चास्माक वासस्थाने वन विनाशयति । ततः श्रेणिकेन महत्या सेनया सह पन गला सेचनक निगृव को सीचने का काम करने लगा। सिंचनरूप कार्य को करने से तापसों ने इसका नाम " सेचनक" रख दिया । तापस पालक इस पर घडे प्रसन्न रहा करते, अतः उन सबके साथ यह खूप हिलमिल कर रहने लगा, यहा तक कि उनके साथ इसकी पूर्ण मित्रता हो गई। जब यह खूब बलिष्ट हो चुका तो एक समय की बात है कि उसने अवसर पाकर यूथाधिपति हाथी को घूमते समय जान से मार दिया और स्वय यूथ का अधिपति हो गया । इसने ऐसा विचार किया कि मेरी माता के समान कोई भी हथिनी छुप कर न बच्चा उत्पन्न करे और न छुप कर ही रहे, इस अभिप्राय से इसने आश्रम के समस्त वृक्ष उखाड़ डाले | इसके इस प्रकार के कार्य से तापस लोग रुष्ट हो गये । वे सब के सब पुष्प फलादिकरूप भेट लेकर राजा श्रेणिक के पास पहुँचे । वहा पहुँचकर उन्हो ने राजा को अपनी सारी कथा सुनाई। कहा महाराज ! एक सेचनक नामक हस्ती वनमे रहता है वह बहुत ही उपद्रव कर ઉદ્યાનના વૃક્ષાને પાણી પાવાનુ કામ કરવા લગ્યુ, તાપસેાએ આ પ્રકારનુ કામ કરવાથી તે હાથી ખાળકનુ નામ સેચન' રાખ્યું. તાપસ ખાળક તેના પર ખૂબ પ્રસન્ન રહ્યા કરતા, એથી તે એમની સાથે ખૂબ હળી મળીને રહેવા લાગ્યુ, તે ત્યા સુધી કે એમની સાથે તેની પૂર્ણ મિત્રતા થઈ ગઈ જ્યારે તે હાથી ખચ્ચુ ખૂબ બળવાન મન્યુ ત્યારે એક સમયે તે સશક્ત અને બળવાન અનેલા હાથી માળે મહાખળવાન અને ઘાતક એવા હાથી ઝુડપતિને અવસર મેળવી જીવથી મારી નાખ્યા અને પોતે ઝુડપતિ બન્યા તેણે વિચાર કર્યો કે મારી માતાની માફક કાઈ પણ હાથણી છુપાઈ ને ખચ્ચાને જન્મ ન આપે અને ન તા છુપાઇને રહે આ અભિપ્રાયથી તેણે આશ્રમના બધા વૃક્ષોને જડમુળથી ઉખેડી નાખ્યા હાથીના આ પ્રકારના કાથી તપસ્વીઓના દિલમા ભારે દુખ થયુ અને તેએ પુષ્પ ફળ વગેરે ભેટ લઈ રાજા શ્રેણિકની પાસે પહેાચ્ચા અને ત્યા જઈ રાજાને બધી વાત કહી સ ભળાવી અને કહ્યુ, મહારાજ! સેચનક નામના એક હાથી વનમા રહે છે તે ખૂબ ઉપદ્રવ કરે છે, અમારા Page #204 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा १६ आत्मदमने सुदर्शनमुपदृष्टान्त १२५ समागताः मजा समिलन्ति । तस्य प्राज्यराज्यसुख, प्रतिदिवस ना नवमिव यौवनम् , नवनीतमिन शिरीपकुसुममिव मुकुमार शरीरम् , नयनलोभकर रूपलावण्यम् , सर्वना व्याहतगतिक यानम् , दिदमण्डलविजयिनी चतुरगिगो सेना, शीतलमुगन्धमन्दमारुतमनोविनोदन, नन्दनम्नमित्र सर्नर्नुसुखद रमणीयमुद्यानम् , चन्द्रमण्डलावधारणगगनस्पर्शिधरलपामादाः, सर्ने कामभोगा अनुकूला आसन् । अप्सी दोगुन्दुकदेव इव स सुखमनुभनन्नास्ते । तोकदा धर्मचन्द्रनामक नाचार्यः शिष्यगणपरिराज्य का उसे अधिक से अधिक सुख या। यौवन भी इसका प्रति दिन नवीन नवीन रूप में खिलता रहता था। शरीर इसका नवनीत एव शिरीप पुष्प से भी अधिक सुकुमार था। रूप लावण्य नयनों को लुभावे ऐसे थे इसे कही पर भी चले जाने में कोई रुकावट नहीं होती थी। इसकी चतुरगिणी सेना दिदमडल को विजय करने वाली थी। इसके एक रमणीय उद्यान या जो नन्दनवन के समान समस्त ऋतुओ में सुखदायक था। जिसमें शीतल, मद एव सुगधित पवन यहा करता या उससे मन का अच्छा विनोद होता या । जिस महल मे राजा का निवास या वर चद्रमडल से भी रमणीय या तथा इतना ऊँचा था कि आकाश को जैसे स्पर्श करता हो। समस्त कामभोग इसके अनुकूल थे। दोगुन्दक देव की तरह यह समस्त प्रकार के सुखों को भोगता हुआ अपना समय निश्चितरूप से व्यतीत करते थे। इतने में एक दिन की बात है ग्रामानुग्राम विचरते हुए धर्मचन्द्र नामके आचार्य દિશાઓમાથી લોકે દેડીને આવતા હતા રાજનનુ એમને સારૂ એવુ સુખ હતુ, યૌવન પણ એમનું પ્રતિદિન અવનવીન રીતે ખીલતું રહેતુ હતુ, શરીર એમનું નવનીત (માખણ) અને શિરીષ પુષ્પથી પણ અધિક સુમાર હતુ, રૂપ લાવણ્ય નયને લેભાવે તેવું હતું, કઈ પણ સ્થળે જવામાં એને કઈ રૂકાવટ ન હતી, એમની ચતુરગિણી સેના દિમડળને વિજય કરનાર હતી, એમનુ એક સુદર એવુ ઉદ્યાન હતુ જે નન્દનવન સમાન દરેક રૂતુમાં સુખ આપનાર હતુ જેમા શીતળ, મદ, અને સુગંધિત પવન વહ્યા કરતું હતું, જેથી મનને સારો આનદ મળતો જે મહેલમા રાજાને નિવાસ હતું તે ચકમડળથી પણ રમણિય હતો અને તે એટલે ઉચો હતો કે જે આકાશને અડીને ઉભે હોય એમ લાગતુ બધા કામગ એને અનુકૂળ હતા દૌગુજક દેવની માફક એ સમસ્ત પ્રકારના સુખને ભગવતા પિતાને સમય નિશ્ચીત રીતે વ્યતિત કરતા હતા આમાં એક દિવસની વાત છે કે ગ્રામાનુગ્રામ વિચરતા ધર્મચક્ર Page #205 -------------------------------------------------------------------------- ________________ १२५ उत्तराध्ययनसूत्र ___ स्वयमागत स्तम्भसमीपे विचरणेनावस्थित सेचनक साता अणिकपस्त मिष्टाहारैः स्वर्णभूपणैः करस्पर्शादिभिश्च नितरा लालयति स्म । एष सेचनकहस्विरत् स्वयमात्मनो दमनेन लोके सनादर लभमानः मुसी भाति । तथैव परलोकेऽपि सुखी भाति ' तनोदाहरणम्___अष्टमतीर्थकरस्य श्रीचन्द्रप्रभस्य शासने चन्द्रपुरीनगर्या तशपरपराया मुदर्शनो नाम नरपतिरासीत् । स चैव पूर्वोपार्जितपुण्यराशिरासीद-वेन तस्य दर्शनाद प्रजानामिप्टलामो भाति, अतस्तदर्शनार्थमनुदिवम तर चतसृभ्यो दिग्भ्यः दमन करो । देव के इस प्रकार वचन सुनकर सेचनक जालानस्तम्भ के पास स्वय आ कर खड़ा हो गया । राजा सेचनकको आलानस्तभके पास खड़ा देखकर यडा प्रसन्न एआ। उसने मिष्ट आहार से तथा स्वर्ण के आभूषणों से उसका खूब सत्कार किया। पारवार उसके ऊपर हाथ फेरा और पुचकारा । मतलब करने का यरी है कि जो व्यक्ति सेचनक हाथी की तरह अपना स्वय दमन करता है वह सर्वत्र आदरणीय बन कर इस लोक में खूब सुखी हो जाता है। तथा परलोक में आनदका भोक्ता बनता है, इस विषय मे उदाहरण इस प्रकार है अष्टमतीर्थकर श्री चद्रप्रभु स्वामी के शासन में चद्रपुरी नाम की नगरी में सुदर्शन नामका एक राजा थे। यह चद्रप्रभुस्वामी की वशपरपरा मे ही उत्पन्न हुए थे। उसकी पूर्वोपार्जितपुण्यराशि इतनी प्रवल थी कि जो कोई प्रजाजन इसका दर्शन करते थे उसे अवश्य ही इष्ट का लाभ होता था। इसी से उसके दर्शन के लिये हरएक दिशा से दौड २ आते थे। દેવના આ પ્રકારના વચન સાભળી સેચનક પિતાની જાતે જ રાજધાનીમાં પહેઓ અને પ્રથમ જે સ્થળે તેને બાધવામાં આવેલ હતું તે સ્થળે જઈ ઉભે રહી ગયે સેચનકને આ રીતે પાછો આવેલે જોઈ રાજા શ્રેણિક ખુશી થયા અને તેને સારૂ એવું મીષ્ટ ભેજન આપી સોનાના અલ કાર પહેરાવી તેના શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ સેચનક હાથીની માફક સ્વય પિતાનું દમન કરે છે તે સર્વત્ર આદરને પાત્ર બની આ લેકમાં ખૂબ સુખી થઈ પરલોકમાં પણ આનદના ભેગવનાર બને છે આ વિષયમાં ઉદાહરણ આ પ્રકારનું છે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુસ્વામીના શાસનમાં ચદ્રપુરી નામના નગ ૨મા સુદર્શન નામના રાજા હતા તે ચદ્રપ્રભુ સ્વામીને વશના જ હતા એની પાજીત પુણ્યરાશિ એટલી પ્રબળ હતી કે જે કઈ પ્રજાજન એમના દર્શન કરતો તેને ઈટને લાભ અવશ્ય મળી જતે, આથી એમના દર્શન માટે દરેક Page #206 -------------------------------------------------------------------------- ________________ १२७ प्रियदर्शिनी टीका गा १६ आत्मदमने सुदर्शननृपदृष्टान्त अन शनापमौदरिकाभ्या तपोभ्या रूपलावण्य सपन्न सुकुमार शरीर कृशयति, तथाहि-चतृभक्त कृत्वा तत्पारणायामतप्रान्तरूक्ष, तदपिसाभिग्रह, तदपि स्वल्प, वदायव मोदरिकानुकूल गृह्णाति । तदनन्तर पप्ठभक्तमष्टमभक्त दशमभक्त द्वादशभक्त यावन्मासक्षपण तपः कृत्वा सर्वपारणासु अवमोदरिक तपः कुर्व नेव शरीर कृशतर कृतवान् । एव तीव्रतरतपश्चणाद धारनामानगारवत् शुक्मासशोणितः सन् परिचिन्तयति-आचार्यदेशनानुसारेण मया सर्वथाऽऽत्मा दमितः, धर्मध्यानेनात्मपल माप्य पुष्टोऽस्मि, अत पर शुरूध्यानाय सर्वथा यतिष्ये, एवं सोत्साह विशुद्धभावनया क्षपस्श्रेणिं समारह्यान्तर्मुहूर्तमात्रेण केवलज्ञान प्राप्तवान् , एव वक्मात्रेण तीवतपसा स्वात्मान दमयन सिद्धो जातः । तस्मात् स्वयमेन स्वात्मा दमनीय इति ॥१६॥ होकर दीक्षित हो गये। उन्हों ने अपने रूपलावण्ययुक्त सुन्दर सुकुमार शरीर को अनशन एव अवमौदरिक तप द्वारा कृश करना प्रारभ कर दिया। कभी वह चतर्भक्त उपवास करते और पारणा के समय अन्त, प्रान्त ण्व रुक्ष आहार लेते, उसमें भी अभिग्रह, अभिग्रह मे भी स्वल्प, उसमें भी अवमोदरिकानुकल लेते। बाद मे पष्ठ भक्त, अष्टमभक्त, बादशभक्त, से लेकर एक मासक्षपण तक भी तपश्चर्या करते । और इन सब तपस्याओं के पारणा के दिन यह अवमोदरिक तप करते। इससे इनका शरीर अतिशय दुर्वल हो गया। इस प्रकार तीव्र तपश्चर्या के करने से इनका शरीर धन्य नामक अनगार के शरीर की तरह शुष्क मास शोणित वाला होकर केवल अस्थिपजर मात्र अवशिष्ट रहा। उस समय उन्होंने विचार किया कि मैं ने आचार्य महाराज की देशना अनुसार सर्व प्रकार से अपनी आत्मा का दमन किया तथा इस अवस्था સુકુમાર શરીરને અનશન અને અવમદરિક તપથી કશ કરવાને પ્રારભ કરી દીધે કયારેક તેઓ ચતુર્ભક્ત અપવાસ કરતા અને પારણના સમયે અન્ત, પ્રાન્ત અને રુક્ષ આહાર લેતા હતા એમાં પણ અભિગ્રહ, અભિગ્રહમાં પણ સ્વ૮૫, એમાં પણ ઉનેદરિક તપ કરતા બાદમાં ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત, દ્વાદશભક્ત, થી લઈ એક માસક્ષપણ સુધીની પણ તપશ્ચર્યા કરતા અને એ બધી તપશ્ચર્યાના પારણાના દિવસે ઉદરિક તપ કરતા આથી એમનું શરીર અતિશય દુર્બળ બની ગયું, આ પ્રકારની તીવ્ર તપશ્ચર્યા કરવાથી તેમનું શરીર ધન્ય નામના અનગારના શરીરની માફક લેહી માસ વગરનું થઈ ગયું, અને ફક્ત હાડકાને માળખો જ બાકી રહ્યો એ સમયે તેમણે વિચાર કર્યો કેઆચાર્ય મહારાજની દેશના અનુસાર સર્વ પ્રકારથી મારા આત્માનું દમન કર્યું Page #207 -------------------------------------------------------------------------- ________________ १२६ उत्तरराध्ययनसूत्र तो ग्रामानुग्राम विहरन् चन्द्रपुरीनगर्या नहिरुयाने सहमाऽऽम्राने समवस्तः । तद्वन्दनार्थ सुदर्शनो नृपः सपरिवारः समायातः । आचार्यण सुदर्शननृपस्य नामानुरूप रूपलापण्यादिक ग्लिोरप धर्मदशना दत्ता-सुदर्शननृपो निशम्य मुनिदशना मनसि चिन्तयति-अहो ! यः स्वात्मान स्य न दमयति, स पर धरन्यनादिमि दमितः सन् सात्मनः कर्म निरयितु न प्रभाति अपितु ज्ञानावरणीयाघप्टविधकर्मरजोमिः स्वात्मान गुरुतरी कृत्य चतुर्गतिफससारगर्ने निपतति जन्मजरामरणाद्यनन्तदु.ख प्राप्नोति । इति चिन्तयन् सर्वभ्यः कामभोगेम्यो पिरज्य मत्रजितः । महाराज अपने शिष्यगण सहित उस चद्रपुरी नगरी के याहिर बगीचे मे सहस्राम्रवन में पधारे । उनको वन्दन करने के लिये वे सुदर्शननरेश परिवारसहिक वहा गये । आचार्य महाराज ने नाम के अनुरूप उनके रूपलावण्य को देखकर धर्म देशना प्रारभ की। सुनकर नरेश बहत ही आनदित हुए और विचारने लगे-जो व्यक्ति अपनी आत्मा को स्वय दमन नहीं करता है वह दूसरों द्वारा वध वधनादिक से दमित होकर अपने कर्मों की निर्जरा करने मे शक्ति शाली नहीं होता है किन्तु दुनि होने से उस समय वह आत्मा चतुर्गतिक ससाररूप गर्त में निपातन हेतु जो ज्ञानावरणीयादिक अष्टविध कर्म का वध है उसे दृढ़ करता है। उस कर्मरूपी रज से मलिन बना वह आत्मा इतना भारी हो जाता है कि उसका पतन ससाररूपी गर्त मे अवश्यभावी होता है। और वहा पड़ा हुवा वह जन्ममरण आदिके अनत दु.खो को भोगता रहता है। इस प्रकार विचार कर वह नरेश समस्त कामभोगों से विरक्त નામના આચાર્ય પિોતાના શિષ્યગણ સહિત એ ચદ્રપુરી નગરના બહારના બગી ચામા પધાર્યો રાજા સુદર્શન તેમને વદન કરવા પરિવાર સાથે ત્યા ગયા આચાર્ય મહારાજે નામના જેવા જ તેના રૂપ લાવણ્યને જોઈ ધર્મ દેશના પ્રાર ભ કરી સાભળી રાજા ખૂબજ ખુશી થયા અને મનમાં વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ પિતાના આત્માનું સ્વય દમન નથી કરતે તે બીજા દ્વારા વધ બ ધનાદિકથી દમિત થઈ પિતાના કર્મોની નિજ રા કરવામા શક્તિશાળી બની શકતું નથી પરંતુ દુર્ભાન હોવાથી એ સમય તે આત્મા ચતુર્ગતિક સ સારરૂપ ખાડામાં અવશ્ય પડે છે અને એમાં જ પડી રહી તે જન્મ મરણ આદિના અન ત દુખ ભગવતે રહે છે આ પ્રકારને વિચાર કરી રાજા સુદર્શન સમસ્ત કામ ગોથી વિરક્ત બની દીક્ષિત થઈ ગયા તેમણે પોતાના રૂપલાવય યુક્ત સુંદર Page #208 -------------------------------------------------------------------------- ________________ १३१ प्रियदर्शिनी टोका गा १८ आसनविनय कर्मयोग्यानाम् आचार्यादीनामित्यर्थः, पक्षतः पार्थतः, न उपविशेदिति शेपः । पार्श्वभागोपवेशने गुर्वादिपक्तौ समावेशात् वत्साम्य स्यात् , किंच शिष्य प्रति वक्रावलोफने गुरोः कधादिवाधासम्भवः तथा चाविनयः प्रसज्येत, तस्मादाचार्यादिनाहुना सह पाहु कृत्वा शिष्यो नोपपिशेदिति भावः । पुरतो न-गुर्वादीनामग्रतोऽपि नोपनिशेत , तथोपवेशने चन्दनार्थमागताना जनाना गुर्वादिमुखावलोकनेऽन्तरायः स्यात् , पृष्ठतोऽपि नैवोपरिशेत् , गुरुशिष्ययोरुभयोरपि मुखादर्शने वाचनादीनामानन्दो न स्यादिति भावः । अरुणा-जड्डया जरु-जड्डा न युज्यात्-न सघट्टयेत् , अत्यासन्नोपवेशनादिभिः शिष्य. सकीयेनोरुणा गुरोरुरु न स्पृशेदित्यर्थः । तथाकरणे सवि गुर्वादीनामविनय स्यात् । तथा-शयने शग्याया शयित आसीनो वा न प्रतिशृणुयात् । अय भावः-शम्यागत. शिष्यो यदि गुरुणाऽऽहूतः आसन विनय को सूत्रकार कहते हैं-'न पक्खओ०' इत्यादि ॥ अन्वयार्थ (किचाण परखओ-कृत्याना पक्षतः "न उपविशेत्" कृतिकर्म-अर्थात् वदनादि के योग्य-आचार्य तथा अपने से बडो के पास में सघटा करते हुए वरार नहीं बैठे। ( पुरओ न पिट्टओ न-पुरतः न पृष्ठत. न) गुरु महाराज के आगे नहीं बैठे। पीछे सघट्टा करता हुआ नही बैठे । (ऊरुणा ऊरु न जुजे-ऊरुणा ऊरु न युज्यात् ) उनके ऊरु-घुटना से घुटना लगाकर नहीं बैठे । (सयणे नो पडिस्तुणे) तथा जिस समय आचार्य आदि किसी काम करने के लिये बुलावे अथवा कहें उस समय अपने आसन पर बैठे ही बैटे उत्तर नही दे। कृतिकर्म का अर्थ वन्दन विशेष है । इसका वर्णन मेरे द्वारा रचित आवश्यक सूत्र की टीका मे किया गया है । अतः यह विषय वहा से जान लेना चाहिये । इस कृतिकर्म के योग्य आचार्य आदि होते है। मासन-विनय व सूत्रा२ ४९ छन पखओ० त्याल अन्वयार्थ-किच्चाण परसओ-कृत्याना पक्षत " न उपविशेत् " इतिहम અર્થાત વન્દનાદિને યોગ્ય આચાર્ય તથા પિતાનાથી મેટાએની પાસે તેમની माम 25 मेस नही, पुरओ न पिट्ठओ न-पुरत न पृष्ठत न र મહારાજની આગળ બેસવુ નહિ, પાછળ અડોઅડ થઈ ન બેસે હળ ઝરુ ત્ત जुजे-ऊरुणा ऊरू न युज्यात् तमना धुरगुथी धुटर नन मेसे सयणे नो पति तथा समये मायार्य माहि म ४२वा भाटे माराव मया કહે તે સમયે પિતાના આસન ઉપર બેઠા બેઠા જવાબ ન આપે ભાવાર્થ –કુતિ કર્મને અર્થ વદન વિશેષ છે ! જેનું વર્ણન મારાથી ઉચિત આવસ્યક સૂત્રની ટીકામાં કરવામાં આવેલ છે, આથી આ વિષય ત્યાથી Page #209 -------------------------------------------------------------------------- ________________ १३० - - उत्तराज्ययसूत्रे __ आसनपिनयमाहमूलम्-न पक्खओ ने पुरओ, नेव फिच्चीण पिलुओ। नं जुजे" अरुणा ऊरु, सयेणे नो" पडिस्सुणे॥१८॥ छाया-न पक्षतो न पुरतो, नैव कृत्यानां पृष्ठतः। न युझ्याद् उरुणा करु, शयने नो प्रतिशृणुयात् ॥ १८ ॥ टोफा-न पक्खो ' इत्यादि। कृत्यानाम् कृतियोग्याः कृत्याः, अन कृतिशब्देन कृतिकर्म गृह्यते, कतिकर्मवन्दनविशेषः, तद्वर्णनमापश्यपसूनस्य मत्तमुनितोपिणीटीकाया द्रष्टव्यम् , कृतिसुन्दर लता को प्रत्यनीकभाव नष्ट कर देता है। इसलिये मोक्षाभिलाषी विनयवान शिष्य का कर्तव्य है कि वर स्वप्न में भी अपने गुरु महाराज का प्रत्यनीक न बने। श्लोक में " वाचा कर्मणा" जो पद दिये गये है उसका मतलब यह है कि गुरु के प्रति शिष्य ऐसा न कहे कि "आप भी क्या कुछ जानते हैं"। इस प्रकार का व्यवहार वाचनिक प्रतिकूल आचरण में गर्भित होता है। इसी तरह वे जिस सस्तारक पर बैठते हों उसका कभी भी शिष्य को उल्लघन नही करना चाहिये । उससे पैर का संघर्षण या सघट्टन न हो इसकी सदा सावधानी रखनी चाहिये। तथा आचार्य महाराज के समक्ष कभी भी शिष्य को उच्च आसन पर नहीं बैठना चाहिये और उनके आने पर अपने आसन से उठकर गुरु महाराज को वदन आदि करना उचित है ॥ १७॥ લતાને પ્રત્યનિભાવ નાશ કરી નાખે છેઆ માટે મોક્ષાભિલાષી વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે સ્વપ્નામાં પણ પોતાના ગુરુ મહારાજનો પ્રત્યનિક ન બને भा (वाचा कर्मणा ) २ ५४ सापामा मावेल छे त मतसम એ છે કે ગુરુના પ્રતિ શિષ્ય એવું ન કહે કે “તમે પણ શુ કાઈ જાણે છે” આ પ્રકારને વહેવાર વાચનિક પ્રતિકૂલ આચરણમાં ગર્ભિત થાય છે. આ રીતે તે જે આસન ઉપર બેસતા હોય તેનુ શિષ્ય કદિ પણ ઉવઘન કરવું ન જોઈએ, એ આસનને તેને પગ ન લાગે તેની તેણે સાવચેતી રાખવી જોઈએ તથા આચાર્ય મહારાજની સામે કદી પણ શિષે ઉચા આસન પર બેસવું ન જોઈએ અને તેમના આવવાથી પિતાના આસન ઉપરથી ઉભા થઈ ગુરુ भारनपन को२ ७२ लथित छे॥ १७ ॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा १९-२० आसनविनय ___१३३ मूलम् नेवे पल्हत्थिय कुज्जा, पक्खपिड च सजएं। पाएं पंसारिए वावि नै चिठे"गुरुणतिएँ ॥१९॥ छाया-नैव पर्यस्तिका कुर्यात् , पक्षपिण्ड च सयत । पादो प्रसार्य मापि, न तिप्ठेद् गुरूणामन्तिके ॥ १९ ॥ टीका-'नेव पल्डत्थिय ' इत्यादि । सयतः-मुनिः, पर्यस्तिकाम्-द्वे जानुनी उत्थाप्य वस्त्रेण पृष्टत. समारभ्य पार्यद्वय जानुद्वयं च संवेप्टयोपवेशन पयस्तिका, यद्वा-जड्डाद्वय वस्त्रेण सवेप्टयोउन्हें प्राप्त नहीं हो सकेगा। तथा गुरु महाराज की जघा से जघा अडाकर भी शिष्य को इसलिये नहीं बैठना चाहिये कि इस प्रकार की क्रिया से गुरु महाराज का अविनय होता है । गुरु महाराज जय किसी कार्य करने के लिये शिष्य को बुलावें तो उस समय उसका कर्तव्य है कि वह 'तहेति तहेति' कहकर आसनसे उसी वख्त सभ्रान्तचित्त होकर आसन का परित्यागकर देवें और बडी भक्तिसे विनयके साथ गुरुके समक्ष जाकर हाथ जोड वन्दना करके पूछे कि हेभदत ! आज्ञा दीजिये-किस कार्य के लिये आपने मुझे याद किया है। इस प्रकार का व्यवहार भी विनयधर्म में परिगृहीत हआ है ॥१८॥ 'नेव पल्ट त्थिय०' इत्यादि। अन्वयार्थ-(सजए सयतः) मुनि शिष्य को (गुरुणतिए-गुरुणामन्तिके) अपने गुरुजनों के समक्ष (पल्हत्यिय नेव कुजा-पर्यास्तिका नैव कुर्यात् ) पैरों पर पैर रखकर-पालरथी मारकर-पद्मासन माडकरकभी नहीं बैठना चाहिये। इस प्रकार बैठने से आशातना दोप लगता है। એને પ્રાપ્ત થઈ શકતું નથી તેમ ગુરુ મહારાજના ગોઠણથી ગોઠણ ભીડાવીને શિષ્ય એટલા માટે ન બેસવુ જોઈએ, કારણ કે આ પ્રકારની ક્રિયાથી ગુરુ મહારાજને અવિનય થાય છે, ગુરુ મહારાજ કંઈ કામ માટે શિષ્યને બોલાવે છે તે સમયે એનું કર્તવ્ય છે કે પિતાના આસન ઉપરથી એ જ વખતે સ્વસ્થ ચિત્ત બની ગુરુ બેલાવે ત્યારે તહેત કહી આસનને ત્યાગ કરી ભક્તિપૂર્વક વિનય સાથે ગુરુની સામે જઈ હાથ જોડી વદના કરી પૂછે કે હે ભદન્ત ! આજ્ઞા આપો કયા કામ માટે આપે મને યાદ કરેલ છે આ પ્રકારને વહેવાર પણ વિનય ધમમ अषु ४२वामा आवे छे ॥१८॥ नेव पल्हत्थिय त्यालि, मन्याथ-सजए-सयत मुनि शिष्य गुरुणतिए-गुरुणामन्तिके पोताना शु३/नानी भाभे पल्हत्थिय नेवकुज्जा-पर्यास्तिका नैर कुर्यात् ५1 6५२ ५५ રાખી-પલાઠી લગાવી–પદ્માસન લગાડી, કદિ પણ બેસવું ને જોઈ એ આ Page #211 -------------------------------------------------------------------------- ________________ સર उत्तराध्ययन सूत्रे किंचित्कार्यकरणाय प्रोक्तो यस्यात्, तदा शिष्येण शय्याया स्थितेनेव न श्रोतव्यम्, किंतु गुरुपचनश्रवणसमनन्तरमेव सभ्रान्तचेताः सविनयः कृताञ्जलिः सन् गुरोः समीपमागत्य चरणारविन्द वन्दमानः ' अनुगृही वोऽहम् ' इति मनसि मन्यमानो वदेत् -' भदन्त ! आज्ञापयतु किं विधेय मया ' इति ॥ १८ ॥ मोक्षाभिलापी शिष्य का कर्तव्य है कि वह आचार्यादिक को दाये वायें बैठे । कारण कि इस प्रकार बैठने से गुर्वादिक की पक्ति में उसका समावेश होता है । दर्शनार्थी लोग शिष्य को समझेंगे कि यही गुरु महाराज है । तथा शिष्य के प्रति जन गुरु को देखने की इच्छा होगी तो वे अपनी गर्दन को मोड़कर उसको देखेंगे, इससे उनकी गर्दन में तथा स्कन्ध आदि फिराने में तकलीफ होगी, तथा गुरु महाराज का सहा आदि होने से शिष्य को आशानना आदि दोप लगने का सभव है । इसलिये गुरु महाराज की बराबरी मे नही बैठना चाहिये । गुरु महाराज के आगे भी इसी तरह से नही बैठना चाहिये । कारण कि इस प्रकार से बैठने मे गुरु महाराज को वन्दना निमित्त आने वालो को उनके दर्शनो मे अन्तराय होती है । इसी प्रकार गुरु के पीछे भी शिष्य को नही बैठना चाहिये क्यों कि इस प्रकार से बैठने पर गुरु को शिष्य का मुख नही दीख सकेगा और शिष्य को गुरु का मुख नही दीख सकेगा, इससे वाचना पृच्छना आदि मे अन्तराय होने से उनका आनद જાણી લેવા જોઈએ, આ કૃતિકર્મના ચાગ્ય આચાય આદિ હાય છે મેાક્ષા ભિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે આચાય આદિથી ડામા-જમણા ન બેસે કારણ કે, આ પ્રકારે બેસવાથી ગુરુ આદિની ૫તિમા તેને સમાવેશ થાય છે દના લેાક શિષ્યને જ ગુરુ મહારાજ માની લે શિષ્ય તરફ્ જ્યારે ગુરુ મહારાજને જોવાની ઈચ્છા થાય ત્યારે તે પેાતાની ગરદન મરડીને તેના તરફ જોશે આથી એમની ગરદનમા તથા ખભા વગેરે ફેરવવામાં તકલીફ થશે તથા ગુરુ મહારાજનુ સ ઘરું આદિથવાથી શિષ્યને અશાતના આદિ દ્વેષ લાગવાને સ ભવ આ માટે ગુરુ મહારાજની ખરાખરીમા બેસવુ ન જોઈ એ તેમ ગુરુ મહારાજની આગળ પણ આ રીતે એસવુ ન જોઈએ કારણ કે આ પ્રકારના પ્રેસવાથી ગુરુ મહારાજની વદના માટે આવનારને તેમના દર્શનમા અ તરાય થાય છે. આ પ્રકારે ગુરુની પાછળ પણ શિષ્યે એસવુ ન જોઈ એ કેમ કે આ રીતે બેસવાથી શુરુ શિષ્યનુ મુખ જોઈ શકતા નથી અને શિષ્ય, ગુરુનુ મુખ જોઈ શકતા નથી અને ગુરુ શિષ્યનુ મુખ જોઈ શકે નહી આથી વાચના પૃષ્ઠના આદિમા અતરાય થવાથી એના ६ Page #212 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २१ आसनविनय १३५ प्रेक्षितु शीलमस्येति तथा, जसौ गुरुणा प्रसादः - यदन्येषा शिष्याणा सद्भावेऽपि गुरवो मामाज्ञापयन्तीति विचारशील इत्यर्थ' । यद्वा-केन विधिना गुरुः प्रसन्नो भवेदिति भावनाभावितः गुरुप्रसादलाभार्थी इति यावत् । उक्तच जो नत्थि भग्गसाली, नो सो गुरुदेसण इह लभए । धारामियस्स निवड, जगेणो पुन्नहीणाण ॥ १ ॥ छाया - यो नास्ति भाग्यशाली, नासौ गुरुदेशनामिद्दालभते । धाराऽमृतस्य निपतति, अने नो पुण्यहीनानाम् ॥ १ ॥ तथा नियागार्थी=मोक्षार्थी शिष्यः गुरु-धर्माचार्यादिक, सदा उपतिष्ठेत् = मत्थपण दामि इत्यादि वदन् सविनय गुरुसमीपे तिष्ठेदित्यर्थः ॥ २० ॥ , जावे, अथवा किसी कार्य करने के लिये कहा जावे- तब वह ( कयाइविंकदाचिदपि ) कभी भी (तृसणीओ न तूष्णीक न भवेत् ) उत्तर दिये बिना नही रहे चाहे बीमार भी होवे तो भी चुपचाप न रहे। ( पसायपेही - प्रसादमेक्षी ) यह समझे कि मेरा बड़ा भारी सौभाग्य का उदय है, जो अन्य शिष्यो के होने पर भी गुरु महाराज मुझे ही आज्ञाप्रदानकर रहे हैं । अथवा यह विचार करे कि गुरु महाराज जिस उपाय से मेरे पर प्रसन्न हों वही उपाय मुझे करते रहना चाहिये । इस प्रकार की भावना से भावित होकर गुरु के प्रसाद का लाभार्थी बने । क्यों कि कहा भी है- जिस प्रकार हीन पुण्यचालों के शरीर ऊपर अमृत रस की धारा नहीं पडती है - उसी प्रकार जो शिष्य भाग्यशाली नही होता है वह गुरु की देशना का पात्र नही होता है । इसी तरह ( नियागड्डी ) मोक्षामिलापी शिष्य का कर्तव्य है कि वह ( मया गुरु उवचिट्ठे- सदा गुरु જ્યારે તેને ખેલાવવામા આવે અથવા ફાઈ કામ માટે કહેવામા भावे त्यारे कयाइविं- कदाचिदपि ते उहि प तुसणीओ न-तुष्णीक न भवेत् उत्तर આપ્યા વગર ન રહે. ચાહે તે બીમાર હાય તે પણ ચુપચાપ ન રહે पसायही प्रसादप्रेक्षी ते थोवु समने है, भारा सौभाग्यने। भोटो उध्य છે કે, ખીજા શિષ્યેા હૈાવા છતા પણ ગુરુ મહારાજ મને જ આજ્ઞા આપે છે અથવા એવા વિચાર કરે કે ગુરુ મહારાજ જે ઉપાયથી મારા ઉપર પ્રસન્ન રહે તેવા જ ઉપાય મારે કરતા રહેવુ જોઈએ આ પ્રકારની ભાવનાથી ભાવિક બનીને ગુરુના પ્રસાદના લાભાર્થી ખને કેમકે, કહ્યુ છે કે—જે પ્રકારે દુર્ભાગીના શરીર ઉપર અમૃતરસની ધાર પડતી નથી, એ પ્રકારથી જે શિષ્ય ભાગ્યશાળી नथी होतो ते गुरुनी देशनाने पात्र मनतो नयी या रीते नियागट्टी- मोक्षामि साथी शिष्यनु उर्तव्य ते सया गुरु उवचिट्ठे- सदा गुरु उपतिष्ठेत् भेशा Page #213 -------------------------------------------------------------------------- ________________ १३४ ANIMAN उत्तराध्ययनसूत्रे पवेशन, पर्यस्तिका, ताम् , पसपिण्ड-पाहुद्वयन कायवेष्टन च नेय कुर्यात् । अपि वा=अपि च गुरूणाम् अन्ति-सनिधौ पादौ चरणी प्रसारितो कत्ला न तिष्ठेत् । इदमुपलक्षणम्-एकजसोपरि अपरचरण निधायापि न तिष्ठेत् । तयासत्यग्नियः स्यादिति भावः ॥ १९ ॥ मूलम्-आयरिएहि वाहितो, तुसिणीओ न कयाई वि। पसायपेही नियोगट्ठी, उवचिठे गुरु सया ॥२०॥ छाया-प्राचार्याहृतः तूष्णीको, न कदाचिदपि। प्रसादमेक्षी नियागार्थी, उपतिष्ठेत् गुरु सदा ॥ २० ॥ टीका-'आयरिएहिं०' इत्यादि । आचार्य:-गुरुभिः, व्याहृतः-आहूतः, यद्वा-उक्तः सन् तूष्णीक. मीनाग्लम्बी, कदाचिदपि-ग्लानाद्यवस्थायामपि न भवेदिति शेषः । किंतु प्रसादप्रेक्षी-प्रसाद (पक्खपिंड च नेव कुम्जा-पक्षपिण्ड च नैव कुर्यात्) इसी प्रकार दोनो हाथो से घुटने वाधकर तथा पीठ भाग से लेकर दोनों घुटनों को वस्त्र बाधकर भी वैठना गुरु महाराज की आशातना है। (पाए पसारिए वावि न चिट्टे-पादौ प्रसार्य वापि न तिष्ठेत् ) अर्थात् गुरु महाराज के सामने पैरो को पसार कर भी शिष्य को वैठना उचित नहीं है। इसी तरह अर्ध पद्मासन के रूप में भी उनके समक्ष नहीं बैठना चाहिये। ऐसा करने से अविनय दोष लगता है ॥ १९ ॥ 'आयरिएहिं० ' इत्यादि । अन्वयार्थ-शिष्य को चाहिये कि वह (आयरिएहिं वाहित्तोआचार्य. व्याहृतः सन् ) आचार्य तथा अपने से बडो द्वारा जब घुलाया आरे सवाथी मशातनानी होष वागे छ पक्सपिंड च नेव कुज्जा-पक्षपिण्ड च नैव कुर्यात् २ रे सन्न. हायान ४ ५२ वी तथा વાસાના ભાગથી લઈ અને ઘુટણને વસ્ત્રથી બાધી બેસવાથી પણું ગુરુ भवानी मशातना थाय छ पाए पसारिए वावि न चिठे-पादौ प्रसार्य वापि न રિટેન અર્થાત્ ગુરુ મહારાજની સામે પગ લાંબા કરીને પણ શિષ્ય બેસવુ ઉચિત નથી આ રીતે અધ પદ્માસનના રૂપથી પણ એમની સામે બેસવું ન જોઈએ એમ કરવાથી અવિનય દેષ લાગે છે ! ૧૯ 'आयरिएहिं.' त्याह अन्वयार्थ-वि शिष्य भाटे मे ४३री छेते आयरिएहिं वाहित्तोआचार्य व्याहृतः सन् मायार्थ तथा पोतानाथी भाटा Page #214 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २२ पृच्छाप्रकार १३७ आसनावस्थित शिष्य वदति, तदा शिष्यो व्याख्यानादिकालेपि पट्टाद्यासने नोपविष्टः स्याद्, किंतु आसन त्यक्त्वा धीरः = बुद्धिमान्, शिष्यः यत = यत्नवान् एकाग्रचित्तः सन् यत् = यत् कार्य, गुरुणोक्त सुकर दुप्फर वा, तत्तत् प्रतिशृणुयात्, 'अवश्य करणभावोऽस्ति' इत्युक्त्वा स्वीकुर्यात् । अन- धीर इति विशेषण व्याख्यानादिकाले, तथा स्वशरीरादिकार्यवशाद् व्यग्रस्यापि शिष्यस्य गुरुविनयाराधनार्थं क्षमत्व सावधानत्व च मूचयति । ' यतः ' इति विशेषणेन समितिगुप्तिसमाराधनपूर्वक गुरोः सकलकार्य सपादनाभिरुचिः सूचिता । प्रतिशणुयादिति पदेन गुरुव चनश्रवणसमनन्तरमविलम्बेन तत्कार्यसंपादनार्थं स्वीकृतिवचनमुक्त्वाऽन्यत् सर्व स्वीकार्य विहाय प्रथम सर्वथा गुरुकार्यसाधने सादरा मत्तिः सूचिता ॥ २१ ॥ बैठा हो तो भी उस समय शीघ्र उठकर उसे गुरु महाराज की आज्ञा का पालन करना चाहिये । ऐसा नहीं करना चाहिये कि गुरु महाराज की बात सुनकर भी पुनः आसन पर बैठ जावें । अर्थात् उस समय व्यारयान आदि का समय हो तौ भी गुरु महाराज की आज्ञा का आराधन करना चाहिये । इसी बात को उत्तरार्ध मे सूत्रकार ने स्पष्ट किया है - ( चइऊण आसण धीरो जओ जन्त पडिस्सुणे- त्यक्त्वा आसन धीर' यत्तत् प्रतिशृणुयात्) चाहे वह कार्य सरल हो चाहे कठिन हो तौ भी सर्वप्रकार के सकल्प विकल्प से रहित होकर गुरु महाराज कथित कार्य को " अवश्य करने का भाव है " ऐसा कहकर शिष्य को स्वीकार करना चाहिये । सूत्र में जो धीर विशेषण दिया गया है उससे सूत्रकार का यह अभिप्राय सूचित होता है कि जिस समय गुरु महाराज कार्य करने के लिये शिष्य से कहें उस समय वह शिष्य चाहे व्याख्यान देने આસન ઉપર બેસેલ હેાય તે પણ ત્યાથી તુરત જ ઉઠીને તેણે ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવું જોઇએ એવુ નહીં કરવુ જોઈએ કે, ગુરુ મહારાજની વાત સાભળીને પણ આસન ઉપર પાદે બેસી જાય અર્થાત્ એ વખતે વ્યાખ્યાન આદિના સમય હાય તા પણ ગુરુ મહારાજની આજ્ઞાનુ જોઈએ આ વાતને ઉત્તરાર્ધથી સૂત્રકારે સ્પષ્ટ કરેલ છે આરાધન કરવુ चण आसण धीरोजओ जत्त पढिस्सुणे- - त्यक्त्वा आसन धीर यतो यत् प्रति ધ્રુજીવાત્ ચાહે તે કામ સરળ હાય, ચાહે કઠીન હોય તા પણ સર્વ પ્રકારના સકલ્પ વિકલ્પથી રહિત થઈને ગુરુ મહારાજે કહેલા કામને “ અવશ્ય કરવુ જોઈ એ તેવા ભાવ છે” એવુ કહીને શિષ્યે તેના સ્વીકાર કરવા જોઈએ સૂત્રમા જે ધીર વિશેષણ અપાયેલ છે તેનાથી સૂત્રકારના એ અભિપ્રાય જણાય છે કે, જે સમયે ગુરુ મહારાજ કામ કરવા માટે શિષ્યને કહે તે સમયે શિષ્ય उ० १८ Page #215 -------------------------------------------------------------------------- ________________ १३६ उत्तराभ्यपनसून आसनस्थितस्य शिप्यस्य विनयमाह-- मलम्-आलेवंते लवते वा, न निसिन कयाइवि।। चइऊंण आसंण धीरों, ओ जैत्त" पडिस्सुणे ॥२१॥ छाया-आलपति ल्पति वा, न निपीदेत् कदाचिदपि । त्यस्त्वा आसन धीरो, यतो यत्तत् प्रतिशृणुयात् ॥२१॥ टीका-'आलवते ' इत्यादि। गुरौ आलपति-समद् वदति सति, कार्यस्य लघुत्वात्सत्कयनमिति भावः, यथा-आसनमानीयताम् , पारण क्रियताम् , इत्यादि, वा-अथवा गुरौ लपतिपुनः पुनः कथयति सति ग्रहणासेवनाशिक्षाया सपरयाटत्यकार्य च, कार्यस्य बृहचादत्यावश्यकत्याच्च पुनः पुनः कयनमिति भावः, शिष्यः कदाचिदपि न निपोदेवआसनाऽऽसीनो न भवेत् । अय भावः-यदि गुरुः किंचित् कार्य सकद्वा, पुनः पुनर्वा, उपतिष्ठेत् ) " मत्थे ण वदामि " इस प्रकार विनयद्योतक शब्द का न्यवहार करता हुआ सदा अपने गुरु के समक्ष उपस्थित होवे । भावार्थ-गुरुमहाराज जिस तरह अपने ऊपर प्रसन्न हो उत्तम शिष्य का कर्तव्य है कि वह उस प्रकार प्रयत्नशील रहे ॥ २०॥ 'आलवते. ' इत्यादि । अन्वयार्थ (आलवते लवते वा कयाइ चि न निसिज्जा-आलपति लपति वा कदाचिदपि न निपीदेत् ) उत्तमशिष्य-विनयशीलशिष्य का कर्तव्य है कि जब गुरु महाराज किसी कार्य को करने के लिये एक ही बार में कहें या बार २ भी कहें तो उस समय उसे कभी उस कार्य को करने के लिये आना कानी नहीं करनी चाहिये। अर्थात्-उस समय वह शिष्य चाहे अपने आसन पर भी પિતાના ગુરુની સમક્ષ જતી વખતે મળે ઘનિ આ પ્રકારને વિનય ઘાતક શબ્દને વહેવાર કરતે રહે ભાવાર્થ–ગુરુદેવ જે રીતે પોતાના ઉપર પ્રસન્ન થાય એ પ્રયત્ન ४२वानु उत्तम शिष्यतु उतव्य छ, मन से रेत प्रयत्नशील २ ।। २० ॥ __ अग्लवते. त्यादि मक्या-आलवते ल्वते वा कयावि न निसिज्जा-आलपति लपति वा कदाचिदपि न निपीदेत् उत्तम शिष्य-विनयशील शिष्यनु तव्य છે કે જ્યારે ગુરુ મહારાજ કઈ કામ કરવા માટે એક જ વખતે કહે દે અથવા વાર વાર કહે તે સમયે તેણે કદિ પણ એ કાર્યને કરવા માટે આનાકાની કરવી ન જોઈએ અથએ વખતે એ શિષ્ય ભલે પોતાના Page #216 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ विनीतशिष्याय वाचनादानम् १३९ कृत्वा स्थितः सन् प्राञ्चलिपुट =ताभलि., सूत्रादिक पृच्छन् । यद्वा-कदाचिदपि =बहुश्रुतत्वेऽपि जासनगतः शग्यागतो वा न पृच्छेत् सूनादिकमित्यर्थः । 'आसणगओ' इत्यादि। अन्वयार्थ उत्तम शिष्य को, चाहिये कि वह (आसणगओ -आसनगतः) आसन पर भैठे २ अथवा (सेज्जागओ-शय्यागतः) सस्तारक पर बैठे २ या सोये २ (रोगादिक अवस्था को छोडकर) (कयाइवि-कदाचिदपि) कभी भी (न पुच्छिज्जा-न पृच्छेत्। गुरु महाराज से सूत्र का अर्थ अथवा उनकी कुशलता न पूछे । किन्तु (आगम्मुक्कुडओ सतो पजली उडो पुचिउजा-आगम्य उत्कुटुकः सन् प्राञ्जलिपुटः पृच्छेत्) उनके समीप आकर और उत्कुटुकासन-उकड आसनसे बैठकर दोनों हाथजोड फिर उनसे सूत्र आदि का अर्थ पूछे । शिष्य कितना ही बहुश्रुती क्यो न हो तो भी अपने गुरु से सूत्रार्थ की प्रच्छना अथवा सुख शाता की पृच्छना आसन पर वैठे २ या विस्तर पर लेटे २ नहीं करनी चाहिये । यद्यपि सूत्रार्थ की पृच्छना सशय होने पर ही की जाती है। बहुश्रुत होने पर भी सशय हो सकता है। अब ऐसी स्थिति मे शिष्य का धर्म है कि उस सशय की आसणगओत्यादि अन्वयार्थ-6त्तम शिष्यनी से १२०१ छत आसनगओ-आसनत भासन १५२ २४ 28t अथवा सेज्जागओ-शय्यागत शय्यामा : 28 सता सता (शाह अवश्याने छोडीन) कयाइवि-कदाचिदपि ४ ५५५ गुरु महारथी सूत्रना मथ मथवा ओमनी अशा न पुच्छिन्ना-न पृच्छेत न पछे ५२४ आगन्मुस्कुडुओ सतो पजलि उडो पुच्छिज्जा-आगम्य उत्कुटक सन् प्राञ्जलिपुट पृच्छेत् तेमाल मामे मापी मन Gटासनथी બેસી બને હાથ જોડી ત્યારપછી એમને સૂત્ર આદિના અર્થ પુછે અને સુખ શાતાના સમાચાર પુછે શિષ્ય ગમે તેવો બહુશ્રુત કેમ ન હોય તે પણ પિતાના ગુરુથી સૂત્રાર્થના અર્થ અથવા સુખશાતાના સમાચાર આસન પર બેઠા બેઠા અથવા તે પથારી પર સુતા સુતા ન પુછવા જોઈએ જે કે સૂત્રાર્થ આદિના અર્થ સ શય થવાથી જ પુછાય છે બહુશ્રુત હોવા છતા પણ સ શય થાય છે આથી આવી સ્થિતિમાં શિષ્યને ધર્મ છે કે, એ સ શયની નિવૃત્તિ માટે તે ગુરુની સમક્ષ જાય અને ખુબ વિનયની સાથે એ સશયની નિવૃત્તિ Page #217 -------------------------------------------------------------------------- ________________ - - २३८ उचराध्ययनस्त्र मूलम्-आसणगओ न पुच्छिज्जा, नेवसेज्जागओ कयाइ वि। आर्गम्मुक्कुंडुओ सतो, पुच्छिज्जा पलीउडो ॥२२॥ छाया-आसनगतो न पृच्छेत् , नर शम्यागतः कदाचिदपि । __ आगम्योत्कुटुकः सन् , पृच्छेत् माअलिपुटः ॥ २२ ॥ टीका-'आसणगओ' इत्यादि। आसनगतः आसनोपविष्टः सन् न पृच्छेत् सूत्राथै कुशलादिक पा रिमपि न पृन्डेदित्यर्थः । तथा-कदाचिदपि कस्मिन्नपि काले शय्यागतः सस्तारफस्थितः नव पृच्छेत रोगाधरस्या विना शयानः सन् किमपि नैव पृच्छेदित्यर्थः । किंतु आगम्य-गुरोः समीपे आगत्य, उत्कुटुका उत्कुटुकासन के लिये भी तैयार रहा हो-वह काल उसके व्यारयान करने का भी हो अथवा अपने शारीरिक कार्य के वश से वह शिष्य व्यग्रचित्त वाला भी हो तो भी विनय धर्म की आराधना निमित्त उसे गुरु महाराज कथित कार्य करने की क्षमता एच उस कार्य करने में विशेप सावधानी रखनी चाहिये । "जओ-यत" यह पद यह प्रकट करता है कि शिष्य को समिति गुप्ति के आराधनपूर्वक ही गुरु महाराज के समस्त कार्यों के सम्पादन में रुचि शील होना चाहिये । “ प्रतिशृणुयात्" यह क्रियापद इस विशेषता का सूचक है कि गुरु वचन के श्रवण के अनन्तर ही विना किसी विलय के उनके कार्य को करने के लिये प्रतिज्ञा वचन कहकर और अपने निज कार्य को भी छोड़कर शिष्य का कर्तव्य है कि वह सर्व प्रकार से उनके कार्य के माधन करने मे सादर प्रवृत्ति करे ॥२१॥ ભલે વ્યાખ્યાન આપવા માટેની તિયારીમા હેય-તે સમય તેને વ્યાખ્યાન કરવાને હય, અથવા પિતાના શારીરિક કાર્યના વશથી તે શિષ્ય વ્યગ્ર ચિત્ત વાળો હોય તે પણ વિનય ધર્મની આરાધના નિમિત્ત તેનામાં ગુરુ મહારાજે કહેલા કામને કરવાની ક્ષમતા અને એ કામ કરાવવામાં વિશેષ સાવધાની रामवीन जओ-यत थे ५६ मे प्रगट ४२ छ , शिध्ये समिति ગુપ્તિના આરાધન પૂર્વક જ ગુરુ મહારાજના દરેક કામોનું સંપાદન કરવામાં श्या की रेस प्रतिश्रृणुयातू ये या५४ से विशेषतानु सूयर छ ? ગુરુવચનને સાભળતા જ પ્રકારના વિલબ વિના એમના કામને કરવા માટે પ્રતિજ્ઞા વચન કહીને અને પિતાનું કામ હોય તેને છેડીને શિષ્યનું ઠત વ્ય છે કે, તે સર્વ પ્રકારથી ગુરુ મહારાજના કામને પૂરૂ કરવામાં પિતાની સાદર २ ॥ २१ ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ विनीतशिष्याय वाचनादानम् कृला स्थितः सन् प्राञ्जलिपुट = छताञ्जलिः, सूनादिक पृच्छेत् । यद्वा-कदाचिदपि = बहुश्रुतत्वेऽपि जासनगतः शय्यागतो यान पृच्छेत् सूनादिकमित्यर्थः । आमणगओ ' इत्यादि । " १३९ अन्वयार्थ - उत्तम शिष्य को चाहिये कि वह ( आसणगओ -आसनगतः ) आसन पर बैठे २ अथवा (सेज्जागओ - शय्यागतः ) सस्तारक पर बैठे २ या सोये २ ( रोगादिक अवस्था को छोडकर ) ( कयाइवि - कदाचिदपि ) कभी मी ( न पुच्छिज्जा - न पृच्छेत् ) गुरु महाराज से सूत्र का अर्थ अथवा उनकी कुशलता न पूछे । किन्तु (आगमुक्कुडओ सतो पजली उडो पुचित्रा-आगम्य उत्कुटुकः सन् प्राञ्जलिपुटः पृच्छेत्) उनके समीप आकर और उत्कुटुकासन - उकड आसन से बैठकर दोनों हाथजोड फिर उनसे सूत्र आदि का अर्थ पूछे । शिष्य कितना ही बहुथुनी क्यों न हो तो भी अपने गुरु से सूत्रार्थ की प्रच्छना अथवा सुख शाता की पृच्छना आसन पर बैठे २ या विस्तर पर लेटे २ नहीं करनी चाहिये । यद्यपि सूत्रार्थ की पृच्छना सशय होने पर ही की जाती है । बहुश्रुत होने पर भी सशय हो सकता है। अब ऐसी स्थिति में शिष्य का धर्म है कि उस सशय की आसणगओ प्रत्याहि अन्वयार्थ—— उत्तम शिष्यनी मे ३२०४ छेडे ते आसनगओ-आसनत शासन ५२ जेठा मेठा अथवा सेज्जागओ-शय्यागत શય્યામા બેઠા બેઠા हे सुता भुता ( शगाडि अवस्थाने छोडीने ) कयाइवि - कदाचिदपि ही शु शुरु भडारानथी सूत्रनेो अर्थ अथवा सेमनी दुशणता न पुच्छिज्जा-न पृच्छेत् न पुछे परंतु आगम्मुक्कुडुओ सतो पजलि उडो पुच्छिज्जा - आगम्य उत्कुटुक सन् प्राञ्जलिपुट पृच्छेत् तेभनि सामे भावी भने उत्कुटासनथी એસી અને હાથ જોડી ત્યારપછી એમને સૂત્ર આદિના અથ પુછે અને સુખ શાતાના સમાચાર પુછે શિષ્ય ગમે તેવા બહુશ્રુત કેમ ન હોય તે પણ પેાતાના ગુરુથી સૂત્રાના અર્થ અથવા સુખશાતાના સમાચાર આસન પર બેઠા બેઠા અથવા તેા પથારી પર સુતા સુતા ન પુછત્રા જોઈએ જો કે સૂત્રાર્થ આદિના અ સ શય થવાથી જ પુછાય બહુશ્રુત હોવા છતા પણ સ શય થાય છે આથી આવી સ્થિતિમા શિષ્યને ધર્મ છે કે, એ સશયની નિવૃત્તિ માટે તે ગુરુની સમક્ષ જાય અને ખુબ વિનયની સાથે એ સશયની નિવૃત્તિ Page #219 -------------------------------------------------------------------------- ________________ १४० उत्तराध्ययन सूत्रे जय भाग:-हुश्रुतोऽपि शिष्य सराये सति गुरु पृच्छति सूत्रार्थम्, तत्र विनयपूर्विकेव मच्छना करणीया यथा गुरोराशातना न भवेदिति । उत्कुटुक इति विशेषणेनइन्द्रियदमनशीलत्व विनीतल च सूचितम् माअलिपुट इत्यनेन सर्वनिधनियन्त्र जातिकुलसम्पन्नत्व च सूचितम् ॥ २२ ॥ मूलम् - एव विणयजुत्तस्स, सुत्त अथ च तदुभयं । पुच्छमणिस्स ससस्स, वारिज्ज जहासुय ॥ २३ ॥ छाया - एव विनययुक्तस्य, सूत्रम् अर्थं च तदुभयम् । पृच्छतः शिष्यस्य, व्याकुर्याद् यथाश्रुतम् ॥ २३ ॥ टीका - ' एव विणयजुत्तस्स ' इत्यादि । एव = उक्तप्रकारेण विनययुक्तस्यविनयवतः, सुनम् - कालिकोत्कालिकादि, अर्थ-तद्द्बोध्य, सूनाभिप्रायमित्यर्थः । निवृत्ति के लिये गुरुके सन्मुख जावे और बढे विनयके साथ उस सशय की निवृत्ति करे । गुरु महाराज का विनय भक्ति मे यदि जरा सी भी त्रुटि हो जायगी तो शिष्य आशातना दोष का भागी होगा । "उत्कुटुक' इस विशेषण से सूत्रकार यह सूचित करते है कि जो इस आसन से बैठता है वह साधु इन्द्रिय दमन शोल तथा विनीत होता है । " प्राञ्जलिपुट " इस विशेषण से शिष्य में सभी प्रकार के विनयगुण तथा जातिसम्पन्नता एव कुल सम्पन्नता सूचित होती है || गा २२ || " 1 6 एव ' इत्यादि । अन्वयार्थ - ( एव - एच) पूर्वोक्त प्रकार से ( विणयजुत्तस्सविनययुक्तस्य) विनयधर्म से युक्त होकर ( सुत्त अथ च तदुभय पुच्छमाणस्स - सूत्र अर्थ तदुभय पृच्छत ) सूत्र - अर्थ और सूत्र अर्थ दोनों को पूछने वाले ( सीसस्स-शिष्यस्य ) शिष्य को ( जहासुय કરી લ્યે ગુરુ મહારાજની વિનય ભક્તિમા જરા પણ ભૂલ થાય તે શિષ્ય આસાતના દોષને ભાગી બને છે “ "" 'उत्कुटुक આ વિશેષણથી સૂત્રકાર એ એ સૂચિત કરે છે કે, જે આ આસનથી એને છે તે સાધુ ઇન્દ્રિયનું દમન કરનાર તથા વિનિત હાય છે प्राञ्जलिपुट આ વિશેષણથી શિષ્યમા સર્વ પ્રકારના વિનયગુણુ તથા જાતિસ પન્નતા અને કુળસ પન્નતા દેખાઈ આવે છે રા एव छत्याहि " અન્વયાથ • एव एव पूर्वोक्त प्रारथी विणयजुत्तस्स - विनययुक्तस्य विनय धर्मथी युक्त जनी सुत्त अत्थ च तदुभय पुच्छमाणस्स - सूत्र अर्थ तदुभय पृच्छत सूत्र - अर्थ भने सूत्र अर्थ मन्नेने पुछवावाजा ^ Page #220 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ सूत्रशब्दार्थ उक्तञ्च जो मुत्ताभिप्पाओ, सो अत्यो अज्जए य जम्हा । (स्था. २ ठा १ उ०) छाया-या सूत्राभिमायः सोऽर्थः, अर्यते च यस्मात् । व्याख्या-यः मूत्रस्य अभिप्रायः स एप नर्थः । यस्मात्म्यतः करणादसावर्यः सूत्रात् अर्थते गम्यते । तदुभय-मूनार्यद्वय च पृच्छतः पृच्छा कुर्नतः शिष्यस्य गुरुः यथाश्रुत-गुरुपरपरातो यथा ज्ञात तथा मूत्रम् , जथं तदुमय च व्याकुर्याद कथयेत् , न तु स्वमुद्धया कल्पित कृत्वा गोषयेदिति भावः । इह तारत् सूत्रज्ञानाय सूत्रस्य शन्दार्थ तल्लक्षण तद्भेद तद्वाचनादिक च निर्दिशामः, तथाहिवागरिज्जा-यथाश्रुत व्याकुर्यात् ) गुरु महाराज उन सर का शास्त्रविहित विधि के अनुसार प्रतिपादन करे । कालिक उत्कालिक आदि मत्र है । सूत्र का जो अभिप्राय है वही अर्थ है । कहा भी है-जो सुत्ताभिप्पाओ सो अत्यो अज्जए य जम्हासूत्र के अभिप्राय को अर्थ कहा गया है । क्यो कि यह अर्थ मूत्र से ही निश्चित किया जाता है । इस तरह केवल सूत्र को अथवा उसके अर्थ को एव इन दोनों को जय शिष्य अपने आचार्य महाराज से पूछे तो आचार्य महाराज को चाहिये कि वे उसको गुरु परपरा से यथाज्ञात सूत्र-अर्थ एव दोनों को अच्छी तरह समझावें । ऐसा न करें कि अपनी निजी कल्पना से मिश्रित कर उन्हे समझावें । सूत्रज्ञान के लिये उपयोगी समझकर सूत्र का शब्दार्थ, उसका लक्षण, उसके भेद, एव उसकी वाचना आदि के विषय में कुछ स्पष्टीकरण किया जाता है। शिष्यने जहासुय कागरिज्जा-यथाश्रुत व्याकुर्यात् गुरु मा०८ मे मचाना शास्त्र વિહિત વિધિ અનુસાર પ્રતિપાદન કરે - કાલિક ઉત્કાલિક આદિ સૂત્ર છે, સૂત્રને જે અભિપ્રાય છે તે જ અર્થ छे ४घु पद छ,-जो सुत्ताभिपाओ सो अत्यो अज्जए य जम्हा-सूत्रना अभिप्रायन અર્થ કહેવામા આવેલ છે કેમ કે, આ અર્થ સૂત્રથી નિશ્ચીત કરવામાં આવે છે આ રીતે કેવળ સૂત્રને અથવા તેના અર્થને અથવા એ બનેને જ્યારે શિષ્ય પિતાના આચાર્ય મહારાજને પૂછે તે આચાર્ય મહારાજે તેને ગુરુ પર પરાથી યથાજ્ઞાત સૂત્ર-અર્થ અને બન્નેને સારી રીતે સમજાવે એવું ન કરે કે પોતાની જ કલ્પનાથી મિશ્રિત કરી તેને સમજાવે સૂત્ર જ્ઞાનને માટે ઉપયોગી સમજીને સૂવને શાર્થ, તેનુ લક્ષણ, તેને ભેદ, અને તેની વાચના माहिना विषयमा स्पष्टि४२९५ ४२वामा भाव छ-सूचयतीति सूत्रम् Page #221 -------------------------------------------------------------------------- ________________ १४० उत्तगध्ययनरत्र अय भावः-बहुश्रुतोऽपि शिष्य सशये सति गुरु पृच्छति सूनार्थम् , तत्र विनयपूर्विकैव प्रच्छना करणीया यथा गुरोराशातना न भवेदिति । उत्कुटुक इति विशेषणेनइन्द्रियदमनशीलत्व विनीतत्य च सूचितम् , मामलिपुट इत्यनेन सर्पविधग्नियवत्व जातिकुलसम्पनत्व च सूचितम् ॥ २२ ॥ मूलम्-एव विणयजुत्तस्त, सुत्त अय च तदुभय । पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुय ॥२३॥ छाया-एव विनययुक्तस्य, सूनम् अयं च तदुभयम् । पृच्छतः शिष्यस्य, व्याकुर्याद् यथाश्रुतम् ॥ २३ ॥ टीका-एव विणयजुत्तस्स' इत्यादि । एव-उक्तमकारेण विनययुक्तस्यविनयवतः, सूत्रम्-कालिकोत्कालिकादि, अर्थ-तद्बोध्य, सूनाभिप्रायमित्यर्थः । निवृत्तिके लिये गुरुके सन्मुख जावे और बडे विनयके साथ उस सशय की निवृत्ति करे । गुरु महाराज का विनय भक्ति मे यदि जरा सी भी त्रुटि हो जायगी तो शिष्य आशातना दोष का भागी होगा। "उत्कुटुक" इस विशेषण से सूत्रकार यह सूचित करते है कि जो इस आसन से बैठता है वह साधु इन्द्रिय दमन शोल तथा विनीत होता है । "प्राजलिपुट" इस .विशेषण से शिष्य मे सभी प्रकार के विनयगुण तथा जातिसम्पन्नता एव कुल सम्पन्नता सूचित होती है ।गा २२|| 'एव' इत्यादि। अन्वयार्थ-(एव-एव) पूर्वोक्त प्रकार से (विणयजुत्तस्सविनययुक्तस्य) विनयधर्म से युक्त होकर (सुत्त अथ च तदुभय पुच्छमाणस्स-सूत्र अर्थ तदुभय पृच्छत.) सूत्र-अर्थ और सूत्र अर्थ दोनों को पूछने वाले (सीसस्स-शिष्यस्य) शिष्य को (जहासुय કરી ત્યે ગુરુ મહારાજની વિનય ભક્તિમાં જરા પણ ભૂલ થાય તે શિષ્ય मासातना होपना माजी मन छ “उत्कुटुक" ॥ विशेष थी सूत्रा२ को એ સૂચિત કરે છે કે, જે આ આસનથી બેસે છે તે સાધુ ઇન્દ્રિયનુ દમન अनार तथा विनित खाय छे “प्राञ्जलिपुट" 20 विशेषथी शिष्यमा सर्प પ્રકારના વિનયગુણ તથા જાતિસ પન્નતા અને કુળસ પન્નતા દેખાઈ આવે છે રજા एव इत्याहि स-क्यार्थ - एव-एव पूर्वरित प्रारथी विणयजुत्तस्स - विनययुक्तस्य विनय धर्मथी युत मनी सुत्त अत्य च तदुभय पुच्छमाणस्स-सूत्र अर्थ सदभय पृच्छत सूत्र-म अने सूत म मान्नेने पुछा .. Page #222 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ सूपशध्दार्थ उक्तश्च जो सुत्ताभिप्पाओ, सो अत्थो जज्जए य जम्हा । ( स्था. २ ठा १ उ० ) छाया --- यः सूत्राभिप्रायः सोऽर्थः अर्यते च यस्मात् । UK व्याख्या - यः सूत्रस्य अभिप्रायः स एन अर्थः । यस्मात् = यतः करणादसावर्थः सूनात् अर्थते गम्यते । तदुभयं = मुनार्थद्वय च पृच्छतः पृच्छा कुर्वतः शिष्यस्य गुरुः यथाश्रुत-गुरु परपरातो यथा ज्ञात तथा सूनम् अर्थ तदुभय च व्याकुर्यात् = कथयेत्, न तु स्वबुद्ध्या कल्पित कृत्वा नोधयेदिति भावः । इह तावत् सूत्रज्ञानाय सूत्रस्य शन्दार्थ तल्लक्षण तद्भेद तद्वाचनादिक च निर्दिशामः तथाहि-वागरिज्जा- यथाश्रुत व्याकुर्यात्) गुरु महाराज उन सब का शास्त्रविहित विधि के अनुसार प्रतिपादन करे । " कालिक उत्कालिक आदि सूत्र है। सूत्र का जो अभिप्राय है वही अर्थ है । कहा भी है- जो सुत्ताभिप्पाओ सो अत्यो अज्जए य जम्हासूत्र के अभिप्राय को अर्थ कहा गया है। क्यो कि यह अर्थ सूत्र से ही निश्चित किया जाता है । इस तरह केवल सूत्र को अथवा उसके अर्थ को एव इन दोनों को जब शिष्य अपने आचार्य महाराज से पूछे तो आचार्य महाराज को चाहिये कि वे उसको गुरु परपरा से यथाज्ञात सूत्र - अर्थ एव दोनों को अच्छी तरह समझावें। ऐसा न करें कि अपनी निजी कल्पना से मिश्रित कर उन्हें समझावें । सूत्रज्ञान के लिये उपयोगी समझकर सूत्र का शब्दार्थ, उसका लक्षण, उसके भेद, एव उसकी वाचना आदि के विषय में कुछ स्पष्टीकरण किया जाता है । - शिष्यने जहासु वागरिज्जा-यथाश्रुत व्याकुर्यात् गुरु महारान से मधानी शास्त्र વિહિત વિધિ અનુસાર પ્રતિપાદન કરે કાલિક ઉત્કાલિક આદિ સૂત્ર છે, સૂત્રને જે અભિપ્રાય છે તે જ અર્થ छे छुप छे, जो सुत्ताभिपाओ सो अत्थो अज्जए य जम्हा - सूत्रना अभिप्रायने અથ કહેવામા આવેલ છે કેમ કે, આ અથ સૂત્રથી નિશ્ચીત કરવામા આવે છે. આ રીતે કેવળ સૂત્રને અથવા તેના અને અથવા એ બન્નેને જ્યારે શિષ્ય પાતાના આચાય મહારાજને પૂછે તેા આચાર્ય મહારાજે તેને ગુરુ પર પરાથી યથાજ્ઞાત સૂન-અર્થ અને બન્નેને સારી રીતે સમજાવે એવુ ન કરે કે પેાતાની જ કલ્પનાથી મિશ્રિત કરી તેને સમજાવે સૂત્ર જ્ઞાનને માટે ઉપયોગી સમજીને સૂત્રના શમ્હા, તેનુ લક્ષણ, તેના ભેદ, અને તેની યાચના महिना विषयमा ६४ स्पष्टि४२ वामा आवे छे-सूचयतीति सूत्रम् - Page #223 -------------------------------------------------------------------------- ________________ १४० उत्तराध्ययनसूत्रे जय भावः - श्रुतोऽपि शिष्य सशये सति गुरु पृच्छति सूत्रार्थम्, तत्र विनयपूर्विकेव मच्छना करणीया यथा गुरोराशातना न भवेदिति । उत्कुटुक इति विशेषणेनइन्द्रियदमनशीलत्व विनीतल च सूचितम् माअलिपुट इत्यनेन सर्वविधविनयवत्त्व जातिकुलसम्पन्नत्व च सूचितम् ॥ २२ ॥ मूलम् एव विणयजुत्तस्त, सुत्त अथ च तदुभय । पुच्छमणिस्स सर्सिस्स, वांगरिज्ज जहासुय ॥२३॥ छाया - एव विनययुक्तस्य, सूनम् अर्थं च तदुभयम् । 1 पृच्छतः शिष्यस्य, व्याकुर्याद् यथाश्रुतम् ॥ २३ ॥ टीका – ' एव विणयजुत्तस्स ' इत्यादि । एव = उक्तप्रकारेण विनययुक्तस्यविनययतः, सूत्रम् - कालिकोत्कालिकादि, अर्थ-तद्द्बोध्य, सूत्राभिमायमित्यर्थः । निवृत्ति के लिये गुरुके सन्मुख जावे और बडे विनयके साथ उस सशय की निवृत्ति करे । गुरु महाराज का विनय भक्ति मे यदि जरा सी भी त्रुटि हो जायगी तो शिष्य आशातना दोष का भागी होगा । "उत्कुटुक' इस विशेषण से सूत्रकार यह सूचित करते है कि जो इस आसन से बैठता है वह साधु इन्द्रिय दमन शोल तथा विनीत होता है । " प्राजलिपुट " इस विशेषण से शिष्य मे सभी प्रकार के विनयगुण तथा जातिसम्पन्नता एव कुल सम्पन्नता सूचित होती है |गा २२|| " 1 एव ' इत्यादि । अन्वयार्थ - ( एव - एव) पूर्वोक्त प्रकार से (विणयजुत्तस्सविनययुक्तस्य ) विनयधर्म से युक्त होकर ( सुत्त अत्य च तदुभय पुच्छमाणस्स - सूत्र अर्थ तदुभय पृच्छत ) सूत्र - अर्थ और सूत्र अर्थ दोनों को पूछने वाले (सीसस्स - शिष्यस्य ) शिष्य को ( जहासुय કરી લ્યે. ગુરુ મહારાજની વિનય ભક્તિમા જરા પણ ભૂલ થાય તે શિષ્ય આસાતના દોષના ભાગી બને છે “ उत्कुटुक " मा विशेष युथी सूत्रार मे એ સૂચિત કરે છે કે, જે આ આસનથી એને છે તે સાધુ ઇન્દ્રિયનું ક્રમન કરનાર તથા વિનિત હોય છે “ प्राञ्जलिपुट " मा विशेषणुथी शिष्यभा सर्व પ્રકારના વિનયગુણુ તથા જાતિસ પન્નતા અને કુળસ પન્નતા દેખાઈ આવે છે પરરા एव छत्यादि અન્વયા एव एव पूर्वोति अस्थी विणयजुत्तस्स - विनययुक्तस्य विनय धर्मथी युक्त मनी सुत्त अत्थ च तदुभय पुच्छमाणस्स - सूत्र अर्थ सद्भय पृच्छत सूत्र - अर्थ भने सूत्र अर्थ मन्नेने पुछवावाजा सीसरस - Page #224 -------------------------------------------------------------------------- ________________ १४३ - प्रियदर्शिनी टोका गा २३ सूत्रस्य निक्षेप लक्षण च । सूत्रपदनिक्षेपनामक द्वितीय द्वारम्अथ-सूत्रपदनिक्षेपः । द्रव्यम्न-कासादिकम् । भानसून तु-अस्मिन् ज्ञाना• धिकारे सूचक ज्ञान श्रुतज्ञानम् , तस्यैव स्वपराधसूचस्त्वात् , श्रूयते यत् तत् श्रुत ज्ञायतेऽनेनेति ज्ञान, युव च तद् वान श्रुतज्ञानम् । तच्च-एकादशाङ्गानि, प्रकीर्णकानि, दृष्टिबादश्च । तदुक्तम्" एकारसमगाइ, पइन्नग दिहिनामो य" इति । (उ २८५ २३ गा.) ॥ इति द्वितीय सूत्रपदनिक्षेपद्वारम् ॥ अथ तृतीय मूत्रलक्षणद्वारम्__ यत् सूत्र सूनल क्षणोपेत तदेयोचारणीयम् , लक्षणरहित हि मूत्र विवक्षितमय न साधयति, तस्माल्ललणयुक्तमेव मूत्रमिप्यते, अतः सूनलक्षण वाच्यम् । तद् यथा अप्परखर महत्व, पत्तीसदोसपिरहियं न च । लक्खणजुत्त मुत्त, अट्ठहि य गुणेहि उपवेय ॥ जिसके सेवन से-उपासना करने से उसके द्वारा प्रतिपादित मार्ग का अनुसरण करने से-अष्टविध कर्मों का आत्मा से निर्गमन हो जाय उसका नाम सूत्र है। १। सूत्र पद निक्षेप नामक दूसरा द्वार करते है सूत्र के दो भेद हैं-१ द्रव्यसूत्र, २ भावसत्र । कपास आदि से बना हुआ द्रव्यसूत्र है। भावयुत का नाम भाव मूत्र है। इससे ही स्वरूप और परस्वरूप का सूचन-अर्थात् नोध होता है । जो सुना जाय वह श्रुत एच जिसके द्वारा जाना जाय वह ज्ञान है । श्रुतरूप जो ज्ञान है उस का नाम श्रुतज्ञान है । ११ अग प्रकीर्णक (पइन्ना) एव दृष्टिवाद ये सब श्रुतज्ञान स्वरूप है । कहा भी है-"एकारसमगाइ पइन्नग दिहिवाओय"।३। કરવાથી તેના દ્વારા પ્રતિપાદિત માર્ગનું અનુસરણ કરવાથી આ પ્રકારના કર્મોનુ આત્માથી નિગમન થઈ જાય તેનું નામ સૂત્ર છે ! ૧. સૂત્રપદ નિક્ષેપ નામનું બીજુ દ્વાર કહે છેસૂત્રના બે ભેદ છે–૧ દ્રવ્યસૂત્ર, ૨ ભાવસૂત્ર કપાસ વગેરેથી બનેલ દ્રવ્યસૂત્ર છે, ભાવકૃતનુ નામ ભાવસૂત્ર છે આનાથી જ સ્વ સ્વરૂપ અને પર સ્વરૂપનું સૂચન-અર્થાત બંધ થાય છે જે સાભળી શકાય તે શ્રુત અને જેનાથી જાણી શકાય તે જ્ઞાન છે મૃતરૂપ જે જ્ઞાન છે એનું નામ થતજ્ઞાન છે ૧૧ અગ પ્રકિર્ણક (પઈન્ના) અને દહીવાદ એ બધા સુતજ્ઞાન સ્વરૂપ છે કહ્યું પણ छ ।-एक्कारसमगाइ पइन्नग दिठिनाओ य Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪૨ उत्तराध्ययनसूत्रे ननु कः सुनशब्दार्थः ? - उच्यते - सूचयतीति सूत्रम्, यथा सूची सूत्रेण मुच्यते, सूचीसलग्न यत् सून तदेव सूच्याः सूचक मनोधकं भवति, तथाऽर्थसद्ध सूत्र, वाच्यवाचकभावसम्पन्येन यावानर्थः सूने विद्यमानस्तस्य तस्यार्थस्य सूचक सूत्रम् । नमर्थस्य सूचनात् सूत्रम् ॥ १ ॥ अथवा- सीव्यतीति सूत्रम् । यथा-सूत्र-तन्तुः अदरक्षिकादीनि सीव्यति, एवमर्थे च पद सीव्यति योजयति- एवच सीवनाद सूत्रमिति ॥ २ ॥ अथना - सरतीति सूत्रम् यथा चन्द्रकान्तमणि. चन्द्रकिरणसनिधानाज्जलं सवति - प्रादुर्भावयति । एक सूनमप्याचार्यसनिधानादर्थं प्रस्रवति तथा चरणात् सूत्रमिति ॥ ३ ॥ अथवा-सरतीति सूत्रम्, अष्टविध कर्म सरति - निर्गच्छति येन तत् सूनम् ॥ ४ ॥ ॥ इति प्रथम सूनशब्दार्थद्वारम् ॥ १ ॥ , सूचयतीति सूत्रम् - सूत्र शब्द का अर्थ - जिस प्रकार सूई सलग्न सूत्र सूई का प्रबोधक होता है उसी तरह अर्थ सद्व सूत्र वाच्य वाचकभाव सवध से जितना २ अर्थ अपने में विद्यमान होता है उतने २ अर्थ का सूचक होता है, इस तरह “ सूचयतीति सूत्रम् " अर्थ का सूचक होने से सूत्र कहा गया है । यह व्युत्पत्तिलभ्य अर्थ है । अथवा - "सीव्यतीति सूत्रम्" - जिस प्रकार डोरा अगरक्षिका-कुर्ता आदि वस्त्रों को सीता है परस्पर मे जोड देता है - उसी तरह सूत्र भी अर्थ को योजित कर देना है। अथवा "स्रवतीति सूत्रम्" - जिस प्रकार चद्रकान्तमणि चंद्र किरणों के सपर्क से द्रवित हो जाता है - पानी छोडता है-उसी प्रकार सूत्र भी आचार्य के सनिधान से अर्थ को अपनेमे प्रकट कर देता है । अथवा - " सरतीति सूत्रम्" - સૂત્ર શબ્દના અર્થ-જે રીતે સેાય સ લગ્ન સૂત્ર સાયના પ્રાધક અને છે તેવી રીતે અથ સમૃદ્ધ સૂત્ર વાચ્ય વાચક ભાવ સબધથી જેટલા જેટલા અર્થ તેનામા વિદ્યમાન હૈાય છે, એટલા એટલા અર્થાંના સૂચક હોય છે " सूचयतीति सूनम् ” सर्थना सूर्य होवाथी ४ सूत्र हेवाभा मावेस छे આ વ્યુત્પત્તિલક્ષ્ય અર્થ છે अथवा - सीव्यतीति सूत्रम् ने रीते हो। અગનુ રક્ષણ કરનાર કુર્તી આદિ વસ્ત્રાને સીવે છે, પરસ્પરથી જોડી દે છે એવી જ રીતે સૂત્ર પણ અને ચેાજનાર હોય છે અથવા જ્ઞવતીતિસૂત્રમ્ જે રીતે ચદ્રકાન્ત મણી ચદ્રકિરાના સપથી દ્રવિત અને છે પાણી છેડે છે–તે પ્રકારે સૂત્ર પણ આચાર્યના સનિધાનથી અને કે જે પેાતાનામા સમાયેલ છે તે પ્રગટ કરી દે છે અથવા સૌત્તિ સૂત્રમ્ જેના સેવનથી— " I Page #226 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा २३ सूनदोपा ३२ 'महाक्षर महाय' यथा-दृष्टिवादः ॥४॥ यच द्वात्रिंशद्दोपविरहित अलीफादिभित्रिंशद्दोपैर्जित तथाऽष्टभिर्गुणैरुपेत सून तल्लक्षणयुक्त मूत्र भवति तत् सूत्र पठनीयमित्यर्थः। अथ-सूत्रदोपाअथ सुत्राणा द्वानिंदोपा उच्यन्तेअलियमुनघायजणय, णिरत्थगमवत्थय छलं दुहिल । निस्सारमहियमण, पुणरुत्त वाहयमजुत्त ॥१॥ कमभिन्न-चयणभिन्ने, विभत्तिभिन्न च लिंगभिन्न च । अणमिहियमपयमेव य, सभावहीण ववहिय च ॥ २ ॥ काल-जति-च्छपि-दोसो, समयविरुद्ध च वयणमित्त च । अत्थावती दोसो, हवइ य असमासदोसो य ॥३॥ उवमा रूवगदोसो, निसिपयत्यसघिदोसो य । एए य सुत्तदोसा, बत्तीस हुति नायया ॥ ४ ॥ छाया-अलीकम् १, उपघातजनक २, निरर्थक ३, अपार्थक ४, उल ५, द्रुहिलम् ६, निःसारम् ७, अधिकम् ८, ऊनम् ९, पुनरुपत १०, व्याहत ११, अयुक्तम् १२, ॥१॥ क्रमभिन्न १३, वचनभिन्ने १४, विभक्तिभिन्न च १५, लिङ्गभिन्न च १६, अनभिहित १७, अपदमेव च १८, स्वभावहीन १९, व्यवहितं च २० ॥२॥ तथा वृहत्कल्पादि सूत्र २। महा अक्षर वाला हो पर अर्थ अल्प हो जैसेज्ञाताध्ययन आदि ३ । महाक्षर वाला हो और अर्थ भी जिसका महान् हो जैसे दृष्टिवाद ४ । ३२ वत्तीस दोप सूत्र के ये हैं ३२ दोष सूत्र के अलीक १, उपघातजनक २, निरर्थक ३, अपार्थक ४, छल ५, गुहिल ६, निःसार ७, अधिक ८, ऊन ९, पुनरुक्त १०, व्याहत ११, अयक्त १२,क्रमभिन्न १३, वचनभिन्न १४, विभक्तिभिन्न १५. लिङ्गभिन्न १६, अनभिहित १७, अपद १८, स्वभावहीन १९, व्यवहित ત્પાદિ સૂત્ર ૨ વધુ અક્ષરવાળા હોય પણ અર્થ ના હાય જેવા જ્ઞાતાધ્યયન આદિ ૩ વધુ અક્ષરવાળા હોય અને અર્થ પણ જેને મહાન હોય જેવા દીવાદ ૪ સૂત્રના બત્રીસ દેષ આ છે અલીક ૧, ઉપઘાતજનક ૨, નિરર્થક ૩, અપાર્થક ૪, છલ ૫, द्रुटि , निसार ७, मधिः ८, 61 &, पुन १०, व्याडत ११, मयुत ૧૨, કમભિન્ન ૧૩, વચનભિન્ન ૧૪, વિભક્તિભિન્ન ૧૫, લિગુડભિન્ન ૧૬, અનભિહિત ૧૭, અપદ ૧૮, સ્વભાવહીન ૧૯, વ્યવહિત ૨૦, કાલદેપ ૨૧, યતિ Page #227 -------------------------------------------------------------------------- ________________ १४४ उत्तराध्ययन सूत्रे यद् अल्पाक्षर, तथा - महार्थं च भवति, अत्र "अल्पाक्षर महार्थम् " इति विशेषणद्वये चत्वारो भगा भवन्ति, यथा-- जल्पाक्षरमल्पार्थम् ' यथा कार्पासा दिकम् || १ || 'अल्पाक्षर - महार्थम् ' यथा - सामायिक बृहत्कल्पादि च ॥ २ ॥ ' महाक्षरमल्पार्थम्” । यथा--- ज्ञाताध्ययनानि, अन्यच्च यदस्या कोटो व्यवस्थितम् । 44 अब सूत्रलक्षण नाम का तीसरा द्वार कहते है - जो सूत्र सूत्रलक्षण से युक्त है वही उच्चारण करने के योग्य होता है। और उसीसे अपने वास्तविक अर्थ का बोध होता है। इससे विपरीत सूत्र द्वारा विवक्षित अर्थ की प्रतिपत्ति ज्ञान नही हो सकती है क्यों कि उससे यथार्थ अर्थ का प्रकाशन नही होता है । इस लिये " सूत्र का क्या लक्षण है" इस प्रकार के प्रश्न के समाधान निमित्त उसका लक्षण कहा जाता है । अप्पक्खर महत्य, बत्तीसदोस विरहिय ज च । लक्खणत्त सुत्त, अट्ठहिय गुणेहि उववेय " ॥ १ ॥ जिसमे अल्प अक्षर होते हैं और महान् जिसका अर्थ होता है एव बत्तीस दोषो से जो रहित होता है तथा आठगुणों से जो युक्त होता है। वह सूत्र है " अल्प अक्षर वाला हो एव अर्थ जिसका महान हो " इस प्रकार के सूत्र के विशेषण से ये ४ भग होते हैं-अल्प अक्षर वाला हो एव अल्प अर्थ वाला हो जैसे कपास आदि का बना हुआ सूत १ । अल्प अक्षर वाला हो, पर जिसका महान् अर्थ हो जैसे सामायिक सूत्र, હવે સૂત્ર લક્ષણ નામનુ ત્રીજી દ્વાર કહે છે— જે સૂત્ર સૂત્રલક્ષણથી યુક્ત છે તે જ ઉચ્ચારણ કરવા માટે ચાગ્ય છે, અને એનાથી પાતાના વાસ્તવિક અર્થના મેધ થાય છે એનાથી વિપરીત સૂત્રથી વિક્ષિત અર્થની પ્રતિપત્તિ-જ્ઞાન થઈ શકતુ નથી, કારણ કે, એનાથી યથાર્થ અર્થનું પ્રકાશન થતુ નથી अपक्खर महत्थ बत्तीस दोसविरहिय ज च । लसणजुत्त सुत्त अहिययेणेहि उववेय नेमा अक्षर गोछा होय छे भने અર્થ મહાન હેાય છે જે ખત્રીસ દાષાથી રહિત હૈાય છે તથા આઠ ગુણેાથી જે યુક્ત હાય છે તે સૂત્ર છે “થાડા અક્ષરવાળા હોય અને અથ જેમા મહાન હાય આ પ્રકારના સૂત્રના વિશેષણથી આ ચાર ભગ થાય છે ચેાડા અક્ષર વાળા હાય અથવા અત્ય અથવાળા હાય જેમ કે કપાસ આદિથી અનેલ સુતર ૧ ચેડા અક્ષરવાળા હોય પણ જેને અ મહાન હોય, જેવા સામાયિક Page #228 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीको गा २३ सूघदोपा ३२ यथा--'अ, आ, इ, ई,' इत्यादि । डित्यादिवद्वा ॥३॥ अपार्थकम्-असवदायकम् , यथा-"दश दाडिमानि पडपूपाः, सप्त गर्दभपुच्छाः , इत्यादि ॥४॥ __छल-यनानिष्टस्यार्थान्तरस्य संभवाद् विवक्षिवार्थोपघात' क्तुं शक्यते तच्छन्नम् , यथा-ननकम्बलो देवदत्तः' इत्यादि, अन-नूतनकम्बलस्य विवतितार्थस्य ननसरयककम्बलविषयकगोधसमवादुपधातः कर्तुं शक्यते ॥५॥ द्रुहिल-जन्तुनामहितोपदेशकत्वेन पापव्यापारपोपकम्, यथाअनुष्टुप्छन्दः--एतापाने लोकोऽय, यानानिन्द्रियगोचरः । भद्रे ! टकपद पश्य, यद् वदन्त्यपहुश्रुताः ॥१॥ रियोगिनो छन्दः-पिर खाद च चारुलोचने, यदतीत वरगानि तन्न ते । नहि भीरु ! गत निरर्तते, समुदयमात्रमिद कलेवरम् ॥२॥ नहीं पड़ता, जैसे-अ आ इ ई इत्यादि ॥३॥ असबद्ध अर्थ जिस सूत्र दारा कहा जाता है वह अपायक दोप वाला सूत्र माना जाता है-जैसे दशदाडिम, छह मालपुए, सात गधे की पूछे इत्यादि ॥४॥ ये सब सूत्र असद्ध अर्थ के प्रतिपादक ह । जहा अनिष्ट अर्थान्तर की सभावना से विवक्षित अर्थ काअपलाप किया जा सकता है वह छलदोप है जैसे किसी ने कहा कि " नव कम्बलोऽय देवदत्तः" देवदत्त नवकम्बल वाला है-यहां नव शब्द का अर्थ नूतन है, और इसी अर्थ मे नव शब्द विवक्षित हुआ है, परतु इस अर्थ को उपघात करने वाला यह कह देता है कि ९ सख्या युक्त कम्बल इसके पास कहा है एक ही कम्बल तो है । इस प्रकार के अर्थ की सभावना नव शब्द से हुई है । अतः विवक्षित अर्थ का उपघात जिस शब्द से युक्त सूत्र का होना, उपघात दोपावशिष्ट माना जाता है જ મળતું નથી, જેમ અ આ ઇ ઈ ઈત્યાદિ (૩) અસ બદ્ધ અર્થ જે સૂત્ર દ્વારા કહેવામાં આવે છે તે અપાર્થક દોષવાળા સૂત્ર માનવામાં આવે છે જેમ દસ દાડમ, છ પુઆ, સાત ગધેડાની પૂછ ઈત્યાદિ (૪) આ બધા સૂત્ર અસ બદ્ધ અર્થના પ્રતિપાદક છે જ્યાં અનિષ્ટ અર્થાન્તરની સભાવનાથી વિવક્ષિત અર્થને मा५ ४२वामा सावे छ त छसहोष छ म यो घु , “नव कम्बलोऽय देवदत्त " २ वहत्त न पाछ-महिं न शन। मथ નૂતન છે અને આજ અર્થમા નવ શબ્દ વિવક્ષિત થયેલ છે પરંતુ આ અર્થને ઉપઘાત કરવાવાળા એવું કહી દે છે કે, નવ સ ખ્યા ચુકત કમ્બલ એમની પાસે કવી છે એક જ કમ્બલ છે આ પ્રકારે અર્થની સભાવના નવ શબ્દથી થઈ છે વિવક્ષિત અને ઉપઘાત જે સૂત્રમાં થાય છે એ શબ્દથી યુક્ત સૂત્રનું હોવું ઉપઘાત દેવાવિશિષ્ટ માનવામાં આવે છે (૫). Page #229 -------------------------------------------------------------------------- ________________ - - उत्तराप्ययनसूत्रे काल-यति-च्छपिदोपः (कालदोपः २१, यतिदोपः २२, विदोपः २३) समयविरुद्ध च २४, पचनमान च २५, । अर्यापचिोपो २६, भवति च असमास दोपश्च २७॥३॥ उपमा २८, रूपकदोपो २९, निर्देश ३०,-पदार्थ ३१,-सधिदोपश्च ३२, एते तु सूनदोपा द्वात्रिंशद् भवन्ति ज्ञातव्याः॥ ४ ॥ व्याख्या-अलीकम्-अनृतम् तच द्विधा-अभूतोडारन भूतनिहवच । यथा'ईश्वरकक जगत् ' इत्यादि-अभूतोद्भापनम् । 'नास्ति जात्मा' इत्यादिकस्तु भूतनिहवः ॥ १॥ उपघात:-सत्चयावादिः, तज्जनक यथा-'वेदपिहिता हिंसाधर्माय' इत्यादि ॥२॥ निरर्थक-यन वर्णाना क्रमनिर्देशमानमुपलभ्यते न त्वयों २०, कालदोप २१, यतिदोप २२, छविदोप २३, समयविरुद्ध २४, वचनमात्र २५, अर्यापत्ति २६, असमासदोप २७, उपमा २८, रूपक २९, निर्देश ३०, पदार्थ ३१, एच सधिदोप३२। कहा भी है 'अलिय मुवघायजणय' इत्यादि. इन ३२ दोषों का स्वरूप इस प्रकार है-अलीक नाम असत्य का है यह दो प्रकार का होता है-अभूतोडावन १ । भूतनिहव है २ । जैसे-" ईश्वर कर्तृक जगत् इत्यादि " जगत् को ईश्वर ने बनाया है-इस प्रकार का प्रतिपादक सूत्र अभूतोद्भावक है नास्ति आत्मा-आत्मा नहीं इस प्रकार जमाली द्वारा कथित सूत्र भूतनिह्नव स्वरूप है ॥१॥ उपघात शब्द का अर्थ है प्राणियो की हिंसा आदिका प्ररूपण करना । इस बात के प्ररूपक सूत्र उपघात दोपवाले माने जाते हैं जैसे कहना कि वेदविहिता हिंसा धर्माय" वेदविहित हिंसा धर्म के लिये है ॥२॥ जिसमे सिर्फ वर्णो का क्रम ही निर्दिष्ट हो वह निरर्थक दोप है-इसमे अर्थ का पता દેષ ૨૨, છવિદેષ ૨૩, સમયવિરૂદ્ધ ૨૪, વચનમાત્ર ૨૫, અર્થોપત્તિ ૨૬, અસમાસ દેાષ ૨૭, ઉપમા ૨૮, રૂપર૯ નિર્દેશ ૩૦, પદાર્થ ૩૧ અને સ ધીદેાષ ૩૨, तदुक्त-"आलियमुवघाय जणय०" त्या! આ બત્રીસ દેનુ સ્વરૂપ આ પ્રકારે છે–અલીક નામ અસત્યનુ છે આ બે પ્રકારે છે, ૧ અભૂતભવન, ૨ ભૂતનિહવ, જેમ–“ઈશ્વર કર્તક જગત ઈત્યાદિ” જગતને ઈશ્વરે બનાવ્યું છે–આ પ્રકારે પ્રતિપાદિત સૂત્ર અભદ્ર ભાવક છે, નાસ્તિ આત્મ-આત્મા નથી, આ પ્રકારના જમાલી દ્વારા કહેવાયેલ સૂત્ર ભૂતનિહ્નવ સ્વરૂપ છે ઉપઘાત શબ્દનો અર્થ છે પ્રાણીની હિંસા આદિનું પ્રરુપણ કરવું, આ વાતને પ્રરૂપક સૂત્ર ઉપ ઘાત ષવાળ માનવામાં આવે છે-- भ , वेदविहिता हिंसा धर्माय (२)" वह विडित हिंसा धर्मना माटे છે જેમા ફક્ત વર્ણન ક્રમને જ નિર્દોષ હોય તે નિરર્થક દેશ છે, આમા અર્થ Page #230 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ सूत्रदोपा ३२ ___ऊनम्अक्षरपदादिभिहीनम् । अथरा-हेतुदृष्टान्ताभ्यामेव हीनम् ऊनम् । यथा-जनित्यः शब्दो घटवदिति । अत्र हेतु स्ति, यथा वा 'अनित्यः शब्दः कृतकलाद्' इत्यादि, अत्र-घटादिरूपो दृष्टान्तो नास्ति ॥ ९ ॥ पुनरुस्त विधा-शब्दतोऽर्थतथ। तथा-अर्यादापन्नस्य पुनर्वचन-पुनरुत। तत्र शब्दतः पुनरुतं यथा-घट , घट, इत्यादि । अर्थतः पुनरुक्त यथा-घटा, कुटः, कुम्भ इत्यादि । पर्यादापन्नस्य पुनर्पचचन यथा-पीनोऽय देवदत्तो, दिवा न भुचते इत्युक्ते अर्यादापन्न- रानौ भुइक्ते ' इति, ततार्थादापन्नमपि ' रानौ मुक्ते' इति यो नूयात् तस्य पुनरुक्तता ॥ १० ॥ व्याहत--यत्र पूर्वेग पर विहन्यते । यथा ___कर्म चास्ति फल चास्ति कर्ता न त्वस्ति कर्मणाम् " इत्यादि। अक्षर एव पद आदि से हीन होता है वहा ऊन नामक दोप माना जाता है । अथवा हेतु एव दृष्टान्त से जो हीन होता है वहा भी यह दोप माना जाता है। जैसे "अनित्यः शब्दः घटवत्" यह वाक्य हेतु से हीन है ॥९॥ पुनरुक्त दोप शब्द, अर्थ एव प्रसगादि से प्राप्त अर्थ के पुनः कथन से होता है । घट घट यहा शब्द की अपेक्षा, घट कुभ कुट यहां अर्थ की अपेक्षा तथा "पीनोऽय देवदत्तः दिवा न भुक्ते" यहा अर्थात् प्रसक्त अर्थ रात्रि में भोजन करना है फिर भी "रात्रौ भुक्ते"रात्रि मे खाता है यह कहना पुनरुक्ति दोप से पित माना जाता है ॥ १०॥ पूर्व से पर जहां विरोध होता है, वहा व्याहत दोप माना जाता है-जैसे-किसी ने कहा कि कर्म है फल है परन्तु कर्मो का का कोई नही है। यह वाक्य पूर्वापर में અને બે દષ્ટાત નહી (૮) જે અક્ષર અને પદ આદિથી હીન હોય છે ત્યા ઉન નામને દેવ માનવામા આવે છે અથવા હેતુ અને દષ્ટાતથી જ હીન હોય छे, त्या ५ मे होष भानपामा मावे छ रवीश अनित्य शब्द घटवत मा पाय तुथी हीन छ अनित्य शब्द कृतकत्वात् मडि हटातथा विनिता છે (૯) પુનરુક્ત દોષ શબ્દ, અર્થ અને પ્રસંગ આદિથી પ્રાપ્ત અર્થના પન કથનથી થાય છે ઘટ ઘટ અહિં શબ્દની અપેલા ઘટ કુભ કુટ અહિ અર્થની मपेक्षा तथा "पीनोऽय देवदत्त दिवा न मुक्ते" महिमर्यात असत अथ રાત્રીમાં ભેજન કરવુ એ છે છતા પણ એ કહેવુ છે કે ત્રો મુવારે એ રાત્રીમાં ખાય છે, આમ કહેવું પુનરુકિન દેથી દુષિત માનવામાં આવે છે (૧૦) પૂર્વથી પરને ક્યા વિરોધ છે, ત્યા વ્યાહત દેવ માનવામા આવે છે, જેમ કે, કેઈએ કહ્યું કે, કર્મ છે, ફળ છે, પરંતુ કર્મોને કર્તા કેઈ નથી આ વાક્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ १४८ उत्तराभ्ययनस्त्रे इत्यादि ॥६॥ निःसार-तथाविधयुक्तिरहितं परिफल्गु, यथा-सौगतादिशास्त्रम् ॥७॥ अधिकम्-भक्षरपदादिभिरतिमानम् । अथवा हेतोदृष्टान्तस्य वाऽऽधिक्ये सति अधिक, यथा-अनित्यः शब्दः, कृतम्त प्रयत्नानन्तरीयफत्वाभ्या घटपटादित्यादि। एकस्मिन् साध्ये एक एव हेतुदृष्टान्तश्च वक्तव्यः । अत्र च प्रत्येक द्वयाभिधानादाधिक्यमिति भावः ॥८॥ ॥५॥ जन्तुओं को अहित का उपदेशक होने से जो पापन्यापार का पोषक सूत्र होता है वह द्रुहिल दोपवाला सूत्र माना जाता है । जैसेचार्वाक का यह कहना कि-यह लोक जितना प्रत्यक्ष से दिखता है उतना ही है इससे आगे नहीं । पुण्य पाप एव स्वर्ग नरक यह भी नहीं है। इस लिये खाओ पीओमस्त रहो और आनद से अपने समय को निकालो ॥६॥ युक्ति रहित जो सूत्र होता है वह निस्सार दोपवाला माना जाता है, जैसे सौगत आदि का शास्त्र ॥७॥ जिसमें अक्षर पद आदि आवश्यकता से अधिक होते हैं वह सूत्र अधिक दोप संयुक्त जानना चाहिये, अथवा-जिसमे एक हेतु और दृष्टान्त के अतिरिक्त हेतु और दृष्टान्त हों वह भी अधिक दोषवाला सूत्र मानना चाहिये-जैसे-" अनित्यः शब्दः कृतकत्वप्रयत्नानन्तरीयकत्वात् घटपटवदिति" शब्द अनित्य है क्यों कि वह कृतक है एव प्रयत्नपूर्वक होता है जैसे घट और पट ॥ ७॥ इस अनुमान में एक हेतु और १ दृष्टान्त अधिक है। एक साध्य मे १ ही हेतु और १ ही दृष्टान्त होता है। दो हेतु और दो दृष्टान्त नही ।। ८ ॥ जो જતુઓના અહિતના ઉપદેશક હોવાથી જે પાપ વ્યપારને પિષક સૂત્ર હોય છે, તે દ્વહિલદેષવાળા સૂત્ર માનવામા આવે છે જેમ ચાર્વાક કહે છે કેઆ લોક જે રીતે પ્રત્યક્ષથી દેખાય છે એટલું જ છે એનાથી આગળ નથી, પુણ્ય, પાપ અને સ્વર્ગ નરક એ પણ નથી, આ માટે ખાઓ પીઓ અને મસ્ત રહે તથા અનાદથી સમય પસાર કરે, (૬) યુતિ રહિત જે સૂત્ર હોય છે તે નિસાર દેપવાળા મનાય છે જેમ સૌગત આદિ શાસ્ત્ર, (૭) જેમાં અક્ષર પદ આદિ આવી શ્યકતાથી અધિક હોય છે તે સૂત્ર અધિક પ સ ચુત જાણવું જોઈએ અથવા જેમા એક હેતુ અને દુષ્ટાતના અતિરિકત હેતુ અને દુષ્ટાત હોય તેને પણ અધિક पवार भानपानम -“अनित्य शब्द कृतकत्वप्रयत्नान्तरीयकत्वात घटपटवदिति" श६ मनित्य छ, भ, तकृत छे मन प्रयत्नपूर्व થાય છે, જેમ ઘટ અને પટ આ અનુમાનમાં એક હેતુ અને એક દષ્ટાત અધિક છે એક સાધ્યમાં એક જ હેતુ અને એક જ દષ્ટાત હોય છે એ Page #232 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ सूपदोपा ३२ शब्दरूपगन्धरसस्पर्शा इति वक्तव्य रूपगन्यशब्दस्पर्शरसा इति ब्रूयाद्' इत्यादि ॥१३॥ वचनभिन्न-पत्र वचनव्यत्ययः, यथा-'रक्षा तो पुष्पितः' इत्यादि ॥१४॥ विभक्तिभिन्न-यत्र विभक्तिव्यत्ययः, यथा-वृक्ष पश्य' इति वक्तव्ये 'वृक्षः पश्य' इति नूयात् ' इत्यादि ॥ १५ ॥ लिङ्गभिन्न यत्र लिङ्गव्यत्ययः, यथा-' इय स्त्री' इति वक्तव्ये 'अय स्त्री' इति स्यात् , इत्यादि ॥ १६ ॥ अनभिहित-स्वसिद्वान्तोपदिष्टाधिककथनम् । यया-राशिद्वयमिति वक्तव्ये राशित्रयकथनम्, इत्यादि ॥ १७ ॥ का दोप आता है। क्यो कि सूत्र में जिस क्रम से इन्द्रियों का वर्णन किया गया है उसी कम से उनके विपय का भी वर्णन करना चाहिये ॥ १३ ॥ जहा वचन का व्यत्यय होता है वहा वचनभिन्न नामका दोप होता है जैसे " वृक्षाः ऋतौ पुष्पितः" यहा वचन व्यत्यय है। क्यों कि "पुष्पितः" की जगह "पुष्पिताः" ऐसा बहुवचन होना चाहिये ॥१४॥ जहा विभक्ति का व्यत्यय होता है वहाँ विभक्तिभिन्न दोप माना जाता है जैसे “वृक्षः पश्य" यहां पर विभक्ति भिन्न दोप है यहाँ, 'वृक्षा' की जगह 'वृक्ष' ऐसा होना चाहिये॥१५॥ जहां स्त्रीलिङ्ग आदि का व्यत्यय होता है वह लिङ्गभिन्न दोप है जैसे, "अय स्त्री" यहा हुआ है । 'अय' की जगह 'इय' होनी चाहिये सो 'इय' की जगह 'अय' कर दिया यह लिङ्गव्यत्यय है ।। १६ ॥ जो वात सिद्धान्त में प्रतिपादित नहीं है उसे भी मानना अर्थात् सिद्धान्तकथित वात से भी ભિન્ન નામને દેપ આવે છે કેમ કે, સૂત્રમાં જે કમથી ઈન્દ્રિનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ ક્રમવી એના વિષયનુ પણ વર્ણન કરવું જોઈએ (૧૩) જ્યા વચનને ઉલટસુલટ વ્યત્યય થાય છે ત્યા વચનભિન્ન નામને દેષ લાગે છે रेम वृक्षा ऋतौ पुषित.-मडी पयनव्यत्यय छ, भ. पुल्पित नी याये " पुष्पिता " सेभ माइक्यान इनमे (१४) या विमस्तिन व्यत्यय हाय छे ते विहित लिन्न दोष भानपामा आवे छ म "वृक्ष पश्य" माडि ५४ छ "वृक्ष पश्य" सहीछे वृक्ष नीच्या वृक्ष मा विमति व्यत्यय છે (૧૫) જ્યા સ્ત્રીલિગ આદિને વ્યત્યય બને છે તે લિગ ભિન્ન દેવ છે, म अय स्त्री मही अय नी ज्याये इय डायु मेमे ते इय नी या अयं કરી દીધુ એ લિગાવ્યત્યય છે, (૧૬) જે વાત સિદ્ધાતમાં પ્રતિપાદિત નથી તેને માનવી, અર્થાત્ સિદ્ધાંત કથિત વાતથી પણ અધિક જે યુક્તિ Page #233 -------------------------------------------------------------------------- ________________ - १५० उत्तगध्ययनसूत्रे पूर्व-कर्म चास्ति' इत्युक्तम् , तेन-कर्मणा कर्ता नास्तीत्यस्य विघातो भवति। यथा वा-अय वालको बन्ध्याममूत , इत्यादि ॥ ११ ॥ अयुक्तम्-सुद्धया चिन्त्यमानम्-अनुपपत्तिक्षमम् । यया "तेपा कटतटभ्रष्टे,-जानां मदविन्दुभिः । मार्तत नदी घोरा, हस्त्यश्वरथाहिनी ॥१॥ यथा वा-बायकस्य मुनिदर्शनहायुभिरुपाश्रयः सभृतः ॥ १२ ॥ क्रमभिन्न-पत्र क्रमो नाराध्यते। यथा-'श्रोत्रच सुर्घाणरसनस्पर्शनाना पियाः विरोधी है कारण कि जव कर्म है तो कोई न कोई इनका को भी हैं-फिर यह कहना कि इनका कोई कर्ता नहीं है यह व्यारत दोप है । इसी तरह "अयवालकोवन्ध्याप्रसूतः" अर्थात् यह बालक यध्यापुत्र है यह भी समझना चाहिये ॥ ११ ॥ जो युक्ति सह नही होता है वहा अयुक्त दोष आता है जैसे-हाथियों का वर्णन करते समय ऐसा कहा जाय कि उनके हाथियो के गण्डस्थल से च्युत मदजल का इतना अधिक प्रवाह वहा कि वहां एक घोर नदी हो गई जिसमें हाथी, अश्व एव रथ सब के सब वह गये। यह बुद्धिकल्पित चीज युक्ति सह नहीं है। इस लिये ये अयुक्त नामका दोष है। इसी तरह यह कथन भी " कि मुनियों के दर्शन से श्रावकों की आखों से इतने आनदाश्रु निकले कि उपाश्रय भर गया" ॥ १२॥ जहा क्रम वर्णन पर ध्यान नहीं रखा जाता है वहा क्रमभिन्न नामका दोप है-जैसे-श्रोत्रचक्षुर्माणरसनस्पर्शनाना विषया: रूपगधशब्दस्पर्शरसाः, ऐसा कोई सूत्र बनावें तो उसमे क्रमभिन्न नाम પૂર્વાપરમાં વિરોધી છે કારણ કે, જ્યારે કર્મ છે તે કઈને કઈતેને કર્તા પણ હે જોઈએ પછી એ કહેવું કે એને કઈ કર્તા નથી એ “વ્યાહત દેવ છે આ Na" अय वालको वन्ध्याप्रसूत " अर्थात् “म मा 4.4 पुत्र छ” सेम કહેવું તે પણ સમજવું જોઈએ (૧૧) જે યુક્તિ પુર સર નથી ત્યા અયુક્ત વૈષ આવે છે જેમ હાથીનુ વર્ણન કરતી વખતે એમ કહેવામાં આવે કે તે હાથીના ગડસ્થલથી ચુત મદજળને એટલે વધુ પ્રવાહ નિકળ્યો કે, ત્યા એક ઘોર નદી થઈ ગઈ જેમાં હાથી, અશ્વ અને રથ આ બધા તણાઈ ગયા, આ બુદ્ધિ કરિપત ચિજ યુક્તિ સહ નથી આ માટે અયુક્ત નામને દોષ છે એવી રીતે સુનિયાના દર્શનથી શ્રાવકની આખોમાથી એટલા આસું વહ્યા કે તેનાથી ઉપાશ્રય ભરાઈ ગયે આ કથન પણ અયુકત દેલવાળું છે (૧૨) યા કૅમવર્ણન ઉપર ધ્યાન नथी २मात त्या उभभिन्न नामना होष छ-२म श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनाना विषया-रूप-गध-शब्द-स्पर्श-रसा मे सूत्र मनात अभा भ. Page #234 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ सूपदोपा ३२ -१५३ __कालदोपो यत्रातीतादिकालव्यत्यय , यया 'रामो वनं प्रविवेश' इति वक्तव्ये 'रामोचन मरिशति' इत्यादि ॥ २१॥ यविदोषोऽस्थानविरतिः, सर्वथाऽविरतिर्वा । यथा-'धम्मो मंगलमुक्टि" इत्यादौ 'धम्मो ' इत्यत्र विरामः । यद्वा-गायाया अन्ते विरामकरणम् ॥ २२ ॥ छवि:-अलकारः, तेन शून्य छविदोपः । यथा-वालो धावति' इत्यादि ॥२३॥ समयविरुद्धं-स्वसिद्धान्तविरुद्ध, यथा-स्याद्वादसिद्धान्ते तद्विरुद्धकथनम् ॥२४॥ में सुवन्त तिदन्तात्मक पद का स्वरूप विस्तार से विवेचित करके अथवा अर्थशास्त्र का कथन करके पुनः हेतु का कथन करने लग जाना। इसी तरह दया के वर्णव करते समय शील का विस्तृत वर्णन करना और पुनः दया का वर्णन करना । इस प्रकार का वर्णन इस दोप वाला जानना चाहिये ॥ २० ॥ जहां अतितादिकाल का व्यत्यय होता है वहां कालदोप माना जाता है-जैसे-राम वन में प्रविष्ट हुए की जगह ऐसा करना कि राम वन में प्रवेश करते हैं ॥ २१ ॥ अस्थान में विरति-'अर्थात्विराम-रुकना' होना अथवा सर्वथा अचिरति-' नही रुकना' होना उसका नाम यति दोप है। जैसे-धम्मोमगल मुक्किट" इत्यादि में धम्मो यहां विराम करना अथवा गाथा का अन्तमें विराम करना ॥ २२ ॥ अलकार शून्यता में छविदोप होता है-जैसे-"यालो धावति" इत्यादि ॥ २३ ॥ जहा स्वसिद्धान्त से विरुद्ध कहा जाता है वहाँ समय विरुद्ध दोप लगता है-जैसे-स्यादादसिद्धान्त में उसके विरुद्ध प्रतिपादन करना સુખન્ત તિન્તાત્મક પદનું સ્વરૂપ વિસ્તારથી વિચિત કરીને અથવા અર્થ શાસ્ત્રનું કથન કરીને પુન હેતુનું કથન કરવા લાગી જવું આ રીતે દયાનું વર્ણન કરતી વખતે શિલનું વિસ્તૃત વર્ણન કરવું અને ફરીથી દયાનું વર્ણન કરવું આ પ્રકારનું વર્ણન વ્યવહિત દેશવાળુ જાણવું જોઈએ (૨૦) જ્યા અતીતાદિ કાળને વ્યત્યય થાય છે ત્યા કાળ દેષ મનાય છે–જેમ રામ વનમાં પ્રવિણ થયાની જગ્યાએ એવું કહેવું કે, રામ વનમાં પ્રવેશ કરે છે (૨૧) અસ્થાનમા વિરતિ-અર્થી-વિરામ-કાવુ, થવું અથવા સર્વથા અવિરતિ -" - " थ, तेनु नाम यतिष छे भ-" धम्मो मगलमुकि? " ઈત્યાદિમા ધમે એ જગ્યાએ વિરામ કરે અથવા ગાથાના અ તમા વિરામ ७२। (२२) म १२ शून्यतामा छवि होष याय छे म " वालो धावति" છેરે દેડે છે (૨૩) ઇત્યાદિ જ્યા સ્વસિદ્ધાતથી વિરૂદ્ધ કહેવામા આવે છે ત્યા સમયવિરૂદ્ધ દોષ લાગે છે જેમ સ્યાદવાદ સિદ્ધાતમાં તેની વિરૂદ્ધ પ્રતિપાદન કરવું (૨૪) યુક્તિશૂન્ય કથન કરવામાં વચન માત્ર નામનું દુષણ આવે છે BEEEEEEEEEEEEEE E Page #235 -------------------------------------------------------------------------- ________________ १५२ उत्तरायपनस्त्रे ____ अपद-निर्विभक्तिकशब्दोचारणरूपम् । यथा-मुनिर्विहरतीति वक्तव्ये मुनि निहरतीति कथनम् ॥ १८॥ स्वभावहीन-पत्र वस्तुस्वभागोऽन्यथा स्थितोऽन्यथाऽभिधीयते तत् । यया 'शीतो पनि 'रूपरदाफाशम् ' इत्यादि ।। १९ ।। व्यवहित-या प्रकृतमुक्त्वाऽप्रकृत विस्तरतोऽभिधाय पुनः प्रकवमुच्यते तद् । यथा-हेतुकथामधिकृत्य सुप्तिदन्तपदलक्षणप्रपञ्चमर्थशास्त्र वा अभिधाय पुनर्हेतुवचनम् । यथा वा-दया प्रस्तुत्य शीलस्य विस्तरवर्णन विधाय पुनर्दयावर्णनम् ॥२०॥ अधिक जो युक्तियुक्त नहीं है-उस को मानना जैसे-जीवराशि अजीवराशि ये दा ही राशिया हैं । पर ऐसा कहना कि "नो जीव नो अजीव" इस प्रकार तीसरा राशि का वर्णन करना अनभिरित दोप है ॥१७॥ विभक्ति रहित शब्द वाला सूत्र अपद दोप वाला माना जाता है जैसे "मुनिविहरति" यहा हुआ है। क्यों कि सुवन्त एव तिडन्त की पद सज्ञा रोती है। निर्विभक्तिक शब्द पद सज्ञक नहीं होता। अतः इस प्रकार का शब्द वाला सूत्र इस दोप से विशिष्ठ माना जाता है। "मुनिर्विहरति" यह शुद्ध है ॥ १८॥ जिस मूत्र द्वारा वस्तु का यथावस्ति स्वरूप निरूपित न होकर अन्यथारूप मे निरूपित किया जाता है वहा स्वभावहीन दोप होता है । जैसे-अग्नि को शीत एव आकाश को रूपी कहना ॥ १९ ॥ जहाँ प्रत अर्थ को छोडकर अप्रकृत का विस्तार से वर्णन करके पुनः प्रकृत अर्थ का वर्णन किया जाता है वहा व्यवहित नाम का दोप होता है-जैसे-हेतु के लक्षण के कथन अवसर ચુત નથી તેને માનવી જેમ-જીવરાશી અજીવરાશી એ બે રાશી છે, પણ सभ डेवु नो जीव-नो अजीव २ रे श्री राशीतु वर्णन २७ અનભિહિત દોષ છે (૧૭) વિભક્તિરહિત શબ્દવાળા સૂત્ર અપદ દોષવાળા भनाय छ म " मुनिविहरति " माड येथे भरे, सुमन्त मनतिजन्नी પદ સજ્ઞા થાય છે નિવિભક્તિક શબ્દ પદ સજ્ઞક થતું નથી એટલે આ ४२. शाणा सूत्राषियी विशिष्ट भानवामा साव छ 'मुनिर्विहरति" આ શુદ્ધ છે (૧૮) જે સૂત્રથી વસ્તુનુ યથાવસ્થિત સ્વરૂપ નિરૂપિત ન થતા બીજા રૂપમાં નિરૂપિત કરવામા આવે છે ત્યા સ્વભાવહિન દોષ હોય છે જેમ અગ્નિને શીત અને આકાશને રૂપી કહેવું (૧૯) જ્યાં પ્રકૃતિ અર્થને છેડીને અપ્રકૃતનુ વિસ્તારથી વર્ણન કરીને પુન પ્રકૃત અર્થનું વર્ણન કરવામા આવે છે ત્યા વ્યવહિત નામને દેષ લાગે છે–જેમ હેતુ લક્ષણના કથન Page #236 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टोका गा २३ सूत्रदोषा ३२ १५५ रूपकदोप. अवयविन्यारोपयितव्येऽवयवारोपणम् । यथा-पर्वतादौ रूपयितव्ये शिखरादीस्तदवयवान् रूपयति । गज प्रति उच्चत्वादि धर्म निरीक्ष्य पर्वताभेदमारोप्य पर्वतोऽयमिति वक्तव्ये शिखरोऽयमिति कथनम् ।। २९ ।। निर्देशदोपस्तन, यत्र निर्दिष्टपदानामेकवाक्यता न क्रियते, यथा-इह आवक उपाश्रये प्रतिक्रामतीत्यभिधातव्ये प्रतिकामति शब्द नाभिधत्ते ॥ ३० ॥ पदार्थदोपः-यत्र वस्तुनि पर्यायोऽपि सन् पदार्थान्तरत्वेन कल्प्यते, यथा'सतो भाव सत्ता' इति कृत्या वस्तुपर्याय एव सत्ता, सा च वैशेषिकैः पट्सु पदार्थेषु मध्ये पदार्थानन्तरत्वेन स्वीकृता, तच्चायुक्तम्-वस्तूनामनन्तपर्यायत्वेन पदार्यानन्त्य-प्रसगादिति ॥ ३१॥ उपमा करने में आती है वहा उपमादोपमाना जाता है जैसे कहना कि मेरु सर्पप के समान है अथवा सर्पप मेरुके समान है ॥२८॥ अवयवी का जहा आरोपण करना चाहिये वहा अवयव का आरोपण करना, जैसे-पर्वतके निरूपयितव्य होने पर उस के अवयवभूत शिखरादिको का निरूपण करना । गज में उच्चत्व आदि धर्म का निरीक्षण कर के उस मे पर्वत का रूपक बांधकर फिर ऐसा कहना कि यह शिखर है ।। २९॥ जहा निर्दिष्ट पदो मे एक वाक्यता नहीं की जाती है वहा निर्दिष्ट दोष माना जाता है । जैसे-इस उपाश्रय में श्रावक प्रतिक्रमण करता है ऐसे कहने की जगह सिर्फ इतना ही कहना । " इह उपाश्रये श्रावकः" अर्थात् एक वाक्यता प्रदर्शक क्रियापद का प्रयोग नहीं करना ॥ ३० ॥ जिस वस्तुमे पर्याय भी दूसरे पदार्थरूप मे कल्पित की जावे वहा पदार्थदोप माना जाता है । जैसे-सत् का भाव ही सत्ता है और यह सत्ता वस्तु की ही ત્યા ઉપમાદોષ માનવામાં આવે છે જેમ કહેવું કે, મેરૂ સર્ષવના જેવો છે અથવા સર્ષવ મેરૂના સમાન છે (૨૮) અવયવીનું જ્યા આરોપણ કરવું જોઈએ ત્યા અવયવનું આરોપણ કરવું, જેમ પર્વતના નિરૂપયિતવ્ય કથન કરવુ જોઈએ ત્યાં એમના શિખરાદિડોનું નિરૂપણ કરવુ, ગજમાં ઉચ્ચત્ત્વ આદિ ધર્મનું નિરિક્ષણ કરી એમાં પર્વતનું રૂપક બાધીને પછી એવું કહેવું કે એ શિખર છે (૨) જ્યા નિદિ પદોમાં એકવાયતા કરવામાં નથી આવતી ત્યા નિર્દિષ્ટ દોષ માનવામાં આવે છે જેમ આ ઉપાશ્રયમાં શ્રાવક પ્રતિક્રમણ ४२ छ सेभ ४वान म त मेटयु २४ , ' इह उपाश्रये श्रावक" અર્થાત એક વાકયતા પ્રદર્શક ક્રિયાપદને પ્રગ કર નહીં (૩૦) જે વસ્તુમા પર્યાય પણ બીજા પદાર્થરૂપમાં કપિત કરવામા આવે ત્યા પદાર્થ દેષ મનાય છે, જેમાં અને ભાવ જ સત્તા છે અને એ સત્તા વસ્તુની જ એક પર્યાય છે Page #237 -------------------------------------------------------------------------- ________________ १५४ उत्तराध्ययनसूत्र वचनमात्र-निर्हेतुक केनलवचनम् , यथा कविद् यवेच्छया कचित् प्रदेश कोकमध्यतया जनेभ्यः प्ररूपयति ॥ २५ ॥ अर्थापत्तिदोपःयमार्थापत्याऽनिष्टमापतति तर, यथा-प्रामकुक्कुटो न इन्तव्यः, इत्युक्तेऽर्थापत्त्या शेपघातोऽदुष्ट इत्यापतति ॥ २६ ॥ असमासदोपः-या समासविधिमाप्ती समास न करोति, व्यत्ययेन वा करोति तत्र । यथा-भगनतो नामनिर्देशे 'महावीरः' इति वक्तव्ये 'महान् वीर ' इति कथनम् । यद्वा-समानाधिकरण्येन समासे कर्तव्ये व्यधिकरणेन तत्करणम् । यथा-महतो वीरो महद्वीर इति ॥ २७॥ उपमादोपो यर हीनोपमा क्रियते । यथा-मेरुः सर्पपोपमः । जधिकोपमा वा क्रियते, यथा-सपो मेरुसनिमः। अनुपमामा यथा मेरु. समुद्रोपमः, इत्यादि।॥२८॥ ॥ २४॥ युक्ति शून्य कथन करने में वचनमात्र नामका दूपण आता है। जैसे-अपनी इच्छा से कल्पना करके कहना कि अमुक प्रदेश लोक के मध्य में है ॥ २५ ।। जहा पर अर्धापत्ति से अनिष्ट की प्रसक्ति होती, वहा अर्यापत्तिदोष माना जाता है। जैसे-किसी ने कहा कि ग्राम का कुक्कुट (मुर्गा) नहीं मारना चाहिये, तो इससे इस अनिष्ट का आपादन होता है कि शेष जीवों का घात करना दोपावह नहीं है ।। २६ ॥ जहा समासविधि प्राप्त हो भी तो भी वहा समास नही करना, इसमें असमासदोप माना जाता है अथवा व्यत्यय से समास करना इसमें भी समासदोष माना जाता है। जैसे किसी ने पूछा कि अन्तिम तीर्थकर का नाम क्या है ? वहा महावीर न कह कर महान् वीर ऐसा कह देना। अथवा-समानाधिकरण्य से समास कर्तव्य होने पर व्यधिकरण से समास करना-जैसे-महतो वीर: मदीरः॥२७॥जहा हीन उपमा अथवा अधिक જેમ પિતાની ઈચ્છાથી કલ્પના કરીને કહેવું કે, અમુક પ્રદેશ લોકના મધ્યમાં છે (૨૫) જ્યા અર્થપત્તિથી અનિષ્ટની પ્રસતિ થાય છે ત્યા અથપત્તિ દોષ માનવામાં આવે છે જેમ કેઈએ કહ્યું કે, ગામનો કુકડે મારે ન જોઈએ, તે આથી એ અનિષ્ટનુ કથન આપાદાન થાય છે કે, શેષ જીવને ઘાત કરી તે દેષાવહ નથી (૨૬) જ્યા સમાવિધિ પ્રાપ્ત થાય તો પણ ત્યા સમાસ ન કરે એમાં અસમાસ દોષ માનવામા આવે છે, અથવા વ્યત્યયથી સમાસ કરવા એમાં પણ સમાસ દોષ માનવામાં આવે છે, જેમ કેઈએ પૂછયું કે અતિમ તિર્થંકરનું નામ શું છે? ત્યા મહાવીર ન કહેતા મહાન વીર એમ કહી દેવું અથવા સામાં નાધિકરણ્યથી સમાસ કર્તવ્ય હોવા છતા વ્યધિકરણથી સમામ કર, જેમ 'महतोवीर महावीर ' (२७)स्या लिन उपभा मथवा भघि १५॥ ४२वाभा आवछे Page #238 -------------------------------------------------------------------------- ________________ प्रियदशिनी टीका गा २३ सूरगुणा अष्ट पद च ___व्याख्या-निदोपम्-अलीकादिदोपवनितम् ॥ १॥ सारवन-भूमिशब्दवद् बहुपर्याययुक्तम् ॥ २ ॥ हेतुयुक्त-हेतव -अन्वयव्यतिरेकलक्षणास्तैर्युक्तम् ॥३॥ अलकृतम्-उपमोत्प्रेक्षाधलकारयुक्तम् ॥ ४ ॥ उपनीतम्-उपनयोपसहतम् ॥५॥ सोपचार-ग्राम्यभणितिरहितम् ॥६॥ मितपर्णादिनियतपरिमाणम् ॥७॥ मधुर-श्रवणमनोहरम् ।। ८॥ अब सूत्रके ८ गुण कौन २ से है सो कहते हैं-निदोप १, सारवत २, हेतुयुक्त ३, अल कृत ४, उपनीत ५, सोपचार ६, मित७, एव मधुर ८, कहा भी है.-- "निदोस सारवत च, हेउजुत्त मलकिय । उवणीय सोवायार च, मिय महरमेव च ॥१॥ जो मूत्र अलीकादि दोपों से वर्जित होता है वहा निदोप यह गुण माना जाता है ॥ १॥ जिस प्रकार भूमि शब्द के अनेक पर्यायवाची शब्द है, उसी प्रकार अनेक पर्यायों से युक्त जो सूत्र होता है वह "सारवत" इस गुण से विशिष्ट माना जाता है।॥२॥ अन्वय व्यतिरेक लक्षण हेतु से युक्त हो वह हेतुयुक्त नामक तीसरा गुण है ॥३॥ उपमा उत्प्रेक्षा आदि अलकारों से सपन्न सूत्र को अलकृत गुण वाला कहा गया है ।। ४ ।। उपनय पूर्वक से उपसहृत-समाप्ति जो मन्त्र होता है वह उपवीतगुणवाला कहा गया है ॥५॥ ग्राम्यभणिति से रहित जो मूत्र होता है अर्थात् जिस सूत्र की भाषा साधारणजनों की भाषा जैसी नही होती है वह सूत्र सोपचारगुण से विशिष्ट माना गया है. હવે સૂત્રના આઠ ગુણ કયા કયા છે તે કહે છે-નિર્દોષ, સારવત, હેતુયુક્ત, અલકૃત, ઉપનત, એપચાર, મિત, અને મધુર કહ્યું પણ છે – निद्दोस सारवतं च, देउजुत्त मलकिय । उनणीय सोवयार च, मिय महरमेवय ॥१॥ જે સૂત્ર અસત્ય અલૌકાદિ દેથી વજીત હોય છે ત્યા નિર્દોષ આ ગુણ માનવામાં આવે છે (૧) જે પ્રકારે ભૂમિ શારદ જે અનેક પર્યાયવાચી શબ્દ છે मे शत भने पर्यायायी युक्त सूत्र य छ । “सारपत्" मा गुस्थी વિશિષ્ટ માનવામા આવે છે (૨) અન્વય વ્યતિરેક લક્ષણ હેતુથી યુકત હોય તે હેતુયુક્ત નામને ત્રીજો ગુણ છે (૩) ઉપમા ઉક્ષા આદિ અલ કારથી સંપન્ન સૂત્રને અલકૃત ગુણવાળા કહેવામાં આવેલ છે (૪) ઉપનય પૂર્વકથી ઉપસ હૂત સમાપ્તિ જે સૂવ હોય છે તે ઉપવિત ગુણવાળા કહેવાયેલ છે (૫) ગ્રામ્યભણિ તિથી રહિત જે સૂત્ર હોય છે અથૉત્ જે સૂવની ભાષા સાધારણ જનની ભાષા જેવી હોતી નથી તે સૂત્ર સોપચાર ગુણથી વિશિષ્ટ માનવામાં આવેલ છે. (૬) Page #239 -------------------------------------------------------------------------- ________________ १५६ उत्तराध्ययनसूत्र सन्धिदोपः-यत्र सन्धिप्राप्तौ तं न करोति, दुष्ट या करोति तत्र, यथा -" सयपाराधनम् " इति वक्तव्ये ' सयम, आराधनम् ' इति कथनम् । यथा वा 'मुनि एतौ' इति वक्तव्ये 'मुन्येतो' इति कथनम् ॥३२॥ एते द्वात्रिंशद सूत्रदोषाः । अथ सूत्रगुणाः-- सूत्राणामष्टौ गुणास्त्वेवम् निद्दोस सारवत च, हेउजुत्त मलकियं । उवणीय सोश्यार च, मियं महुरमेव य ॥ १॥ एक पर्याय है-फिर भी वैशेषिक सिद्धान्तकार इसे द्रव्यगुण आदि पदार्थ से भिन्न पदार्थरूप से स्वीकार करते हैं । अतः उनके सूत्रों में यह दोष आता है । कारण कि इस प्रकार से पर्याय को यदि भिन्न पदार्थ तरीके माना जायगा तो प्रत्येक पदार्थ की अनत पर्याये हैं उन सबमें अनत पदार्थता की प्रसक्तिमाननी पडेगी, इस प्रकार छह ही भावात्मक पदार्थ है, यह कथनविरुद्ध मानना पडेगा ॥३१॥ जहा सधि की प्राप्ति होने पर भी सधि नही की जाय वहा सन्धिदोप होता है जैसे-" यह सयम का आराधन करता है" इस स्थानमें सयमाराधन न कह कर "सयम आराधन" ऐसा कहना। इसी प्रकार " मुनी एतो" इस जगह "मुन्येतो" कहना । “ मुनी एतौ" या व्याकरण सिद्धान्त के अनुसार द्विवचनान्त ईदन्त शब्दकी प्रगृह्य सज्ञा होती है और उससे सन्धिकार्य का अभाव हो जाता है॥३२॥ इस प्रकार सूत्रके ये बत्तीस (३२) दोष हैं। વૈશેષિક સિતકાર તેને દ્રવ્યગુણ આદિ પદાર્થથી ભિન્ન પદાર્થ રૂપથી સ્વીકાર કરે છે આથી તેમના સૂત્રેામા એ દેષ આવે છે કારણ કે, આ પ્રકારથી પર્યાયને કદિ ભિન્ન પદાર્થ તરીકે માનવામાં આવે તે પ્રત્યેક પદાર્થની અન ત પર્યાયો છે એ બધામાં અનત પદાર્થતાની પ્રસિદ્ધિ માનવી જોઈશે આ પ્રકારે છ ભાવાત્મક પદાર્થ છે, એ કહેવુ વિરૂદ્ધ માનવુ પડશે (૩૧) જ્યા સધિની પ્રાપ્તિ હેવા છતા પણ સ ધી ન કરવામાં આવે તે સધી દેવ બને છે જેમ– “આ સયમનું આરાધના કરે છે આ સ્થાનમાં સયમારાધન ન કહીને “સ યમ આરાધન” अम ४ मा प्रकारे "मुनि एतौ " मा स्थणे मुन्येती उषु व्या३२५५ સિદ્ધાત અનુસાર દ્વિવચનાન ઈદન્ત શબ્દની પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે અને એથી સધી કાર્યને અભાવ થઈ જાય છે (૩૨) આ પ્રકારે સૂત્રના ૩૨ દેષ છે Page #240 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २३ सूनपर्याया १० १५९ चत्वारोऽप्यनुयोगा व्याख्यायन्त॥४॥'अस्तोभकम्, स्तोभका-निरर्थकतया प्रयुक्ताः, चकार-वा-शब्दादयो निपाताः, वैषियुक्तम् ॥५॥ अनवद्य'-कोमादिपापल्यापारामरूपकम् ॥६॥ एवभूतं सून सर्वज्ञभापितम् । इमे पड़ गुणाः पूर्वोक्तेप्वष्टसु गुणेप्वन्तर्भूताः सन्ति, तथाहि-अल्पाक्षरस्य विश्वतोमुखस्य च मिते समावेशः, अस न्दिग्धानपद्यास्तोभाना च निर्दीपेऽन्तर्भावः । __ एव मनानुगमे समस्तदोपवर्जिते लक्षणयुक्ते सूत्रे उच्चारिते सति स्वसमयगतजीवाद्यर्थमतिपादकस्य स्वसमयपदस्य ज्ञान भपति तथा परसमयगत-प्रकृतीश्वराद्यर्थप्रतिपादकस्य परसमयपदस्य ज्ञान भवति । अनयोरेन मध्ये परसमयपद जैसे " धम्मोमगलमुकिट" यह सूत्र है । इस सूत्र में चारों ही अनुयोग का व्याख्यान है ॥४॥ जिस सूत्र में चकार, चकार आदि निरर्थक शब्दों का प्रयोग नहीं किया जाता है वह मूत्र "अस्तोभ" गुण वाला माना गया है।॥५॥जिस सूत्र द्वारा कामादिक व्यापारों की प्ररूपणा नहीं की जाती है वह सूत्र "अनवद्य" गुण सपन्न है ॥६॥ मूत्र इसी प्रकार का होना चाहिये, इससे विपरीत नही, ऐसा प्रभु का आदेश है। ये छह गुण पूर्वोक्त अष्टगुणों मे अन्तर्भूत समझना चाहिये । अल्पाक्षर एव विश्वतोमुख, इन दो गुणो काअन्तर्भाव “मित" इस गुण मे तथा असदिग्ध, अनवद्य एव अस्तोभइन गुणों का अन्तर्भाव "निर्दोष" इस गुण मे हुआ है। इस प्रकार समस्तदोपवर्जित, एव लक्षणयुक्त सूत्र के उच्चारित होने पर जीवादिक अर्थ के प्रतिपादक स्वसमय-पद का ज्ञान तथा पर समयानुसार प्रकृति ईश्वर आदिक अर्थ के प्रतिपादक परसमय-पद का रेम-"धम्मो मगलमुस्किटू" मा सूत्र के मामा यारे मनुयोग न વ્યાખ્યાન છે ચકાર, વકાર આદિ વ્યાખ્યાન છે આદિ નિરર્થક શબ્દને પ્રગ નથી કરવામાં આવ્યે તે સૂવ અસ્તાભ ગુણવાળા મનાયેલ છે (૫) જે સૂત્રદ્વારા કામાદિક વ્યાપારાની પ્રરૂપણ કરવામાં નથી આવતી તે સૂત્ર અનવદ્ય ગુણસ પન્ન છે (૬)સૂત્ર આવા પ્રકારનું હોવું જોઈએ એનાથી વિપરીત નહીં એ પ્રભુને આદેશ છે આ છ ગુણ પૂર્વોક્ત આઠ ગુણમાં અનર્ભત સમજવા જોઈએ અભ્યાક્ષર તેમજ વિશ્વમખ આ બે ગુણેને અનભવ “મિત” આ ગુણમા તથા અસ દિધ, અનવદ્ય અને અસ્તભ ગુણેને અન્તભવ “નિય” આ ગુણમા થયેલ છે આ પ્રકાર સમસ્ત દેષ વત, અને લક્ષણુયુક્ત સૂત્રના ઉચ્ચારિત હોવાથી જીવાદિક અર્થોના પ્રતિપાદક સ્વસમય પદનું જ્ઞાન તથા ૫ર સમયાનું સાર પ્રકૃતિ, ઈશ્વર આદિ અર્થના પ્રતિપાદક પરસમયપદનું જ્ઞાન થાય છે Page #241 -------------------------------------------------------------------------- ________________ १५८ उत्तराध्ययनसूत्रे केचित्तु सूत्रस्य पड़ गुणान् वदन्ति । तद् यथा अप्पक्खरमसदिद्ध, सारव विस्स मोमुह । जत्योभमणज्ज च, मुत्त सवण्णुभासिय ॥ १॥ छाया-अल्पाक्षरमसदिग्ध, सारवद् रिश्वतोमुखम् । अस्तोभमनवद्य च, सून सर्वज्ञभापितम् ॥ १॥ व्याख्या-'अल्पाक्षरम् ' मिताक्षर, यथा सामायिकम्नम् ॥१॥ असंदिग्धम्-सैन्धवशब्दवद् यल्लपण-यसन-तुरगाद्यनेकार्यसशयकारि न भवति, यथा-अहिंसा ॥२॥ सारवत्व च पूर्ववत् ॥३॥ 'रिश्वतोमुख' मतिमून चरणानुयोगाधनुयोगचतुष्टयव्याख्याक्षमम् , यथा-'धम्मोमगल मुक्टि' इत्यादि श्लोके ॥ ६॥ वर्णादिक का जिसमे नियत परिमाण होता है वह मित गुण है ॥७॥ एव कर्णमनोहर जो होता है वह मधुर गुण सयुक्त सूत्र माना जाता है ॥८॥ किन्ही २ के मतानुसार सूत्र के ६ गुण भी माने गये हैं-वे ये हैं अल्पाक्षर १, असदिग्ध २, सारयुक्त ३, विश्वतोमुख ४, अस्तोभ, अनवद्य ६ । इनमे मित अक्षर जिसमे हो वह अल्पाक्षर गुण है, यह "अल्पाक्षर" प्रथम गुण है। जैसे सामायिक सूत्र ॥१॥ सैन्धव शब्द का तरह जो लवण, वसन, तुरग आदि अनेक अर्थो के बोध का सशयजनक नही हो वह "असदिग्ध" गुण है। जैसे अहिंसा शब्द ॥२॥ भूमि शब्द के समान अनेक पर्यायो से युक्त जो सूत्र वह "सारवत्" तीसरा गुण वाला है ॥३॥ प्रत्येक सूत्र चरणानुयोगादिक अनुयोगचतुष्टय से युक्त है वह " विश्वतोमुख" गुणवाला सूत्र माना जाता है । વર્ણાદિકનું જેમાં નિયત પરિમાણુ હોય છે તે મિતગુણ છે (૭) જે કણ મનેહર હોય છે તે મધુરગુણ સ યુક્ત સૂત્ર માનવામાં આવે છે (૮) કોઈ કાઈના મત અનુસાર સૂત્રના છ ગુણ પણ માનવામાં આવ્યા છે તે પ્રમાણે છે અલ્પાક્ષર ૧ અસ દિધુ ૨ સારયુકત ૩ વિશ્વમુખ ૪ અસ્તંભ ૫ અનવદ્ય ૬ આમાં મિત અક્ષર જેમાં હોય તે અ૫ાક્ષર ગુણ છે, આ “અલ્પાક્ષર” પ્રથમ ગુણ છે, જેમ સામાયિક સૂત્ર (૧) સૈન્થવ શબ્દની માફક લવણ, વસન, તુરગ આદિ અનેક અર્થોના બાધ જેમા સશયજનક ન હોય તે “અસ દિગ્ધ” ગુણ છે જેમ અહિંસા શદ (૨) ભૂમિ શબ્દની માફક અનેક પર્યાથી યુકત જે સૂત્ર હોય त" सारवत्" alon गुणवाा छ (3) प्रत्ये: सूत्र ५२४ानुयोग मनुयोग यतुष्टयथी युक्त छे ते “ विश्वतोमुख " गुणवाणा सूत्र मानवामा । छे Page #242 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा २३ सूतमेदा सूनोचारणविधिश्च १६१ "सुयनाणे दुविहे पण्णत्ते, त जहा-जगपढेि चेव, अगाहिरे चैव" । स्था०२ ठा०१ अद्गप्रविष्ट द्वादशभेदम्-आचारादिभेदात् , तर दृष्टिवादवजे सर्व कालिकम् , दृप्टिवादसून तूत्कालिकम् । तर यद् दिवमस्य प्रथमपश्चिमपौरुपीद्वये रात्रेश्य मथमपश्चिमपौरुपीद्वय एव पठ्यते, तत् कालिकम् । यत्तु कालवेलानन पठ्यते तदुत्कालिकम् । अङ्गवाह्य द्विविधम् , आवश्यक, तद् व्यतिरिक्त च । तत्रावश्यक मुत्कालिक, तच-पद्रविधम्-सामायिक १, चतुर्विशतिस्तवः २, वन्दनक ३, प्रतिक्रमण ४, कायोत्सर्ग. ५, प्रत्याख्यान ६ च ।। अब सून भेदनाम के पाचवा दार कहते है यह कहा ही जा चुका है कि मूत्र का दूसरा नाम शुतज्ञान भी है, अतः यह मूलभेद की अपेक्षा से दो भेदवाला है-१ अङ्गप्रविष्ट २ अगवाह्य । कहा भी है-"सुयणाणे दुविहे पण्गत्ते त जहा-अगपविढे चेव अगवाहिरे चैव" इनमे अगप्रविष्ट श्रुतज्ञान के १२ भेद हैं-आचाराग से लेकर दृष्टिवाद तक । उनमे दृष्टिवाद को छोड़कर बाकी सब कालिक हैं। दृष्टिवाद उत्कालिक है। जो सूत्र दिवस के पथम पश्चिम पौरुपीदय में तथा रात्रि के प्रथम पश्चिम पौरुपीदय मे ही पढ़ा जाता है वह सत्र कालिक जानना चाहिये । जो सूत्र अकाल के समय को छोड़ कर पढ़ा जाता है वह उत्कालिक है । अगवाह्य श्रुतज्ञान भी आवश्यक एव तद्व्यतिरिक्त के भेद से दो प्रकार का है। इनमे आवश्यक सूत्र उत्कालिक है, और वह ६ प्रकार का है जैसे-सामायिक १, चतुर्विशतिस्तव २, वन्दनक ३, प्रतिक्रमण ४, कायोत्सर्ग५, एव प्रत्याख्यान ६। कालिक, उत्कालिक के भेद હવે સૂત્રભેદ નામનું પાચમુ દ્વાર કહે છે – એ કહેવાઈ ગયું છે કે, સૂત્રનુ બીજુ નામ શ્રુતજ્ઞાન પણ છે આથી તે મૂળ ભેદની અપેક્ષાએ બે ભેદવાળુ છે આગ પ્રવિણ ને ૧ અગબાહ્ય ૨ કહ્યું પણ छ । सुयणाणे दुविहे पण्णत्त त जहा-अगपविट्ठ चेव अगवाहिरे चेव तेभा सस પ્રવિષ્ટ કૃતજ્ઞાનના ૧૨ ભેદ છે અચારાગથી લઈને દીવાદ સુધી એમા દીવાદને છેડીને બાકી બધા કાલીક છે દછીવાદ ઉલ્કાલિક છે, જે સૂત્ર દિવસના પ્રથમ અને પશ્ચિમ બે પૌરૂષીમા તથા રાત્રીના પ્રથમ અને પશ્ચિમ બે પૌરૂષીમાજ વાચી શકાય છે, તે સૂવને કાલીક જાણવા જોઈએ જે સૂત્રને અકાલના સમયને છોડી વાચી શકાય છે તે ઉકાલિક છે અ ગબાહ્ય શ્રુતજ્ઞાન પણ આવશ્યક અને તદુવ્ય તિરિક્તના ભેદથી બે પ્રકારે છે એમા આવશ્યક સૂત્ર ઉત્કાલિક છે, અને તે છે પ્રકારનું છે, જેમ સામયિક ૧, ચતુર્વિશતિસ્તવ ૨, વદન ૩, પ્રતિક્રમણ , उ० २१ Page #243 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - उत्तराभ्ययनसूत्रे कुवासनाजनकत्वाद् बन्धपदम्, स्वसमयपद तु-सद्बोधकारणस्वान्मोक्षपदमिति बोध्यम् । इति तृतीय द्वारम् । अथ मूनपर्यायनामक चतुर्थ द्वारम् :मुयसुत्तगथसिद्ध-त, सासणे आण वयण उपएसो । पण्णवणा मा गमइय, एगहा पज्जा मुत्ते ॥ १॥ श्रुतम् , सूत्रम् , ग्रन्थः, सिद्धान्तः, शासनम् , आज्ञा, वचनम् , उपदेश, प्रज्ञापना, आगमः, इति दश पर्यायाः एफार्थाः । ॥ इति चतुर्थ द्वारम् ।। अथ सूत्र भेद नामक पञ्चम द्वारम्सूत्र नाम श्रुतज्ञानमित्युक्तम्, तत् खलु मृलभेदापेक्षया द्विभेदम् , अङ्गप्रविटम् , अगवाह्य च । तथा चोक्तम्ज्ञान होता है। कुवासना का जनक होने से परसमयपद् बन्धपद है एव सहोध का कारण होने से स्वसमय-पद मोक्षपद है। ॥इस प्रकार तीसरा द्वार सम्पूर्ण हुआ ॥ ३ ॥ अब चौथा द्वार कहते हैं श्रुत, सूत्र, ग्रन्य, सिद्धान्त, शासन, आज्ञा, वचन, उपदेश, प्रज्ञापना आगम, ये सव मूत्र के पर्यायवाची शब्द-नामान्तर हैंकहा भी है-"सुयसुत्तगथसिद्धत सासणे आण वयण उवएसो। पण्णवणा-मागम इय, एगट्ठा पज्जवा सुत्ते ॥१॥ ॥चौथा द्वार सपूर्ण ॥४॥ કુવાસનાના જનક હોવાથી પરસમયપદ બન્ધ પદ અને સાધના કારણે રૂપ હોવાથી સ્વસમયપદ મેક્ષપદ છે આ પ્રકારથી ત્રીજુ દ્વાર સ પૂર્ણ થયુ. હવે સૂત્રભેદ નામનું ચોથું દ્વાર કહે છે – श्रुत, सूत्र, ग्रन्थ, सिद्धात, साशन, माज्ञा, क्यन, पश, प्रज्ञापना, આગમ, આ બધા સૂત્રના પર્યાયવાચી શબ્દ–નામાન્તર છે, કહ્યું પણ છે सुयसुत्तगथसिद्धत सासणे आण वयण उवपसो। पण्णवणा-मागम इय पगठा पज्जवा सुत्ते ॥ १ ॥ છેચોથુ દ્વાર સ પૂર્ણ છે ' Page #244 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा २३ सूत्रोचारणविधि १६३ किंचिदर्थविशेष जानाति, यदा तु गुरुणाऽर्थेन सह सून प्रोधित भवति, तदा शिष्यस्तदन्तर्गताना सर्वेपा भावाना ज्ञाता भवति, यथा स एव कलाऽभिज्ञः पुरुषः प्रबोधितः सन् सर्वासा कलाना ज्ञाता भवति, अतः सून गुरुसनिधान निना प्रसुप्तसमं भवति, तस्मात् सून गुरुसनिधी त्या पठनीयम् । - गुरुसनिधानाभावे सूत्रोच्चारण स्खलितादिदोपदुष्टं स्यात् । तथा सति प्रायश्चित्तम् जज्ञान, मिथ्यात्व, जात्मविराधना, सयमनिराधनादयो दोपा भवन्ति तस्माद् गुरुसनिधौ सूनमुच्चारणीयम् । सूत्र का अर्थ यदि ज्ञात न हो तो पढने वाला व्यक्ति उसके महत्त्व को नही जान सकता है | जिस समय शिष्य गुरु महाराज के पास अर्थ - सहित सूत्र का अध्ययन करता है, अथवा गुरु महाराज शिष्य को अर्थसहित सूत्र पढा देते है उस समय शिष्य उसके अन्तर्गत समस्त भावों का ज्ञाता हो जाता है । जिस प्रकार ७२ कला के जानने वाला पुरुष जगने पर समस्त कलाओ का ज्ञाता होता है । इसलिये सूत्र गुरु महाराज के समीप सुनकर ही पढ़ना चाहिये, क्यो कि विना गुरु महाराज के पठित सूत्र कलानिपुण सोया हुआ पुरुष जेसा माना जाता है, पढ़ने वाले को उससे अर्थविशेष की प्राप्ति नहीं हो सकती है। किञ्च - गुरुमुखसे यदि सूत्र का अध्ययन न किया जाय तो सूत्र के यथावत् उच्चारण करने मे स्खलना आदि दोषो का सद्भाव हो सकता है। इससे अध्ययन करने वालों को लाभ के स्थान मे प्रायश्चित्त का भागी होना पड़ता है । अज्ञान, मिथ्यात्व, आत्मविराधना एव सयम की विराधना आदि दोपों का भाजन भी बनना पडता है। इसलिये गुरु महाराज के વ્યક્તિ તેના મહત્વને જાણી શકતા નથી જે સમયે શિષ્ય ગુરુમહારાજની પાસે અ સહિત સૂત્રનુ અધ્યયન કરે છે અથવા ગુરુ મહારાજ શિષ્યને અથ સહિત સૂત્ર ભણાવી દે છે, તે સમયે શિષ્મ તેના અતગત સમસ્ત ભાવાના જ્ઞાતા ખની જાય છે જે પ્રકારે ૭૨ કળાને જાણવાવાળા પુરુષ જાગવાથી સમસ્ત કળાઓના જ્ઞાતા અને છે આ માટે સૂત્ર ગુરુમહારાજની સમીપ સાભળીને ભણવુ નૈઈએ કેમ કે ગુરુ મહારાજ વગર ભણવામા આવેલ સૂત્ર કળા નિપૂર્ણ સુતેલા પુરૂષ જેવુ માનવામા આવે છે ભણવાવાળાને એનાથી અથ વિશેષની પ્રાપ્તિ થતી નથી કિચ ફ્રી-ગુરુ મુખથી સૂત્રનુ અધ્યયન કદાચ ન કરવામા આવે તે, સૂત્રનું યથાવત્ ઉચ્ચારણ કરવામા સ્ખલના આદિ દોષોને સદ્ભાવ બને છે એથી અધ્યયન કરવાવાળાએ લાભના સ્થાનમા પ્રાયશ્ચિત્તના ભાગી બનવુ પડે છે, અજ્ઞાન, મિથ્યા, આત્મવિરાધના અને સયમની વિરાધના આદિ દોષોના ભાજત Page #245 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययन सूत्र आवश्यकव्यतिरिक्त द्विविधम्-कालिगम् , उत्कालिक च। तत्र-जम्बूद्वीपप्रज्ञप्ति श्चन्द्रप्राप्तिर्निरयापलिकादीनि च पञ्च सूत्राणीति सप्तोपागानि, व्यवहारादीनि चत्वारि छेदमूत्राणि, मूलखनेपु-उत्तराध्ययन, समुत्थानसून च । एतत् सर्व कालिकम् । उत्कालिक तु दशवकालिकसूत्र नन्दीखनम् , अनुयोगद्वारसून च-एतत्त्रय मूलमूत्रम् , औपपातिक राजपनीय जीनाभिगमः प्रज्ञापना सूर्यप्रज्ञप्तिरिति पञ्चोपाङ्गानि च । ॥ इति पञ्चमद्वारम् ॥ अथ सूत्रोच्चारणविधिनामक पष्ठ द्वारम् सुविनीतेन शिष्येण सूत्र गुरुसनिधौ ग्रहीतव्यम् । यथा-द्वासप्ततिकलापण्डितो मनुष्यः ममुप्तः सन् तासा कलाना न किंचित् जानाति, एवमर्थनारोधिते सूने न से तद्व्यतिरिक्त दो प्रकार का है। जम्बुद्वीपप्रज्ञप्ति, चन्द्रप्रज्ञप्ति और निरयावलिका आदि पाँच सूत्र-ये सातों उपाग, न्यवहार आदिक चार छेद सूत्र, मूलसूनों मे उत्तराध्ययन, और समुत्थानसूत्र, ये सब कालिक है। दशवकालिक, नन्दीसून और अनुयोगदार ये तीनों मूलसून, तथाऔपपातिक, राजप्रश्नीय, जीवाभिगम, प्रज्ञापना और सूर्यप्रज्ञप्ति ये पाचो उपाग उत्कालिक हैं। ॥पाचवा दार सपूर्ण ॥ अब छठे द्वार मे सूत्र के उच्चारण की विधि कहते हैं सुविनीत शिष्य को सूत्र का अध्ययन गुरु महाराज के समीप करना चाहिये । जिस प्रकार ७२ कलाओ का ज्ञाता मनुष्य प्रसुप्त अवस्था मे उन कलाओ के अर्थविशेष को नहीं जानता है, उसी प्रकार કાયેત્સર્ગ ૫, અને પ્રત્યાખ્યાન ૬ કાલિક, ઉલ્કાલિકના લોદથી તદુવ્યતિરિક્ત બે પ્રકારે છે જમ્બુદ્ધિપપ્રજ્ઞપ્તિ, ચ દ્રપ્રજ્ઞપ્તિ અને નિરયાવલિકા આદિ પાચ તથા વ્યવહારઆદિક ચાર સૂત્રએ સાતે ઉપાગ, વ્યવહાર આદિક ચાર છેદ સૂત્ર, મૂળસૂત્રમાં ઉત્તરાધ્યયન અને સમુત્થાન સૂત્ર એ બધા કાલિક છે દશવૈકાલિક નદિસૂત્ર અને અનુગદ્વાર આ ત્રણે મૂળસૂત્ર તથા-૫ પાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સૂર્યપ્રજ્ઞપ્તિ આ પાચે ઉપાગ ઉત્કાલિક છે. પાચમુ દ્વાર સ પૂર્ણ !! હવે છઠ્ઠા દ્વારમાં સૂત્રના ઉચ્ચારણની વિધિ કહે છે – સુવિનીત શિખ્ય સૂત્રનું અધ્યયન ગુરુ મહારાજની સમીપ કરવુ જોઈએ, જે પ્રકાર ૭૨ કળઓને જ્ઞાતા મનુષ્ય પ્રસુપ્ત અવસ્થામા એ કળાઓના અર્થ વિશેષને નથી જાણતે એ જ રીતે સૂત્રને અર્થ જે જાણેલ ન હોય તે વાચનાર Page #246 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा २३ सूत्रोच्चारणदोपा अत्र न ज्ञायते सफल्साधारणपोवृभिः, यदिद कालिकमुत्कालिक वा । यथा वा-सामायिकपदे दशकालिकोत्तराध्यनप्रभृतीनामनेकानि पदानि मीलयति । ३ व्याविद्वाक्षरम्-व्याविद्धाक्षर, विपर्यस्तरत्नमालागतरत्नानीव विद्धानि विपर्यस्तान्याराणि यत्रतत् । यथा-'धम्मो मगल' इत्यत्र 'लगमम्मोध' इत्युच्चारणम्। ४ हीनाक्षरम्-अक्षरीनम् । यथा-'नमो अरिहताण' इत्यन' नमो अरिहता' इत्युच्चारणम् । ५ अधिकाक्षर-स्वमुद्धयाऽधिकाक्षरयोजन यत्रतत् । यथा-'धम्मो मगल मुकिट' अा-'धम्मो मगलमुक्ट्टि नरग' इत्युच्चारणम् । हीनाक्षरे अधिकाक्षरे वा सर्वसाधारण श्रोताजन यह नहीं समझ सकते कि यह कालिक है अथवा उत्कालिक है । अथवा-जो उच्चारण सामायिक पद में दशवैकालिक उत्तराध्ययन आदिके अनेक पदो को मिला देता है वहां पर भी यह दोप होता है ॥२॥ व्याविद्धाक्षरम्-जिस उच्चारण मे उल्टे उलटे कर अक्षर बोले जावें वहा व्याविद्याक्षर नामका दोष होता है-जैसेधम्मो मगल ऐसा न बोलकर "लगमम्मोघ" ऐसा उच्चारण करना ॥३॥ हीनाक्षरम्-जैसा सूत्र हो वैसा उच्चारण न करना-हीनाक्षर दोप है। जैसे-"णमोअरिहताण" की जगह "णमो अरिहता" ऐसा बोलना ॥४॥ अधिकाक्षर-जिस उच्चारण मे अधिक अक्षर उच्चरित हों वहा अधिकाक्षर नामका दोप जानना चाहिये, जैसे-धम्मो मगलमुकिट"योलते समय धम्मो मगलमुकिट्ट नरग" ऐसा अधिक "नरग" अक्षर का उच्चारण करना । हीनाक्षर एव अधिकाक्षर, ये दोनों दोष उच्चारण के સર્વ સાધારણ શ્રોતાજન એ નથી સમજી શકતા કે, આ કાલિક છે કે ઉત્કાલીક છે જે ઉચ્ચારણ સામાયિક પદમાં દસ વિકાલિક ઉત્તરાધ્યયન આદિના અનેક પદોને મેળવી દે છે ત્યા પણ આ દોષ થાય છે (૨) (૨) વ્યાવિદ્ધાક્ષરમૂ–જે ઉચ્ચારણમા ઉટાવી ઉટાવીને અક્ષર બોલવામાં આવે ત્યા “વ્યાવિકાક્ષરી નામને દેવ બને છે જેમ ધીમસ્જિ એવું ન બોલીને लगमम्मोध मे अन्याय ४२५ (૩) હીનાક્ષરમૂ-જેવા સૂત્ર હોય તે પ્રમાણે ઉચ્ચારણ ન કરવું અર્થાત્ या अक्षराथी या २-'हीनाक्ष'होप छ, रेम-"मो अरिहताण" नीच्या " णमो अरिहता" मेषु मास () અધિકાક્ષર–જે ઉચ્ચારણમાં વધુ અક્ષર ઉચ્ચારવામાં આવે ત્યાં मधिलाक्षर नाभन हो५ वा न रम “धम्मो मगल मुकिदह " मालती मते "धम्मो मगल मुक्किह नरग" सेभ " नरग" मा धाशना અક્ષરનું ઉચ્ચારણ કરવુ હીનાક્ષર અને અધિકાક્ષર આ બને દેવ ઉચ્ચારણમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे ___ अधोच्चारणदोषा स्खलितादयो दश मोच्यन्ते-स्खलितम् १, मिलितम् २, व्यापिद्धाक्षरम् ३, डीनाक्षरम् ४, अधिकाक्षरम् ५, व्यत्यानेडितम् ६, अपरिपूर्णम् ७, अपरिपूर्णघोपम् ८, अकण्ठोष्ठविममुक्त ९, जगुरुषाचनोपगतम् १०, इति । तत्र १ स्खलितम् -यद् अन्तराऽन्तरा आलापमान मुञ्चति, यथा-"अहिंसा" "देवा वि त नमसति । २ मिलितम्-यद् अन्यस्यान्यस्योदेशकस्पाध्ययनस्य वा आलापकान एकत्र मीलयति 'सर्व जिनवचनम् ' इति कृत्वा, यथा-" सम्धे पाणा पियाउया " ( सर्वे प्राणा प्रियायुष्फाः) (आचा. १ शु. २. ३ उ.) " सजीवा वि इच्छति जीविउं न मरिज्जिउ" (सर्व जीना अपि इच्छन्ति जीवितु न मर्तुम् दश वै ६अ। समीप ही सूत्र का अध्ययन या उसका उच्चारण करना सीखना चाहिये। उच्चारण के कितने दोप हैं यह अव प्रकट किया जाता है-स्खलित १, मिलित २, व्याविद्धाक्षर ३, होनाक्षर ४, अधिकाक्षर ५, व्यत्यानेडित ६, अपरिपूर्ण ७, अपरिपूर्णघोप ८, अकण्ठोष्ठविप्रमुक्त ९, एव अगुरुवाचनोपगत १०, ये १० दोष उच्चारण सबंधी हैं। स्खलित-बीच २ मेस्क २ कर सूत्र का बोलना यह स्खलित दोप है, जैसे-अहिंसा, देवा वित नम सति इत्यादि ॥१॥मिलित-जहा अन्य २ उद्देशक अथवा अध्ययन के आलापकों को एकत्र मिला दिया जाता है वहा मिलित दोप होता है, जैसे-" सर्व जिनवचन" ऐसा ख्यालकर " सव्वे पाणा पियाउया""सब्वे जीवा वि इच्छति जीविउ न मरिजिउ" इन सब को एक साथ ही बोल देना। इन सब के एक साथ बोलने में मिलित दोष इसलिये आता है कि પણ બનવું પડે છે માટે ગુરુ મહારાજ સમીપજ સૂત્રનું અધ્યયન અગર તેનું ઉચ્ચારણ કરવું–સીખવું જોઈએ ઉચ્ચારના કેટલા દેષ છે તે હવે પ્રગટ કરવામાં भाव छ (१) मनित,(२) भिलित, (3) व्याविद्धाक्षर, (४)हीनाक्ष२, (५) मधिरा क्षर,(९) व्यत्यारित, (७) अपरिपूर्ण, (८)मपरिपू घोष, (6) 481४विप्रभुत, અને (૧૦) અગુરુવાચને પગત આ દસ દે ઉચ્ચારણ સ બ ધી છે ખલિત-વચમાં વચમા રેકાઈને સૂત્રનુ બોલવુ તે ખલિત દેષ છે रभ- अहिंसा देवा वि त नम सति प्रत्याहि ! (१) भिलित-orया अन्य अन्य ઉદેશક અથવા અધ્યયનના આલાપેને એકત્ર મેળવી અપાય છે ત્યા મિલિત દોષ थायरम "सर्व जिन वचन " मेव। याद री "सव्वे पाणा पिआ या सवे जीवा वि इच्छति जीविउ न मरिज्जिउ २ सयान मे४ साथे । બાલવું આ બધાને એક સાથે બોલવામાં મિલિત દોષ એ માટે આવે છે કે, Page #248 -------------------------------------------------------------------------- ________________ १६७ इत्यादि । मानाभि धम्मो मुगलमुष्टिापा कमपि चरण पर नयपदेशप्रयदर्शिनी टीका अ० १ गा २३ सूनोचारणदोपा' द्रव्यभावतो व्यत्यानेडित सूत्रे कुर्वतोऽर्थस्य विसवादः इत्यादि विवक्षा प्रागिव, यया दीक्षा निरधिका । ७अपरिपूर्ण-मात्राभिः, पदै धरणे विन्दुभि वर्णश्च । मात्राभिरपरिपूर्ण 'धम्म मगलमुक्टि' । पदैरपरिपूर्ण-यथा-" धम्म उक्टि"। चरणैरपरिपूर्ण-यथा'धम्मो मगलमुक्ट्ठि' इत्यादि गाथाया कमपि चरण परित्यज्य पठनम् । विन्दुभिरपरिपूर्ण-यथा 'धम्मो मगलमुक्टि" इति । वर्णरपरिपूर्ण यथा-'धम्मोल उकिह' इत्यादि । मानाभिः पदैश्चरणैबिन्दुभिर्वर्णरपरिपूर्णे उच्चारित तदेव प्रायश्चित्त त एव दोपाश्च भवन्ति । में व्यत्यानेडित कर देता है तब उसके अर्थ मे स्वभावतः विसवाद होने लगता है और इससे जो हानि होती है यह अधिकाक्षर तथा हीनाक्षर के दोप के स्वरूपनिरूपण मे पता चुके हैं।॥६॥अपरिपूर्ण-जहां मात्राओ से, पदों से, चरणो से, बिन्दुओ से, वर्णो से अपरिपूर्णता होती है वहां अपरिपूर्ण दोप माना जाता है, जैसे “धम्मो मगलमुकिट्ठ " की जगह "धम्ममगल किट्ठ" इस प्रकार "ओकार " की मात्रा हीन कर पढना । "धम्म उकिट" ऐसा मगलपद हीन कर पढना । किसी चरण कोपाद को-हीन कर पढना, किसी विन्दु को हीन कर पढना, किसी वर्ण को हीन कर पढना सो क्रमशः मात्रा आदिको से अपरिपूर्ण दोप माना गया है। इस प्रकार के उच्चारण करने पर एक तो आगम की आशातना होने से प्रायश्चित का भागी होना पडता है दूसरे विसवादादि अनेक अनर्थ उत्पन्न हो जाते हैं। इससे जीव को मुक्ति का लाभ नही हो सकता है। तथा दीक्षा में निरर्थकता की प्रसक्ति का प्रसग प्राप्त होता है ॥ ७॥ વિવાદ થવા લાગે છે અને એથી જે હાની થાય છે તે અધિકાક્ષર તથા હિનાક્ષરના દેવના નિરૂપણમાં બતાવવામાં આવેલ છે (6) अपरिपूण भात्रामाथी पहोथी, यशथी, मिन्याथी, વણેથી, અપરિપૂર્ણતા હોય છે ત્યા “અપરિપૂર્ણ” દોષ માનવામાં આવે છે "धम्मो मगल मुक्किट्ठ" नी व्याये चम्ममगलमुक्किट्ठ मा शत, ओकारनी मात्रा हीन री पायवु, “ धम्म उचिट्ठ "मेम भगत यह हीन 3री वाय, કઈ વર્ણને હીન કરી વાચવુ તે મ માત્રા આદિથી અપરિપૂર્ણ દોષ માનવામાં આવેલ છેઆ પ્રકારનું ઉચ્ચારણ કરવાથી એક તો આગમની આશાતના થવાથી પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે બીજુ વિસ વાદાદિ ઘણુ અનર્થ ઉત્પન્ન થાય છે, આથી જીવને મુક્તિને લાભ મળી શકતો નથી આથી દીક્ષામાં નિરર્થકતાની પ્રક્તિને પ્રસ ગ પ્રાપ્ત થાય છે Page #249 -------------------------------------------------------------------------- ________________ १६६ उत्तराध्ययसूत्रे उच्चारिते सति-अर्धस्य पिसवाद., अर्थस्य विसवाद चरणस्य सिवादः, चरणविसवादान मोक्षः, मोक्षाभावे सा दीक्षा निरर्थिका। ६ व्यत्यानेडित-नाम जन्यान्यशास्त्रपल्लारिपमिश्रण, यथा-'सत्यभूयप्पभूयस्स सम्म भूयाइ पासमो। पिहियासरस्स दतस्स, पारफम्म न बधई ॥" अत्रेदमपि-घटते इति कृत्वा लिपति-अन्यशास्त्रवचनम् - श्रूयता धर्मसर्वस्व, श्रुत्वा चावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेपा न समाचरेत् ।। इसलिये माने जाते है कि सूत्र में होनाक्षर अथवा अधिकाक्षर उच्चरित होने पर उसके अर्थ मे विसवाद (विपरीतता) होता है। अर्थ मे विसवाद जहा हुआ कि चरण-आचार-चारित्र मे भी विसवाद होने लगता है। इससे मोक्ष का लाभ नही हो सकता । मोक्ष के अभाव में समस्त दीक्षा निरर्थक हो जाती है ॥५॥ व्यत्यानेडित-भिन्न २ शास्त्रों के पल्लव (अश) का जिस उच्चारण मे मिश्रण होता है वहा व्यत्यानेडित दोष माना जाता है। जैसे-"सन्वभूयप्पभूयस्स सम्म भ्रयाइ पासओ। पिहियासवस्स दतस्स पावकम्म न बधइ"-यहा यह भी घटित होता है ऐसा समझकर अन्य शास्त्र का वचन मिलाना, जैसे "श्रूयता धर्मसर्वस्व, श्रुत्वा चैवावधार्यताम् ॥ आत्मन' प्रतिकूलानि, परेपा न समाचरेत् ॥१॥" महाभारत के इस वाक्य को मिश्रित करना । यह व्यत्ययानेडित दोष इस लिये माना गया है कि उच्चारण करने वाला द्रव्य एव भाव से जव सूत्र એ માટે માનવામાં આવેલ છે કે સૂત્રમાં હીનાક્ષર અથવા અધિકાક્ષર ઉચ્ચારવાથી એના અર્થમાં વિસ વાદ થાય છે વિપરીત અર્થમાં વિસ વાદ જ્યા થી કે. ચરણ-આચાર ચારિત્રમા પણ વિસ વાદ થવા લાગે છે એથી મેક્ષને લાભ થઈ શકતે નથી મોક્ષના અભાવથી સમસ્ત દીક્ષા નિરર્થક થઈ જાય છે (૫) વ્યયાતિ જુદા જુદા શાસ્ત્રોના પલ્લવન જે ઉરચારણમાં મિશ્રણ थाय छे त्या "व्यत्याभ्रेरित "होष मानवामा साव छ म सव्वभूयप्पभूयस्स सम्म भूयाइ पासओ” “पिहियासवस्स दतस्स पावकम्म न वधई " मङि से પણુ ઘટિત થાય છે એમ સમજી બીજા શાસ્ત્રનું વચન મેળવવુ જેમ "श्रूयता धर्म सर्वस्व श्रुत्वा चैवावधार्यता ।। ओत्मन प्रति कूलानि परेपा न समाचरेत् ॥१॥ મહાભારતના આ વાક્યને મેળવવુ, આ “વ્યત્યયાઍડિત” દેષ એ માટે માનવામાં આવેલ છે કે, ઉચ્ચારણ કરવાવાળા દ્રવ્ય અને ભાવથી જ્યારે સૂત્રમાં વ્યત્યાયાગ્રંડિત થવાથી એના અર્થમા સ્વભાવત Page #250 -------------------------------------------------------------------------- ________________ त्रियदर्शिनी टीका अ०१ गा २३ वाचनाद्वारम् ७ अध वाचनानामक सप्तम द्वारम् अथ वाचनाविधिरुच्यते-तत्रैव वाचनाशब्दार्थ:-चाचयतीति वाचना-पाठना, शिष्याय मूनादिदान । ननु वाचनायाः किं फलम् ? वाचनया जीवो निर्जरा जनयति श्रुतस्य चानाशातनाया प्रवर्तते, तत्र च प्रर्तमानो जीवः श्रुतमदानरूप तीर्थधर्ममवलम्मते, एव तीर्थधर्ममात्रयन् कृत्स्नकर्मक्षपणेन महानिर्जरावान् भवति । ततो मुक्तिमाप्त्या तस्य सर्वथा भवपर्यवसान भवति । वाचनादानग्रहणविधिस्त्वेवम् उपविसइ उवज्झाओ, सीसा विनरति वदण तस्स । सो तेसिं सबसमय, वायइ सामइयप्पमुह ॥ १॥ वाचना से जो विहीन होता है, अर्थात्-गुरुप्रदत्त वाचना से जो प्राप्त नही होता है वह अगुरुवाचनोपगत दोप है ॥१०॥ ॥ यह छट्ठा द्वार हुआ ॥६॥ सातवा वाचनादार कहते हैं अघ वाचना की विधि बतलाते हैं-शिष्य को सूत्रादिक का देनापढाना यह वाचना है। सूत्र की वाचना से कर्मो की निर्जरा होती है तथा उसकी अनाशातना में प्रवृत्ति होती है। उस वाचना में लगा हुआ जीव श्रुतप्रदानरूप तीर्थधर्म का आधार होता है। तीर्थधर्म का आधार होने से वह जीव समस्त कर्मो के क्षपण से महानिर्जरावाला होता है। महानिर्जरावाला होने से मुक्ति की प्राप्ति द्वारा उसके सर्वथा भव का क्षय हो जाता है। वाचना के देने की एव उसके ग्रहण करने की विधि इस प्रकार हैનાથી જે વિહિન હોય છે, અર્થાતુ-ગુરૂપ્રદત્ત વાચનાથી જે પ્રાપ્ત થયેલ નથી હેતુ ते म४३ वायनात ५ छ (१०) આ છઠું દ્વાર થયું સાતમુ વાચનાદ્વાર કહેવામા આવે છે – હવે વાચનાની વિધિ બતાવવામાં આવે છે–શિષ્યને સૂત્રાદિક ભણાવવાસમજાવવા એ વાચના છેસૂત્રની વાચનાથી કર્મોની નિર્જરા થાય છે, તથા તેના અનાશાતનાની પ્રવૃત્તિ થાય છે એ વાચનામાં લાગેલ જીવ થતપ્રદાનરૂપ તીર્થ ધર્મના આધાર બને છે, તીર્થ ધર્મના આધાર થવાથી તે જીવ સમસ્ત કર્મોના ક્ષપણુથી મહાનિરાવાળા થાય છે મહાનિ જરાવાળા થવાથી મૂક્તિની પ્રાપ્તિ દ્વારા એને જીવન મરણના ફેરાને ભય મટી જાય છે उ० २२ Page #251 -------------------------------------------------------------------------- ________________ १६८ उत्तराध्ययन सूत्रे ८ अपरिपूर्णघोषम् - घोपेरेना परिपूर्ण नाक्षरादिभिः, घोपा - उदात्तादय । तत्र - उच्चैरुदात्तः, नीचैरनुदात्तः, समाहारः स्वरितः । उच्चैःशब्देन यथा-" उप्प न्ने वा विगमेइ वा, धुवे ना " इत्यादि । नीचैःशब्देन यथा - " जे भिक्खू वा भिक्खुणी वा " इत्यादि । अत्र घो पैरयुक्तमुच्चारण कुर्वतस्तदेव प्रायश्चित्त त एव च दोषाः । ९ अकण्ठौष्ठविप्रमुक्तम्- कण्ठौष्ठेन विममुक्त - व्यक्त - सुस्पष्ट यन्न भवति, बालमूकभापितवदव्यक्तमित्यर्थः । १० अगुरुनाचनोपगतम्, गुरुमदत्तया वाचनया यन्न प्राप्त तत् ॥ ॥ इति पष्ठद्वारम् ॥ अपरिपूर्णघोष - घोपों से अर्थात् - उदात्तादिक स्वरों से जो अपरिपूर्ण होता है व अपरिपूर्णघोष नाम का दोप आता है। जो ऊँचे स्वर से बोला जाय उसका नाम उदात्त, नीचे स्वर से जो बोला जाय उसका नाम अनुदात्त, तथा जोन अधिक ऊँचे स्वर और न अधिक नीचे स्वर से किन्तु मध्यम स्वर से बोला जाय उसका नाम स्वरित है । जैसे -" उप्पन्नेह वा, विगमेह वा, धुवेइ वा " इत्यादि ऊँचे स्वर से बोले जाते हैं। नीचे स्वर से जैसे -“ जे भिक्खू वा भिक्खुणी वा " इत्यादि सूत्र नीचे स्वर से बोला जाता है । इस को दोष इसलिये माना है कि घोषों से अयुक्त उच्चारण करने वाले को आगम की आशातनाजन्य दोष का भागी होने से प्रायश्चित्त का भागी होना पडता है ॥ ८ ॥ अकण्ठौष्ठ विप्रमुक्तबालमूकादिक के बोलने की तरह जो उच्चारण व्यक्त - स्पष्ट नही होता है वह अकण्ठौष्ठविप्रमुक्त दोष है ॥ ९ ॥ अगुरुवाचनोपगतदोप-गुरुप्रदत्त (७) अपरपूर्णघोष - घोषोथी-अर्थात् उहात्ताहि स्वरोथी ने अपरि પૂર્ણ હોય છે, ત્યા અપરિપૂર્ણઘોષ’ નામના દોષ લાગે છે, જે ઉચા સ્વરથી ખોલાય તેનુ નામ ઉદાત્ત, નીચા સ્વરથી ખેલાય એનુ નામ અનુદાત્ત તથા જે ન તા ઘણા ઉચા સ્વરથી કે ન તે ઘણા નીચા સ્વરથી પરંતુ મધ્યમ स्वरथी मोहाय मेनु नाम स्वरित छे प्रेम-" उत्पन्नेइ वा, विगमेइ वा, धुवइ वा, धत्याहि उ या स्वरथी मासाय छे नीया शम्हथी प्रेम-"जेभिक्खू वा भिक्खुणी वा ઇત્યાદિ સુત્ર નીચા સ્વરથી ખેલાય છે . આનેા દોષ એ માટે માનવામા આવેલ છે કે, ઘાષોથી અયુક્ત ઉચ્ચારણ કરવાવાળાએ આગમની આશાતના જન્ય દોષના ભાગી બનવાથી પ્રાયશ્ચિતના ભાગી બનવુ પડે છે (૮) અકૌષ્ઠ વિપ્ર મુક્ત—ખાલ મૂકાદિકના ખેલવાની રીતે જે ઉચ્ચારણુ સ્પષ્ટ વ્યક્ત થતુ નથી તે કોષ્ઠ વિપ્રમુક્ત દોષ છે. (૯) અગુરૂ વાચનાપગત દોષ–ગુરૂ વાચ "" া ܕܐ Page #252 -------------------------------------------------------------------------- ________________ १७१ प्रियदर्शिनी टीका अ० १ गा २३ वाचनाद्वारम् ७ निद्रारूपे प्रमादे, अमतिलेखने दुप्पतिलेखनादौ च सकत् स्खलितस्य स्मा रणा कर्तव्या भाति । यथा-"भो आयुष्मन् ! प्रमादो वर्जनीयः" इति पूर्वमेवास्माभि कषितम् , अतः प्रमादमा कुरु तपासयम च समाराधय, इत्येपा स्मारणा। अब प्रतिस्मारणा पुनः पुनः सामाचार्या प्रमाद कुर्वन् शिष्यः पुनर्गुरुणा वोधनीयः-"वत्स ! मा प्रमाद्यताम् , तपःसयमाराधन क्रियताम् "। इत्येपा प्रतिस्मारणा।। इत्यमुक्तोऽपि यदि प्रमाद्यति, तदा दण्डना-लघुमायश्चित्तरूपा कर्तव्या। प्रतिलेखना नहीं करे अथवा दुप्प्रतिलेखना आदि करता है उस समय उसे स्मारणा वाचना देनी चाहिये, इसमे उसे यह समझाना चाहिये कि है आयुप्मन् ! तुम्हें यह पहिले पतला दिया गया है कि प्रमाद वर्जनीय है । इसलिये इस बात का ख्याल करो, और प्रमाद का आसेचन मत करो तथा तप एव सयम की अच्छी तरह आराधना करो, इसका नाम स्मारणा है । प्रतिस्मरणा वाचना शिष्य को उस समय दी जाती है जब शिष्य अपनी समाचारी में वार २ प्रमाद करता है। उस समय उसे यही समझाया जाता है कि हे वत्स! देखो यह प्रमाद ठीक नहीं है, इससे तप एव सयम की आराधना ठीक २ नही होती है। तुम्हें बार बार यह समझा दिया गया है अतः इसका परित्याग कर तप एव सयम की आराधना करो। इसी मे आत्मा की भलाई है, इसका नामप्रतिस्मारणा है। अब दण्डना कहते है-इस प्रकार उपदेश, स्मारणा, ઉપદેશ છે નિદ્રારૂપ પ્રમાદમાં પડેલ શિષ્ય જે પ્રતિલેખના ન કરે અથવા દુuતિલેખના આદિ કરતે હાયતે એ સમયે એને મારણ વાચના આપવી જોઈએ એમાં એને એ સમજાવવું જોઈએ કે આયુષ્યમ! તમને એ પહેલું બતાવ વામાં આવેલ છે કે, પ્રમાદ છેડવા ગ્ય છે, જેથી એ વાતને ખ્યાલ કરે ને પ્રમાદને ખ્યાલ ન કરે, તથા તપ અને સયમની સારી રીતે આરાધના કરે આનુ નામ સ્મારણ છે પ્રતિસ્મારણા વાચના રિવ્યને તે સમયે આપવામાં આવે છે જ્યારે શિષ્ય પિતાની સામાચારીમાં વાર વાર પ્રમાદ કરે છે તે સમયે તેને એવુ સમજાવાય છે કે હે વત્સ જુઓ આ પ્રમાદ કર ઠીક નથી તેનાથી તપ અને સાયમની આરાધના સારી રીતે થતી નથી તમને વખતે વખત એ સમજાવવામાં આવેલ છે, માટે તેને પરિત્યાગ કરી સયમ અને તપની આરાધના કરે તેમાં આત્માની ભલાઈ છે, તેનું નામ પ્રતિ મારણું છે હવે દડના કહે છે–આ પ્રકારને ઉપદેશ સમારણા, પ્રતિસ્મારણા રૂપ ત્રણ પ્રકા Page #253 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसूत्रे छाया-उपविशति उपाध्यायः, शिष्या वितरन्ति वन्दन तस्मै । स तेभ्यः सर्वसमय, पाचयति सामायिकप्रमुखम् ॥१॥ वाचना-विविधा भवति-उपदेशः, स्मारणा, मतिस्मारणा च ।ये खलु गृहीतसामाचारीकाः शिष्यास्तेभ्य सूत्रार्थवाचना दातव्या । तेपा सामाचारीकरणे प्रमाद कुर्वता क्रमेण उपदेशः, स्मारणा, प्रतिस्मारणा च करणीया । तर गुरुस्तान् प्रति वदति-" मुनीनामेपा सामाचारी यन्निद्राविकथादयः प्रमादाः परिहतन्याः" एप उपदेशः। "उवविसह उवज्झाओ, सीसा वियरति चदण तस्स । सो तेसिं सन्चसमय, वायइ सामाइयप्पमुह ॥ वाचना देने वाला उपाध्याय अपने आसन पर विराजमान जय हो जाय तव वाचना लेने वाला शिष्य सर्वप्रथम उन्हें वदना करे। फिर याद में उनसे सामायिक आदि सर्व सूत्रों की याचना लेवे। उपदेश १, स्मरणा २ एव प्रतिस्मारणा ३ के भेद से वाचना ३ प्रकार की है। जिन शिष्यों ने सामाचारी को ग्रहण कर लिया है उन शिष्यों को सूत्रार्थ की वाचना देना चाहिये । वे यदि सामाचारी के आचरण करने में प्रमाद करे तो गुरु का कर्तव्य है कि वे उन्हें क्रम से उपदेश, स्मारणा एव प्रतिस्मारणा रूप वाचना दें। उसमें वे उसे यह समझावे कि देखो यही मुनियों की सामाचारी-आचार है कि वे सर्वप्रथम निद्रा विकथा आदि प्रमादों को दूर करे । यह उपदेश हैं। निद्रारूप प्रमाद मे पडा हुआ शिष्य यदि વાચન દેવાની અને તેને ગ્રહણ કરવાની વિધિ આ પ્રકારે છે– उवविसइ उवज्जाओ, सीसा विअरति वदण तस्स । सो तेसिं सव्वसमय वायइ सामाइयप्पमुह ॥ વાચના આપવાવાળા ઉપાધ્યાય જ્યારે પિતાના આસન ઉપર બિરાજમાન થઈ જાય ત્યારે વાચના લેવાવાળા શિષ્ય સર્વ પ્રથમ એમને વદના કરે અને પછી તેમની પાસેથી સામાયિક આદિ સર્વ સૂની વાચના લે ઉપદેશ, સ્મારણા અને પ્રતિ સ્મારણા ના ત્રણે ભેદથી વાચના ત્રણ પ્રકારની છે જે શિષ્યએ સમાચારીને ગ્રહણ કરી લીધેલ હોય તે શિવ્યાને સૂત્રાર્થની વાચના દેવી જોઈએ તે કદી સામાચારીનું આચરણ કરવામાં પ્રમાદ ૮રે તે ગુરૂનું કર્તવ્ય છે કે તે એને કમથી ઉપદેશ, સ્મારણ, અને પ્રતિ સમારણ રૂપ વાચના આપે એમા તેઓ શિષ્યને એ સમજાવે કે, જુઓ આજ મુનિની સમા ચારી આચાર છે કે જે સર્વ પ્રથમ નિદ્રા, વિકથા આદિ પ્રમાદને ર છે આ Page #254 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा २३ वाचनाद्वारम् ७ १७१ निद्रारूपे प्रमादे, अमतिलेखने दुष्पतिलेखनादौ च सकृत् स्खलितस्य स्मा रणा कर्तव्या भनत्ति । यथा-" भो आयुष्मन् ! प्रमादो वर्जनीयः" इति पूर्वमेवास्मामि कधितम् , अतः प्रमादमा कुरु तपासयम च समाराधय, इत्येषा स्मारणा । अथ प्रविस्मारणा पुनः पुनः सामाचार्या प्रमाद कुर्वन् शिष्यः पुनर्गुरुणा वोधनीयः-"वत्स ! मा प्रमाद्यताम् , तपासयमाराधन क्रियताम्"। इत्येपा पतिस्मारणा। ___ इत्यमुक्तोऽपि यदि प्रमाद्यति, तदा दण्डना-लघुप्रायश्चित्तरूपा कर्तव्या। प्रतिलेखना नही करे अथवा दुप्प्रतिलेखना आदि करता है उस समय उसे स्मारणा वाचना देनी चाहिये, इसमे उसे यह समझाना चाहिये कि है आयुष्मन् । तुम्हें यह पहिले यतला दिया गया है कि प्रमाद वर्जनीय है । इसलिये इस बात का ख्याल करो, और प्रमाद् का आसे. बन मत करो. तथा तप एव सयम की अच्छी तरह आराधना करो, इसका नाम स्मारणा है । प्रतिस्मरणा वाचना शिष्य को उस समय दी जाती है जब शिष्य अपनी समाचारी में वार २ प्रमाद करता है। उस समय उसे यही समझाया जाता है कि हे वत्स! देखो यह प्रमाद ठीक नहीं है, इससे तप एव सयम की आराधनाठीक २ नही होती है। तुम्हें चार बार यह समझा दिया गया है अतः इसका परित्याग कर तप एव सयम की आराधना करो । इसी मे आत्मा की भलाई है, इसका नामप्रतिस्मारणा है। अब दण्डना कहते है-इस प्रकार उपदेश, स्मारणा, ઉપદેશ છે નિદ્રારૂપ પ્રમાદમા પડેલ શિષ્ય જે પ્રતિલેખના ન કરે અથવા દુશ્મતિલેખના આદિ કરતે હોય તો એ સમયે એને સ્મારણા વાચના આપવી જોઈએ એમા એને એ સમજાવવું જોઈએ કે આયુષ્યમ! તમને એ પહેલું બતાવ વામાં આવેલ છે કે, પ્રમાદ છેડવા યોગ્ય છે, જેથી એ વાતને ખ્યાલ કરે ને પ્રમાદને ખ્યાલ ન કરે, તથા તપ અને સયમની સારી રીતે આરાધના કરે આનુ નામ સ્મરણ છે પ્રતિસમારણા વાચના શિષ્યને તે સમયે આપવામાં આવે છે જ્યારે શિષ્ય પિતાની સામાચારીમાં વાર વાર પ્રમાદ કરે છે તે સમયે તેને એવુ સમજાવાય છે કે હે વત્સ જુઓ આ પ્રમાદ કર ઠીક નથી તેનાથી તપ અને સયમની આરાધના સારી રીતે થતી નથી તમને વખતે વખત એ સમજાવવામાં આવેલ છે, માટે તેને પરિત્યાગ કરી સયમ અને તપની આરાધના કરે તેમાં આત્માની ભલાઈ છે, તેનું નામ પ્રતિ સમારણ છે હવે ઇડના કહે છે–આ પ્રકારને ઉપદેશ સ્મારણા, પ્રતિસ્મારણા રૂપ ત્રણ પ્રકા Page #255 -------------------------------------------------------------------------- ________________ १७२ उत्तराध्ययनसूत्रे ____ ततोऽपि यदि प्रमाद्यति वहि मासलघुमायश्चित्तरूपा दण्डना कर्तव्या। इत्थ दण्डितोऽपि यदि प्रमादान विरमते तदा कुदुमदृष्टान्तो वक्तव्यः । यथा-अतीव पिष्टं कुङ्कुम 'केसर' इति भाषाप्रसिद्ध पापाणमिव कठोर न भवति, भवान् महता प्रयासेन मतिनोद्यमानः कथ प्रमत्तः सटत्तः । अत्र मासलघु दीयते। वास्त्रयादूर्घ यदि प्रमादवो न निवर्तते तदा निष्कासना कर्तव्या । अथासौ स्वय परेण वा प्रज्ञापितः सन् पुनरागत्य प्रमादात् प्रतिनिवृत्तो वदति-भगवन् ! क्षमस्व मदीयमपराधनिकुरम्यम्, न पुनरेव करिष्यामीति । तदा गुरुरेवं वदेव-यथा प्रतिस्मारणारूप तीन प्रकार की वाचना के देने पर भी यदि शिष्य प्रमादपतित होता है, तो उसे एक मास का लघु प्रायश्चित्त देना चाहिये। उस समय उससे यह कहना चाहिये कि देखो केशर जव बार २ रगड़ कर पीसी जाती है तो वह भी पापाण जैसी कठोर नहीं रहती है किन्तु इकदम नरम पड जाती है परन्तु बडे आश्चर्य की बात है कि तुम्हें बार २ समझाया जाता है फिर भी तुम प्रमाद को नहीं छोडते हो । क्या बात है पता नहीं पड़ता कि तुम प्रमादी क्यों बन रहे हो ॥ __ आचार्य तथा अन्य मुनि द्वारा तीन वार समझाने पर भी यदि शिष्य प्रमाद से पीछे नही हटता है, उस समय उसे सघ से बाहर करने रूप दण्ड देना चाहिये । उस समय यदि दूसरों के द्वारा समझाये जाने पर अथवा अपनी गल्ती अपने आप स्वीकार करने पर यह ऐसा गुरु महाराज के समक्ष कहे कि हे गुरु महाराज! मेरे अभीतक के समस्त अपराध आप क्षमा करे, अब आगे ऐसा नही करने का भाव રની વાચના દેવા છતા પણ જો શિષ્ય પ્રમાદ વશ બને, તે તેને એક માસનું લઘુ પ્રાયશ્ચિત દેવું જોઈએ તે સમય તેને એવું કહેવું જોઈએ કે, કેશર ને વારવાર ઘુટાઈ ઘુટાઈને પીસવામાં આવે છે, તે પણ પત્થરની માફક કઠેર નહિં બનતા વધુ ને વધુ નરમ બને છે ઘણા જ આશ્ચર્યની વાત છે કે, તમને વાર વાર સમજાવવા છતા પણ તમે પ્રમાદને છેડતા નથી કર્યું કારણ છે તે સમજાતું નથી કે તમે તમારે પ્રમાદ છોડતા નથી આચાર્ય તથા અન્ય મુનિ દ્વારા ત્રણવાર સમજાવ્યા છતા પણ જે શિષ્ય પ્રમાદથી પાછા ન હટે તે તેને તે સમયે સઘની બહાર કરવારૂપ દડ દેવે જોઈએ તે સમય કદાચ બીજાઓ દ્વારા સમજાવવાથી અથવા પોતાની ભૂલ પિતે જ સ્વીકારીને તે ગુરુ મહારાજ સમક્ષ એવું કહે કે, હે ગુરુ મહારાજ! મારા આજ સુધીના બધા અપરાધ આપ માફ કરે, હવે આગળ હુ આવુ નહિ કરે તે સમયે Page #256 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० १ गा. २३ वाचनायां राजदृष्टान्त वाम्बूलपन कुथित न परित्यज्यते चेत् , तर्हि शेपाण्यपि पत्राणि तत् कोषयति । एवं त्वमपि स्वय विनष्टो मम अन्यानपि साधून् विनाशयिष्यसीति कृत्वा निष्कासितोऽस्माभिः । समति पुनरप्रमत्तेन भवितव्यम् , मासगुरु च ते प्रायश्चित्तम्। अत्र राजदृष्टान्तो वर्णनीयः । कस्यचिद् राज्ञोऽक्षिरोगः सजातः । तनत्यवास्तचिकित्सा कर्तुमशक्ता अभूवन् । अन्यश्च कश्चिदागन्तुको वैद्यस्तत्रागत्याह-ममातिगुटिकास्तु अक्षिरोगप्रशमन्य । ताभिरजितेपु अतिषु तीनतरा दुःसहा वेदना भवति । सा तु मुहूर्तमात्रम् । है, उस समय गुरु महाराज उससे ऐसा कहें कि देखो, पान सड जाने पर यदि बाहर निकाल कर न फेंक दिया जाय तो वह जैसे अन्य पानों को सड़ा कर विगाड देता है, उसी प्रकार तुम भी स्वय विनष्ट होकर मेरे सघ के अन्य साधुओं को विनष्ट कर दोगे इस ख्याल से हम तुम्हें सघ से बाहर कर रहे हैं। यदि आगे ऐसा नहीं करोगे तो सघ में रख लिये जाते है । इसलिये जाओ १ मास का यह तुम्हें गुरु प्रायश्चित्त दिया जाता है । इस विषय में एक राजा का दृष्टान्त इस प्रकार है..किसी एक राजा को आखों में रोग हो गया। नगर भर में जितने वैद्य थे उन सब ने खूब यत्नपूर्वक इलाज किया, परतु उनके इलाज से राजा की आंखो का रोग शमित नहीं हुआ। एक समय वहां बाहर गाव का एक वैद्य आया। उसने नरेश के पास जाकर कहा कि महाराज! हमारे पास ऐसी गोलिया हैं जो आखों में आजने पर विलकुल रोग को नष्ट कर देती है । परन्तु उनके आजने पर १ मुहर्त तक बडी दुःसह ગુરુમહારાજ તેને એવું કહે કે જુએ પાન સડી જવાથી બહાર કાઢી ફેકી દેવામાં ન આવે તે તે જેમ બીજા પાનને સડાવી બગાડી દે છે તે જ રીતે તમે પણ સ્વય વિનિષ્ઠ બની મારા સ ઘના બીજા સાધુઓને પણ વિનિષ્ટ બનાવી દેશે આ ખ્યાલથી તમને સ ઘથી બહાર કરવામાં આવે છે કદાચ આગળ એવું નહીં કરે તે સઘમાં રાખવામાં આવશે આ માટે તમને એક મહિનાનુ ગુરૂ પ્રાયશ્ચિત્ત આપવામા આવે છે આ વિષયમાં એક રાજને દાખલા આ પ્રકારે છે – કેઈ એક રાજાની આખમા રોગ થયે, શહેરમા જેટલા વૈદ્ય હતા તે સઘળાથી ખૂબ પ્રયત્ન પુર્વક ઈલાજ કરવામાં આવ્યા પર તુ તેઓના ઈલાજથી રાજાની આખેને રોગ મટયે નહી એક સમયે ત્યા બહાર ગામને એક વૈદ્ય આવ્યો તેણે રાજાની પાસે પહોંચી કહ્યું કે, મહારાજ! મારી પાસે એવી ગોળીઓ છે, જે આખેમા આજવાથી રોગને બીલકુલ મટાડે છે પરંતુ તેને આજવાથી Page #257 -------------------------------------------------------------------------- ________________ १४ उत्तराध्ययनसूत्रे यदि वेदनाया सत्या मा माणदण्ड कर्तु कर्मचारिभ्य आता न ददासि, वहि तवाक्षिणी अअयामि । राज्ञा करितम्-नाह तर माणदण्ड कर्तुमाज्ञापयिष्यामि । तदा राज्ञोऽक्ष्णोरजन वैद्यः कृतवान् । अञ्जितयोरक्ष्णोस्तीनवरा वेदना जाता। तदा राज्ञा निगदितम्-'अनेनाक्षिणी मम पीडिते, अत एन मारय ' इत्याना स्वकर्मचारिणः मति दत्तवान् । तैः कर्मचारिमिस्तस्य रातो हितकर विज्ञाय वैद्यः प्रच्छन्नः स्थापितः । मुहूर्तान्तरेण राज्ञो वेदना उपशान्ताः, अक्षिणी रोगरहिते दिव्ये दिव्यज्योतिष्मती सजाते । तदा राज्ञा वैद्यः स्मृतः । राजर्मचारिभिरानीय समर्पितो वैद्यः सत्कारित समानितश्च । यथा तस्य राज्ञस्वरकालदु सहमपि गुटिकाभन क्रमेण चक्षुपो नैरुज्यकरणात् परिणामसुन्दर समजनि, एव भवतामपि स्मारणादिक खरपीडा होती है। यदि आप वेदना होने पर अपने कर्मचारियों को मुझे प्राणदण्ड देने की आज्ञा न करे तो में आपकी आखों में उन गोलियों को आज सकता है। राजाने वैद्य की बात सुन कर उसे अभय करने का वचन दे दिया । वैद्य ने भी गोलियो को घिस कर राजा की आखों में आज दिया । आजते ही राजा की आखों में तीव्रतर दुःसह वेदना होने लगी। उस वेदना से पीडित होकर राजा ने उसे मारने की आज्ञा दे दी। कर्म चारियों ने उसे राजा का हितकारी मान कर एक जगह छिपा दिया और मारा नहीं। कुछ समय के बाद वेदना शात हो गई और आखें रोग रहित हो गई । राजा ने प्रसन्न होकर उस वैद्य को याद किया तय कर्मचारियों ने उस वैद्य को लाकर हाजर किया। राजा ने उसको खूब आदर सत्कार करके विसर्जित किया। मतलब इस दृष्टान्त का यह है कि जिस प्रकार उस राजा के लिये दुःसह भी એક ઘડી સુધી ઘણું જ અસહા વેદના થાય છે વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણુદડ દેવાની આજ્ઞા ન કરે તે હું આપની આખામાં એ ગોળીએ આજવા ઈચ્છું છુ રાજાએ વૈદની વાત સાંભળીને તેને અભય કરવાનું વચન આપ્યુ વધે પણ ગોળીઓને ઘસીને રાજાની આખમા આજી દીધી આજતા જ રાજાની આખોમા તીવ્રતર ૬ સહ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી કર્મચારીઓએ તેને રાજાને હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધો અને માર્યો નહી થોડા સમય પછી વેદના શાન્ત થઈ અને આ રોગ રહિત બની રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યો ત્યારે કર્મચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કર્યો રાજાએ તેને ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી આ દષ્ટાતને સાર એ છેકે, રાજ માટે દુ સહ એવી આખેની પીડાનુ ગુટિકાના અજનથી શમન થયુ Page #258 -------------------------------------------------------------------------- ________________ १७५ J प्रियदर्शिनी टीका अ० १ गा० २३ सूत्रार्थयो पौर्वापर्यनिरूपणम् । परुपत्वात् यद्यप्यापातमा नदुःखजनक तथापि परिणामसुन्दरमेव द्रष्टव्यम् इद परत्र च सकलकल्याणपरपरा कारणत्वादिति । ॥ इति सप्तम वाचनाद्वारम् ॥ सुनार्थयोः पौर्वापर्यनिरूपणनामकमष्टमद्वारम् — अथ पूर्व सूत्रम् अर्थो वा ? इति निरूप्यते - उत्पादव्ययन्यलक्षणोऽर्थस्तीर्थकरैः पूर्वमुक्तः, पश्चात् तमेवार्थ हृदये निधाय गणधराः सूत्रं रचयन्ति, तस्मादर्थतः पञ्चाद्भावि सूत्रम्, इति सिद्धान्तः । अत एव सूत्रम् अणु-लघु भवति, अर्थस्तु महान, गुटिकाजन आखो की पीडा का शमक हुआ- पीडाजनक होने पर भी परिणाम में हितविधायक हुआ, उसी प्रकार शिष्यों को भी गुरु महाराज द्वारा प्रदत्त स्मारणादिक तीव्र कठोर होने पर भी आयति(उत्तरकाल) सुख कारक होने से एकान्त हितविधायक ही होते हैं । क्यों कि इनसे इस लोक में तथा परलोक में आत्मा का हित ही होता है अहित नहीं । ॥ सातवाँ द्वार समाप्त हुआ ॥ ७ ॥ अब आठवाँ द्वार कहते हैं सूत्र एव अर्थ के पौर्वापर्य द्वार का निरूपण करते हैं अब यहां यह बतलाया जाता है कि पहिले सूत्र होता है कि अर्थ होता है । उत्पाद, व्यय, एव धौव्य इस लक्षण से युक्त अर्थ-पदार्थ होता है । अर्थ का यह लक्षण तीर्थंकर प्रभुने कहा है । इसी अर्थ को हृदय में अवधृत कर गणधर देवों ने सूत्रों की रचना की है। इसપીડા આપનાર હાવા છતા પણુ પરિણામમા હિતકારક પરિણામ આવ્યુ આ પ્રકાર શિષ્યાએ પણ ગુરુમહારાજ દ્વારા પ્રવ્રુત્ત સ્મારણાદિ તીવ્ર–કાર હાવા છતા પણ અંતે ગુણુ કરનાર સુખકારક હાવાથી એકાન્ત હિતવિધાયક જ હાય છે કેમકે એનાથી આàા તથા પરલેાકમા આત્માનુ હિત થાય છે, અહિત નહી ॥ सातभु द्वार समाप्त थ्यु ॥७॥ હવે આઠમુ દ્વાર કહેવામા આવે છે સૂત્ર તથા અના પોર્વોપ દ્વારનું નિરૂપણ કરવામા આવે છે હવે અહિં એ ખતાવવામાં આવે છે કે, પહેલા સૂત્ર હાય છે કે અથ હાય છે ઉત્પાદ,વ્યય, અને ધ્રૌવ્ય આ લક્ષણથી યુક્ત અથ પદાર્થ બને છે અનુ એ લક્ષણુ તીર્થંકર પ્રભુએ કહેલ છે તે અને હૃદયમા ધારણ કરીને ગણુધર દેવાએ સૂત્રની રચના કરી છે, માટે અર્થની પાછળ સૂત્ર છે, એ સિદ્ધાંત Page #259 -------------------------------------------------------------------------- ________________ ર 'उत्तराध्ययनसूत्रे यदि वेदनाया सत्या मा माणदण्ड कर्तु कर्मचारिभ्य आज्ञा न ददासि तर्हि तवाक्षिणी अञ्जयामि । राज्ञा कथितम् - नाह तर माणदण्ड कर्तुमाज्ञापयिष्यामि । तदा राज्ञेोऽक्ष्णोरञ्जन वैद्यः कृतवान् । अञ्जितयोरक्ष्णोस्तीनतरा वेदना जाता । तदा राशा निगदितम् -'अनेनाक्षिणी मम पीडिते, अव एन मारय ' इत्याज्ञा स्वकर्मचारिणः मति दत्तवान् । तैः कर्मचारिभिस्तस्य राज्ञो हितकर विज्ञाय वैद्यः प्रच्छन्नः स्थापितः । मुहूर्तान्तरेण राज्ञो वेदना उपशान्ताः, जक्षिणी रोगरहिते दिव्ये दिव्यज्योतिष्मती सजाते । तदा राज्ञा वैद्यः स्मृतः । राजकर्मचारिभिरानीय समर्पितो वैद्यः सत्कार समानित । यथा तस्य राक्षस्वरकालदु. सहमपि गुटिकाअन क्रमेण चक्षुपो नैरुज्यकरणात् परिणामसुन्दर समजनि, एव भवतामपि स्मारणादिक खरपीडा होती है। यदि आप वेदना होने पर अपने कर्मचारियों को मुझे प्राणदण्ड देने की आज्ञा न करे तो मैं आपकी आखों में उन गोलियों को आज सकता है । राजाने वैद्य की बात सुन कर उसे अभय करने का वचन दे दिया । वैद्य ने भी गोलियो को घिस कर राजा की आखों में आज दिया। आंजते ही राजा की आखों में तीव्रतर दुःसह वेदना होने लगी। उस वेदना से पीडित होकर राजा ने उसे मारने की आज्ञा दे दी । कर्मचारियों ने उसे राजा का हितकारी मान कर एक जगह छिपा दिया और मारा नहीं। कुछ समय के बाद वेदना शात हो गई और आखें रोग रहित हो गई । राजा ने प्रसन्न होकर उस वैद्य को याद किया तब कर्मचारियों ने उस वैद्य को लाकर हाजर किया । राजा ने उसको खूब आदर सत्कार करके विसर्जित किया | मतलब इस दृष्टान्त का यह है कि जिस प्रकार उस राजा के लिये दुःसह भी એક ઘડી સુધી ઘણી જ અસહ્ય વેદના થાય છે. વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણુઇડ દેવાની આજ્ઞા ન કરો તા હું આપની આખામા એ ગોળીએ આજવા ઇચ્છુ છુ રાજાએ વૈદ્યની વાત સાભળીને તેને અભય કરવાનુ વચન આપ્યુ વૈઘે પણ ગોળીઓને ધસીને રાજાની આખમા આજી દીધી આાજતા જ રાજાની આખામા તીવ્રતર ૬ સહુ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી કર્માચારીઓએ તેને રાજાના હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધા અને માર્યો નહી ચેાડા સમય પછી વેદના શાન્ત થઇ અને આખા રાગ રહિત બની રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યાં ત્યારે કમ ચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કી રાજાએ તેના ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી આ ષ્ટાતને સાર એ છેકે, રાજા માટે હું સહુ એવી ખેાની પીડાનુ શુટિકાના આ જનથી શમન થયુ Page #260 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २३ सूत्रार्थयोरर्थमहत्त्वम् तर मान्ति स्म । एव पेटिकास्थानीये मो वहून्यर्थपदानि वर्तन्ते, तन सूत्रमेव गदर भवितुमर्हति नार्थ इति । किंचार्यस्य महत्चमेकान्ततो नास्ति, प्रथमे उत्क्षिप्तज्ञाते हि 'अनुकम्पा कर्तव्या' इत्यों बहुभिः सौर्णितः । तथा-अष्टादशे सुम्मादारिकाज्ञाते वर्णरूपालादिद्धयर्थ नाहारयितव्यम् , इत्यर्थों बहुभिः सूत्रैर्वर्णितः, तस्मादर्थो न महान् किन्तु सूनमेन महदिति चेत् -? ___ अमोच्यते-पूर्व सूत्र पश्चादः, इति न सभवति । अर्थस्य हि सूत्रतः पश्चाद्भावित्व न युज्यते, अर्थ पिना सूत्र निवारहित सत् कीदृश स्यात् ? असवद्ध में अनेक वस्त्र रख दिये जाते हैं पतावता पेटी में ही बादरता आती है वस्त्रों में नहीं । क्यो कि उसके आधार से ही नहुन वस्त्र उसमे समा जाते हैं। इसी तरह पेटी के स्थानीय सूत्र में भी बहुत से अर्थपद रहा करते है इसलिये सूत्र को ही बादर होने का प्रसग प्राप्त होता है अर्थ को नहीं। तथा-अर्थ मे महत्ता भी एकान्त से स्थापित नहीं होती है। "प्रथमे उत्क्षिप्तजाते" ज्ञातामुत्र के प्रथम उत्क्षिप्तजात नामक अध्ययन में भगवान ने फरमाया है कि अनुकपा करनी चाहिये इस प्रकार का अर्थ बहत सूत्र से वर्णित किया है । तथा “ अष्टादशे सुसमादारिकाज्ञाते" अर्थात् इसी ज्ञाता मुत्र के अठारवें सुसुमादारिकानामक अध्ययन मे वर्ण, रूप, बल आदि की वृद्धि निमित्त मुनियो को आहार नही करना चाहिये यह अर्थ बहुत मुत्रो से वर्णित किया है। इसलिये अर्थ मान नहीं है किन्तु सूत्र ही मान है यही यात ज्ञात होती है। ___ उत्तर-पहिले सूत्र होता है पश्चात् अर्थ यह कथन युक्तियुक्त नहीं है, આવે છે, વસ્ત્રોમાં નહી, કેમ કે પેટીના આધારથી જ ઘણા વો તેમા સમાઈ શકે, એવી રીતે સ્થાનીય સૂત્રમાં પણ ઘણું અર્થ પદ રહ્યા કરે છે માટે જ સૂત્રને બાદર હેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, અર્થને નહી તેમ અર્થમાં મહત્તા પણ એકાન્તથી સ્થાપિત થતી નથી, જ્ઞાતા સૂત્રના પ્રથમ ઉક્ષિતિજ્ઞાત નામના અધ્યયનમાં ભગવાને ફરમાવ્યુ કે, અનુકમ્પ કરવી જોઈએ આ પ્રકારને અર્થ पण सूत्राथी वाम मावेस छेत! " अष्टादशे सुसमादारिका ज्ञाते" अर्थात् આ જ્ઞાતા સૂત્રના અઢારમા “સુ સમાદારિકા” નામના અધ્યયનમા વર્ણ, રૂપ, બળ વગેરેની વૃદ્ધિ નિમિત્તે મુનિએ આહાર ન કરવો જોઈએ આ અર્થ ઘણું સૂત્રમાં વર્ણવવામાં આવેલ છેઆ માટે અર્થ મહાન નથી પણ સૂન જ મહાન છે આ વાત જ્ઞાત થાય છે ઉત્તર–પહેલા સૂત્ર હોય છે પછી અર્થ આ કહેવુ ચુક્તિ યુકત નથી, કારણ Page #261 -------------------------------------------------------------------------- ________________ १६ - - उत्तराध्ययनसूत्रे एकैकस्य सूत्रस्यार्योऽनन्तः । स्तोकत्वात् पश्चादभिहितत्याच सूत्रम् ' अणु' इत्युच्यते, तेन चाणुना मनेग सदार्थस्य यः सम्बन्धो योगः स चानुयोग इत्युच्यते । ननु पूर्वमर्थः पश्चात् सूत्रमिति कथनमयुक्तम् , पूर्व हि मूत्र पश्चादर्थः, सूत्रामा तु अर्थः कस्य स्यात् । लौकिका अप्येवमेव वदन्ति-आधारे सत्येवाधेय तिष्ठतीति । ___यच्च सूनमणु, अर्यस्तु विस्तृत इति, तदप्ययुक्तम् ? एकस्या हि पेटिकायां वहूनि वस्त्राणि सन्ति, तन पेटिकाया एव पादरत्व युज्यते, वद्वशाद् वहूनि वस्त्राणि लिये अर्थ के पश्चाद् सूत्र है यह सिद्धान्त निर्धारित हो जाता है। सूत्र अणु-लघु होता है । तथा-अर्थ सूत्र की अपेक्षा महान होता है। एक २ सूत्र के अनत अर्थ होते हैं । सुत्र को अणु इसी अभिप्राय से कहा गया है कि एक तो वह अर्थ के पश्चाद्' भावी है और दूसरे वह स्तोक अर्थात् छोटा होता है। उस अणु सूत्र के साथ अर्थ का जो योग हैसबध है उसी का नाम अनुयोग है। प्रश्न-पहिले अर्थ होता है याद में उसके सूत्र होता है यह कथन अयुक्त है। कारण कि सूत्र के विना अर्थ नहीं हो सकता है। इसलिये ऐसा मानना चाहिये कि पहिले सूत्र होता है और बाद मे अर्थ होता है। लौकिक जन भी यही कहते हुए पाये जाते हैं। सूत्र आधार है और अर्थ आधेय है। सूत्र में अर्थ रहता है अर्थ में सूत्र नहीं। आधार के होने पर ही आधेय रह सकता है अन्यथा नहीं । दसरे-अर्थ की अपेक्षा जो सत्र को अणु कहा गया है वह भी ठीक नही मालूम पडता । कारण कि देखा जाता है कि एक ही सन्दूक નિર્ધારિત બની જાય છે સૂત્ર આણ-લઘુ હોય છે તથા અર્થ સૂત્રની અપેક્ષાથી મહાન હોય છે, એક એક સૂત્રના અન ત અર્થ થાય છેસૂત્રને અણુ એ અભિ પ્રાયથી કહેવામાં આવે છે કે, એક તે તે અર્થને પશ્ચાદભાવિ છે, (પાછળ થનારૂ) અને બીજુ તે લઘુ હોય છે, એ આ સૂત્રની સાથે અર્થને જે યોગ છે–સ બધ છે તેનું નામ અનુગ છે પ્રશ્ન-પહેલો અર્થ થાય છે અને એ પછી સૂત્ર થાય છે, તે કહેવું અયુકત છે કારણ કે સૂત્ર વગર અર્થ થઈ શકે નહીઆ માટે સમજવું જોઈએ કે પહેલા સૂત્ર હોય છે અને પછી અર્થ થાય છે સૂત્ર આધાર છે અને અર્થ આધેય છે સૂત્રમાં અર્થ રહે છે અર્થમાં સૂત્ર નહી આધારના હેવાથી જ આધેય રહી શકે છે તેના વગર નહી બીજુ અર્થની અપેક્ષા જે સુત્રને આણુ કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી કારણ કે, જેવામાં આવે છે કે, એક જ પેટીમાં ઘણા વસ્ત્ર રાખવામાં આવે છે આથી તે પેટીમા બાદરતા Page #262 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २३ स र्थितदुभयेपु यथोत्तर प्रावल्यम्। १७९ रच्यन्ते । एव पस्वस्थानीयस्यार्थस्य हत्तम् , पेटिकास्थानीयस्य तु सूत्रस्याणुत्वमेव । यदप्युक्तम्-अर्थो महानित्यस्यैकान्तता नास्तीति तदप्यविचारितभापितम् -उत्क्षिप्तज्ञातादिपु सत्वानुकम्पादिशोऽयस्तत्तदभ्ययनमात्रस्य, अशेषस्य तु सूत्रस्य तदतिरिक्ता अपि बहवोऽर्थाः सन्ति । ॥ इति अष्टम द्वारम् ॥ ___ अर्थ के विना सूत्र निश्रारहित होता हुआ दशदाडिम आदि वाक्य की तरह केवल असबद्ध और निरर्थक ही माना जाता है ।२। जो यह कहा है कि पेटी की तरह सूत्र वादर होता है तथा वस्त्रादिक की तरह अर्थ अणु होता है सो यह कहना भी ठीक नहीं है । क्यो कि जिस प्रकार उसी पेटी के किसी एक वस्त्र द्वारा उसी पेटी जैसी अनेक पेटिया लपेटीजामकती ह उसी प्रकार एक अर्थ से अनेक सूत्र रचे जा सकते है। इस तरह वस्त्रस्थानीय अर्थ में महत्व आता है और पेटी स्थानीय सूत्र मे अणुत्व हो । एकान्तसे अर्थ मे महत्व नहीं है क्यो कि उत्क्षिप्त आदि अध्ययनों में जो कहा गया है वह सत्वानुकपादिक रूप अर्थ उस अध्ययनमात्र का ही है, अर्थात् उनमे अनुकपादि अर्थो की ही प्रधानता है। और अनुकपादि अर्थो को ही सिद्ध किया है । न कि अवशिष्ट समस्त सूत्र का। उसके तो उससे अतिरिक्त और भी अनेक अर्थ है। ॥ यह आठवा द्वार सपूर्ण हुआ ॥ ८॥ દશદાડમ આદિ વાક્યની માફક કેવળ અસ બદ્ધિત અને નિરક જ માનવામાં આવે છે એમ કહેવામાં આવે કે પેટીની માફક સૂત્ર બાદર હોય છે, તથા વસ્ત્રાદિકની માફક અર્થ અણુ હોય છે તે તે કહેવુ પણ ઠીક નથી કેમ કે, એ પેટીના કેઈ એક વસ્ત્રમાં આવી અનેક પેટીઓ બાધી શકાય છે એજ રીતે એક અર્થથી અનેક સૂત્ર રચી શકાય છે. આ રીતે વસ્ત્રનું સ્થાનીય અર્થમાં મહત્વ આવે છે અને પેટી સ્થાનીય સૂત્રમાં અણુત્વ જ એકાન્તથી અર્થમાં મહત્વ નથી એવું જે કહેવામા આવેલ છે તે પણ ઠીક નથી કેમકે, ઉસ્લિમ વગેરે અધ્યયનમા જે કહેવાયેલ છે તે સત્યાનું કપાદિત રૂપ અને તે તે અધ્યયન માત્રાના જ છે અર્થાત તેમાં અનકમ્પાદિ અર્થોની જ પ્રવાના છે અને અન કમ્પાદિ અને જ સિદ્ધ કરેલ છે ન કે અવશિષ્ટ બધા સૂત્રોને એના તે એનાથી બીજા ઘણા અર્થો છે ॥ मामाभु द्वा२ सपूण थयु.॥८॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ १७८ उत्तराध्ययनसूत्रे निरर्थक स्यात् , यथा नव पूपा दशदाडिमानीत्यादिनाक्य सम्बन्धरहित निरर्थक भवति। अपि च-लौकिका अपि शास्ता:प्रथमवोऽयं दृष्ट्वा मून कुन्ति, अर्थमन्तरेण सूनस्यानिष्पत्तेः । तथा चोक्तम्-- __ " अत्थ भासइ अरिहा, तमेव सुत्तीरेंति गणधारी। अत्थ पिणा च मुत्त, अणिस्सिय केरिस होइ" ॥१॥ छाया--अर्थ भापतेऽईन् , तमेव सत्रीकुर्वन्ति गणधारिणः । अर्थ विना च मूत्रम् , अनिश्रित कीदृश स्यात् ॥ १॥ किञ्च-" अत्थ भासइ अरिहा, सुत्त गुफति गणहरा निउणा ।" अपरञ्च-सासणस्स हियट्ठाए, ततो मुत्त पात्तई ॥ यदप्युक्त-पेटिकावद् वादर सूत्रम् , अर्थस्तु अणुरिति तदप्यसत्, यतस्तस्या पेटिकाया एक वस्त्रमादाय तेनानेकाः पेटिका वध्यन्ते, तथैकेनार्थेन बहूनि सूत्राणि कारण कि अर्थ के विना निश्रारहित सूत्र हो ही नहीं सकता है । यदि वह होता है तो "नवपूपा दशदाडिमा" आदि वाक्य की तरह निरर्थक और असयद्ध ही होगा। लौकिक शास्त्र के जानने वाले भी तो प्रथम अर्थ को देखकर ही सूत्र की रचना किया करते हैं। क्यों कि अर्थ के विना सूत्र की निष्पत्ति नही होती है। कहा भी है अत्य भासइ अरिहा, तमेव सुत्ती करेति गणधारी । अत्थ विणा च सुत्त, अणिस्सिय केरिस होइ ॥१॥ अत्य भासइ अरिहा, सुत्त गुफति गणहरा निउणा । सासणस्स दियद्वाग, ततो सुत्त पवत्तई ॥२॥ तीर्थकर भगवान पहिले अर्थ की प्ररूपणा करते हैं और उसी अर्थ को गणधर भगवान सूत्ररूप में गुथते है । १। કે અર્થના વિના નિશ્રા રહિત સૂત્ર થઈ જ શકત નથી કદાચ તે હોય છે, તે " नवपूपा दशदाडिमा" माहि पायनी मा नि२४ सने समय कानु હોય લૌકિક શાસ્ત્રના જાણવાવાળા પણ પ્રથમ અર્થને જોઈને સૂત્રની રચના કર્યો કરે છે કેમ કે અર્થના વગર સૂત્રની ઉત્પત્તિ થતી નથી કહ્યું પણ છે કે अत्थ भासइ अरिहा, तमेव सुत्तीफरेंति गणधारी। अत्थ विणा च सुत्त, अणिस्सिय केरिस होइ ॥१॥ अत्थ भासइ अरिहा, सुत्त गुफति गणहरा निउणा। समणस्स हियहाए, ततो मुत्त पवत्तई ॥२॥ તીર્થકર ભગવાન પહેલા અર્થની પ્રરૂપણા કરે છે, અને એજ અર્થને ગણધર ભગવાન સૂત્રના રૂપમાં ગૂથે છે અથના વગર સૂત્ર નિશ્રા, Page #264 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २३ स र्थितदुभयेषु यथोत्तर प्रावल्यम्। १७९ रच्यन्ते । एव पत्रस्थानीयस्यार्थस्य इतम् , पेटिकास्थानीयस्य तु सूत्रस्याणुत्वमेव । यदप्युक्तम्-अर्थो महानित्यस्य कान्तता नास्तीति तदप्यविचारितभापितम् -उत्क्षिप्तज्ञातादिपु सचानुकम्पादिशोऽस्तत्तद ययनमात्रस्य, अशेपस्य तु मूत्रस्य तदतिरिक्ता अपि नहबोऽर्थाः सन्ति ।। ॥ इति अष्टम द्वारम् ॥ अर्थ के विना मन्त्र नित्राररित होता हुआ दशदाडिम आदि वाक्य की तरह केवल असबद और निरर्थक ही माना जाता है ।२। जो यह कहा है कि पेटी की तरह मत्र बादर होता है तथा वस्त्रादिक की तरह अर्थ अणु होता है सो यह कहना भी ठीक नहीं है। क्यो कि जिस प्रकार उसी पेटी के किसी एक वस्त्र द्वारा उसी पेटी जैसी अनेक पेटिया लपेटी जा सकती है उसी प्रकार एक अर्य से अनेक मत्र रचे जा सकते है। इस तरह वस्त्रस्थानीय अर्थ में महत्व आता है और पेटी स्थानीय सूत्र मे अणुत्व हो । एकान्तसे अर्थ मे महत्व नहीं है क्यो कि उत्क्षिप्त आदि अध्ययनों में जो कहा गया है वह सत्वानुकपादिक रूप अर्थ उस अध्ययनमात्र का ही है, अर्थात् उनमे अनुकपादि अर्थो की ही प्रधानता है। और अनुकपादि अर्यों को ही सिद्ध किया है । न कि अवशिष्ट समस्त सूत्र का। उसके तो उससे अतिरिक्त और भी अनेक अर्थ हैं। ॥यर आठवा छार सपूर्ण हुआ ॥८॥ દશદાડમ આદિ વાકયની માફક કેવળ અસ બહિત અને નિરર્થક જ માનવામાં આવે છે એમ કહેવામાં આવે કે પેટીની માફક સૂત્ર બાદર હોય છે, તથા વસ્ત્રાદિકની માફક અર્થ અણુ હોય છે તે તે કહેવું પણ ઠીક નથી કેમ કે, એ પિટીના કેઈ એક વસ્ત્રમાં આવી અનેક પેટીઓ બાધી શકાય છે એ જ રીતે એક અર્થથી અનેક સૂત્ર રચી શકાય છે. આ રીતે વસ્ત્રનું સ્થાનીય અર્થમાં મહત્વ આવે છે અને પેટી સ્થાનીય સૂત્રમાં આડુત્વ જ એકાતથી અર્થમાં મહત્વ નથી એવું જે કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી કેમકે, ઉક્ષિપ્ત વગેરે અધ્યયનમા જે કહેવાયેલ છે તે સત્યાનું કપાદિક રૂપ અને તે તે અધ્યયન માત્રાના જ છે અર્થાત તેમાં અનુકમ્પાદિ અર્થોની જ પ્રવાના છે અને અન કમ્પાદિ અર્થોને જ સિદ્ધ કરેલ છે ને કે અવશિષ્ટ બધા સૂત્રને એના તે એનાથી બીજા ઘણા અર્થો છે. ॥मा मासु द्वार सपूर्ण थयु. ॥ ८ ॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ -- १८० उत्तराध्ययनसूत्रे अथ नवम द्वारम्-सूत्रातदुभयेगु ययोत्तर मारल्यम्-- द्वादशाङ्गमधीयानाना पैयारत्त्ये क्रियमाणे तेपा यावृत्यकराणा महती निर्जरा भवति तदावरणीयस्य कर्मणः क्षयकरणात् , तेषां महापर्यवसान च भवति-पुनरन्य नकर्मधाभावात् । ननु कस्य कीदृशी निर्जरा भाति ? ___ अोन्यते--सूत्रेऽयं च यधोनर बलवती निर्जरा । आवश्यकादियावचतुर्दश पूर्वाणि मत्र, तद्वारा यथोत्तर महती महत्तरा निर्जरा भाति । इयमन भाग्ना-एक आवश्यफसूत्रधरस्य चैयाकृत्य करोति, अपरो दशकालिकसूत्रधरस्य वैयावृत्त्यक सूत्र, अर्थ ण्व सूत्रार्थ में यधोत्तर प्रलता का कथन नववे द्वार मे करते है द्वारशाग को पढ़ते है और वे वैयावृत्त्य करते हैं (अर्थात् आचार्य उपाध्याय की सेवा करते है ) उनको शुतज्ञानावरणीय कर्मो की महा. निर्जरा होती है तथा अन्य नवीन कर्म का पन्ध भी नहीं होता है। किसके कैसी निर्जरा होती है ? इस बात को स्पष्ट किया जाता है-सूत्र एव अर्थ को पढ़ने वालों की ययोत्तर महानिर्जरा होती है। आवश्यक सूत्र से लेकर १४ पूर्वतक के आगम सूत्र हैं। इनके द्वारा उत्तरोत्तर महानिर्जरा होती है मो तात्पर्य इसका इस प्रकार है कि कोई मुनि आवश्यक सूत्र को जानने वाले की वैयावृत्ति (सेवा) करता है और कोई दूसरा दशवकालिक सूत्र को जानने वाले की वैचावृत्ति (सेवा) करता है। तो इनमे आवश्यक सूत्र को जानने वाले की वैयावृत्ति करने वाले की निर्जरा की अपेक्षा जो दशवकालिक को पढाने वाले की वैया સૂત્ર, અથ એવ સૂત્રાર્થમાયત્તર પ્રબળતાનું કથન નવમા દ્વારમાં કરે છે – દ્વાદશાગ ભણે છે અને જે વૈયાવૃત્ય કરે છે ( આચાર્ય–ઉપાધ્યાયની સેવા કરે છે) એને શ્રુતજ્ઞાનાવરણીય કર્મોની મહાનિર્જરા થાય છે તથા નવા બીજા કર્મોને બ ધ પણ થતું નથી કેને કેવી નિર્જરા થાય છે ? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે – સૂત્ર અને અર્થને ભણવાવાળાને યત્તર મહાનિર્જરા થાય છે આવશ્યક સૂત્રથી લઈ ૧૪ પૂર્વ સુધીના આગમ સૂત્ર છે, એના દ્વારા ઉત્તરોત્તર મહાનિર્જરા થાય છે. મતલબ કેઈ મુનિ આવશ્યક સૂત્રને જાણવાવાળાની વિયાવૃત્તિ (સેવા) કરે છે અને કેઈ બીજા દાકાલિક સૂત્રને જાણવાવાળાની વિયાવૃત્તિ સેવા કરે છે તે એમાં આવશ્યક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ કરવાવા ળાની નિર્જરાને બદલે જે દશવૈકાલિકના ભણાવનારની વૈયાવૃત્તિ કરવાવાળા છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा २३ सूमार्थतदुभयेपु यथोत्तर प्रावल्यम् १८१ रस्तस्यावश्यकसूत्रधरवैयावृत्त्यारापेक्षया महती निर्जरा, जावश्यम्भूत्रधरस्यैर दश वैकालिकाध्ययनेऽधिकारात् । एरम् जयस्तनाधस्तनतरश्रुतपरवैयावृत्त्यारापेक्षया उपयुपरितनयुतधरवैयावृत्यकरो यधोत्तर महानिर्नरावान् भवति । एव त्रयोदशपूर्वपरवैयारत्यारापेक्षया चतुर्दशपूपियाटयकरी महानिराकारी भवति । एवमर्थ-गि भारनीयम् । आवश्यकार्यधरस्य यो वयात्त्य कगेति, तदपेपया दश वैकालिकायपरस्य यो वैयारत्यकरस्तस्य महती निर्जरा भाति, एप पूर्ववद्रोध्यम् यथा म्ने ययोत्तर बलिएता एसमर्थेऽपि भावनीया । तर विशेषस्तु-पंधरवैया वृत्ति करने वाला है उसके महानिर्जरा होती है। क्यों कि आवश्यक सूत्र को पढ़ चुकने वाले का ही अधिकार दशकालिक मत्र के अध्ययन मे होता है । इस प्रकार नीचे २ श्रुत को धारण करने वालो की वैयावृत्ति करने वालो की निर्जरा की अपेक्षा जो ऊपर २ के श्रुत को पारग करने वाले है उनकी वैयावृत्ति करने वालों की निर्जरा यथोत्तर अधिक अधिकतर होती है। इसी तरह जो तेरहपूर्व के धारी हैं उनकी जो वैवावृत्त करने वाला है उसके जितनी निर्जरा होगी उसकी अपेक्षा जो १४ पूर्व के पाठियों की वैयावृत्ति करने वाला होगा उसकी महानिर्जरा होगी। इसी तरह इनके अर्थ विषय में भी समझ लेना चाहिये। जैसे-जो आवउयक सूत्र के अर्थ का पाठी है उसका जो वैयानृत्य करने वाला है उसके जितनी निर्जरा होगी उसकी अपेक्षा जो दशवकालिक सूत्र के अर्थ का पाठी है उनकी वैयावृत्ति करने वाले की निर्जरा अधिकार होगी । इस तरह पहिले की तरह अर्थ के विषय मे लगा लेना चाहिये। जिस तरह એને મહાનિ થાય છે કેમકે, આવશ્યક સૂર પુરી રીતે શીખી લેનારને જ અધિકાર દશવકાલિકસૂરના અવયનો હોય છે આ તે નીચે નીચેના પ્રતને ધારણ કરવાવાળાની વિયાવૃત્તિ કરનારને નિર્જરાની અપેક્ષા જે ઉપર ઉપરના શ્રતને વારણ કરવાવાળા એની વૈયાવૃતિ કરનારની નિજ રા યત્તર અધિક અધિકતર થાય છેઆ રીતે જે તેરપૂવની ધારક છે એમની જે વૈયાવૃત્તિ કરે છે, એને જેટલી નિજ રા થાય એની અપેક્ષા જે ચૌદપૂર્વના ધારક છે એની વયોવૃત્તિ કરવાવાળાને મહાનિર્જરા થાય છે. આવી જ રીતે અર્થમાં પણ સમજવું જોઈએ જે આવશ્યક સૂચના અર્થના પાડી છે, એની વેવાવૃતિ કરનારની જેટલી નિર્જર વાય એની અપેક્ષા જે દરવૈકાનિક સૂચના અર્વેના પાઠી એમની વૈયાવૃત્તિ કરવાવાળાની નિર્જ અધિસ્તર થાય છે એ જ રીતે પહેવાની માફક અવેના વિષ ચમા સમજી લેવું જોઈએ જે રીતે સૂરમાં ઉત્તરોત્તર મહાનિર્જરા કહી છે એજ Page #267 -------------------------------------------------------------------------- ________________ १८२ उत्तराभ्ययनस्चे वृत्यफरेषु निशीथ-गृहत्कल्प-व्यवहारार्धधराणा वैयावृत्यकरी महानिर्जरावान् भाति । तथा द्वादशाहीधरस्य चयावृत्यारः । शेपार्येभ्यश्छेद मूत्रार्यस्य वत्वत्त्वे कि कारणमिति चेत्-उच्यते-स्वलितचारित्रस्य छेदसूनार्थेन शोधिभाति, तस्मात् शेपात् सर्वस्मादप्यर्थात् छेदमूनार्यो पलपान् । मूत्रेऽर्थे तथा युगपत् तदुभयस्मिचिन्त्यमाने ययोत्तर निर्जरा बलपती भवति । सूनापेक्षयाऽयो महर्द्धिक , जर्यापेक्षया तदुभयो महद्धिकः, तर किं कारणमिति चेत् ? अनोच्यते-गृहनिष्पत्ती यत् साधन-काष्ट पापाणादि, तत्सग्रहे कृते सत्येव सूत्र में उत्तरोत्तर महानिर्जरा कही है उसी तरह अर्थ मे उत्तरोत्तर महानिर्जरा समझनी चाहिये । अर्थधरों की वयावृत्ति करने वालों में निशीथ, सूत्र, बृहत्कल्पसूत्र, ण्व व्यवहार मूत्र के अर्थधरो की वैयावृत्ति करने वालो के महानिर्जरा होतो है तथा-दादशागी के पाठी की वैया. वृत्ति करनेवाला महानिर्जरा करता है। शेष अर्थ की अपेक्षा छेद सूत्रो के अर्थो मे अधिकता क्यो कही गई हैं, उसका ममाधान इस प्रकार है । यदि कोई साधु अपने गृहोत चारित्र से स्सलित हो जाता है तो उसकी शुद्धि छेदश्रुत के अर्थ से होती है । इसलिये अवशिष्ट-समस्त अर्थो की अपेक्षा छेदश्रुतों का अर्थ अधिक कहा गया है । ___ सूत्र का, अर्थ का तथा युगपत् सूत्रार्थ का अध्ययन करने पर यथोत्तर अधिक २ निर्जरा होती है। सूत्र को अपेक्षा अर्थ मान होता है और अर्थ की अपेक्षा तदुभय-सूत्र एव अर्थ-ये दोनों महान होते हैं । इसमे कारण यह है कि जिस प्रकार घर बनाने में जो काष्ठपाषाण आदि साधन हैं जब उनका सग्रह हो जाता है तब घर बनता है। उसी રીતે અર્થમાં ઉત્તરોત્તર મહાનિજ રા સમજવી જોઈએ અર્થધટેની વૈયાવૃત્તિ કરવાવાળામાં નિશીથસૂત્ર, બૃહક પસૂત્ર અને વ્યવહારસૂત્રના અર્થવરીની વિયાવૃત્તિ કરવાવાળાને મહાનિર્જરા થ ય છે તથા દ્વાદશાગીના પાઠીની વૈયાવૃત્તિ કરનાર મહાનિર્જરા કરે છે શેષ અર્થની અપેક્ષા છે. સૂત્રોના અર્થોમાં અધિ કતા કેમ કહેવામાં આવી છે, એનું સમાધાન આ પ્રકારનું છે -જે કઈ સાધુ પિતે ગ્રહણ કરેલા ચારિત્રથી ખલિત થઈ જાય છે તે એની શુદ્ધિ છેદકૃતના અર્થથી થાય છેઆ માટે અવશિષ્ટ-સમસ્ત અર્થોની અપેક્ષા છેદબ્રુતાને અર્થ અધિક કહેવાયેલ છે સૂત્રનું અર્થનું તથા યુગપત્ સૂત્રાર્થનું અધ્યયન કરવાથી યથોત્તર અધિક અધિક નિર્જરા થાય છેસૂત્રની અપેક્ષા અર્થ મહાન હોય છે આમા એ કારણ છે કે, જે રીતે ઘર બનાવવામાં પાણી લાકડા વગેરે સાધન છે, અને તેને સંગ્રહ Page #268 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी टोका अ० १ गा २३ सूनार्थतदुभयेपु यथोत्तर प्रारल्यम् १८३ गृह निप्पद्यते, तथाऽनुसन्धाने मत्येव सूत्र निप्पद्यते, अतः सूत्रापेक्षयाऽर्थस्य माधान्य भाति । कि च-मूत्रगणधर प्रोक्तम् , अर्यस्तु भगवरोधितस्तस्मात् सूनापेक्षयाऽर्थस्य प्राधान्य भाति । तथाचोक्तम् तित्वगरवाणो खलु, अत्यो मुत्त तु गणहरद्वाण । अत्धेण य पनिज्जइ सुत्त, तम्हा उ सो वल्प ॥१॥ छाया-तीर्थकरस्थानः खलु अर्थः, सूत्र तु गणधरस्थानम् । अर्थेन च व्यज्यते सूत्र, तस्मात्तु स लपान् ॥१॥ व्याख्या-अर्थः खलु तीर्थरस्थानः, तस्य तेनाभिहितत्वात् । सूत्र तु गणधरस्थान तस्य तैयितत्वात् । अर्थेन च यस्मात् मूत्र व्यज्यतेमस्टीक्रियते, तस्मात् सोऽर्थ. मूत्राद् बलवान् ॥१॥ सूनापेक्षयार्थापेक्षया च मूनार्थोभयस्य प्रावल्ये दृष्टान्त , पदयते । यथा जातमा दधि मधुर, तदपेक्षया शर्करा मधुरतरा, एका समिलिते दधिशर्करे श्रीखतरह अर्थ का अनुसधान जन होता है तभी गणधर भगवान सूत्रों की रचना करते है। अतः सूत्र की अपेक्षा अर्थ में प्रधानता आती है। तथा-मूत्र गणधरों ने कहे हैं और अर्थ प्रभु द्वारा प्ररूपित हुआ है इसलिये भी सूत्रकी अपेक्षा अर्थ मे प्रधानता आजाती है । कहा भी है-अर्थ तीर्थकर के स्थानापन्न है क्यों कि तीर्थकर ही अर्थ की प्ररूपणा करते है । मत्र गणधर के स्थानापन्न है क्यों कि वर उनके द्वारा अधित होता है । अर्थ से ही मुत्र उत्पन्न होता है अत. अथे हो प्रधान है। सूत्र की अपेक्षा एव अर्थ की अपेक्षा सूत्रार्थ किस प्रकार प्रधान होता है यह यात दृष्टान्त द्वारा स्पष्ट की जाती है-जैसे-ताजा दही मीठा होता है। दही की अपेक्षा शकर मीठी होती है। जब इन दोनों का परस्पर કરવામાં આવે છે ત્યારે જ ઘર બને છે એ જ રીતે અર્થનું અનુસંધાન થાય છે, ત્યારે ગણધર ભગવાન સૂત્રની રચના કરે છે આથી સૂત્રની અપેક્ષાએ અર્થમાં પ્રધાનતા આવે છે તથા સૂત્ર ગણધરએ કહેલ છે, અને અર્થ પ્રભુ દ્વારા પ્રરૂપિત થયેલ છેઆ કારણે પણ અર્થમાં પ્રધાનતા આવે છે કહ્યું પણ છે –અર્થ તીર્થ કર પ્રભુના સ્થાનાપન્ન છે કેમકે, તીર્થ કર જ અર્થની પ્રરૂપણ કરે છે. સૂત્ર ગણધરના સ્થાનાપન્ન છે કેમકે, તે એમના દ્વારા પ્રથિત થાય છે અથથી જ સૂત્ર ઉત્પન્ન થાય છે આથી અર્થ જ પ્રધાન છે સૂત્રની અપેક્ષા અને અર્થની અપેક્ષા સૂત્રાર્થ કઈ રીતે પ્રધાન હોય છે, તે વાત દ્રષ્ણાત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે –જેમ-તાજુ દહી મીઠું હોય છે, અને દહી થી સાકર મીઠી હોય છે, જ્યારે એ બન્ને ને એક બીજા સાથે મેળવવામાં આવે છે ત્યારે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૪ उत्तराध्ययनसूत्रे ण्डनामक द्रव्य भवति, तत् सत्रु उभाभ्या पृथगास्थिताभ्या दधिशर्कराभ्यामधिकं विशिष्टास्वादजनक यथा भाति, तथा सूत्रार्थोभयम्य सर्वभावाधिगमकारणत्वेन निशिष्टभावशुद्धिजनकत्वात् सर्वतः प्राधान्यम् । अतस्तदुभयधरस्य महती निर्जरा भवति ॥ २३ ॥ ॥ इति नाम द्वारम् || पुनः शिष्यस्य नानिमाड- मूलम् - मुस परिहरे भिक्खू ने ये आहारणि वए । भासादोस परिहरे, मीय च बजे सया ॥ २४ ॥ मे समिश्रण हो जाता है तो उससे श्रीग्वडनाम का एक अपूर्व मधुर पदार्थ बनता है । उसका स्वाद न दही जैसा होता है और न शक्कर जैसा होता है । किन्तु इन दोनों से विलक्षण स्वाद होता है । इसी तरह सूत्र अर्थ ये दोनों जब सम्मिलित होते हैं तब इनसे समस्त भाव का - पदार्थो के स्वरूप का ज्ञान होने लगता है जो न केवल सूत्र से साय है और न केवल अर्थ से । इससे विशिष्ट भावो की अर्थात्-अभ्यवसायों की विशिष्ट शुद्धि होती है। इसलिये सूत्र और अर्थ इन दोनों की अपेक्षा तदुभय प्रधान कहा गया है और इसीलिये केवल सूत्रधारी अथवा केवर अधारी की अपेक्षा तदुभयधारी की सेवा करने वाले के मशनिर्जरा होती है । इस तरह तेवीसवी गाथा का अर्थ सक्षेप से सपूर्ण हुआ विस्तार से अर्थ अन्य शास्त्रो से समझना चाहिये ॥ २३ ॥ नवमा द्वार सम्पूर्ण એક અપૂર્વ મધુર પાથ એનાથી શ્રીખ ડ નામને અને છે જેના સ્વાદ ન દહી જેને હોય છે અને ન તે સાકર જેવા પરંતુ આ બન્નેથી જુદી જ જાતના સ્વાદ હોય છે આવી જ રીતે સૂત્ર અને અથ એ બન્ને જ્યારે સમ્મિલિત હોય છે ત્યારે એનાથી સમસ્ત ભાવાનુ-પદાર્થાંના સ્વરૂપનુ જ્ઞાન થવા લાગે છે જે ન કેવળ સૂત્રથી સાધ્ય છે અને ન કેવળ અથથી એનાથી વિશિષ્ટ ભાવાની અર્થાત્–અધ્યવસાયેાની વિશિષ્ટ શુદ્ધિ થાય છે આ માટે સૂત્ર અને અર્થ આ બન્નેની અપેક્ષા તદ્રુભય પ્રધાન કહેવામા આવેલ છે . અને એજ માટે કેવળ સૂર ધારી અથવા કેવળ અધારીની અપેક્ષા તદુભયધારીની સેવા કરવાવાળાની મહા નિજ શ થાય છે આ રીતે તેવીસમી ગાથાના અથ સ ક્ષેપથી સ પૂર્ણ થયે વિસ્તારથી અર્થ અન્ય શાસ્ત્રાથી સમજવા જોઈ એ ૫ ૨૩ નવમું દ્વાર સ પૂર્ણ Page #270 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज० १ गा. २४ निरवद्यभाषणविधि ___ १८५ छाया-मृपा परिहरेद् भिभुः, न चावधारणी वदेत् । भापादोष परिहरेत् , माया च पर्जयेत् सदा ॥ २४ ॥ टीका-'मुमं परिहरे' इत्यादि। भिक्षु =साधु', मृपा-मृपापादम्-असत्यपचन परिहरेत् पर्जयेत् । मृपावादः सक्षेपेण द्विविध -लौकिको लोकोत्तरश्च । तर प्रत्येक द्रन्य-क्षेत्र-काल-भाव-भेदाचतुर्धा । द्रव्यतो लौकिकम्पाद -विपरीतद्रव्यकथनम् , यथा-गाम् अश्व कथयति । क्षेत्रत'-यथा-जन्यदीयक्षेत्र प्रति मदीयमिद क्षेत्रम्, इति कथनम् । एवमेव कालेऽपि भूत भविष्यद् वर्तमानविषये विपरीतकवनम् , यथा-पूति प्रति-मध्याह्नकालोऽयमिति कयनम् इत्यादि। भाक्तो लौकिकमृपावाद -कोषादिकपायनिमित्ताः, तर शोधतो यथारुष्ट पुनो वदति नैप मम पिता, स्ष्टः पिता वा वदति-नैप मम पुत्र इति । मानतो शिष्य के वचनविनय के विषय मे मूत्रकार समझाते हुए कहते है कि-'मुस०' इत्यादि । ___अन्वयारी-(भिक्खू मुस परिहरे-भिक्षुःमृपा परिहरेत् ) भिक्षुसाधु का कर्तव्य है कि वह मृपावाद का परित्याग कर देवे। मृपावाद सक्षेप से दो प्रकार का है-एक लौकिक और दसरा लोकोत्तर । ये दोनों द्रव्य, क्षेत्र, काल, एव भाव से चार २ प्रकार के हैं। विपरीत द्रव्य का कहना यह द्रव्य से लौकिक मृपावाद है जैसे गाय को घोडा कहना ॥१॥ दूसरे के क्षेत्रको अपना क्षेत्र बनाना यह क्षेत्र की अपेक्षा मृपावाद है॥२॥ पूर्वाह्न को मध्याह्नकाल रतलाना यह काल की अपेक्षा मृपावाद है ॥३॥ जो क्रोधादि कपाय निमित्तक होता है वह भाव की अपेक्षा मृपावाद कहलाता है ४ ॥ वह भी चार प्रकार का है जैसे क्रोध के आवेश मे શિષ્યના વચનવિનયના વિષયમા સૂત્રકાર સમજાવતા કહે છે કે–ઈત્યાદિ सन्वयार्थ-भिक्सुमुस परिहरे-भिनु मृपापरिहरेत् सिक्षु-साधुनु इतव्य છે કે તે મૃષાવાદને પરિત્યાગ કરી દે મૃષાવાદ સક્ષેપથી બે પ્રકારે છે એક લૌકિક અને બીજે લોકોત્તર આ બને કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારના છે વિપરીત દ્રવ્યનુ કહેવુ એ દ્રવ્યથી લૌકિક મૃષાવાદ છે, જેમ ગાયને ઘેડો કહે, તેના બીજાના ક્ષેત્રને પોતાનું ક્ષેત્ર બનાવવું તે ક્ષેત્રની અપેક્ષા મૃષાવાદ છે મારા સવારને મધ્યાન કાળ કહે એ કાળની અપેક્ષા મૃષાવાદ છે ક જે ધાદિક કવાય નિમિત્ત બને છે, તે ભાવની અપેક્ષા મૃષાવાદ કહેવાય છે કે તે પણ ચાર પ્રકારથી છે જેમ ક્રોધના આવેશમાં આવીને પુત્ર કહે છે કે આ મારા પિતા નથી અથવા જે સમય २०२४ Page #271 -------------------------------------------------------------------------- ________________ -- ne १८४ उत्तराध्ययनसूत्रे ण्डनामक द्रव्य भाति, तत् खलु उभाभ्या पृथगास्थिताम्या दधिशराभ्यामधिक विशिष्टाखादजनक यथा भाति, तथा सूत्रार्थोभयम्य सर्वभावाधिगमकारणत्वेन पिशिष्टभारशुद्धिजनकत्वात् सनतः प्राधान्यम् । तस्तदुभयधरस्य महवी निजरा भवति ॥ २३ ॥ ॥ इति नाम द्वारम् ।। पुनः शिष्यस्य चाग्निनयमाहमूलम् मुसं परिहरे भिखू, न ये ओहारणि वए । __ भासादोस परिहरे, मीय चे वजए सया ॥ २४ ॥ मे समिश्रण हो जाता है तो उससे श्रीग्वदनाम का एक अपूर्व मधुर पदार्थ बनता है। उसका स्वाद न दही जैसा होता है और न शकर जैसा होता है। किन्तु इन दोनों से विलक्षण स्वाद होता है। इसी तरह सूत्र अर्थ ये दोनों जर सम्मिलित होते है तर इनसे समस्त भावा का-पदार्थो के स्वरूप का ज्ञान होने लगता है जो न केवल सूत्र से सा य है और न केवल अर्थ से। इससे विशिष्ट भावो की अर्थात्-अभ्यवसायी की विशिष्ट शुद्धि होती है। इसलिये सुत्र और अर्थ इन दोनों की अपेक्षा तदुभय प्रधान कहा गया है और इसीलिये केवल सूत्रधारी अथवा केवल अर्थधारी को अपेक्षा तदुभयधारी की सेवा करने वाल के महानिर्जरा होती है। इस तरह तेवीसवी गाथा का अर्थ सक्षेप से सपूर्ण हुआ विस्तार से अर्थ अन्य शास्त्रो से समझना चाहिये ॥२३॥ नवमा द्वार सम्पूर्ण એનાથી શ્રીખડ નામને એક અપૂર્વ મધર પદાર્થ બને છે જેને સ્વાદ ન દહી જે હોય છે અને ન તો સાકર જે પર તુ આ બનેથી જુદી જ જાતની માદ હોય છે. આવી જ રીતે સૂત્ર અને અર્થ એ બને જ્યારે સમ્મિલિત હોય છે, ત્યારે એનાથી સમસ્ત ભાન-પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન થવા લાગે છે જે ન કેવળ સૂત્રથી સાધ્ય છે અને ન કેવળ અર્થથી એનાથી વિશિષ્ટ ભાવાના અર્થાત–અધ્યવસાયની વિશિષ્ટ શદ્ધિ થાય છે આ માટે સૂત્ર અને અર્થે આ બનેની અપેક્ષા તદુભવ પ્રધાન કહેવામાં આવેલ છે અને એજ માટે કેવળ સૂર ધારી અથવા કેવળ અર્થ ધારીની અપેક્ષા તદુભધારીની સેવા કરવાવાળાની મહા નિર્જરા થાય છેઆ રીતે તેવીસમી ગાથાને અથ સ થેપથી સ પૂર્ણ થયા વિસ્તારથી અર્થ અન્ય શાથી સમજવા જોઈએ ૨૩ નવમુ દ્વાર સંપૂર્ણ Page #272 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा. २४ निरपद्यभापणविधि __ १८५ छाया-मृपा परिहरेद् भिसुः, न चावधारणी वदेत् । भापादोप परिहरेत् , माया च वर्जयेत् सदा ॥ २४ ॥ टीका-'मुस परिहरे' इत्यादि । भिक्षु साधुः, मृपा-मृपावादम्-असत्याचन परिहरेत् बर्जयेत् । मृपावाद' सक्षेपेण द्विविधः-लौकिको लोकोत्तरश्च । तर प्रत्येक द्रव्य-क्षेत्र-काल-भार-भेदाचतुर्था । द्रव्यतो लोकिकम्रपानाद -विपरीतद्रव्यकथनम् , यथा-गाम् अव कथयति । क्षेत्रत'-यवा-अन्यदीयक्षेत्र प्रति मदीयमिद क्षेत्रम्, इति कथनम् । एवमेव कालेऽपि भूत भविष्यद् वर्तमानविपये पिपरीतकवनम् , यथा-पूर्वाह प्रति-मध्याह्नकालोऽपमिति कयनम् इत्यादि। भावतो लौकिकम्पादः-कोपादिकपायनिमित्तकः, तर क्रोधतो यथा__ रुप्ट पुनो वदति नप मम पिता, रुप्टः पिता या पदति-नैप मम पुत्र इति । मानतो शिष्य के वचनविनय के विषय मे मूत्रकार समझाते हुए कहते है कि-'मुस०' इत्यादि । __ अन्वयार्थ-(भिक्खू मुस परिहरे-भिक्षुःमृपा परिहरेद) भिक्षुसाधु का कर्तव्य है कि वह मृपावाद का परित्याग कर देवे। मृपावाद सक्षेप से दो प्रकार का है-एक लौकिक और दूसरा लोकोत्तर। ये दोनों हव्य, क्षेत्र, काल, एव भाव से चार २ प्रकार के हैं । विपरीत द्रव्य का कना यह द्रव्य से लौकिक मृपावाद है जैसे गाय को घोडा कहना ॥१॥ दूसरे के क्षेत्रको अपना क्षेत्र बनाना यह क्षेत्र की अपेक्षा मृपावाद है ॥२॥ पूर्वाह्न को मध्याह्नकाल बतलाना यह काल की अपेक्षा मृपावाद है ॥३॥ जो क्रोधादि कषाय निमित्तक होता है वह भाव की अपेक्षा मृपावाद कहलाता है ४ ॥ वह भी चार प्रकार का है जैसे क्रोध के आवेश मे શિષ્યના વચનવિનયન વિષયમા સૂવાર સમજાવતા કહે છે કે–પુર ઈત્યાદિ अन्वयार्थ-भिक्मु स परिहरे-भिक्षु मृपापरिहरेत् भिक्षु-साधुनु तय છે કે તે મૃષાવાદને પરિત્યાગ કરી દે મૃષાવાદ સક્ષેપથી બે પ્રકારે છે એક લૌકિક અને બીજો લેકોત્તર આ બંને કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારના છે વિપરીત દ્રવ્યનુ કહેવુ એ દ્રવ્યથી લૌકિક મૃષાવાદ છે, જેમ ગાયને ઘેડો કહે, છેલા બીજાના ક્ષેત્રને પિતાનું શ્રેત્ર બનાવવું તે ક્ષેત્રની અપેક્ષા મૃષાવાદ છે મારા સવારને મધ્યાન કાળ કહે એ કાળની અપેક્ષા મૃષાવાદ છે એવા જે કોધાદિક કષાય નિમિત્ત બને છે, તે ભાવની અપેક્ષા મૃષાવાદ કહેવાય છે જો તે પણ ચાર પ્રકારથી છે જેમ ક્રોધના આવેશમાં આવીને પુત્ર કહે છે કે આ મારે પિતા નથી અથવા જે સમય ०२५ Page #273 -------------------------------------------------------------------------- ________________ १८६ उत्तराध्ययनसूत्रे यथा - अस्य कुटुम्पस्य भरणपोषणादिकार्यं कर्तु को मा विहाय समर्थ । मायातो यथा - राजकरग्राहकः कचिद् व्यापारिण विक्रयवस्तु समादाय स्वस्थानमागत प्रति पृच्छति - ' कस्येद वस्तुजातम्' इति, एवं पृष्टोऽसौ व्यापारी मायया कथयति - 'नास्ति ममेद वस्तुजातम्, अन्यदीयमेतत् सर्वम्' इति । लोभतो यया-व्यापारी लोभनशाद् वदति ग्राहक प्रति 'यात्रता मूल्येन मया क्रीत, तातैर तत्र हस्ते विक्रीणामि किंचिदप्यधिक मूल्य न गृहामी 'ति । लोकोत्तरमृषावाद. प्रदर्श्यते--तन द्रव्यतो य-जीवम् जजीव वदति, अजीव आकर पुत्र कहता कि यह मेरा पिता नही है । अथवा जिस समय पिता रुष्ट होता है, उस समय वह कहता है कि यह मेरा पुत्र नहीं है, यह सब कथन क्रोध रूप भाव की अपेक्षा मृपावाद है (१) मन कषाय के वशवर्ती होकर ऐसा कहना कि यदि मैं न होऊँ तो इस कुटुम्न का भरण पोषण कौन करे (२) माया के वश में होकर जो ऐसा करता है कि यह वस्तु मेरी नरी है यह तो दूसरो की है, तात्पर्य इसका यह है जब कोई व्यापारी किसी राजा का कर लेने वाले के पूछने पर कि यह विक्रेय वस्तु किसकी है तन यह माया वश कहता है कि यह तो दूसरो की है मेरी नही है (३) लोभ के वश होकर जो झूठ वचन बोला जाता है वह लोभ रूपाय की अपेक्षा मृपावाद है जैसे व्यापारी लोग ग्राहको को ऐसा करते है कि भाई हमने जितने मूल्य में यह चीज खरीदी है उतने ही मूल्य मे हम तुम्हे यह दे रहे हैं । कुछ भी अधिक नही ले रहे हैं ॥ ४ ॥ यह सब लौकिक मृषावाद है। चार प्रकार का लोकोत्तर मृपावाद इस प्रकार है-जीव को अजीव कहना, अजीव પિતા નો ધૃત અને છેતે વખતે તે કહે છે કે, આ મારે પુત્ર નથી, આ સઘળા કથન ભાવની અપેક્ષા મૃષાવાદૃ છે (૧) મન કષાયના વશાત ખનીને એવુ કહેવુ કે જો હું ન હોઉ તે આ કુટુમતુ ભરણ પાણુ કેણુ કરે (ર) માયાના વશમા આવીને જે એમ કહે છે કે આ વસ્તુ મારી નથી પણ બીજાની છે મતલબ આની એ છે કે, જ્યારે કાઈ રાજાના કર્માચારી, કર વસુલ માટે આવે અને તેના પુછ વાથી કાઈ વેપારી પેાતાની વસ્તુ હેવા છતા માયા વશ બની પેતાની ન લેવાનુ કહી ખીજાની હેવાનુ તાવે(૩) લેાભના વશ ખનીન જે જીટુ વચન બેાલવામા આવે છે તે લેાભ કષાયની અપેક્ષા મૃષાવાદ છે. જેમ-વેપારી લેાક ગ્રાહકાને એમ કહે છે કે, ભાઈ જેટલી કિંમતે આ વસ્તુ મારા ઘરમા પડેલ છે તેજ કિમતે હુ તમેને આપુ છુ, કાઈ પણ નફા લેતા નથી. (૪) આ બધા લોકિક મૃષાવાદ છે . ચાર પ્રકારના લેાકાત્તર મૃષાવાદ આ પ્રકારે છે બંને F Page #274 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०१ गा २४ निग्यभाषणविधि ________ १८० पा जीयम् , इत्यादि । क्षेत्रतो यथा-भक्षनम् पेसत क्षेत्रम् वदति, ऐसत पा भग्तमिति । काल्तो यथा-उत्सर्पिणीम् भासर्पिणी पदति, तया-नसर्पिणीम् उत्सर्पिणीं वदति । भारतो लोकोतरमृपागढ. क्रोधादिकपायजनित., ता क्रोवतो यथा-सत्यपि गुरुशिष्यसम्बन्धे स्टो गुदति-न त्वमसि मम शिष्यः, क्रोधारिष्टः शिष्योऽपि वदति- नाय मम गुरुः' इत्यादि । मानतो यथा-अहमेव गराधारणे समोऽम्मि, यद्वा-महमेन सापुनित्राहकोऽस्मि । मायातो यथा-कृतातिचार शिष्य प्रति गुमः पृच्छति-त्वयाऽतिचारः कुतः किम् ? तदा शिग्यो मायया पदति न मयातिचार कृत, ' इत्यादि । को जीव करना । यह वन्य की अपेक्षा मृपावाद है १। भरतक्षेत्र को रावत न करना अपना रावत क्षेत्र को भरनक्षत्र कहना यह क्षेत्र की जपेक्षा लोकोत्तर मृपावाद ? २ । उत्मर्पिणी काल को अवमपिणी काल करना अथवा अवसर्पिणी काल को उत्सर्पिणी काल करना यह काल की अपेक्षा लोकोत्तर मृपावाद है। माव से लोकोत्तर मृपावाद क्रोधा दिक कपाय को लेकर चार प्रकार का है। गुरु शिष्य सबध होने पर भी जिस समय गुरु किसी निमित्त को लेकर जय शिष्य के प्रति कष्ट हो जाते है तय वे करने लगते है कि तुम मेरे शिष्य नहीं हो। शिष्य भी जर क्रोध के आवेश में आ जाता है तो वह भी इस तरह से गुरु के प्रति करने लगता है कि आप हमारे गुरु नहीं है। यह क्रोध की अपेक्षा लोकोत्तर भाव मृपावाद है (१)। म ही गच्छ की युग चारण करने में समर्थ ह अथवा में ही साधुओ का निर्वाहक ह इस प्रकार कहना यह मान कपाय की अपेक्षा लोकोत्तर भाव मृपावाद है (२) । અજીવ કહેવુ, અજીવને જીવ કહે, એ દ્રવ્યની અપેક્ષા મૃષાવાદ છે (૧) ભારત ક્ષેત્રને એ રાવતવ્યનું કહેવું અને રાવત ક્ષેત્રને ભરતક્ષેત્ર કહવુ તે ક્ષેત્રની અપેક્ષા લેટોત્તર મૃષાવાદ છે (૨) ઉત્સર્પિણી કાળને અવસર્પિણી કાળ કહે અથવા અવસર્પિણી કાળને ઉત્સર્પિણી કાળ કહે એ કાળની અપેક્ષા કેત્તર મૃષા વાદ છે (૩) ભાવથી લકત્તર મૃષાવાદ ફોધાદિક કપાયને લઈ ચાર પ્રકારના કે ગુરુ કેઈ નિમિત્તે જ્યારે રિખ્ય પ્રત્યે ધિન બને છે ત્યારે તે વહેવા લાગે છે કે તું મારા શિષ્ય નથી, રિખ પણ દોધના આરામાં આવી જાય છે, ત્યારે તે પણ પોતાના ગુરુને કહેવા લાગે છે કે આપ મારા ગુરુ નથી આ ધની અપેક્ષા લેટેત્તર ભાવ મૃષાવાદ છે (૧) હુ જ ગચ્છની ધુરા ધારણ કર વામાં સમર્થ છુ અથવા હુ જ માધુઓને નિર્વાહક છું આ પ્રકારે કહેવું એ માન કષાયની અપેક્ષા લેવાત્તર ભાવ અપાવાદ છે (૨) જે સમય શિષ્ય ત્યારે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ उत्तराध्ययनसूने लोभतो यथा--जाल्प्येऽपि वस्त्रपावादी, 'ममेद वस्त्र कल्पते' इत्यादि कथनम् । यद्वा-मृपावादश्चतुर्विधः-सद्भारप्रतिषेधः १, असन्तामोडापनम् २, अर्था नन्तरम् ३, गर्दा च ४, । तन सद्भारमतिपेयी यथा-नास्त्यात्मा, नास्ति पुण्य, नास्ति पापम् , इत्यादि। भाद्भागोडान यथा-अस्त्यात्मा सर्वगत., आत्मा स्यामाकतण्डुलमान., इत्यादि । अर्थान्तर यथा-गोविपये-'जयोऽयम् ' इति । गीं तु निधा-एका सापद्यव्यापारपातनी, यथा' क्षेत्र कप' इत्यादि । द्वितीया-अप्रिया, जिस समय शिष्य जब कोई अतिचार लगा लेता है तो गुरु महाराज उससे पूछते हैं कि क्या तुमने अतिचार लगाया है तर शिष्य माया कपाय का अवलम्बन कर कहता है कि मेने कोई अतिचार नहीं लगाया, इस प्रकार शिष्य का यह कथन माया कपाय की अपेक्षा लोकोत्तर भावमृपावाद है (3)। जो वस्त्र पानादिक अकल्पनीय है उनमे ये मेरे लिये कल्पनीय है इस प्रकार कहना यह लोमपाय की अपेक्षा लोकोत्तर मृषावाद है । अयवा-मृपावाद इन अन्य प्रकारो से भी चार भेद वाला है-१सद्भाव का प्रतिरोध, २ असद्भाव का उद्भावन, ३ अर्थान्तर, ४ गहाँ। आत्मा नही है पुण्य और पाप नहीं ह इस प्रकार सत् अर्थ का अपलापक वचन सद्भाव प्रतिषेध मृपावाद है १ । आत्मा सर्वन्यापक है अथवा श्यामाक तन्दुल के समान आत्मा है इस प्रकार असत् अर्थ का उद्भावक वचन असद्भाव का उद्भावारूप द्वितीय मृपावाद है २ । गो के विषय मे ऐसा कहना कि यह अश्व है इस प्रकार अर्थान्तर का कथक वचन ततीय अर्थान्तर नामक मृपावाद है। गर्दा तीन प्रकार की है सावध કે અતિચાર લગાડી લે છે તો ગુરુ મહારાજ એને પૂછે છે કે, શુ તને અતિ ચાર લાગેલ છે, ત્યારે શિષ્ય માયા કયાયનુ અવલ બન કરી કહે છે કે મે કઈ અતિચાર લગાડેલ નથી આ પ્રકારનું એ શિષ્યનું કથન માયા કષાયની અપેક્ષા લકત્તર ભાવ મૃષાવાદ (૩) જે વસ્ત્ર પાત્રાદિક અકલ્પનીય છે એમાં એ મારા માટે કહ૫નીય છે એમ કહેવું તે લેક કષાયની અપેક્ષા લેકોત્તર મૃષાવાદ છે અથવા–મૃષાવાદ એ અન્ય પ્રકારેથી પણ ચાર ભેદ વાળા છે ૧ સદ્દ ભાવને પ્રતિષેધ, ૨ અસદુભાવનુ ઉદ્દભાવના, ૩ અર્થાન્તર, ૪ ગહ આત્માનથી પુય અને પાપ નથી, આ પ્રકારનુ સાચા અર્થનું અ૫લાપક વચન સદ્દભાવ પ્રતિષેધ મૃષાવાદ છે ૧ આત્મા સર્વ વ્યાપક છે, અથવા સ્યામાક ચોખાના જેવા આત્મા છે, આ પ્રકારનું અસત્ અર્થનું ઉદ્દભાવક વચન અસદુભાવતુ ઉભાવ ન રૂપ બીજુ મૃષાવાદ છે ૨ ગાયના વિષયમાં એવું કહેવું કે તે ઘડે છે આ પ્રકારે અથોત્તરનું કથન વચન ત્રીજે અર્થાન્તર નામને મૃષાવાદ છે ૩ ગોં Page #276 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी टीका अ० १ गा २४ निरवद्यभाषणविधि यथा-काण प्रति 'अय काण' इत्यादि । तृतीया-आक्रोशरूपा यथा-'अरे वायमिनेय दासीपुत्र.' इत्यादि । पुनरय कोपादिभावोपलक्षितचतुर्विधः । जोद पोध्यम्मृपावादः क्रोधमानमायालोभहास्यभयत्रीडाक्रीडारस्यरतिदाक्षिण्यमात्सर्यविपादादिभिः सभवति । पीडाजनकः सत्यवादोऽपि मृपावाद इति । मृपाभाषणे दोपा उका: चर्महानिरविश्वासो, देहार्थव्यसन तथा । असत्यमापिणा निन्दा, दुर्गतिथोपजायते ॥ १ ॥ इति । व्यापार प्रवर्तिनी, अप्रिया, और आक्रोशरूपा। क्षेत्र को जोतो इत्यादिक सावन्यच्यापार मे प्रवर्तन कराने वाला वचन गर्दा का प्रथम भेद है। काने को काना कहना यत् गर्दा का द्वितीय प्रकार है। 'अरे कुलटा के पुत्र' इत्यादि वचन गहों का तृतीय प्रकार है। क्रोध, मान. माया, लोम, हास्य, भय, व्रीडा-(लज्जा) क्रीडा, रति, अरति, दाक्षिण्य, मात्सर्य एव विपाद आदि निमित्तो को लेकर मृपावाद में मनुष्यों की प्रवृत्ति होती है । जिस सत्यवचन से दूसरों की पीडा उपजे ऐसा सत्यवचन भी मृपावाद में अन्तर्हित जानना चाहिये । मृपावाद मे अनेक दोप है-जैसे कहा है "धर्महानिरविश्वासो, देहार्यव्यसन तया ।। अमत्यमापिणा निन्दा, दुर्गतिश्चोरजायते ॥१॥" मृपावाद से धर्म की क्षति होती है लोगों में विश्वास उठ जाता है देह और पन का नाश होता है। जो असत्यमापी होते ह उनकी अनेक ત્રણ પ્રકારની છે સાવધ વ્યાપાર પ્રવર્તિની, અપ્રિયા અને આક્રોશ રૂપા ક્ષેત્રને જોઈને ઈત્યાદિક નાવદ્ય વ્યાપારમાં પ્રવર્તન કરાવનાર વચન ગહને પ્રથમ ભેદ છે કાણને કણે કહે એ ગહને બીજો પ્રકાર છે “અરે કુલ્હાના પુત્ર ઈત્યાદિ વચન ગહને ત્રીજો પ્રકાર છે વ, માન, માયા, લાભ, હાસ્ય, ભય, લા કીડા, રતિ, અરતિ, દાક્ષિણ્ય, માત્સર્ય અને વિવાદ આદિ નિમિત્તોને મૃષાવાદમાં મનુષ્યોની પ્રવૃતિ થાય છે જે સત્ય વચનથી બીજાઓને પીડા ઉપજે એવું સત્ય વચન પણ મૃષાવાદમાં આ તર્હિત જાણવું જોઈએ મૃષાવાદમાં એનેક દેવ છે જેવી રીતે કહ્યું છે કે "धर्महानिरविश्वासो देहार्थव्यसन तथा। __ असत्यभापिणा निन्दा दुर्गतिथोपजायते ॥ १॥" મૃષાવાદથી ધર્મની સતી થાય છે, લોકોને વિશ્વાસ ઉઠી જાય છે, દેહ અને ધનને નાશ થાય છે, જે અસત્ય ભાષી હોય છે તેની અનેક પ્રકારથી Page #277 -------------------------------------------------------------------------- ________________ - - - १९० उत्तराध्ययनसूत्रे च-पुनः, अधारणीम्-निश्चयात्मिका भाषा न वदत्-'गमिष्याम्येन' 'करिष्याम्पेव' इत्यादिका भाषा न नूयादित्यर्थः । यत. "अन्नह परिचितिजा, कज्ज परिणमड अन्नदा चेर। विदिवसयाण जियाण, मुहत्तमत्त पि पहुविध ॥ १ ॥ छाया-अन्यथा परिचिन्त्यते, कार्य परिणमत्यन्यया चैत्र । विधिवशगाना नीनाना मुहूर्तमानमपि बहुविघ्नम् ॥ १ ॥ यद्वा-अवधार्यते जायतेऽर्थोऽनयेत्यधारणी नवनोधननिका भाषा, सा चतुर्विधा-सत्या, मृपा, सत्यामृपा, असत्यामृपा च । प्रकार से इम लोक मे निन्दा होती है और परलोक में उन्हें दुर्गति की प्राप्ति होती है। अवधारणात्मक (निश्चयकारी) मापा को गोलना यह भी एक असत्य का प्रकार है-जैसे-'जाऊँगा ही,' 'करूँगा ही। अथवा-'जाऊँगा'काँगा' इस प्रकारको मापा गृपावाद में इमलिये सम्मिलित हो जाती है कि" अन्नह परिचिंतिज्जइ, कज्ज परिणमइ अन्नहा चेव । विहिवसाण जियाण मुदत्तमेत पि बहुविग्ध" ॥१॥ बोलने वाला विचारता कुछ है और होता कुछ है । मन मे अव धारित बात की पूर्ति नहीं होती है। क्यो कि कर्म वशवर्ती जीवो के एक मुहूर्त मे भी अनेक विघ्न उत्पन्न हो जाते है । अथवा-"अवधारण" शब्द का अर्थ अवयोध जनक भी है। यह अवयोधजनक मापा सत्या १, मृपा २, सत्यामृषा ३, एव असत्यामृषा ४, के भेद से આ લેકમાં નિંદા થાય છે, અને પરલેકમાં તેને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અવધારણાત્મક નિશ્ચયકારી ભાષા બોલવી એ પણ એક અસત્યનો પ્રકાર છે જેમ-જઈશજ, કરીશજ ” અથવા–જઈશ-કરીશઆ પ્રકારની ભાષા મૃષાવાદમાં એ માટે સમાય જાય કે – अन्नह परिचितिजई कज्ज परिणामइ अन्नहा चेव। विहिनसयाग जीयाण मुहुत्त मेत्त बहुविग्ध ॥ १ ॥ બોલવાવાળે વિચારે છે કાઈ અને બને છે કાઈ, મનમાં અવધારીત વાતની પૂર્તિ થતી નથી કેમકે, કર્મવશ વર્તી જીવોને એક ઘડીમાં પણ અનેક વિદન ઉત્પન્ન થાય છે અથવા–“અવધારણ” શબ્દને અર્થ અવ બધજનક પણ છે અવ બેધજનક ભાષા ૧ સત્યા, ૨ મૃષા, ૩ સત્યામૃષા અને ૪ અસત્ય મૃષાના ભેદથી ચાર પ્રકારની છે દેશકાળાદિકની અપેક્ષા જેમાં કોઈ પ્રકારને Page #278 -------------------------------------------------------------------------- ________________ १९१ प्रियदर्शिनी टीका अ०१ गा २४ निरयधभाषणविधि तवाराधनी सत्या । आरायते मोक्षमार्गोऽनयेत्याराधनी यथावस्थितवस्त्वभिधायिनी-या मतमतानुसारेण भाष्यते, यथा-अस्त्यात्मा सदसन्नित्यानिस्याद्यनेकपमयुक्त इत्यादि। .या तु निराधनी विपरीतवस्त्वभिधायिनी सा मृपा । विराध्यते मोक्षमार्गोऽनयेति विरावनी, मर्वज्ञमतप्रातिकूल्येन भाप्यते, यथा-' नास्त्यात्मा' यथा वा'एकान्तनित्य आत्मा' यया ना-अचौरे 'जय चौरः' इत्यादि । तथा-सत्याऽपि परपीडोत्पादिका, मा परपीडाजनकत्वाद् मुक्तिविराधनाद् पारािधनी, विराधनीत्वाच मृपा। यथा चौर प्रति-'अय चौर. ' इति । चार प्रकार की है। देशकालादिक की अपेक्षा जिसमे किसी भी प्रकार का विसवाद न आसके एव वस्तुका जो स्वरूप है उसे उसी प्रकार से कहने वाली भापा सत्य मापा है। इस भाषा मे मोक्षामिलापी मोक्षमार्ग की आराधना करते हैं। जैसे-आत्मा है और वह न सर्वया नित्य है और न मर्वथा अनित्य है किन्तु कथाचित् नित्लानित्यात्मक है (१) इस प्रकार अनेक धर्मविशिष्ट वस्तु का कथन करने वाली भापा इस कोटि मे परिगणित होती है १। जो भापा विराधिनी है-वस्तु के विपरीत स्वरूप को प्रतिपादन करने वाली है-वह मृषा भापा है। इसको बोलने वाला प्राणी कभी भी मुक्तिमार्ग का आराधक नही हो सकता है । इस प्रकार को भापा मे सदा सर्वज्ञ मत से प्रतिकूलता रहा करती है। जैसे-आत्मा नहीं है। अथवा है भी तो वह सर्वथा नित्य है या सर्वथा अनित्य है । अथवा जो चोर नही है उसको 'यह चोर है' ऐमा कहना । जो भाषा सत्य भी हो-परन्तु यदि उससे दूसरों को पीडाहोती हो तो वह भी इसी मृयावाद मे सम्मिलिन जाननी चाहिये ।। વિવાદ ન આવી શકે અને વસ્તુનું જ સ્વરૂપ છે તેને તેવા પ્રકારથી કહેવાવાળી ભાષા સત્ર ભાષા છે આ ભાષાથી મોક્ષાભિલાષી મેલ માર્ગની આરા ધના કરે છે જેમ આત્મા છે અને તે સર્વથા નિ ય નથી તેમ સર્વથા અનિત્ય પણ નથી પરંતુ કચિન નિત્યાનિ યાતમક છે આ રીતે અનેક ઘર્મ વિશિષ્ટ વસ્તુનું કથન કરવાવાળી ભાષા આ કોટિમાં પરિગણીત થાય છે (૧) જે ભાષા વિરાધિની છે વસ્તુના વિપરીત સ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી છે તે મૃષા ભાયા છે એને બોલનાર પ્રાણી કદી પણ મુક્તિ માર્ગને આરાધક બની શકતું નથી આ પ્રકારની ભાષામા સદા સર્વજ્ઞ મતથી પ્રતિકૂળતા રહ્યા કરે છે જેમ–આત્મા નથી, અથવા છે તે પણ તે સર્વથા નિત્વ છે યાં સર્વથા અનિત્ય છે, અથવા જે ચોર નથી એને “આ ચાર છે એમ કહેવુ, જે ભાષા સત્ય પણ હેય-પરતુ જે એનાથી બીજને પીડા થતી હોય તે તે પણ આ મૃષાવાદમાં સમ્મિલિત Page #279 -------------------------------------------------------------------------- ________________ १९२ - उत्तराभ्ययनको या तु आराधनपिराधनी सा सत्यमृपा-आराधनी चासौ पिराधनी च आराधनविराधनी, कर्मधारयत्वात् पुपन्नाः । यथारस्थितास्तुतत्वाभिधायिनी विपरीतास्त्वभिधायिनी चैत्युभयस्वभाग सत्यामृपा । यथा-कस्मिन्निनगरे पञ्चसु दारकेपु जातेपु एवमभिधीयते ' अस्मिन्नगरेऽध दश दारका नाताः' इति सा आराधनविराधनी । इय हि पञ्चाना दारकागा यज्जन्म, तारताशेन सवादन संभवादाराधनी, दश न पूर्यन्ते इत्येतापताऽशेन विसपादसभा निराधनी भवति । यद्वा-श्वस्ते शत दास्यामीत्यभिधाय पञ्चाशत्स्यपि दत्तेषु लोके मृपावादर्शनात् । अदत्तेप्पे च मृपाल सिद्धे, सर्वथा प्रदानक्रियाऽभावेन सरवाव्यत्ययात् ।। जो भापा आराधनी भी हो और विराधिनी हो वह सत्यमृपा भाषा है। सत्यभापा का नाम आराधिनी है और मृपाभापा का नाम विराधिनी है । इन दोनों स्वरूपवाली जो भाषा है वह सत्यामृपा भाषा है जैसे यह कहना कि आज इस गाव मे दश बालक उत्पन्न हुए हैं। उस गांव में पाच ही वालक उत्पन्न हए थे।तर ऐसा कहना सत्यामृपा स्वरूप इसलिय है, कि दश के करने में पाच का अन्तर्भाव तो हो ही जाता है अतः इतने अशकी अपेक्षा यह वचन सत्य है परन्तु दश पालक हुए नही हैं इतने अश मे वह मृपा है । अथवा ऐसा कहना कि "श्वस्ते शत दास्यामि" मैं कल तुम्हें सो (१००) रुपये दगा। इसमें सो रुपये न देकर वर यदि पचास रुपये हो दे देता है तो इमप्रकार के व्यवहार को लोक मे असत्य मे परिगणित नही किया जाता है । जितना भाग नहीं दिया गया है उसी मे असत्यता आती है। यदि वह बिलकुल न देता तो यह भाषा જાણવી જોઈએ (૨) જે ભાષા આરાધની પણ હોય અને વિરાધની પણ હોય તે સત્યામૃષા ભાષા છે સત્યભાષાનું નામ આરાધિની છે અને મૃષા ભાષાનું નામ વિરાધિની છે. આ બંને સ્વરૂપવાળી જે ભાષા છે તે સત્યામૃષા ભાષા છે જેમ એવું કહેવું કે, આજ આ ગામમાં ૧૦ બાળક જન્મ્યા છે કેઈ ગામમા પાચ જ બાળક જન્મ્યા હતા ત્યારે એવું કહેવું સત્યામૃષા સ્વરૂપ આ માટે છે કે, દેશના કહેવામાં પાચન અ તર્ભાવ તે થઈ જ જાય છે આથી આટલા અશની અપેક્ષા આ વચન સત્ય છે પરંતુ દસ બાળક જન્મ્યા નથી એટલા અશે એ મૃષા છે અથવા એમ કહેવું કે હું “કાલે તમને સે રૂપીયા આપીશ, ” આમાં સે ન આપતા જે ૫૦ રૂપીયા પણ આજે તે આ પ્રકારના વ્યવહારમાં લેકમાં અસત્ય બોલનાર તરીકેની ગણના નથી થતી, એટલે ભાગ આપવામાં ન આવ્યા એટલા પુરતી એમાં અસત્યતા આવે છે, પણ Page #280 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा २४ निरवद्यभागभेदा या तु नैराऽसत्या नापि सत्या सानमत्यामृपा नाम चतुर्थीभाषाव्यवहाररूपा। तर प्रथमा चतुर्वी च भापा भाषणीया । चतुर्थी-असत्यामृपा भाषा-लामन्त्रण्यादिभेदयुक्ता ।वर कोऽसावामन्त्रण्यादिभेट ? उच्यते-अयमों भगवत्यामुक्तः । या-"अह भते आसइस्सामो सहस्सामो चिद्विस्मामो निसीटस्सामो तुयद्विस्सामो। आमतणि पाणवणी, जायणि तह पुच्छणी य पण्णवणी । पञ्चरखाणी भासा, भासा इच्छाणुलीमा य ॥१॥ अणभिग्गहिया भासा, भासा य जमिग्गहम्मि योद्धब्बा। समयकरणी भासा, गोयडमनोयडा चेर ॥ २॥ पनवणी ण एसा, न एमा भासा मोसा । मृपा में ही अन्तर्भूत हो जाती (३)। जो न सत्य है, और न असत्य है ऐमी भाषा का नाम असत्यामृपा-अर्थात् व्यवहार भाषा है ।। इनमें प्रथम एव चतुर्थ भापा बोलने योग्य है ।चौथी जो असत्यामृपा भाषा है वह आमन्त्रणी आदि भेदों से अनेक प्रकार की कही गई है। इसी विषय को भगवान ने भगवतीसून में कहा है अह भते । आसहस्सामो सहस्सामो चिहिस्सामो निसीडस्सामो तुयहिस्सामो। आमतणि आणवणी, जायणि तह पुच्छणी य पण्णवणी। पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमाय॥१॥ अणभिग्गहिया भासा, भासा य अभिग्गहमि बोहव्वा । ससयकरणी भासा, वोयडमव्वोयडा चेव ॥२॥ पन्नवणीण एसा, न एसा भासा मोसा। ન દેત તો એ ભાષા અષામા જ અદ્ભૂત બની જાત (૩) જે ન સત્ય છે અને ન અસત્ય છે એવી ભાષાનું નામ અસત્યામૃષા-અર્ધીત વ્યવહાર ભાષા છે (૪) આમા પ્રથમ અને ચાવી ભાષા બોલવા ચોગ્ય છે એવી જે અસત્યામૃષા ભાષા છે, તેને આમ ત્રણી આદિ ભેદથી અનેક પ્રકારની કહેવામાં આવે છે આ વિષયને ભગવાને ભગવતી સૂત્રમાં કહેલ છેअह भते आसइस्सामो सदस्सामो चिद्विस्मामो निसीइस्सामो तुयद्विस्सामो। आमतणि आणवणी, जायणि तह पुच्छणी य पप्णवणी। पञ्चरखाणी भासा, भासा इच्छाणु लोमाय ॥१॥ अणभिग्गहिया भासा, भासा य अभिग्गहमि बोद्धन्धा । ससयकरणी भासा, वोयडमबोयडा चेन ॥ २॥ पन्नपणी ण एसा, न एसा भासा मोसा'। Page #281 -------------------------------------------------------------------------- ________________ १९४ उत्तराध्ययनसूत्रे हता ! गोयमा ! जामइम्सामो त चेन० जान न एसा भासा मोसा । ( भ० १० शु० ३ उ० ४०३ सू० ) छाया --अथ भइन् ! नाशयिष्यामहे शयिष्यामहे स्थास्यामः निपत्स्यामः त्वग्वर्तयिष्यामः । आमन्त्रणी जाज्ञापनी याचनी तथा मण्उनी च मज्ञापनी । प्रत्याख्यानी भाषा, भाषा इच्छानुलोमा च ॥ १ ॥ अनभिगृहीता भाषा, भाषा चाभिग्रहेोद्धव्या । सशयकरणी भाषा, न्याकृता अव्याकृता चैव ॥ २ ॥ प्रज्ञापनो खलु एपा, नेपा भाषा मृषा ? | हत ! गोतम ! आशयिष्यामहं तदेव यावत् नेपा भाषा मृषा । व्याख्या- 'जथ' इति प्रश्नार्थक । भदन्त ! हे भगवन् इत्येव श्री महावीर गौतमः पृच्छति - आश्रयिष्यामहे = जाश्रयणीय वस्तु स्त्रीकरिष्याम, शयिष्यामहे विशेषतः शयन करिष्यामहे, स्वास्यामः - ऊर्धस्थानेन स्थास्याम., निपत्स्याम.= उपवेक्ष्यामः। व्यपरिवर्तयिष्यामः - सस्तार के पार्श्वपरिवर्तन करिष्यामः, यद्वा-आश्रयिष्याम = आश्रयणीय स्थानादिक स्वीकरिष्यामः । इत्यादिका भाषा किं प्रज्ञापनी ? इत्यन्वय. इदमुपलक्षणम् । एवजातीया भाषाविशेषाः किं मज्ञापनोरूपाः ? इति भावः । हता ' गोयमा ! आसइस्सामी त चैव० जाव न एसा भासा मोसा (भ. १० श० ३ उ. ४०३ सून ) भगवान महावीर से गौतम पूछते है कि हे भगवन् ! हम आश्रय योग्य वस्तु का आश्रय लेंगे, शयन करेंगे, खडे रहेंगे, बैठेंगे, करवट बदलेंगे इत्यादिक भाषा, तथा आमनणी आदि भाषा क्या प्रज्ञापनी भाषा है ? यह भाषा मृषा नही है ? | आमन्त्रणी आदि भाषाओं के नाम ये हैं-१ आमत्रणी, २ आज्ञापनी, ३ याचनी, ४ प्रच्छनी, ५ प्रज्ञापनी, प्रत्याख्यानी, ७ इच्छा नुलोमा, ८ अनभिगृहीता, ९ अभिगृहाता, १० सशयकरणी, ११ व्याकृता, १२ अव्याकृता । इस प्रकार गौतम स्वामी के पूछने पर भगवान् उत्तर हता गोयमा ' आसइस्सामो तचेव० जाव न एसा भासा मोसा (भ १०श ३ ४०३ सूत्र) ભગવાન મહાવીરને ગૌતમ પૂછે છે કે હે ભગવાન ! અમે સુશુ, વધુ સુઈશુ, ઉભા રહિશુ, બેસશુ, કરવટ ખદલશુ, ઇત્યાદિક ભાષા તથા આમત્રણી આદિ ભાષા શું પ્રજ્ઞાપની ભાષા છે? આ ભાષા મૃષા નથી ? આમત્રણી આદિ ભાષાઓના નામ આ -૧ આમન્ત્રણી ૨ આજ્ઞાપની ૩ યાચની ૪ પ્રચ્છની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યાખ્યાની ૭ ઇચ્છાનુલે મા ૮ અનભિગ્રહીતા ૯ અભિગ્રહીતા, ૧૦ સાયકરણી, ૧૧ વ્યાકૃતા, ૧૨ અભ્યાકૃતા આ S ગોતમ Page #282 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०१ मा २४ निरपद्यभाषाभेदा तन- आमन्त्रणी - यथा 'हे साथ " इत्यादि । एषा च किन वस्तुनोऽविधायकत्वादनिषेधस्त्याच सत्यादिभापात्रयलक्षणनियोगतथाऽसत्यामृषा व्यवहाररूपा । १ । " " आजपनी कार्ये परस्य प्रवर्तनी यथा हट कुरु इत्यादि । एषा च निर्दिष्ट कार्यप्रवर्तकत्वादविवक्षासद्भावाच्चाऽसत्यामृपा । एवमन्यनापि भावनीयम् ॥ २ ॥ याचनी — अनिर्दिष्टनस्तुविशेषस्य देहीत्येवं याचनरूपा । यथा“ færar àft ” || = || " प्रच्छनी--अनिवातस्य मदिग्वस्य नार्थस्य ज्ञानार्थ प्रच्छनम् । यथा" क्थमेतत् " ? ॥ ४ ॥ देते हैं कि हे गौतम ' पूर्वोक्त प्रकार की भाषा प्रज्ञापनी भाषा है, किन्तु यह भाया मृपा नही है । आमन्त्रणी आदि नापाओ का अर्थ कहते हआमन्त्रणी' हे साधो !' इत्यादि । यह किसी वस्तु की अविधायक एव अनिषेधक होने से, तथा सत्यादि तीन भाषा के लक्षण से रहित होने से असत्यामृपास्वरूप व्यवहार मापा है १ । आज्ञापनी - दूसरे को कार्य में प्रवृत्त कराने वाली भाषा आज्ञापनी भाषा है । जैसे- 'यह करो, यह मत करो ' इत्यादि । यह मापा निर्दिष्टकार्य मे प्रवर्त्तक होने से तथा निर्दोष विवक्षा के सद्भाव से असत्यामपा-स्वरूप है २ । याचनी - "भिक्षा दो " इस प्रकार की याचनस्वरूप भाषा याचनी भाषा है ३ । प्रच्छनीअविज्ञात-अर्थात् विना जाने हुए विषय को, अथवा सदिग्ध अर्थात्सदेहयुक्त विषय को जानने के लिये जो पूजना वह प्रच्छनी भाषा है ४ । " "" १९५ इन मा कुर સ્વામીના પુછવાથી ભગવાન ઉત્તર દે છે કે હૈ ગૌતમ પૂર્ણાંકત પ્રકારની ભાષા પ્રજ્ઞા પનીભાષા છે પરંતુ આ ભાષા મૃષા નથી આમત્રણી વગેરે ભાષાઓના અથ કહે છે અમન્ગ્રણી હે માધે। 1 ઈત્યાદિ ! આ કઈ વસ્તુની અવિધાયક અને અનિષેધક હોવાથી,તથા સત્યાદિ ભાષાત્રયના લક્ષણથી રહિત હાવાથી અસત્યામૃષા સ્વરૂપ વ્યવ હાર ભાષા છે. ૧ આજ્ઞાપની-બીજાને કા માં પ્રવૃત્ત કરાવવાવાળી ભાષા આજ્ઞાપની ભાષા છે. જેમ-આ કશ, આ ન કરી, ઇત્યાદિ । આ ભાષા નિર્દિષ્ટકા મા પ્રવત ક હાવાથી તથા નિર્દોષ વિવક્ષાના સદ્ભાવથી અસત્યામૃષા સ્વરૂપ છે ર યાચની– “ ભિક્ષાદો ” આ પ્રકારની યાચના સ્વરૂપ ભાષા યાચનીભાષા છે 3 प्रछनीઅવિજ્ઞાત, અર્થાત્ જાણ્યા વગરના વિષયની અથવા સ દિગ્ધ અર્થાત્–મ દેહયુકત વિષયને જાણવા માટે જે પૂછ્યું તે પુનિ ભાષા છે. ૪ પ્રજ્ઞાપની-શિષ્યને ઉપ Page #283 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे प्रजापनी-विनयस्योपदेशदानरूपा, अर्थोधिका गापा, यथा-हिंसाप्रवृत्तो. ऽनन्तदुःखभागी भनति" इत्यादि । यथा पा-पाणिग्धानिटनाः माणिनो भवे भवे दीर्घायुपो नीरोगाच भान्ति । उक्त:--- पाणियहाउ नियत्ता, हरति दीहाउ या रोगा य । एस मई पन्नत्ता, पनरणी वीयरागेहिं ॥१॥५॥ डाया-प्राणिवधाद् नित्ता, मनन्ति दीर्घायुषः अरोगाथ। एपा मतिः अज्ञप्ता, प्रज्ञापनी पीतरागे ॥१॥ प्रत्यारयानीभापा-याचमानस्य प्रतिपेध वचनम् । यथा-मर्यादातिरिक्त वख पान वा याचमान शिष्य प्रति गुरुदिति-"अधिक वस्त्र पात्र वा न दीयते” इति ॥६॥ प्रज्ञापनो-शिप्य को उपदेश देने स्वरूप जो मापा होती है कि जिससे उसे अर्थ का अवरोध होता है उसका नाम प्रज्ञापनी मापा है। जैसे-"जो रिसा में प्रवृत्त होता है वह अनत दु.ग्य का भागी होता है " अथवा जो प्राणिवध से दूर रहते हैं वे भर भर मे दीर्घ आयु पाते हैं तथा निरोग शरीर होते है ५ । उक्तच "पाणिवहाउ नियत्ता, स्वति दीहाउया अरोगाय। ___ एस मई पन्नता, पनवणी वीयरागेडिं।" प्रत्याख्यानी-गुरु महाराज के पाम याचना करते हुए शिष्य के लिये जो निषेधात्मक मापा का प्रयोग होता है वह प्रत्यारयानी भाषा है, जैसे-मर्यादा से अतिरिक्त वस्त्र व पार को याचने वाले शिष्य को गुरु महाराज कहते है कि-मर्यादा से अधिक वस्त्र व पात्र नहीं दिया जाता है" इत्यादि ६ । इच्छानुलोमा-प्रतिपादन करने वाले की अर्थात् દેશ આપવા સ્વરૂપ જે ભાષા હોય છે કે જેનાથી તેને અને અવધ થાય છે એનું નામ પ્રજ્ઞાપની ભાષા છે જેમ-જે હિંસામાં પ્રવૃત્ત બને છે તે અને તે દુખને ભાગી થાય છે” અથવા જે પ્રાણી વધથી દૂર રહે છે તે ભવોભવમાં દીર્ધાયુ ભેગવે છે તથા શરીર નિરોગી રહે છે ૫ કહ્યુ છે કે – "पाणिवहाउ नियत्ता. हवति दीहाउ या अरोगा य। एस मई पन्नत्ता, पन्नवणी बीयरागेहिं ।” પ્રત્યાખ્યાની–ગુરુ મહારાજની પાસે યાચના કરનાર શિષ્યને માટે જે નિષેધાત્મક ભાષાને પ્રયોગ હોય છે તે પ્રત્યાખ્યાની ભાષા છે જેમ-મર્યાદાથી અતિરિક્ત વસ્ત્ર અને પાત્રની યાચના કરનાર શિષ્યને ગુરુ મહારાજ કહે છે કે મર્યાદાથી વધુ વસ્ત્ર અને પાત્ર દેવામાં આવતુ નથી (૬) ઈત્યાદિ. ઈચ્છાનમા Page #284 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २४ निरवयभाषाभेदा इच्छानुलोमा-प्रतिपादयितुर्या इन्छा तदनुलोमा तदनुकूला। यथा शुभकार्ये प्रेरितस्य " एनमस्तु ममाप्यभिप्रेतमेतत् " एव रूपा, यथा वा कश्चित् किंचित् शुभ कार्यमारभमाणः कचन पृच्छति, स पाह-' भवान् करोतु ममाप्येतदभिप्रेतम्' इति । यथा वा केनचित् कथिदुक्त -"सागुसकाश गच्छाम" स वदति-एवमस्तु इति।।७।। __ आभिगृहीता-अर्थमनभिगृह्य योन्यते 'डित्यादिवत्' । अथवा-अनभिग्रहा यत्र न प्रतिनियतार्थावधारणम् । यथा-पद्पुमार्यप्ववस्थितेषु कश्चित् कचन पृच्छति-फिमिदानी करोमि ?, स पाह-' यत् रोचते तत् कुर ' इति ॥८॥ अभिगृहीता-नयमभिगृह्य योच्यते-दद वस्त्रपात्रादिक धर्मोपकरणम् , अथवा प्रेरक की इच्छा के अनुकूल जो भापा बोली जाती है वह 'इच्छानुलोमा' भाषा है-जैसे कोई किसी को किमी शुभ कार्य में प्रेरणा करे तर वह कहे कि 'ठीक है यह मुझे भी अभिलपिन है'। अपना कोई किसी शुभ कार्य का प्रारभ करते हुए किसी को पूछे तो वह कहे कि-करो यह मुझे भी पसद है। अथवा-कोई ऐसा कहे-'म साधु के पास जा रहा है' तो सुनने वाला कहता है कि अच्छा जाओ ७। अनभिगृहीताअर्थशन्य-डित्थडवित्यादि शब्दो का बोलना। अथवा जिसमे किसी एक अर्थ का निश्चय न हो जैसे-तसे कार्यो के उपस्थित होने पर कोई किसो से जब यह पड़ता है कि-'कहो मै इस ममय कौनसा काम कर?" तो वह कहता है कि-जो तुम्हें रचे सो करो। इस प्रकार की भापाका नाम अनभिगृहीता मापा है ८ । अभिगृहीता-अर्थ को लक्ष्य करके जिस भाषाका प्रयोग किया जाता है वह अभिगृहीता भाषा है-जैसे ये वस्त्र पात्रादिक धर्म के उपकरण ह' । अथवा 'इस પ્રતિપાદન કરવાવાળાની અર્થાત-પ્રેરકની ઈચ્છાને અનુકળ જે ભાષા બોલાય છે તે ઈરાનોમા ભાષા છે જેમ-કઈ કઈને કોઈ શુભ કાર્યમાં પ્રેરણ કરે ત્યારે કહે કે ઠીક છે એ મારી પણ અભિલાષા છે અથવાઈ શુભ કાર્યને પ્રારભ કરતા કોઈને પૂછે છે તે કહે કે-કરે એ મને પણ પસદ છે અથવા કઈ એમ કહે કે હું સાધુની પાસે જઈ રહ્યો છું તે સાભળનાર કહે કે, સારૂ જાવ ૭ અનભિગ્રહિતા-અર્થશુ ય-“ડિથ કવિત્યાદિ” શબ્દ બોલ અથવા જેમાં કોઈ એક અર્થને નિશ્ચય ન હોય, જેમ-ઘણું કામે ઉપસ્થિત થતા કોઈ બીજાને જ્યારે એ પૂછે છે કે, કહો હુ આ વખતે કયું કામ કરે, તે તે કહે છે કે, જે તમને રૂચે તે કરો આ પ્રકારની ભાષાનું નામ અનભિગ્રહિતા ભાષા છે ૮ અભિગૃહીતાઅર્થનું લક્ષ કરીને જે ભાષાને પ્રયોગ કરવામાં આવે છે તે “અભિગૃહિતા ભાષા છે જેમ આ વસ્ત્ર પાત્રાદિક ધર્મના ઉપકરણું છે” અથવા “ આ સમયે Page #285 -------------------------------------------------------------------------- ________________ in उत्तराध्ययनसो प्रज्ञापनी-नियस्योपदेशानरूपा, भगोरिका भापा, यथा-हिंसामवतो ऽनन्तदु.खभागी भनति" इत्यादि । यया पा-माणिग्धाभित्ताः पाणिनो भवे भवे दीर्घायुपो नीरोगाम भान्ति । उक्त--- पाणिहाउ नियत्ता, हाति दीहाउ या रोगा य । एस मई पन्नत्ता, पन्नाणी वीयरागेहिं ॥ १ ॥५॥ छाया-प्राणिपाद् निता, भान्ति दीर्घायुपः अरोगा। ___ एपा मतिः प्राप्ता, प्रसापनी पीतरागः ॥१॥ प्रत्यारयानीमापा-याचमानस्य प्रतिपंध वचनम् । यया-मर्यादातिरिक्त वस्त्र पान वा याचमान शिष्य प्रति गुरुदिति-"अधिक पत्र पात्र या न दीयते" इति ॥६॥ प्रज्ञापनो-शिष्य को उपदेश देने स्वरूप जो भाषा रोती है कि जिससे उसे अर्थ का अवरोध होता है उसका नाम प्रज्ञापनी भापा है। जैसे-"जो हिसा मे प्रवृत्त होता है वह अनत द ग्व का मागी होता है " अथवा जो प्राणिवध से दूर रहते हैं वे भर भव मे दीर्घ आयु पाते हैं तथा निरोग शरीर होते हैं ५ । उक्तच "पाणिवहाउ नियत्ता, स्वनि दीहाउया अरोगाय । एस मई पन्नत्ता, पनवगी वीयरागेहिं ॥" प्रत्याख्यानी-गुरु महाराज के पास याचना करते हुए शिष्य के लिये जो निषेधात्मक भापा का प्रयोग होता है वह प्रत्याख्यानी भाषा है, जैसे-मर्यादा से अतिरिक्त वस्त्र एव पान को याचने वाले शिष्य का गुरु महाराज कहते है कि-मर्यादा से अधिक वन व पात्र नहीं दिया जाता है" इत्यादि । इन्ठानुलोमा-प्रतिपादन करने वाले की अथात् દેશ આપવા સ્વરૂપ જે ભારે હોય છે કે જેનાથી તેને અને અવબોધ થાય છે એનું નામ પ્રજ્ઞાપનીભાષા છે જેમ-જે હિંસામાં પ્રવૃત્ત બને છે તે અને તે દુ અને ભાગી થાય છે અથવા જે પ્રાણી વધથી દૂર રહે છે તે ભવોભવમાં દીર્ધાયુ ભોગવે છે તથા શરીરે નિરોગી રહે છે ૫ કહ્યુ છે કે— "पाणिवहाउ नियचा. हयति दोहाउ या अरोगा य । ___एस मई पन्नत्ता, पन्नवणी वीयरागेहिं ।” પ્રત્યાખ્યાની–ગુરુ મહારાજની પાસે યાચના કરનાર શિષ્યને માટે જે નિષેધાત્મક ભાષાને પ્રગ હોય છે તે પ્રત્યાખ્યાની ભાષા છે જેમ-મર્યાદાથી અતિરિકત વસ્ત્ર અને પાત્રની યાચના કરનાર શિષ્યને ગુરુ મહારાજ કહે છે કે મર્યાદાથી વધુ વસ્ત્ર અને પાત્ર દેવામાં આવતુ નથી () ઈત્યાદિ ! ઈચ્છાનુલોમ Page #286 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २४ निरवद्यभाषाभेदा __इच्छानुलोमा-प्रतिपादयितुर्या इन्छा तदनुलोमा तदनुकूला। यथा शुभकार्य प्रेरितस्य "एवमस्तु ममाप्यमिप्रेतमेतत् " एव रूपा, यथा वा कश्चित् किंचित् शुभ कार्यमारभमाण' चन पृच्छति, स प्रार- भवान् करोत ममाप्येतदभिप्रेतम्' इति । यथा वा केनचित् कश्चिदुक्त'-"सासकाश गच्छाम" स वदति-एवमस्तु इति।।७।। आभिगृहीता-अर्थमनभिगृह्य योच्यते 'डित्यादिवत्' । अथवा-अनभिग्रहा यत्र न प्रविनियतार्थानधारणम् । यथा-पहुपुर्येप्ववस्थितेषु कश्चित् कचन पृच्छति-किमिदानी करोमि ?, स पाह-' यत् रोचते तत् कुर' इति ॥ ८ ॥ ___अभिगृहीतार्थमभिगृह्य गोच्यते-इद वस्त्रपानादिक पर्मोपफरणम् , अथवा प्रेरक की इच्छा के अनुकूल जो भापा बोली जाती है वह 'इच्छानुलोमा' मापा है-जैसे कोई किमी को फिमी शुभ कार्य मे प्रेरणा करे तर वह कहे कि 'ठीक है यह मुझे भी अमिलपित है'। अपना कोई किसी शुभ कार्य का प्रारभ करते हुए किसी को पूछे तो वह कहे कि-करो यह मुझे भी पसद है। अथवा-कोई ऐसा कहे-'मे साधु के पाप्त जा रहा है' तो सुनने वाला कहता है कि अच्छा जाओ ७। अनभिगृहीताअर्थशन्य-डित्थडवित्यादि शब्दो का बोलना। अथवा जिममे किसी एक अर्थ का निश्चय न हो जैसे-तसे कार्यो के उपस्थित होने पर कोई किसो से जब यह पूछता है कि-'कहो मै इस ममय कौनसा काम करूँ?" तो वह कहता है कि-जो तुम्हें रचे सो करो। इस प्रकार की भाषाका नाम अनभिगृहीता माना है ८ । अभिगृहीता-अर्थ को लक्ष्य करके जिस भाषाका प्रयोग किया जाता है वह अभिगृहीता भाषा है-जैसे ये वस्त्र पात्रादिक धर्म के उपकरण ह' । अथवा 'इस પ્રતિપાદન કરવાવાળાના અર્ધાત્-પ્રેરકની ઈરછાને અનુકુળ જે ભાષા બોલાય છે તે ઈરછાનમા ભાષા છે જેમ-કઈ કઈને કોઈ શુભ કાર્યમાં પ્રેરણા કરે ત્યારે કહે કે ઠીક છે એ મારી પણ અભિલાષા છે અથવા-કેઈ શુભ કાર્નને પ્રાર ભ કરતા કેઈને પૂછે છે તે કહે કે-કરે એ મને પણ પસદ છે અથવા કઈ એમ કહે કે સાધુની પાસે જઈ રહ્યો છું તે સાભળનાર કહે કે, સારૂ જાવ ૭ અનભિગૃહિતા-અર્થશુન્ય–“ડિલ્થ ડિવિત્યાદિ” શબ્દ બોલ અથવા જેમા કોઈ એક અર્થને નિશ્ચય ન હોય, જેમ-ઘણુ કામે ઉપસ્થિત થતા કોઈ બીજાને જ્યારે એ પૂછે છે કે, કહો હુ આ વખતે કયુ કામ કરું, તે તે કહે છે કે, જે તમને રૂચે તે કરે આ પ્રકારની ભાષાનું નામ અનભિગૃહિતા ભાષા છે ૮ અભિગૃહીતાઅર્થનું લક્ષ કરીને જે ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તે “અભિગૃહિતા ભાષા છે જેમ-“આ વસ્ત્ર પાત્રાદિક ધર્મના ઉપકરણ છે” અથવા “આ સમયે Page #287 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे प्रज्ञापनी-विनयस्योपदेशदानरूपा, अधयोपिका भापा, यथा-हिंसाप्रवृत्तोऽनन्तदुखभागी भवति" इत्यादि । यथा पा-माणिवधानिटत्ताः माणिनो भवे भवे दीर्घायुपो नीरोगाव भवन्ति । उक्तत्र--- ___पाणिवहाउ नियत्ता, हवति दीहाउ या जरोगा य । एस मई पनत्ता, पनवणी चीयरागेहि ॥ १॥५॥ छाया-प्राणियधाद् नित्ता, भवन्ति दीर्घायुपः अरोगाश्च । एपा मतिः प्रज्ञप्ता, प्रज्ञापनी पीतरागः ॥१॥ प्रत्याख्यानीभापा-याचमानस्य प्रतिषेध वचनम् । यथा-मर्यादातिरिक्त वस्त्र पान वा याचमान शिष्यप्रति गुरुदिति-"अधिक वस्त्र पान वा न दीयते” इति ॥६॥ प्रज्ञापनो-शिष्य को उपदेश देने स्वरूप जो भाषा होती है कि जिससे उसे अर्थ का अवनोध होता है उनका नाम प्रज्ञापनी मापा है। जैसे-"जो हिसा मे प्रवृत्त होता है वह अनत दु ग्व का भागी होता है " अथवा जो प्राणिवध से दूर रहते हैं वे भव भव मे दीर्घ आयु पाते हैं तथा निरोग शरीर होते हैं ५ । उक्तच "पाणिवहाउ नियत्ता, स्वति दीहाउया अरोगाय । ___ एस मई पन्नत्ता, पनवगी वीयरागेहिं ।।" प्रत्याख्यानी-गुरु महाराज के पाम याचना करते हुए शिष्य के लिये जो निषेधात्मक मापा का प्रयोग होता है वह प्रत्याख्यानी भाषा है, जैसे-मर्यादा से अतिरिक्त वस्त्र एव पात्र को याचने वाले शिष्य को गुरु महाराज कहते है कि-मर्यादा से अधिक वन व पात्र नहीं दिया जाता है" इत्यादि ६ । इच्छानुलोमा-प्रतिपादन करने वाले की अर्थात् દેશ આપવા સ્વરૂપ જે ભાષા હોય છે તે જેનાથી તેને અર્થનો અવધ થાય છે એનું નામ પ્રજ્ઞાપની ભાષા છે જેમ-જે હિંસામાં પ્રવૃત્ત બને છે તે અને તે દુખનો ભાગી થાય છે” અથવા જે પ્રાણી વધથી દૂર રહે છે તે ભવભવમાં દીર્ધાયુ ભેગવે છે તથા શરીરે નિરોગી રહે છે ૫ કહ્યું છે કે "पाणिवहाउ नियत्ता, हवति दोहाउ या अरोगा य। एस मई पन्नत्ता, पन्नपणी पीयरागेहिं ॥" પ્રત્યાખ્યાની–ગુરુ મહારાજની પાસે યાચના કરનાર શિષ્યને માટે જે નિષેધાત્મક ભાષાને પ્રયોગ હોય છે તે પ્રત્યાખ્યાની ભાષા છે જેમ-મર્યાદાથી અતિરિકત વસ્ત્ર અને પાત્રની યાચના કરનાર શિષ્યને ગુરુ મહારાજ કહે છે કે મર્યાદાથી વધુ વસ્ત્ર અને પાત્ર દેવામાં આવતું નથી (૬) ઈત્યાદિ ! ઈચ્છાનુલેમા Page #288 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० २४ निरवद्यभाषाभेदा इच्छानुलोमा - प्रतिपादयितुर्याइन्छा वदनुलोमा - तदनुकूला । यथा शुभकार्ये प्रेरितस्य " एवमस्तु ममाप्यभिप्रेतमेतत् " एव रूपा, यथा वा कथित् किंचित् शुभ कार्यमारभमाणः कचन पृच्छति, स ग्राह-' भवान् करोतु ममाप्येतदभिप्रेतम् ' इति । यथा वा केनचित् कचिदुक्त'-" साधुसकाश गच्छाम " स नदति - एवमस्तु इति ॥ आ अभिगृहीता -- अर्थमन भिगृत योन्यते ' डित्यादिवत्' । अथवा-अनभिग्रहा यत्र न प्रतिनियतार्थावधारणम् । यथा- पुण्यवस्थितेषु कश्चित् कचन पृच्छति - किमिदानी करोमि १, स माह-' यत् रोचते तत् कुरु ' इति ॥ ८ ॥ अभिगृहीतार्थमभिगृह्य योच्यते- इद वस्त्रपानादिक धर्मोपकरणम्, अथवा प्रेरक की इच्छा के अनुकूल जो भाषा बोली जाती है वह 'इच्छानुलोमा' भाषा है - जैसे कोई किसी को किसी शुभ कार्य मे प्रेरणा करे तब वह कहे कि 'ठीक है यह मुझे भी अभिलपित है'। अवा कोई किसी शुभ कार्य का प्रारभ करते हुए किसी को पूछे तो वह कहे कि - करो यह मुझे भी पसद है । अथवा कोई ऐसा कहे- 'मै साधु के पास जा रहा 'तो सुनने वाला कहता है कि अच्छा जाओ | अनभिगृहीताअर्थशून्य - डित्थडवित्यादि शब्दो का बोलना । अथवा जिसमे किसी एक अर्थ का निश्चय न हो जैसे-से कार्यों के उपस्थित होने पर कोई किसी से जब यह पूछता है कि - 'कहो मैं इस ममय कौनसा काम करूँ ?' तो वह कहता है कि जो तुम्हें म्चे सो करो'। इस प्रकार की भाषाका नाम अनभिगृहीता माना है ८ । अभिगृहीता-अर्थ को लक्ष्य करके जिस भापाका प्रयोग किया जाता है वह अभिगृहीता भाषा है - जैसे ये वस्त्र पात्रादिक धर्म के उपकरण है ' | अथवा 'इस પ્રતિપાદન કરવાવાળાની અત્યંતુ-પ્રેરનાં ઈંઠાને અતુળ જે ભાષા બેલાય છે તે ‘ઈચ્છાનુલેમા' ભાષા છે જેમ-કેાઈ કાઈ ને કોઈ શુભ કાર્યમા પ્રેરણા કરે ત્યારે કહે કે ઠીક છે . એ મારી પણ અભિલાષા છે અથવા-કઈ શુભ કાર્યના પ્રાર ભ કરતા કાઈને પૂછેતા તે કહે કે-કરા એ મને પણ પસદ છે અથવા કોઈ એમ કહે કે હુ સાધુની પાસે જઇ રહ્યો છુ તે સાભળનાર કહે કે, સારૂ જાવ છ અનલિગૃહિતા-અશુ ય–“ ડિસ્થ વિસ્થાદિ ” શબ્દ ખેલવા અથવા જેમા કેાઈ એક અથૅના નિશ્ચય ન હાય, જેમ-ધણા કામા ઉપસ્થિત યતા કેાઈ ભીજાને જ્યારે એ પૂરે છે કે, કહે હું આ વખતે યુ કામ કરૂ, તે તે કહે હૈં કે, જે તમને રૂચે તે કરા આ પ્રકારની ભાષાનુ નામ અનભિગૃહિતા ભાષા છે. ૮ અભિગ્રહીતા-અનુ લક્ષ કરીને જે ભાષાના પ્રયાગ કરવામા આવે છે તે અભિગૃહિતા' ભાષા છે. જેમ આ વસ્ર પાત્રાદિક ધર્મના ઉપકરણ છે” અથવા ‘આ સમયે Page #289 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे प्रज्ञापनी-विनयस्योपदेशदानरूपा, अर्थयोपिका मापा, यथा-हिंसापवृत्तोऽनन्तदुःखभागी भवति" इत्यादि । यथा वा-माणिग्धान्नित्ताः माणिनो भवे भवे दीर्घायुपो नीरोगाच भान्ति । उक्त-च-- __पाणिवहाउ नियत्ता, हवति दीहाउ या रोगा य । __एस मई पनत्ता, पनपणी पीयरागेहि ॥ १॥५॥ छाया-प्राणिवधाद् निरत्ता, भान्ति दीर्घायुषः अरोगाथ। एपा मति. भज्ञप्ता, प्रज्ञापनी वीतरागे ॥१॥ प्रत्याख्यानीभापा-याचमानस्य प्रतिषेध वचनम् । यथा-मर्यादातिरिक्त वस्त्र पात्रं वा याचमान शिष्य पति गुरुदति-"अधिक यस पात्र वा न दीयते" इति ॥६॥ प्रज्ञापनो-शिष्य को उपदेश देने स्वरूप जो भाषा होती है कि जिससे उसे अर्थ का अवनोध होता है उसका नाम प्रज्ञापनी मापा है। जैसे-"जो हिसा मे प्रवृत्त होता है वह अनत दुपका भागी होता है " अथवा जो प्राणिवध से दूर रहते हैं वे भर भव मे दीर्घ आयु पाते है तथा निरोग शरीर होते हैं ५ । उक्तच " पाणिवहाउ नियत्ता, स्वनि दीहाउया अरोगाय। ____एस मई पन्नत्ता, पन्नवगी वीयरागेहिं ॥" प्रत्याख्यानी-गुरु महाराज के पाम याचना करते हुए शिष्य के लिये जो निषेधात्मक भाषा का प्रयोग होता है वह प्रत्याख्यानी भाषा है, जैसे-मर्यादा से अतिरिक्त वस्त्र एव पान को याचने वाले शिष्य को गुरु महाराज करते है कि-मर्यादा से अधिक वस्त्र व पार नहीं दिया जाता है" इत्यादि ६ । इच्छानुलोमा-प्रतिपादन करने वाले की अथात् દેશ આપવા સ્વરૂપ જે ભાષા હોય છે કે જેનાથી તેને અને અવબોધ થાય છે એનું નામ પ્રજ્ઞાપની ભાષા છે જેમ-જે હિંસામાં પ્રવૃત્ત બને છે તે અને તે દુ અને ભાગી થાય છે અથવા જે પ્રાણી વધથી વર રહે છે તે ભવભવમાં દીર્ધાયુ ભેગવે છે તથા શરીર નિરોગી રહે છે ૫ કહ્યું છે કે "पाणिवहाउ नियत्ता, हवति दोहाउ या अरोगा य । एस मई पनत्ता, पन्नपणी पीयरागेहि ॥” પ્રત્યાખ્યાની–ગુરુ મહારાજની પાસે યાચના કરનાર શિષ્યને માટે જે નિષેધાત્મક ભાષાને પ્રયોગ હોય છે તે પ્રત્યાખ્યાની ભાષા છે જેમ-મર્યાદાથી અતિરિકત વસ્ત્ર અને પાત્રની યાચના કરનાર શિષ્યને ગુરુ મહારાજ કહે છે કે भर्यायी वधु १७ मने पात्रपामा २१॥३तु नथी (6) इत्यादि ! Page #290 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका अ० १ गा० २४ निरवद्यभाषाभेदा १९७ __ इच्छानुलोमा-प्रतिपादयितुर्या इच्छा वदनुलोमा तदनुकूला। यथा शुभकार्य प्रेरितस्य " एपमस्तु ममाप्यमिप्रेतमेतत् " एष रूपा, यथा वा कश्चित् किंचित् शुभ कार्यमारभमाणः चन पृच्छति, स पाह-'भवान् करोतु ममाप्येतदभिप्रेतम्' इति । यथा वा केनचित् कश्चिदुक्त.-"सासकाश गच्छाम" स बदति-एवमस्तु इति।।७।। __अभिगृहीता-अर्थमनभिगृह्य योच्यते 'डित्यादिवत्' । अथवा-अनभिग्रहा यत्र न प्रतिनियतार्यानधारणम् । यथा-बदुपुकार्येवास्थितेषु कश्चित् कचन पृच्छति-किमिदानी करोमि ?, स माह-' यत् रोचते तत् कुर' इति ॥ ८॥ __ अभिगृहीता-बमभिगृह्य योच्यते-इद वस्त्रपानादिक धर्मोपकरणम् , अथवा प्रेरक की इच्छा के अनुकूल जो मापा गोली जाती है वह 'इच्छानुलोमा' भापा है-जैसे कोई फिमी को फिमी शुभ कार्य मे प्रेरणा करे तर वह कहे कि 'ठीक है यह मुझे भी अभिलपित है'। अपना कोई किसी शुभ कार्य का प्रारम करते हुए किसी को पूछे तो वह कहे कि-करो यह मुझे भी पसद है। अथवा-कोई ऐसा कहे-'म साधु के पास जा रहा है' तो सुनने वाला करता है कि अच्छा जाओ ७। अनभिगृहीताअर्थशन्य-डित्थडवित्यादि शब्दो का बोलना। अथवा जिसमे किसी एक अर्थ का निश्चय न हो जैसे-वहतसे कार्यो के उपस्थित होने पर कोई किमो से जब यह पूछता है कि-'कहो में इस ममय कौनसा काम करें?' तो वह कहता है कि-जो तुम्हें ग्चे सो करो। इस प्रकार की भापाका नाम अनभिगृहीता माता है ८ । अभिगृहीता-अर्थ को लक्ष्य करके जिस मापाका प्रयोग किया जाता है वह अभिगृहीता मापा है-जैसे ये वस्त्र पात्रादिक धर्म के उपकरण ह' । अथवा 'इस પ્રતિપાદન કરવાવાળાના અર્ધા-પ્રેરડની ઈચ્છાને અનુકળ જે ભાષા બોલાય છે તે ઈચ્છાનુલેમા ભાષા છે જેમ-કઈ કઈને કઈ શુભ કાર્યમાં પ્રેરણા કરે ત્યારે કહે કે ઠીક છે એ મારી પણ અભિલાષા છે અથવા-કેઈ શુભ કાનને પ્રારભ કરતા કેઈને પૂછે છે તે કહે કે-કરે એ મને પણ પસદ છે અથવા કોઈ એમ કહે કે હુ સાધુની પાસે જઈ રહ્યો છું તે સાભળનાર કહે કે, સારૂ જાવ ૭ અનભિગ્રહિતા-અર્થશ યુ-“ડિથ ડવિત્યાદિ” શબ્દ બોલ અથવા જેમાં કોઈ એક અર્થને નિશ્ચય ન હોય, જેમ-ઘણું કામે ઉપસ્થિત થતા કોઈ બીજાને જ્યારે એ પૂછે છે કે, કહો હુ આ વખતે કયુ કામ કરું, તે તે કહે છે કે, જે તમને રચે તે કરે આ પ્રકારની ભાષાનું નામ અનભિગ્રહિત ભાષા છે ૮ અભિગૃહીતાઅર્થનું લક્ષ કરીને જે ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તે “અભિગૃહિતા ભાષા છે જેમ-“ આ વઅ પાત્રાદિક ધર્મના ઉપકરણ છે” અથવા “આ સમયે Page #291 -------------------------------------------------------------------------- ________________ १९८ उत्तराध्ययनसूत्रे 1 - प्रतिनियतार्थावधारणम् । यथा - इदमिदानीं कर्तव्यम् इद न कर्तव्यमिति ॥ ९ ॥ सशयकरणी – याने कार्यमतिपत्तिकरी सा । या भाषा जनेकार्याभिधायि तया परस्य सशयमुत्पादयति, यथा सेन्धवमानयेत्यनन्दो नरवण वाजिवाचकत्वेन सशयोत्पादकः ॥ १० ॥ - (( व्याकृता - या प्रकटार्था । यथा - जहिंसा - सर्व कल्याणकारिणी ॥ ११ ॥ अव्याकृता -- अतिगम्भीरशब्दार्था, अव्यक्ताक्षरयुक्ता वा, यथा'सयत - हय महत्पाप प्रतिक्रमणकर्मणा " । इत्यादि यथा मम्मगादि वालभाषा ॥ १२ ॥ एपा= आमन्त्रण्यादिका भाषा प्रज्ञापनी खलु - मज्ञाप्यते प्रकटी क्रियतेऽर्थोऽनयेति प्रज्ञापनी अर्थकथनी, सा भापणीया इत्यर्थ । नैपा भाषा मृपा समय यह करना चाहिये, यह नहीं करना चाहिये १० । सशयकरणी - जिस भाग से सुनने चालेको अनेक अर्थो की प्रतिपत्ति होने लगे उस भाषा का नाम सायकरणी मापा है, जैसे किसी ने कहा कि - ' सैन्धव लाओ' यह सैन्धव शब्द पुरुप, लवण और घोडे रूप अर्थों का प्रतिपादक है, अतः सुनने वाले को सशय जनक हो जाता है १० । व्याकृताजिसका अर्थ स्पष्ट होता है वह व्याकृता भाषा हे जैसे - " अहिंसा सर्व प्रकार से कल्याण करने वाली है " ११ । अव्याकृता - अतिगभीर शब्दार्थवाली भाषा अव्याकृता भाषा है । अथवा जो अव्यक्त अक्षर से युक्त होती है वह मापा अव्याकृता मापा है जैसे- "सयत -स्य महत्पाप प्रतिक्रमणकर्मणा " प्रतिक्रमण कर्म से सयत को बडा भारी पाप लगता है । यहा पर जब " स्य " को क्रियापद मान लिया जाता है तब इसका આ કરવુ જોઈએ. બા ન કરવુ જોઈએ ” ૯ સશકરણી–જે ભાષાથી સભળ નારને અનેક અર્થના આભાસ થવા લાગે તે ભાષાનુ નામ સશયકરણી ભાષા છે.જેમ કેાઈએ કહ્યુ કે— સન્ધવ લાએ ’” આ સન્ધવ શબ્દ પુરુષ મીઠું અને ઘેાડારૂપ અર્થના પ્રતિપાદક છે આથી સાભળવાવાળાને પ્રકરણાદિના અભાવમા સશયજનક બને છે. એ માટે પ્રકરણ સમજીને આ ભાષા ખેલવામાં દોષ નથી કેમકે, તે વ્યવહારૂ ભાષા છે ૧૦ વ્યાકુતા જેના અર્થ સ્પષ્ટ થાય છે તે વ્યાકૃત ભાષા છે જેમ અહિંસા” સર્વ પ્રકારથી કત્યાણ કરવાવાળી છે” ૧૧ અવ્યાકૃતા અતિ ગંભીર શબ્દાર્થવાળી ભાષા અવ્યાકૃતા ભાષા છે. અથવા-જે અન્યકત અક્ષરથી યુકત હાય છે તે ભાષા અન્ય કૃતા ભાષા છે જેમ— सयत-स्य महत्पाप प्रतिक्रमणा कर्मणाPage #292 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीफा अ० । गा० २४ निरयद्यभाषाभेदा २९९ -एपा भाषा मृपा जक्तव्या नेत्यर्थः । प्रश्नकर्तुरयमभिप्राय:- आशयिष्यामहे' इत्यादिका भाषा भविष्यकालविपया, साचान्तरायसभवेन कदाचिदर्थाभिधायिनी न स्यात् । तथा एकार्यपियाऽपि बहुवचनान्ततयाऽभिहिता तस्मादयथार्या । तथा-आमन्त्रणीप्रभृतिका, सत्यभापावदर्थे नियता नास्ति विधिप्रतिषेधयोधकत्वा भावात् , अत. किमिय रक्तव्या स्यात् , उत न ' इति । अर्थ ऐसा होता है कि हे सयत' प्रतिक्रमण कर्म से तुम अपने पायोका क्षय करो। यह बोध शीघ्र नहीं हो सकता है, अतः इसे अव्याकृत भापा कहा है। अयचा-बालककी भाषाको अव्याकृत भाषा कहते है १२। ये सर भाषाय प्रज्ञापनी हैं, यह प्रज्ञापनी भाषा मृपास्वरूप नहीं है। प्रश्न करने वालेका कहने का हेतु यह है-जर यह कहा जाता है कि हम 'शयनकरेंगे' इत्यादि, तर यह भापा भविष्यत् काल को विपय करने वाली होने से अर्थकी पूर्ति में असमर्थ जान पडती है, कारण कि अन्तराय कर्म के उदय की सभावना होने से उस विधक्षित अर्थकी कदाचित् पूर्ति न भी हो सके तो फिर जिस प्रकार मृपाभापा अर्थको कहनेवाली नहीं मानी जाती है उसी प्रकार यह भाषा भी अनर्थाभिधायिनी मान लेना चाहिये तया" हम शयनकरेंगे" इस कथनमे "मैं शयनकरूँगा" इस एक वचन के ही प्रयोग मे घरवचन का प्रयोग किया गया है । जैसे एक को अनेक करनेवाली भाषा अयथार्थ मानी जाती है। उसी प्रकार यह भी अयधार्थ मानी जानी चाहिये । इसी तरह आमन्त्रणी भाषा भी सत्य भापाकी तरह अर्थ में नियत नहीं है, क्यों कि इनमें विधि एव प्रतिपेध की योधकता का अभाव है, इसलिये यह सदेह होता है कि यह योलने के योग्य है अथवा नही है । इस प्रकारकी आशका का यह उत्तर है कि સયત પ્રતિક્રમણ કર્મથી તમે તમારા પાપનો ક્ષય કરે આ બેધ જલદી થઈ શકતું નથી આથી આને અવ્યાકૃત ભાષા કહેવામાં આવે છે અથવાબાળકની ભાષાને અવ્યાકૃત ભાષા કહેવામા આવે છે ૧૨ આ બધી ભાષા પ્રજ્ઞાપની છે આ પ્રજ્ઞાપની ભાષા મૃષા સ્વરૂપની નથી પ્રશ્ન કરનારના કહેવાનો મતલબ એ છે કે, જ્યારે એમ કહેવામાં આવે છે કે, “ અમે સુઈ એ છીએ... આ કથનમાં “હુ સુઉ છુ ” આ એક વચનના પ્રયોગમાં બહુ વચનને પ્રયોગ કરવામા આવેલ છે જેમ એકને અનેક કહેવાવાળી ભાષા અયથાર્થ માનવામાં આવે છે એ રીતે પણ અયથાર્થ માનવી જોઈએ આ રીતે આમન્ત્રણ ભાષાઓ પણ સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી કેમકે, એનામા વિધિ અને પ્રતિધની લેધકતાને અભાવ છેઆ માટે એ સ દેહ થાય છે, એ બલવાને ગ્ય છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ २०० उत्तराभ्ययनसूत्र ___ अनोत्तरमाह-हता ! इत्यादि । 'हन्त' इति स्वीकारावक., अय भावः'आशयिष्यामहे' 'शयिष्यामहे ' इत्यादिका भाषा निश्चयात्मकशन्दपयोगा भावान्नास्ति निश्चयात्मिका, या तु-'आशयिष्यामहे एर' 'शयियामह एव' इत्यादिरा निश्चयात्मिका सैनान्तरायसभाद् भविष्यकालविपया भाषा मृषाभवितुमर्हति । 'आशयिष्यामहे ' इत्यादी तु-शयनादि क्रियाया वक्तुरभिमायः "शयनादिक्रियाकरणस्य भावो मम पर्तते" इत्यादि रूप' सत्य एवास्तीति भवति पज्ञापनी । एकार्थविषये पचनाभिधानमपि आत्मनि गुरौ च शास्त्रानुमत, तस्माद् बहुवचनान्ततया प्रयुक्ताऽपि प्रज्ञापन्येव भाति । एवमामन्त्रण्यादिकाऽपि। 'आश्रयिष्यामहे " इत्यादिक भापा निश्चयात्मक शब्द के प्रयोग के अभाव से निश्चयात्मक नहीं हैं। ये निश्चयात्मक जर ही मानी जाती है कि जर इनके साथ निश्चयात्मक शब्दका प्रयोग किया हुआ होता है। जैसे-आश्रयिष्यामहे एच, शयिष्यामहे एव" इस प्रकारकी निश्चयास्मक भाषा में जो कि भविष्यत् कालको विषय करनेवाली हो अन्तराय फर्म के उदय से अपने अर्थकी पूर्ति की निश्चितता सदिग्ध रहती है अतः घही भाषा मृपावाद रूप मानी जाती है। "आश्रयिष्यामहे" इत्यादि भाषा मे तो शयनरूप क्रिया करने का भाव ही केवल वक्ता का रहा हुआ है अत उस अपेक्षा वह सत्य ही है। इसी अर्थ को मन में रख कर मुनिराज भविष्यत्काल के अर्थ मे भाव शब्द का प्रयोग करते हैं, जैसे-'कल स्वाध्याय करने का भाव है' अथवा-'तपस्या करने का भाव है' इत्यादि। एकवचन में भी व्याकरणसिद्धान्त के अनुसार मया नथी ये प्रा२नी मासान मा उत्तर छ, “आशयिष्यामहे "त्यादि ભાષાઓ નિશ્ચયાત્મક નથી અને નિશ્ચયાત્મક ત્યારે જ માનવામાં આવે કે જ્યારે એની સાથે નિશ્ચયાત્મક શબ્દને પ્રવેગ કરવામાં આવેલ હોય रम आशयिष्यामहे एव शयिष्यामहे एव- मानी निश्चयात्म साषामा કે જે ભવિપત કાળને વિષા કરવાવાળી હોય અતરાય કમના ઉદયથી તેના અર્થની પૂર્તિની નિશ્ચિતતા સંદિગ્ધ રહે છે આથી તે ભાષા મૃષા 4। ३५ भानपामा सावे छ " आशयिध्यामहे" त्याहि भाषामा त उनारन। સુવાની ક્રિયા કરવાને ભાવ જ ફકત રહેલ છે આથી એ અપેક્ષાથી તે સત્ય જ છે આ જ અર્થને મનમા રાખી મુનિરાજ ભવિષ્યકાળના અથ મા ભાવ શબ્દને પ્રયોગ કરે છે જેમ કાલે સ્વાધ્યાય કરવાનો ભાવ છે” અથવા “તપસ્યા કરવાને ભાવ છે ” ઈત્યાદિ! એક વચનમાં પણ વ્યાકરણ સિદ્ધાતની. Page #294 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० १ गा २४ सावद्यमापणनिषेध ૨૦૭ या निरवधपुरुषार्थसाधनी सा प्रज्ञापन्येव । यथा " हे साधो !” “ इद कुरु" "दद मा कुरु " इत्यादिका । सा तु भापणीयैवेति । भापादोप-सावधानुमोदनादिक, मृपा-कर्कशाऽसभ्यशब्दोच्चारणादिक च, परिहरेत् । च-पुनः, माया सदा-सनकाल परिवर्जयेत् । ___ अर मायामित्युपलक्षणम् , क्रोधमानलोभाना कपायाणाम् । सर्मान् कपायान् परिवर्जयेदित्यर्थः । कपायाणा मृपामापणहेतुत्वात् , पायवर्जने सति मृपाभाषणपरिहारः सुतरा स्यादिति भावः ॥ २४ ॥ यहुवचन का प्रयोग हो जाता है। वहा कहागया ह कि अपने मे ण्य गुरू में यरवचन का प्रयोग करना निर्दोप है, इसलिये एक मे भी बहु वचनान्तरूप से प्रयुक्त भाषा प्रज्ञापनी ही भापा है। इसी तरह आमन्त्रणी आदि भाषाएँ भी जो निरचय पुरुषार्थ की साधक होती हैं वे प्रज्ञापनी ही हैं। जैसे-" हे साधो।" "यर करो यह मत करो" इत्यादि। सावध कर्म की अनुमोदना आदि करना यह भापा दोप है। इसी प्रकार कर्कश एवं कठोर शब्द का उच्चारण करना आदि भी मृषा भाषा में ही अन्तर्हित है।माया शब्द उपलक्षण है। इसलिये क्रोधादिक कपाय के विषय में भी समझ लेना चाहिये, क्यो कि कपाय के आवेश से ही मृपाभाषण होता है। इनके परिवर्जन से मृपाभाषाका परिवर्जन हो जाता है। अतः भापादोष एव माया का सदा काल परित्याग कर देना चाहिये ॥२४॥ બહુ વચનનો પ્રયોગ થઈ જાય છે, આથી એ બતાવાયુ છે કે, પિતાનામા અને ગુરુ મહારાજમા બહુ વચનને પ્રયોગ કરો નિર્દોષ છે આ માટે એકમાં પણ બહુવચનાન્તરૂપથી પ્રયુકત ભાષા પ્રજ્ઞાપની ભાષા જ છે આ રીતે આમ ત્રણ આદિ ભાષાઓ પણ જે નિરવદ્ય પુરૂષાર્થની સાધક હોય છે તે પ્રજ્ઞાપની ४ छ भ- साधे। " " मा ४, मान ४२," त्यादि। સાવદ્ય–કર્મની અનુમોદના આદિ કરવી એ ભાષા દે છે આ પ્રકારે કર્કશ અને કઠેર શબ્દનું ઉચ્ચારણ કરવું આદિ પણ મૃષાભાષામાં જ અન્ત હિત છે માયા શહદ ઉપલક્ષણ છે આ માટે ફોધાદિક કષાયના વિષયમાં પણ સમજવું જોઈએ કેમકે, કષાયના આવેશથી જ મૃષાભાષણ થાય છે તેના ત્યાગથી મૃષા ભાષાને ત્યાગ થાય છે આથી ભાષાદેવ અને માયાને સદાકાળ પરિત્યાગ કરી દેવું જોઈએ (૨૪) Page #295 -------------------------------------------------------------------------- ________________ - - २०२ उत्तराध्ययनले मूलम्-न लवेज पुठो सावज्ज, न निरहन मम्मय । अपणहा परंडा वी, उभयस्सतरेण वी ॥ २५॥ छाया-नळपेत् पृष्टः सावध, न निरय न मर्मगम् । आत्मार्य परार्थ गा, उभयस्य जन्तरेण गा ॥ २५ ॥ टीका-'न लवेज्ज ' इत्यादि । पृष्टः केनचित् , सापद्य-आयेन-पापेन सह वर्तते इति सावद्य-सदोप वचन न लपेत्न पदत् , सावग्रवचन हि रागद्वेपादिदुर्गुणनिधान सकलासपनिदानम्, आत्मममाधिविधुविधुतुदस्वरूप, गुणशक्षसमूलोन्मूलने प्रचण्डझझानातरूप, पायविपल्लीनर्धक, परजीपनिकायोपमर्दकम् । न लवेज्ज इत्यादि अन्वयार्थ-(पुटो सावज्ज न लवेज्ज-पृष्टः सावद्य न लपेत्) किसी के द्वारा पूछे जाने पर सावद्य-पापयुक्त वचन नही बोलना चाहिये । (न निरहन मम्मय-न निरर्थक न मर्मग) निरर्थक वचन नही बोलना चाहिये । मर्म उद्घाटक वचन नहीं बोलना चाहिये। (अप्पणहा परछा वा उभयस्सतरेण वा सावज न लवेज्ज-आत्मार्थ परार्थ वा उभयस्यान्तरेण वा सावध न लपेत् ) अपने निमित्त अथवा पर के निमित्त तथा उभय-स्व पर के निमित्त और विना प्रयोजन के (व्यर्थ) भी सावध वचन नहीं बोलना चाहिये । यो कि-सावद्य वचन राग द्वेष आदि दुर्गुणों का निधान है, समस्त आत्रवों का निदान-कारण है, आत्मसमाधिरूप चन्द्रमा को ग्रसन करने मे राहुसमान है, गुणरूप वृक्षी को जड़ से उखाड ने में प्रचण्ड झझावात समान है, तथा कषाय न लवेज त्याह मन्याथ-पुटो सावज्ज नरवेज्ज-प्रप्र सावा न लपेत-नि। ५७वाया पापयुइत सावध वयनमासनसनही न निरट्र न मम्मय-न निरर्थक नमर्मग નિરર્થક વચન બોલવું ન જોઈ અને મમઉદ્ધારક વચન બોલવું ન જોઈએ अप्पणट्ठा परद्वावा उभयस्सतरेण वासानज्ज न लवेजआत्मार्थ परार्थं पा उभयस्यान्तरेण वा सावध न लपेत्--- પિતાના નિમિત્ત અથવા બીજના નિમિત્ત તથા અરસપરસના નિમિત્ત અને વગર પ્રોજન (પથ) સાવદ્ય વચન ન બેલવા જોઈએ કેમકે, સાવધ વચન રાગ દેશ આદિ દુગુ નુ નિધાન છે, સમસ્ત આશ્રવનું કારણ છે, આત્મસમાધિરૂપ ચ દ્રમાનું ગ્રહણ પ્રસિત કરવામાં રાહ સમાન છે, ગુણરૂપ વૃક્ષને જડથી ઉખેડવામાં પ્રચંડ ઝઝાવાત સમાન છે તથા Page #296 -------------------------------------------------------------------------- ________________ २०३ प्रियदर्शिनी टीका १०१ गा २५ सापद्यमापणेऽश्वपतिदृष्टान्त सावयपचन मापणदृष्टान्त. निवद्यभापानभिज्ञः कश्चिदश्वपतिक्षमूल्यकमच विक्रेतु कस्मिचिन्नगरेजगाम । वनाकस्मादश्वपतिहस्तादचो निमुक्त. सन् पारति । वावन्तमश्व परिग्रहीतु तत्पृष्ठतोऽश्वपतिरपि पारति । त परिग्रहीतुमशक्तोऽसो पानात् परिश्रान्त. कोपावेशेन तदानी स्वाभिमुखमागन्छन्त कचिद् भापादोपानभिज्ञ दण्डहस्त पुरपमनवीत्-भो । योऽय धापति, एन मारय मारय, एवमुक्तोऽपो दण्डेन तमश्व मर्मस्थाने ताडितवान् । तदाऽसौ दण्डापातेन मृत । अथाश्वपतिस्त तुग्गपातक रूप विपलताओ को पढाने मे मेघममान है, एव पटजीवनिकायों का उपमर्दन करने वाला है। सावध वचन के घोलने मे जीव को क्या हानी उठानी पडती है, इस दृष्टान्त द्वारा स्पष्ट किया जाता है ____एक अन्धपति था जो निरवन्य भापा घोलने का अनभिज्ञ था। वह एक लाग्य मया की कीमत वाले अपने घोडे को बेचने के लिये किसी नगर मे आया। वहा आते ही उसके राय से वह पोडा छूटकर भाग निकला। मागते हुए उस घोडे का पीछा करने पर भी वह पकड नहीं सका। जब यह दौडते २ यक गया तो क्रोधके आवेश मे आकर इसने एक पुरण से जो हाथ में दडा लिये हए इसकी ही ओर जा रहा था। तथा मापा के दोप से अनभिज्ञ या कहा कि हे माई देखो यह घोडा जो भाग रहा है इसे मारो मारो । इस प्रकार अन्वपति के कहने पर उस व्यक्ति ने एक दडा ऐसा मारा जो उस घोडे के मर्मस्थान में लगा। કપાયરૂપ વિષ લત્તાઓને વધારનાર છે, પણ્ જીવનકાયનુ ઉપમર્દન કરનાર છે સાવદ્ય વચન બોલવાથી શું અર્થ થાય છે, તે આ દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે– એક અશ્વપતિ હતું, જે નિવદ્ય ભાષા બોલવામાં અનભિજ્ઞ હતો તે એક લાખ રૂપિયાની કિંમતના પિતાના વડાને વેચવા માટે કોઈ એક નગરમાં ગયા ત્યાં પહોંચતા જ તેના હાથમાથી તે ઘડો છુટીને ભાગી ગયે, ભાગી રહેલા તે ઘડા પાછળ તેને હાથ કરવા તે ખૂબ દે છતા પકડી શકાય નહીં ત્યારે તે દેડતા દેડતા થાકી ગયો ત્યારે ક્રોધના આવેશમાં આવી એણે એક પુરૂષ, કે જે હાથમાં દડે લઈને તેની સામે આવી રહ્યો હતો અને તે ભાષાના દષથી અજાણ હતો, તેને કહ્યું કે હે ભાઈ ! આ ડે જે ભાગી રહ્યો છે તેને મારે આ પ્રકારે એ અશ્વપતિના કહેવાથી પેલા માણસે એક દડો ઘડાને એવો માર્યો કે જે મર્મસ્થાનમાં લાગવાથી તેના પ્રહારના કારણે ઘડે એજ વખતે મરી ગયે Page #297 -------------------------------------------------------------------------- ________________ २०४ उत्तराध्ययनसूत्रे गृहीत्या न्यायालय गतः । तन स न्यायाध्यक्षसनिधी वदति-अनेन मम लक्षम् ल्यास्तुरगो दण्डाघातेन मारितः। तदा न्यायाध्यक्षेण कथितम्-'कथय कस्ते साक्षी' इति । अश्वपविद्रूते-मस्या पुत्रो मम साक्षी । न्यायाध्यक्षेण पृष्टस्तत्पुरोऽवदत्अनेनावपतिना मम पिता निगदितः-“भो तुरगोऽय धावति, एन मारय मारय" इति । तदा मम पिना दण्डेनास्य तुरगो मारितः । एप साक्षिभापण श्रुत्वा न्यायाधीशो मनसि पिचारयति-जहो। सापधभापादोपानभिततयाऽनेनावपतिना' मारय मारय' इत्युक्तम् दण्डताउनभय मदर्य तुरग निवर्तयेत्याशयेनानेन प्रोक्तमेतत् । घोडा दडा के प्रकार से शीघ्र मर गया। जब अश्वपति ने अपने घोडेको मरा हुआ देखा तो वह उस मारने वाले को पकडकर न्यायालय ले गया। न्यायधीश के समक्ष उसके ऊपर अभियोग (आरोप) लगा ने के भिप्राय से इसने कहा कि इसने मेरा एक लाख रुपये की कीमत का घोडा दडे के प्रहार से मार दिया है। यह सुनकर न्यायधीश ने कहा ठीक है। परतु इसका साक्षी कौन है कहो। अश्वपतिने कहा कि साहेब इसका पुत्र ही मेरे इस विषय में साक्षी है। न्यायधीश ने उसके पुत्र से पूछा-तन पुत्र ने कहा कि स्पय इस अश्वपति ने ही मेरे पिता से घोडे को मारने के लिये कहा था। अतः मेरे पिता ने दडे के प्रहार से इस के पोडे को मारा है। इस प्रकार साक्षी के भाषण को सुनकर न्यायधीश ने मन मे विचार किया मालूम पड़ता है कि घोडे का यह स्वामी भाषा दोप से अनभिज्ञ है। इसलिये इसने "मारो मारो" ऐसा कहा है। इसके कहने का अभिप्राय केवल उस समय इतना ही या की यह दण्डे का भय दिखलाकर उस घोडे को लौटा देवे । इस જ્યારે અશ્વપતિએ પિતાના ઘોડાને મરણ પામેલ છે ત્યારે તે માર નારને પકડી ન્યાયાલમાં લઈ ગયે, ન્યાયાધીશની સામે તેના ઉપર આરોપ લગાવવાના ભાવથી તેણે કહ્યું કે, આ માણસે મારા એક લાખ રૂપીયાની કિમ તના ઘડાને દડાના પ્રહારથી મારી નાખેલ છે આ સાભળીને ન્યાયાધીશે કહ્યું ઠીક છે, પરંતુ આને સાક્ષી કેણ છે તે કહે અશ્વપતિએ કહ્યું કે, સાહેબ! તેને પુત્ર જ મારા આ વિષયમાં સાક્ષી છે ન્યાયાધીશે તેના પુત્રને પૂછયું ત્યારે પુત્રે કહ્યું કે, આ અશ્વપતિએ પિતે જ મારા પિતાને ઘોડાને મારવાનું કહ્યુ હતુ આથી મારા પિતાએ દડાના પ્રહારથી તેના ઘોડાને મારેલ છે આ પ્રકારે સાક્ષાનું ભાષણ સાભળી ન્યાયાધીશે મનમાં વિચાર કર્યો કે ઘોડાને આ સ્વામી ભાષા દેષથી અનભિજ્ઞ છે તેવું જણાય છે, આ માટે તેણે મારે, મારી એમ કહેલ છે આમ કહેવાને અભિપ્રાય કેવળ તે સમય એટલો જ હતું કે, દડાને Page #298 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा २५ निरर्थकभापणेदृष्टन्त इत्यं मनसि विमृश्य न्यायाधीश' सारद्यभापाभापिणमश्वपति माह त्वया सावधभापा प्राक्ता, तत्फलमेतत् प्राप्तम् । पुनरेव कदापि कथमपि साग्यभापा न वाच्या ॥ इति । तया निरर्थम् अर्थरहित न लपेत् , यथा एप पन्ध्यासुतो याति, खपुष्पकृतशेग्वरः । मृगतृष्णाम्भसि स्नातः, शशशुदधनु परः ॥ १ ॥ प्रकार विचार कर सारय मापा मापी उस अश्वस्वामी से न्यायधीशने कहा कि इसका क्या अपराध है । अपराध तो तेरा ही है । जो तुने मारो २ इस प्रकार की सावन्य मापा द्वारा इसे मार ने के लिये उत्साहित फिया, उसीका यह फल है। अब आगे इस बात का यान रखो कि इम प्रकारको सावध भापा न बोली जाय । ___इसी प्रकार निरर्थक मापा भी नहीं बोलनी चाहिये । जिस भाषा का कोई अर्थ नही होता हो ऐसो भाषा का प्रयोग करना भी वर्जित बतलाया गया है-जैसे एप व या सुतो याति । खपुष्पकृतशेखरः।। मृगतृष्णाम्भसि स्नात. । शशश्रृग धनुर्धर ॥२॥ यह बन्या पुत्र जा रहा है । इस के शिर पर आकाश के पुष्पो को माला है, तथा यह मृग तृष्णा के जल में स्नान किया हुवा है, इसके हाय मे शशले के सीग का धनुप है । इस प्रकार के वचन निरर्यक होते है। क्यो कि न तो वध्या का कोई पुत्र होता है, न आकाश का ભય દેખાડી તે ઘેડાને પાછા ફરવી દે આ પ્રકારને વિચાર કરી સાવદ્ય ભાષભાવી તે અશ્વસ્વામીને ન્યાયાધીશે કહ્યું આને શુ અપરાધ છે, અપરાધ તો તારોજ છે, જે તે મા, મારે! આ પ્રકારની સાવધ ભાષા દ્વારા તને મારવા માટે ઉત્સાહિત બનાવ્યું તેનું આ ફળ છે, હવે પછી એ વાત ધ્યાનમાં રાખો કે આ પ્રકારની સાવદ્ય ભાષા બોલવામાં ન આવે આમકારે–નિરર્થક ભાષા પણ ન બેલવી જોઈએ જે ભાષાનો કોઈ અર્થ ન થતો હોય એવી ભાષાને પ્રયેળ કરે એ નિરર્થક બતાવવામાં આવેલ છે જેમ " एप या सुतो याति ख पुष्प कृत शेखरः। मृगतृष्णाम्भसि स्नात शशशृग धनुर्धर ॥' આ વધ્યાપુત્ર જઈ રહ્યો છે, તેના માથા ઉપર આકાશના પુષ્પોની માળા છે, તથા એણે મૃગતૃષ્ણના જળમાં સ્નાન કરેલ છે, એના હાથમાં સસલાના શી ગનું ધનુષ્ય છે, આ પ્રકારના વચન નિરર્થક હોય છે, કેમકે, ન તે વ વ્યા Page #299 -------------------------------------------------------------------------- ________________ २०४ उपराभ्ययनसूत्रे गृहीत्वा न्यायालय गत । तत्र स न्यायाध्यक्षसनिधौ पदति-अनेन मम लक्षम्ल्यकस्तुरगो दण्डाघातेन मारितः। तदा न्यायायक्षेण कथितम्-'कथय कस्ते साक्षी' इति । अश्वपतिते-अस्यैर पुत्रो मम साक्षी । न्यायाध्यक्षेण पृष्टस्तत्पुत्रोऽवदत्अनेना-चपतिना मम पिता निगदित.-" भो! तुरगोऽय धावति, एन मारय मारय" इति । तदा मम पिना दण्डेनास्य तुरगो मारितः । एष साक्षिभापण श्रुत्ला न्यायाधीशो मनसि विचारयति-नहो । सायद्यमापाठोपानभिज्ञतयाऽनेनावपतिना 'मारय मारय' इत्युक्तम् दण्डताउनभय प्रदर्य तुरग निवर्तयेत्याशयेनानेन प्रोक्तमेतत् । घोडा दडा के प्रकार से शीघ्र मर गया। जब अश्वपति ने अपने घोडेको मरा हुआ देखा तो वह उस मारने वाले को पकडकर न्यायालय ले गया। न्याय रीश के समक्ष उसके ऊपर अभियोग (आरोप) लगा ने के अभिप्राय से इसने कहा कि इसने मेरा एक लाख रुपये की कीमत का घोडा दडे के प्रहार से मार दिया है । यह सुनकर न्यायधीश ने कहा ठीक है। परतु इसका साक्षी कौन है करो! अश्वपतिने कहा कि साहेब इसका पुत्र ही मेरे इस विषय में साक्षी है। न्यायधीश ने उसके पुत्र से पूछा-तन पुत्र ने कहा कि स्पय इस अश्वपति ने ही मेरे पिता से घोडे को मारने के लिये कहा था । अतः मेरे पिता ने दडे के प्रहार से इस के पोडे को मारा है । इस प्रकार साक्षी के मापण को सुनकर न्यायधीश ने मन मे विचार किया मालूम पडता है कि घोडे का यह स्वामी भाषा दोप से अनभिज्ञ है। इसलिये इसने "मारो मारो" ऐसा कहा है। इसके करने का अभिप्राय केवल उस समय इतना ही या की यह दण्डे का भय दिखलाकर उस घोडे को लौटा देवे । इस જ્યારે અશ્વપતિએ પિતાના ઘડાને મરણ પામેલ છે ત્યારે તે માર નારને પકડી પાયાલમાં લઈ ગયો, ન્યાયાધીશની સામે તેના ઉપર આરોપ લગાવવાના ભાવથી તેણે કહ્યું કે, આ માણસે મારા એક લાખ રૂપીયાની કિમ તના ઘડાને દડાના પ્રહારથી મારી નાખેલ છેઆ સાભળીને ન્યાયાધીશે કહ્યું ઠીક છે, પરંતુ આને સાક્ષી કોણ છે તે કહે અશ્વપતિએ કહ્યું કે, સાહેબ! તેને પુત્ર જ મારા આ વિષયમાં સાક્ષી છે ન્યાયાધીશે તેના પુત્રને પૂછયું ત્યારે પુત્રે કહ્યું કે, આ અશ્વપતિએ પિતે જ મારા પિતાને ઘડાને મારવાનું કહ્યુ હતુ આથી મારા પિતાએ દડાના પ્રહારથી તેના ઘેડાને મારેલ છે આ પ્રકારે સાક્ષીનું ભાષણ સાંભળી ન્યાયાધીશે મનમાં વિચાર કર્યો કે ઘોડાને આ સ્વામી ભાષા દેષથી અનભિજ્ઞ છે તેવું જણાય છે, આ માટે તેણે મારે, મારે! એમ કહેલ છે આમ કહેવાનો અભિપ્રાય કેવળ તે સમય એટલે જે હતું કે, દડાને Page #300 -------------------------------------------------------------------------- ________________ २०१ प्रियदर्शिनी टोका अ० १ २५ मार्मिकभाषणे धनगुप्तथेष्टिप्रान्त मूखों, एकस्तु माण्डनिर्माणकलाभिज्ञोऽपि नैन निर्माति । यस्तु नास्ति भाण्डनि र्माता, तेन त्रीणि भाण्डानि निर्मितानि । तत्र द्वे स्फुटिते, एक न युज्यते । अयोजिते भाण्डे यस्तण्डुला रन्थिताः, तत्रोभो तण्डुलानामरूपों, एकोन सिध्यति । तेन नयनामा भोजिताः नोभौ बुभुक्षितौ, एकोन इस्ते, एवमेक कश्चिदासीद् भूपतिर्य आसीदासीन्नचासीत् । तथा - मग मनाच वचन न लपेत् । रहस्योद्घाटक वचन न ब्रूयादित्यर्थः । मग वचन हि हृदये शयात वेदनामित्र वेदना जनयति, चाघात इव मूर्छयति, निवास का ही अभाव था। जो गाय जनों के निवास से विहीन या उसमें तीन कुमार थे। इन मे दो मुर्ख थे और एक वर्तन बनाने की कला में निपुण था । परंतु यह वर्तन नही बनाता था । जो बर्तन बनाने चाला नही था उसने तीन वर्तन बनाये । दो फटे और एक ऐसा जो जुउता नही था । अर्थात् कपाल माला जिसकी जुदी २ थी । इस मे तीन चावल पकाये गये । इन मे दो चावल कच्चे रहे और एक चावल सीझा नही । उससे तीन ब्राह्मणो को भोजन कराया गया। दो ब्राह्मण तो भूखे रहे और एक ने ग्वाया नही । इस प्रकार इस कथा में केवल निरर्थक शब्दो का ही प्रयोग हुआ है । इस प्रकार के निरक वचन नही बोलना चाहिये । जिनसे दूसरो के मर्म का उद्घाटन होता तो ऐसे वचन भी नही बोलना चाहिये । जो मर्मोद्घाटक वचन होते है वे जिस प्रकार बाण हृदय में आघात पहुँचाता हैं, उसी तरह आघात पहुँचाते हैं । वज्र के વિહીન હતું તેમા ત્રણ કુ ભાર રહેતા હતા, જેમા બે મૂર્ખ હતા અને એક વાસણ મનાવવાની કળામા નિપુણુ હતેા, પરંતુ તે વાસણુ બનાવતા ન હતા જે વાસણ બનાવનાર ન હતા, તેણે ત્રણ વાસણ અનાવ્યા એ કુટેલા અને એક એવુ કે જે ખેડાતુ ન હતુ અર્થાત્ કપાલમાળા જેની જીી જુદી હતી, એમા ત્રણ ચોખા પકવવામાં આવ્યા, જેમા એ ચાખા કાચા રહ્યા અને એક ચાખેા ચડયા નહી~એનાથી ત્રણ બ્રામ્હણેાને લેાજન કરાવવામા આવ્યુ બે બ્રાહ્મણુ તે ભુખ્યા રહ્યા અને એકે ખાધુ નહી આ રીતે આ કુવામા કેવળ નિરક શબ્દાના જ પ્રયાણ થયેા છે ા પ્રકારના નિર- વચન ન ખેલવા જોઈએ જેનાથી ખીજાના મનુ ઉદ્ઘાટન થાય એવા વચન પણ ન ખેલવા જોઈ એ જે મર્મો દ્વ્રાટક વચન હાય છે, તે જેમ બાણુ હૃદયમાં આધાત પહેચાડે છે એજ રીતે આઘાત પહેાચાડે છે. વજ્રના આઘાતથી જે રીતે મૂર્છા Page #301 -------------------------------------------------------------------------- ________________ २०६ उत्तराध्ययनसूत्रे निरर्थक पचन हि परिवत् सालगुणमस्मकारक, सद्भतार्यापलापक, मिथ्यायमतिमोधक, माटवीभ्रामक, विकलानालजनक, वैराग्यलताविनाशक, विवेकचन्द्रमच्छादकम् । अा दृष्टान्तः प्रदश्यते यथा आसीत् कश्चिदेको सतिनिर्मापको नृपति., स नामोदासीन्न चासोत् । असद्भाव प्राप्तेन तेन भूपतिना यो ग्रामा निर्मापिताः । तत्र वसतिनिनामिना जनाना निर्वासनाद् द्वौ ग्रामी निर्वासिता, पम जननिगामाभागार मति नभूित् । अथ या जनाना वामो नाभूत् तत्र य. कुम्भकारा आसन् । तेषु हो कोई पुष्प होता है, न मृगतृष्णा रूपजल कोई भावात्मक पदार्थ है, और न शशश्रृग कोई वस्तु है। निरर्थक वचन अग्नि की तरह सकलगुणों को भस्म करने वाले सदभूत अर्थ के अपलापक एव मि-या अर्थ के प्रतिबोधक होते हैं। इनके प्रयोग से प्रयोक्ता भवाटयो में ही भ्रमण करता रहता है। अनेक प्रकार के विकल्पों का ताता इन निरर्थक वचनों से आत्मा मे उद्भुत होता रहता है। वैराग्यस्पी लता के ये विनाशक तथा विवेक रूपी चद्रमा के आच्छादक ये माने गये हैं। इस विषय में दृष्टात इस प्रकार है कोई एक राजा था जो वस्ति का निर्माण किया करता था। वह होकर भी नहीं था। उसने अपनी गेर मौजूदगी अवस्था मे तीन ग्रामों की रचना की। दो गावो को उमने वहा के निवासियो को निकाल कर बिलकुल उजड कर दिये। एक इसलिये ऊजड था कि उसमे जनो के સ્ત્રિને પુત્ર હોય છે, ન આકાશનુ કોઈ પુષ હોય છે, મૃગતૃણરૂપ જળ ને તે કઈ ભાવાત્મક પદાર્થ છે, અને ન તે સસલાના શિ ગ કોઈ વસ્તુ છે નિરર્થક વચન અગ્નિ માફક સઘળા ગુણોને ભસ્મ કરવાવાળા સભૂત અને આ લાપક અને મિથ્યા અર્થ કરવાવાળા હોય છે આવા પ્રગથી પ્રસ્તા ભવાટવીમાં જ ભ્રમણ કરતા રહે છે અનેક પ્રકારના વિકના તાતા આવા નિરર્થક વચનેથી આત્મામા ઉભવતા રહે છે, વિરાગરૂપી લતાના એ વિનાશક તથા વિવેકરૂપી ચક્રમનું આચ્છાદન કરનાર માન્યા ગયા છે. આ વિષયમાં આ પ્રકારે દ્રષ્ટાત છે – કેઈ એક રાજા હતું, જે વસ્તીનું નિર્માણ કર્યા કરતે હતો, તે હોવા છના ન હતા, તેણે પોતાની ગેરમૌજુગી અવસ્થામાં ત્રણ ગામની રચના કરી છે ગામને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢી મુકી ઉજજડ બનાવી દીધા એક એ માટે ઉજ્જડ હતુ કે ત્યા કઈ વસ્તી જ ન હતી જે ગામ લોકેના નિવાસથી Page #302 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा २५ मार्मिकभाषणे धनगुप्तप्ठिदृष्टान्त २०९ श्वशुरग्रामसमीपस्य कूपस्य तटे विश्रामार्थमुपविष्ट । तत्र तद्भार्यया चिन्तितम्-विदेशे नानाविध कष्ट मया कथ सोढव्यम् ' इति विमृश्य सा पतिमब्रवीत्-प्राणनाथ ! मा पिपासा बाधते । ततोऽमौ श्रेष्ठी भार्यावचन निशम्य तर कपाददामुदत्तु कूपाभिमुख शिरोऽजनतीकरोति यावत् , तारदेव भार्यया पृष्ठे हस्ताघातेन कूपे निपातितः। तदनन्तर सा पितुर्गेइ गत्वा पितरमब्रवीत्-तर नामाता गृहात् काचिन्नि गतस्तस्य नास्ति गर्ता, अतस्ता समीपे समागताऽस्मि । उसे अपने श्वशुर का ग्राम मिला। वह वहा गाम के बाहर कुए के पास विश्राम करने के लिये एक तरफ ठहर गया। इतने में उसकी पत्नी ने विचार किया कि-'ये विदेश जा रहे हैं और मै भी इनके साथ जा रही है। विदेश में अनेक प्रकार के कष्ट प्राणियो को सहन करने पडते है मै उन कष्टो को कैसे सहन करुगी' ऐसा विचार कर उसने अपने पति धनगुप्त से कहा कि हे प्राणनाय! मुझे इस समय बडे जोरकी प्यास लग रही है, पति पानी लेने को ज्यो ही कुए पर पहुँचा और पानी भरने लगा कि इतने में पीछे से उस पत्नी ने आकर उसे धक्का मारकर कुरा में पटक दिया। बाद मे फिर वह अपने पिता के घर जाकर कहने लगी कि हे पिता! तुम्हारे जमाई न मालूम घर से का निकल कर चले गये हैं। मैं ने बहुत तपास कराई परन्तु अभीतक उनकी कोई खबर नहीं मिली है, सो मै तुम्हारे पास आई है। જવા નીકળ્યા ચાલતા ચાલતા માર્ગમાં તેના સસરાનુ ગામ આવ્યું તે ત્યાં ગામ બહાર એક કુવા પાસે આરામ કરવા રેકાયા એ સમયે તેની સ્ત્રીએ વિચાર કર્યો કે, “શેઠ પરદેશ જાય છે અને હું પણ તેમની સાથે જાઉ છુ પરદેશમાં અનેક પ્રકારના દુખે પ્રાણીઓ સહન કરવા પડે છે, હુ એ દુ બને કેમ કરીને સહન કરી શકીશ” એ વિચાર કરી તેણે પોતાના પતિ ધનગુપ્તને કહ્યું કે, હે પ્રાણનાથ ! મને અત્યારે ખૂબ જ તરસ લાગી છે, પતિ પાણી લેવા માટે યા કુવા પર પહોંચ્યા, અને પાણી ભરવા લાગ્યા કે એટલામા તેની સ્ત્રીએ પાછળથી આવીને તેને ધક્કો મારી કુવામાં હડસેલી દીધે આ પછી તે પિતાના પિયર પહેચી અને ત્યાં જઈ કહેવા લાગી કે, હે પિતા ! તમારા જમાઈ કહ્યા વગર કોણ જાણે કેમ ઘેરથી ચાલ્યા ગયા છે, મે ઘણી તપાસ કરાવી છતા હજુ સુધી તેની કઈ ભાળ મળી નથી માટે હું તમારી પાસે આવી છું . Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ उत्तराध्ययसूत्र द्वेषाग्नि मज्वलयति, शोकमुत्सादयति, चारित्रं घसपति, गुणगण सहारयति, नरकनिगोदादिदुःखगर्ने निपातयति, निशितझपाणधारापमर्माणि कर्तयति । मर्मगवचनमापणस्य दृष्टान्तस्त्वेरम् आसीद् धनगुप्तनामा कविदेकः श्रेष्ठी । स चेक्दा भार्यामगीत-पिये ! धनार्जनाय विदेश नामि । तया प्रोक्तम्-नाथ ! भवान् मामपि तत्र नयतु । स श्रेष्ठी सहगमनार्थमनुमति पल्यै प्रदत्तवान् । गतोऽसौ पत्न्या सह गच्छन् मार्ग आघात से जिस प्रकार मूळ आजाती है उसी प्रकार इन वचनों से भी प्राणी मञ्छित हो जाता है। ये वचन सदा द्वेप रूपी अग्नि को प्रज्वलित करते रहते है और शोक परम्परा के सवर्द्धक होते है। इन के सद्भाव मे चरित्र का सर्वथा विनाश होता रहता है । गुणगण का सहार करके वे वचन प्राणी को नरक एव निगोदादिक के दुःख रुपी खड्डे मे गिराते हैं। जैसे तीक्ष्ण धार वाली तलवार हर एक वस्तु को छेदनभेदन करती है उसी प्रकार मर्मग वचन भी प्राणी के मर्मस्थानों कों छेदनभेदन करते हैं। इस विषय मे दृष्टात इस प्रकार है कोई एक धनगुप्त नाम का सेठ था । उसने एक दिन अपनी पत्नी से कहा कि हे प्रिये ! मै धन कमाने के लिये परदेश जाना चाहता हूँ। सुनकर उसने कहा कि हे नाय! आर मुझे भी साथ ले ते चलिये। पत्नी की बात सुनकर धनगुप्त ने उसे अपने साथ चलने की अनुमति दे दी। धनगुप्त पत्नी को साथ लेकर परदेश निकला। चलते२ मार्ग में આવી જાય છે, એ જ રીતે આવા વચનથી પણ પ્રાણી મૂચ્છિત થઈ જાય છે આવા વચને હમેશા પ્રેશરૂપી અગ્નિને પ્રગટ કરતા રહે છે અને શેક પરપરાને ઉજન કરનાર નિવડે છે અને સદભાવમા ચારિત્રને સર્વથા વિનાશ થત રહે છે ગુણ સમૂહને સ હાર કરીને એ વચને પ્રાણીને નરક અને નિદાદિ કના દુ ખરૂપી ખાડામાં પાડે છે જેમ તીવણ ધારવાળી તરવાર હરએક વસ્તુનું છેદન ભેદન કરે છે એજ રીતે મામિક વચન પણ પ્રાણીના મર્મસ્થાને છેદન ભેદન કરે છે આ વિષયમાં આ પ્રકારનું દષ્ણાત છે કોઈ એક ધનગુપ્ત નામે શેઠ હતા, એણે એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું કે, હે પ્રિયે! હુ ધન કમાવા માટે પરદેશ જવા ઈચ્છું છુ સાભળીને તેણે કહ્યું, કે હે નાથ! આપ મને પણ સાથે લેતા જાવ, સ્ત્રોની વાત સાંભળી ધનગુપ્ત શેઠ તેને પિતાની સાથે ચાલવાની અનુમતિ આપી ધનગુપ્ત સ્ત્રીને સાથે લઈ ? Page #304 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा २५ मामिकभाषणे धनगुप्तश्रेष्ठिदृष्टान्त २११ व्यजनबोजन कुर्वती पुरोऽप्रतिष्ठते । अस्माद् भास्करकिरणास्तद्भवनजालान्तगवाः प्रेष्टिमुखोपरि निपतन्तस्तपा दृष्टाः । पत्युर्मुखे भास्कर का स्पर्शजनिनस्तापो मा भूदिति भावनया सा सत्वर निनकरद्वय भास्कर किरणसमुखेकृत्वा प्रेष्ठिसुखो परि मूर्यकिरणान् निवारयति। ___अस्मात्तदैव पत्नीकत पूर्वत्त अष्ठिना स्मृतम् । श्रेष्ठी मनसि चिन्तयति"अहो ययाह कूप निपातित सैवेयमधुना मम सूर्यफरस्पर्शजनित ताप निवारयति" इत्येव विचारयतस्तस्य श्रेष्ठिनो मुख हास्य समजनि। तदा तत्पुरमधूईसन्त श्रेष्ठिनमकस्मादपश्यत् । सा पत्युः समीपमागत्य पदति-नाय । भवतः पिता श्वश्रूसमक्ष कि धनगुप्त अपने रंगभवन मे बैठा हुआ भोजन कर रहा था। और पत्नी उस के ऊपर पखा कर रही थी । धनगुप्त के चहरे पर अकस्मात् सूर्य की किरणें मकान की छत के छिद्रो मे से आकर पड़ने लगी, पत्नी ने ज्यों ही यह देखा कि शीघ्र ही उसने पति को ताप न लगे' इस ख्याल से अपनी दो नों हथेलियो को सूर्य के साम्हने कर दिया। इससे धनगुप्त के मुख पर पडती हुई वे किरण यम गई-मुख पर हथेलियों की छाया हो गई। पत्नी द्वारा इस प्रकार की गई सेवा का अवलोकन कर धनगुप्त को पहले का वह कुरा मे डाल ने का वृत्तान्त याद आ गया। धनगुप्त ने विचार किया, देखो-जिसने मुझे पहिले कुए में पटका वही अब मुझे सूर्यजनित सताप न हो' इस ख्याल से उस सनाप का निवारण कर रही है। ऐसा ख्याल कर धनगुप्त को कुछ हँसी आगई। धनगुप्त को अकस्मात् हँसता हुआ उस समय उसकी पुत्रवधू ने देखलिया था, इसलिये वह अपने पति के पास आकर करने लगी कि नाथ, અને તેની સ્ત્રી પખાથી તેને હવા નાખી રહી હતી એ વખતે ઘનગુપ્તના ચહેરા ઉપર મકાનની છતના કાણામાથી સૂર્યના કિરણે અકસ્માત પડવા લાગ્યા તેની સ્ત્રીએ જોવુ આ જોયુ કે તુરત જ એણે “પતિને તાપ ન લાગે ” એવા ખ્યાલથી પિતાના બને હાથની હથેળીઓને સૂર્યના એ કિરણની આડે ધરી દીધી આથી ધનગુપ્તના ચહેરા ઉપર પડતા કિરણેને તાપ અટકી ગયે, મુખ ઉપર હથેળીઓની છાયા થઈ ગઈ, સ્ત્રી તરફથી આ રીતે કરવામાં આવેલી સેવા જોઈને ધનગુપ્તને પહેલાને કુવાવાળો પ્રસંગ યાદ આવી ગયે, ધનગુપ્ત વિચાર કર્યો જુઓ ! જેણે મને પહેલા કુવામાં નાખી દીધું હતું તે હવે મને સૂર્યના કિરણને તાપ ન લાગે એવા ખ્યાલથી એ સતાપનું નિવારણ કરી રહી છે આ વિચારથી ધનગુપ્તને જરા હસવું આવ્યું ધનગુપ્તને અકસ્માત્ હસતા તેની પુત્ર વધુએ જોઈ લીધેલ, આથી એ પોતાના પતિ પાસે જઈ કહેવા લાગી કે Page #305 -------------------------------------------------------------------------- ________________ २१० उत्तराध्ययनसूत्रे - इतथासौ श्रेष्ठी कूपे पतन भाग्यवशात् रूपभिनिगत पापाण प्राप्य तमवलम्य स्थितः । तदनु तनागतैर्जलाधिजनेरनुकम्पयाऽसौ पान्निःसारितः । ततोऽसौ विदेशं गत्वा पुण्यप्रभागात् मचुर धन समुपाय श्वशुरगृहे समायातः । तदा तस्य पत्नी प्रसन्ना जाता, तया सह श्रेष्ठी स्वगृह गतः। अथैकदा अप्ठिनः पुत्रो जातः तस्य यौपने वयसि प्राप्ते अष्ठिना विवाहः कारितः । पुत्रवधूरागता । किंचिदि वसेषु व्यतीतेषु सत्सु श्वश्रूवयोमध्ये कलहः प्रत्तः । नित्य वच्छिद्रान्वेषणपरा जाता। एकदाऽसौ श्रेष्ठी रगभाने भोजन नासीत्। तत्पनी तदानी बाल धनगुप्त ज्यों ही कुप मे गिरा कि भाग्यवश से उसे कुण की भित्ति मे पास ही एक पत्थर का टुकडा लगा आदिपलाई पडा। यह भित्ति से कुछ अधिक बाहर की ओर निकला था। पडते ही धनगुप्त ने उसको पकड लिया। जय पानी भरने वाले वहा पानी भर ने के लिये आये तय उन्होने धनगुप्त को कुछ से बाहर निकाला। स्वस्थ होकर यह विना कुछ कहे परदेश की ओर चल दिया। वहा पहुँच कर उसने पुण्यकर्म के उदय से खूब धन कमाया। कमाकर यह वरा से अपने घर वापिस हुआ। रस्ते में इस के श्वसुर का गाम आया और यह श्वशुर के घर पहुँचा। पत्नी ने पति को देखकर घटुत आनद मनाया। वहासे अपनी पत्नी को साथ लेकर घर आ गया। कालान्तर में धनगुप के एक पुत्र हुआ। समय पर उसका विवार कर दिया गया, वह घरमें आई। रहते २ सास और बहु में झगडा रोने लगा। वह ने सास को दबाने के लिये उस के छिद्रों का अन्वेषण करनाप्रारभ कर दिया। एक दिनकी बात है, ધનગુપ્ત કુવામાં પડયો કે, ભાગ્યવશ કુવાની ભી તમા તેની પાસે જ એક પત્થર ચોટાડેલો નજરે પડયે જે ભી તથી છેડો બહાર નિકળેલો હતો કુવામાં પડતાની સાથે જ ધનગુપ્ત તે પત્થર પકડી લીધે જ્યારે પાણી ભરવાવાળા કુવા ઉપર પાણી ભરવા આવ્યા ત્યારે તેમણે ધનગુપ્તને કુવામાંથી બહાર કાઢો સ્વસ્થ બની કાઈ પણ બોલ્યા સિવાય તે પરદેશ જવા ચાલી નિકળે ત્યાં પહોંચી તે પૂણ્ય કર્મના ઉદયથી ખૂબ ધન કમા ખૂબ ધન કમાઈ તે પોતાને ઘેર આવવા નિકળે, રસ્તામાં સાસરાનું ગામ આવ્યું ત્યારે તે સાસરાને વેર પહો પત્નિએ પતિને જોઈ આનદ મનાવ્યો ત્યાથી એ પિતાની સ્ત્રીને લઈને પિતાને ગામ પોતાને ઘેર પર સમય જતા એ ધનગુપ્તને ત્યા એક પુત્ર થયો સમય ઉપર તેના લગ્ન ક્ય, વહુ ઘેર આવી, રહેતા રહેતા સાસુ અને વહુ વચ્ચે વિખવાદ થવા લાગ્યા, વહએ સાસુને દબાવવા માટે તેના ગુપ્ત છિદ્રોના અન્વેષણ કરવાને પ્રાર ભ કરી દીધે એક દિવસ ધનગુપ્ત પિતાના રંગભવનમાં બેસી ભજન કરી રહેલ હતા Page #306 -------------------------------------------------------------------------- ________________ प्रियदधिनी टीका गा २९ मामिकभारणे धनगुप्तवेष्ठिन्त पुनरेफदा ग्रेष्टिपल्या. पुत्राधा सह कलहो जात , तस्मिन्नासरे पुत्रपत्र पदद-जानामि तम चरित्रम्, पति कूपे निपात्य, सपति पवित्रता भनितुमुवताऽसि । एतन्मार्मिक वचन निगम्य श्वयूः परमदु पिता नाता, बहुदो रोट, मढिन्या च मनसि चिन्तयति म्म-अधुना मम जीवन लिरिस निर्यकम् जय ममेय वार्ता लोके परिप्यति, मा लोक किं पदिप्यति । इत्येव विचिन्त्य सा भानस्य द्वितीयभूमिकामारोह । तर गत्वा गले पाग मयोज्य रज्ज्या लम्भिता प्राणान् परित्यक्तवती । हँसी का जो कुछ कारण या वह अपने पुत्र को कह दिया । मौका पाकर अष्टि पुत्र ने मी जो कुछ जैसी वात थी वह अपनी पत्नी से कह दी। ____एक समय सास रहु मे परस्पर जर कलह हुवा नो पूत्रवधू ने सासु से कहा कि "आप ज्यादा मत बोलो मै जानती है कि आप वही है जिन्हो ने अपने पति को कृप में डाल दिया था, अर पतित्रता उनती है।" इस प्रकार यह के मार्मिक वचनो को सुनकर मास के हृदर में अपार दु ग्व हुआ, वह बार बार रोने लगी, विचार किया कि अब मेरा जीना बिलकुल निरर्थक है। यह ने मेरी सर शान थलि में मिला दी है। यदि मेरी यह बात लोक में फैल गई तो लोग क्या कहेंगे? इस प्रकार सोचकर वह अपने मकान के दूसरे मजिल पर गई, और वहा उसने गले में फासी डालकर आत्मगत कर दिया। વાળા શેઠે હાનીનું જે કાઈ કારણ હતુ તે સઘળુ પિતાના પુત્રને કહી દીધુ અવસર મેળવીને શેઠ પુત્રે ૫, જે કાઈ વાત હતી તે પિતાની પત્નીને કહી દીધા સાસુ વહુમા પમ્પર ક્યારે કમ વયે ત્યારે પુત્રવધુએ સાસુને કહ્યું કે “તમે વધુ ન બોલે, હું ! કે, તમે એ જ છે કે જેણે પિતાના પતિને કુવામાં ધકેલી દીવ, હવે પ્રતિકતા બને છે ” આ પ્રકારના વહના મામાં ક વચનને સાભળી સાસુના હદયમાં અપાર દુ ખ ઉપજ્યુ અને તે ધાર આસુએ રડવા લાગી, તે મનમાને મનમા એ નિશ્ચય કર્યો કે, હવે મારૂ જીવવુ બીલકુલ નીર છે, વહુએ મારી બધી શાન ધુળમાં મેળવી દીધી છે જે મારી આ વાત લેકમાં ફેલાઈ જાય તે લેડો | કહેશે? આ રીતે વિચાર કરી તે પિતાના મકાનના બીજા માળ ઉપર પહોચી અને ત્યાં જઈ ગળામાં ફને નાખી આત્મઘાત કર્યો Page #307 -------------------------------------------------------------------------- ________________ २१२ उत्तराभ्ययनसूत्र इसन् मया दृष्ट', किं तर हासस्य कारगमभूदित्यापद्यताम् । श्रेष्ठिपुत्रः पाहपतिपत्न्योपत्तमवेद्य भाति । पत्नी पदवि-भरता याटेवन नानेप्यते, न वा वृत्तानयनवचन दास्यते, नानन्मयाऽनपान परित्याज्यम् । प्रेमपरराशेन विस्मृतविवेकेन प्ठिपुत्रेण 'हास्य कारण कपिप्यामी' ति पचन प्रदानेन पत्नी परितोपिता । ___ एकदा ग्रेष्टिपुनः पितुवरगस पाहन नि पृच्छतिस्म जार्य ! तस्मिन् दिवसे केनकारणेन माता हसितम् , इत्येव पृष्टोऽसौ सरलहृदय. श्रेष्ठो सौ पूर्वटत्त पुनाय कथितमान् । अष्टिपुन. मवं पूर्वटत्त विज्ञाय पल्यै कथयामास ।। आज म ने आप के पिता को मामुजी के समक्ष हँसते हुए देखा है अतः हे नाथ! आप मुझे रतलाई ये कि इस अकारण हँसी का क्या कारण है। सेठ के पुत्र ने अपनी पत्नी को समझाया कि पति और पत्नो का वृत्त औद्य आ करता है। अत इस विषय को जानने की चेष्टा करना व्यर्थ है। पत्नी ने पति के मुस से यह पात सुनकर कहा हे नाथ! जब तक आप मुझे इसका कारण नहीं बतलावेंगे, तनतक में अन्नजल ग्रहण नहीं करूंगी। पत्नी का इस प्रकार वृत्त को जानने का अधिक आग्रह देखकर पति ने उसके प्रेम से पागल जैसे बनकर उसे इस बात का आ-वासन दिया कि वह कुछ समय बाद इसका वास्तविक कारण उसे बता देगा। इस प्रकार स्ष्ट हुई पत्नी सतुष्ट हो गई। एक समय की बात है कि अष्टि पुत्र ने पिता के चरणो को दानते हुए उनसे पूछा कि हे तात! आप एक दिन भोजन करते समय किस कारण से हँसे थे पुत्र की इस बात को सुनकर सरल हृदय वाले सेठ ने समस्त હે નાથ ! આજ મેં તમારા પિતાને સાસજી સામે હસતા જોયા તે આપ એ બતાવે તે તેમના અકારણ હસવાનું શું કારણ છે? શેઠ પુત્રે પિતાની સ્ત્રીને સમજાવ્યું કે, પતિ પત્નીને સ બ ધ અવેદ્ય હોય છે આ વિષયને જાણવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે પત્નીએ પતિના મુખથી આવી વાત સાભળીને કહ્યું કે, હે નાથ! જરા સુધી તમે મને તેનું કારણ નહીં બતાવો ત્યા સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં પત્નીને આ પ્રકારે વૃત્તાન્ત જાણુવાને અધિક આગ્રહ જાણીને પતિએ તેના પ્રેમમાં પાગલ જેમ બનીને તેને આ વાતનું આશ્વાસન આપ્યું કે, થોડા સમયમાં પોતે તેનું વાસ્તવિક કારણ બતાવશે આથી રૂઝ બનેલ પત ને સતેષ થયો એક સમયની વાત છે કે, શેઠ પુત્રે પોતાના પિતાના પગ દાબતા દાબતા એમને પૂછયું કે, હે તાત! આપ એક દિવસ ભોજન કરતા કરતા શા માટે હસ્યા હતા? પુત્રની આ વાતને સાભળીને સરળ Page #308 -------------------------------------------------------------------------- ________________ २१५ प्रियदर्शिनी टीका गा २५ मार्मिकभापणे धनगुप्तष्ठिदृष्टान्त तदाऽमी पुनोऽपि मातापित्रोवियोगेन शोकातः सन् भविष्यदनिष्ट चिन्तयन् मृत पितर पाशनन्धनाद् विमुच्य सगले त पाश बवा मृत । तदनन्तर पुत्रवधूः 'इमे त्रयः खलु मिलिया ममैव दुर्दशां भावयन्ति' इति विचिन्त्य क्रोधावेशेन धमधमायमाना उपरिगता। तत्र सा पश्यति-वधः श्वशुरथोभी मृतौ निपतिती, पतिरपि गले नद्धपाशो मृत. पाशरज्ज्वा लम्बित इति । तदा विनिटत्तकोपा नितान्तदुःखार्ता सा चिन्तयति स्म-अतः पर कीदृशी दशा मम भविष्यति, लोकाः किं पदिष्यन्ति, क. स्यान्मम शरणम् , इत्यादि। तदनन्तरमसी सगर्भा पुसधू पत्युगले सलग्न पाशन्धन विमुच्य संगले सयोज्य लम्बिता माणान् त्यक्तवती। गले मे फामी लगाकर मरे हुए लटक रहे हैं । इस परिस्थिति से उसे वहुत ही दु.ग्व हुआ। माता पिता के वियोग ने उसे पागल बना दिया, अन्त में उस विचारे ने भी अपने पिता के गले से फासी उतार कर अपने गले मे लगाली । जब पूत्रवधू ने यह विचारा कि "देखो ये तिनों के तिनों मिलकर मेरी दुर्दशा कर ने की भावना कर रहे है। अतः ऊपर जाकर देखू , कि इन सबकी क्या राय हो रही है ' इस प्रकार क्रोध के आवेश से धम धम करती हुई वर ऊपर गई । जाते ही उसने देखा कि सास श्वशुर मरे पडे हुए हैं पति भीगले में फांसी लगाकर मरे हुए लटक रहे है । उस दुर्घटना को देखकर उसके शरीर में सन्नाटा छा गया, कोप जाता ररा । अत्यत शोक से वह विह्वल हो गई। विचारा कि अब ससार मे मेरा कौन है, कि जिस के लिये इन प्राणो की रक्षा करूँ। लोग सुनेंगे तो क्या कहे गे। इस प्रकार विचार कर वह भी अन्त में ગળામા ફ લગાડી મરેલી હાલતમાં લટકી રહ્યા છેઆ પરિસ્થિતિ જોઈ તેને ખૂબ દુખ થયુ, માતા પિતાના વિયોગે તેને પાગલ બનાવી દીધો અને તે એ બિચારાએ પણ પિતાના પિતાના ગળામાંથી ફાસ કાઢી પિતાના ગળામાં લગાવી આત્મઘાત કર્યો જયારે પુત્રવધુએ એ વિચાર્યું કે, “ આ ત્રણે જણ મળી મારી દુર્દશા કરવાની યોજના ઘડી રહ્યા હશે આથી ઉપર જઈ જે તે ખરી કે બધા કે વિચાર કરી રહ્યા છે” આ રીતે કોધના આવેશથી ધમ ધમ કરતી વહુ ઉપર પહોચી ને જુએ છે તે સાસુ સસરા મરેલ પડયા છે અને પતિ પણ ગળામાં ફોન લગાવી મારેલ લટકી રહેલ છે આ દુર્ઘટનાને જોઈ એના શરીરમાં કપારી વછુટી, ક્રોધ જતો રહ્યો અને શેકશી વિહળ બની ગઈ વિચાર્યું કે હવે સ સારમાં મારુ કેણુ છે કે જેના માટે આ પ્રાણની રક્ષા કરૂ લેકે જાણશે તે શું કહેશે ? આ વિચાર કરી તેણે પિતાના Page #309 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे अथ श्रेष्ठी गृहमागतः, पत्नीमनरलोक्य पुनराधू पृष्टयान्-आयुप्मति ! तय श्वः क्यास्ति?, पुनयः करवेष्टयाऽऽदयति-भग्नापरिभागे गता इति । श्रेष्ठी गृहोपरिमागभूमिका गत्वा अष्ठिनी गळे पाशनद्धा मता पश्यति । तदाऽसौ श्रेष्ठी विपादमुपगतः सन् पिचिन्तपति-भनया रिना मम कीदृशी दशा मरिष्यति, इत्यादि । तदनु स श्रेष्ठो पत्नीगलगत पाश विमुच्य स्वगले सयोज्य प्राणान्त्यक्तमान् । पुनोऽपि गृहमागत., स पितरमदृष्ट्या पत्नी पृथ्वान-सारित मम तात'। पत्नी माह-उभौ ममानिष्ट र्तुमुपरि वर्तते। पुनः पत्नीपचनमार्ण्य तर गत्ता पश्यति माता मृता निपतिताऽस्ति, पिताऽपि पाशनद्धो मृतः मलम्बितो वर्तते, इति । धनगुप्त जर घर आया तो उसने सेठानी को न देग्वकर यह से पूछा आयुष्यमती । तुम्हारी सास करा है ? उसने हाथ के इशार से कहा कि वे मकान के दूसरे मजिल पर है । धनगुत वहा पहुँचा और देखा कि वह गले में फांसी लगा कर मर गई है। उनगुप्त ने यह दशा देखकर यहुत ही शोच विचार किया और अन्त में यह निर्णय कर कि सेठानी के विना मेरी क्या दशा होगी, पत्नी को फासी से उतार कर वह स्वय फासी लटक गया। पुत्र ने पिता को घर पर आकर जब नहीं देखा तो पत्नी से पूछा कि पिताजी कहां पर हैं। उसने यात को बना कर कहा कि माता-पिता दोनों ही दूसरे मजिल पर मेरा अनिष्ट कर ने की विचारणा करने के लिये गये हुए हैं। पत्नी की बात सुनकर वह मकान के ऊपर गया। देखा कि माता मरी पडी है और पिताजी ધનગુપ્ત જ્યારે ઘેર આવ્યો તે તેણે પિતાની સ્ત્રીને ન જોતા વહુને પૂછયુ, આયુષ્મતી ! તમારી સાસુ ક્યા છે? તેણે હાથના ઈશારાથી કહ્યું કે, બીજા માળ ઉપર (મેડી ઉપર) છે ધનગુપ્ત ત્યા પહો અને જુએ છે તે ગળામાં ફરે નાખી તે મરી ગયેલ છે. આ રીતે પિતાની પત્નિની દશા જોઈ ધનગુને ખૂબજ મનેમ થન સાથે વિચાર કર્યો અને તે એ નિર્ણય કર્યો કે, પત્નિના જવા પછી હવે મારી શુ દશા થશે ? ફાસાથી લટકતી પત્નિને નીચે ઉતારી એ દોરડાને ફાસે પિતાના ગળામાં નાખી લઈ પિતે પણ અત્મઘાત કર્યો એક તરફ પતિપત્નિ એક જ દેરડાના ફાસાથી આત્મહત્યા કરી જીવમુક્ત બન્યા એ સમયે પુત્રે ઘેર આવતા પિતાના પિતાને ન જેવાથી પત્નિને પૂછયુ, પિતાજી કયા ગયા ? સ્ત્રીએ વાતને બનાવીને કહ્યું કે, માતા-પિતા બને જણા મારૂ અનિષ્ટ કરવાની વિચારણા કરવા મડી ઉપર ગયેલ છે પત્નિની વાત સાભળી તે મેડી ઉપર ગયે જોયુ તે માં નીચે મરેલી પડી છે, અને પિતાજી Page #310 -------------------------------------------------------------------------- ________________ २१७ प्रियदर्शिनी टीका गा २६ ब्रह्मचारिकर्तव्यम् लक्षग सर्वपां स्थानानाम्, कुनापि स्त्रिया सहारस्थान सभापण च न कुर्यादित्यर्थः, एकग्रहणमप्युपलक्षणम् तेनाने कखीभिरपि सहावस्थान सभापण च राजनीयम् , यत्र पुरुषः साक्षी नास्ति तन स्त्रिया सहारस्थान सभापण च परिहरेदिति मूत्राशयः। उक्त च श्रीदशवकालिक सूत्रे जहा कुस्कुडपोयस्स, निच्च कुललओ भय । एव खु भयारिस्स, इत्थी विग्गहओ भय ॥ (ज. ८ गा. ५४) छाया-यथा कुक्कुटपोतस्य, नित्य कुललाद् भयम् ॥ एवमेव ब्रह्मचारिणः, स्त्रीविग्रहाद् भयम् ।। . स्वगत दोप का निरूपण कर के अत्र अन्य के ससर्ग से होने वाले दोपोंका वर्णन करते हैं-'समरेसु-इत्यादि. - अन्वयार्थ-(समरेसु-समरेपु) लुहारकी शाला में (अगारेसु-अगा रेपु) घरों में, (सधीसु-सधिपु) दो घरों के अतराल में तथा (महापहेसुमहापयेषु), राजमार्ग मे (गिथिएसद्धि-एकत्रियासार्ध) अकेली स्त्री के साथ (नेवचिठे न सलवे-नैवतिष्ठेत् नैव सलपेत्) न खडा होवे और न उससे बातचीत करे। इस श्लोक मे समरादिक चार पद उपलक्षण हैं, इससे समझना चाहिये कि किसी भी जगह में जब तक पुरुष साक्षीभूत न हो तब तक अकेली स्त्री से अथवा अनेक स्त्रियो से ब्रह्मचारी का कर्तव्य है कि वह न बोले और न वहाँ खडा रहे । दशवकालिक सूत्र मे भगवानने कहा है આ પ્રકારે પિતાનામાં રહેલ દનું વર્ણન કરી હવે બીજાના સંસર્ગથી येस हायानु न ४२ छे समरेसु त्यादि स-क्याथ-समरेसु-समरेपु सुडानी उमा, अगारेसु-अगारेषु धामा, ससु-सधेषु ये घराना अतमा तथा महापहेसु-महापथेपु २०० भागभा, एगिस्थिए सद्धिं-एफस्त्रिया साध ४ी सीनी माथे, नेव चिठे नसलये-नैव तिष्ठेत् नैव सलपेत् मान रहे सने अनाथी पातयात ७२वी नही આ કમ સમરાદિક ચાર ઉપલક્ષણ છે, એથી એ સમજવું જોઈએ કે, કોઈ પણ સ્થળે જ્યા સુધી બીજો પુરૂષ સાક્ષીભૂત ન હોય ત્યા એકલી સ્ત્રીથી અથવા અનેક સ્ત્રીઓ સાથે બ્રધ્રાચારીએ બોલવું ન જોઈએ, અને ત્યા ઉભવું પણ ન જોઈએ દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યુ છે કે, જે રીતે કુકડાના બરચાને બિલાડીને ભય રહે છે, એ રીતે સ્ત્રીના શરીરને બ્રહ્મચારીને પણ ભય રહ્યા કરે છે Page #311 -------------------------------------------------------------------------- ________________ -- % D २१६ उत्तरापयनसूत्रे अस्मिन् दृष्टान्ते-सहदक्तादपि मर्मवचनान् पण्णा नीगाना प्राणव्यपरोपण जातम्, यतः पुत्रवधूगों द्वयमपत्यमामीत् । तस्मामार्मिक वचन न मापणीयम् । सापद्य-निरर्थक-ममंग-चिनभापगम्य मर्मधा प्रतिपेध गोधयितुमुत्तराईमाह'अप्पगट्ठा' इत्यादि । भात्मा स्वार्थ, पराध , तथा उभयस्य आत्मनः परस्य च अर्ये, वा-अथवा, अन्तरेण=भनुभयार्थे सारप्रयोजनाभावेऽपि सापद्य न लपेत्= न निरर्थक लपेत्, न मर्मग लपेत् , इति सम्बन्धः ॥ २५ ॥ अथान्यससर्गकृतदोपपरिहारमाहमूलम् -समरेसु अंगारेसु, संधीसु य महापंहे । ___एगो एगितिथए सद्वि, नेव चि? ने सलवे ॥२६॥ छाया-समरेपु अगारेपु, सधिषु च महापये। एका एफस्त्रिया साधं, नैन तिष्ठेत् न सलपेत् ॥२६॥ टोका-'समरेसु' इत्यादि___समरेपु-कौहकारशालासु तथा-भगारेपु-गृहेषु, तया सधिपु-गृहद्वयान्तरा लेषु तथा-महापयेाजमार्गे, एक. एकाको, एफस्त्रिया-एकाफिन्या स्त्रिया, सार्ध-सह, नैतिष्ठेन् ऊर्यस्थानारस्थितो नैव भवेत् । न सलपेत्-तया सह सम रादिपु स्थानेषु क्याऽपि समापण न कुर्यादित्यम् । अत्र समरादिचतुष्टयम्थानमुप पति के गले से फासी निकाल कर अपने गले में फासो डालकर मर गई वह उस समय गर्भवती थी। उस के गर्भ में दो बालक थे। ____ इस दृष्टात से यह बात स्पष्ट होती है कि देखो एक बार भी कहे गये मार्मिक वचन से उह प्राणियों का दारूण आपघात हुआ। इसलिये मार्मिक वचन नही कहना चाहिये । अपने अथवा पर के निमित्त तथा दोनो के निमित्त एव जहा स्व और पर का कुछ भी प्रयोजन न हो वहा पर भी व्यर्थ ही मनुष्य को सावद्य, निरर्थक एव ममंग वचन नहीं बोलना चाहिये ॥२६॥ પતિના ગળામાથી ફાસો કાઢી પિતાના ગળામાં નાખી મરી ગઈ તે એ સમયે ગર્ભવતી હતી, એના ગર્ભમાં બે બાળક હતા આ દાતથી એ વાત સ્પષ્ટ થાય છે કે, એક વખત પણ કહેવામાં આવેલા મામિડ વચનથી છે પ્રાણીઓને કરૂણ આપઘાત થયે, આ માટે મામિ ક વચન ન બોલવા જોઈએ પોતાના અથવા બીજાના નિમિત્ત તથા બનેના નિમિત્ત અને જો પિતાનુ કે બીજાનું કઈ પણ પ્રયોજન ન હોય ત્યાં પર પણ મનુષ્યને સાવદ્ય, નિરર્થક અને માર્મિક વચન બોલવા ન જોઈએ (૨૫) Page #312 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा २७ विनीतशिष्यकर्त्तव्यम् __ २१९ रणम् , लाभ.-अप्राप्तस्य सम्यकदर्शन-सम्यग्ज्ञान-सम्यरुचारित्रलक्षणरत्नत्रयस्य प्राप्तिस्वस्य कारणमस्ति, इविप्रेक्षया-इतिपर्यालोचनात्मिकया उद्धचा प्रयत: अमपेण यतनावान् सहनशील सन् शिष्य. तत् अनुशासन गुरो. शिवारचन प्रतिशृणुयात् कर्तव्यतयाजीकुर्यात् । अय माव:-- ____ यथा-वर्षाकाले सूर्यकिरणाः प्रचण्डतरा भवन्ति, परतु परिणामे दिनदिवसाभ्यन्तर एव ते जलदावलीसमागमनशोतलपवनजलधारासपातजनितशीतस्पर्शमुखमादुर्भावयन्ति। "यथा वा-नालिकर वहिः कर्कश भाति तथापि तदीय शीतलमधुरनीरगर्भितमाभ्यन्तरिकभागमुपलभ्य लोकस्तदास्वादनेन तुष्टिं पुष्टि इससे अप्राप्त सम्यग्दर्शन, सम्यग्ज्ञान एव सम्यक् चारित्र की मुझे प्राप्ति होती है। (त्ति पेहाए-इति प्रेक्ष्य) इस प्रकार पर्यालोचनात्मक बुद्धि से विचार कर (पयोत पडिस्सुणे-प्रयत'त प्रतिशृणुया) सहनशील बना हुआ शिष्य गुरु के शिक्षात्मक वचनों को कर्तव्य समझकर अगोकार करे। तात्पर्य-जिस प्रकार वर्षाकाल मे सूर्य की किरणे प्रचण्डतर हो जाती है और इस से वे प्राणियो को असहनीय वनती है परन्तु परिणाम मे दो तीन दिन के भीतर ही वे परसात के समागमन से पवन को शीतल चना देती है उस से जलवृष्टि खून होकर शीतस्पर्श के सुख का उन्हें अनुभव कराती है । अथवा जैसे-नारियल ऊपर से कठोर होता है परन्तु उसका भीतर का भाग शीतल, मीठे जल से भरा रहता है, उसको બધુ મારે માટે લાભકારક છે કેમ કે, એનાથી અપ્રાપ્ત સભ્ય દર્શન સમ્યગજ્ઞાન, सुन साभ्य३ यात्रिनी भने प्राप्ति थाय छ तिपेहाए-इतिप्रेक्ष मा धारे पर्या सायनाम मुद्धिथा विया२ डरी, पयओ त पडिस्सुणे-प्रयत तत् प्रतिवणुयात् સહનશીલ બનેલ શિષ્ય ગુરુના શિક્ષાત્મક વચને કર્તવ્ય સમજી અગિકાર કરે આનુ તાત્પર્ય એ છે કે, જેવી રીતે વાળમાં સૂર્યના કિરણો પ્રચડતર થઈ જાય છે, અને તેથી તે પ્રાણીઓ માટે અસહનીય બની જાય છે પરતુ પરિણામે બે ત્રણ દિવસની અંદર તે વરસાદના સમાગમથી પવનને શીતળ બનાવી દે છે, જેથી જળવૃષ્ટિ ખૂબ થાય છે અને ઠડીને સ્પર્શ સુખને અનુભવ કરાવે છે અથવા જેમ નાળિયેર ઉપરથી કઠેર હોય છે પરંતુ એની અદરને ભાગ શીતળ મીઠા જળથી ભરેલું હોય છે જેને મેળવી લેકે તુષ્ટિ-સતેષ Page #313 -------------------------------------------------------------------------- ________________ - - २१८ उत्तराम्ययनको उक्त चान्यत्र-ससा मुया नुसा माया, एयाहि विन सलगे। एगते नेव चिठेजा, अपठी सनए सया ॥१॥ छाया-स्वसा सुता स्नुपा माता, एताभिरपि न सलपेत् । एकान्ते नेर तिष्ठेत, आत्मार्थी मयतः सदा ॥१॥ इति ॥ २६ ॥ अथ विनीतशिष्यफर्तव्यमाहमलम-जं में बुद्धाऽणुसासंति, सीएण फरुसेंण वा । 'मर्म लाभो ति पेहाए, यओ त" पडिसुणे ॥२७॥ छाया-यन्मा बुद्धा अनुशासति, शीतेन फरुपेण वा। . मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशृणुयात् ॥ २७॥ टीका-'ज मे' इत्यादि। उदा: आचार्याः, यन्माम् शीतेन-शीतलपचनेन मृदुरचनेनेत्यर्थः, वा अथवा परुपेण-कठोरवचनेन अनुशासति शिक्षयन्ति, इदमनुशासन मम लाभः कामका -कि-जिस प्रकार मुर्गे के बच्चेको कुलल-बिलाडी से भय बना रहता है उसी तरह ब्रह्मचारी को भी स्त्री के शरीर से सदा भय रहा करता है। इसलिये चाहे अपनी सासारिक बहिन भी हो, चाहे पुत्री हो, वहू हा, माता भी हो, तो भी एकान्तमे ब्रह्मचारी को इनके साथ उठना बैठना नहीं चाहिये और न घातचीत ही करनी चाहिये ।। २६॥ अब विनीत शिष्य का कर्तव्य करते है-'जमे' इत्यादि। अन्वयार्थ-विनीत शिष्य को इस प्रकार विचार करना चाहिये कि ( जमे बुद्धा-यन्मा बुद्धा) जो मुझे आचार्य महाराज (सीएण-शीतेन) मीठे वचनों से, वा अथवा (फरुसेण-परुषेण) कठोर वचनों से (अणुसासति-अनुशासति) अनुशासित करते हैं अर्थात् शिक्षा देते हैं सा (मम लाभो-मम लाम ) यह मेरे लिये एक बडा भारी लाभ है, क्यों कि આ માટે ભલે પિતાની સ સારીક બહેન હય, ચાહે પુત્રી હેય, વહુ હોય અથવા માતા હોય તો પણ એકાતમાં એમની સાથે બેસવુ ઉઠવું કે વાતચિત પણ બ્રહ્મચારીએ કરવી ન જોઈએ ર૬ हवे विनीत शिनु तव्य ४९ -जमे धत्यादि વિનીત શિબે આ પ્રકારનો વિચાર કર જોઈએ કે, भ-पयार्थ-जमेबुद्धा-यन्माबुद्धा भने मायार्य महारा०४, सीएण-शीतेन भी। क्यनाथी, वा 24241 फरुसेण-परुपेण १२ क्यनाथी, अनुसासति-अनुशास ति अनुशासित रे छ, अर्थात् शिक्षा मापे छ ममलाभो/ Page #314 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा २७ विनीतशिप्यकर्त्तव्यम् २१९ रणम् , लाभ.-अमाप्तस्य सम्यकदर्शन-मम्यग्ज्ञान-सम्परुचारित्रलक्षणरत्नत्रयस्य प्राप्तिस्वस्य कारणमस्ति, इतिप्रेक्षया-इतिपर्यालोचनात्मिकया उद्या मयताकपेण यतनावान् सहनशील सन् शिष्यः तत् अनुशासन गुरो. शिक्षापचन प्रतिशृणुयाद कर्तव्यतयाऽगीकुर्यात् । अय भाव.___ यथा-वर्षाकाले सूर्यकिरणाः प्रचण्डतरा भवन्ति, परतु परिणाम द्विवदिनसाभ्यन्तर पर ते जल्दावलोसमागमनशोतलपरनजलधारासपातजनितशीतस्पर्शसुखमादुर्भावयन्ति। "यथा ना-नालिफेर वहिः कर्फश भाति तथापि तदीय शीतलमधुरनीरगर्भितमाभ्यन्तरिकभागमुपलभ्प लोकस्तदास्वादनेन तुष्टिं पुष्टिं इससे अप्राप्त सम्यग्दर्शन, सम्यग्ज्ञान एव सम्यक चारित्र की मुझे प्राप्ति होती है। (त्ति पेहाए-इति प्रेत्य) इस प्रकार पर्यालोचनात्मक बुद्धि से विचार कर (पयो त पडिस्सुणे-प्रयतात प्रतिशृणुयात् ) सहनशील बना हुआ शिष्य गुरु के शिक्षात्मक वचनों को कर्तव्य समझकर अगोकार करे। तात्पर्य-जिस प्रकार वर्षाकाल मे सूर्य की किरणे प्रचण्डतर हो जाती है और इम से वे प्राणियों को असहनीय बनती है परन्तु परिणाम मे दो तीन दिन के भीतर ही वे परसात के समागमन से पवन को शीतल बना देती है उस से जलवृष्टि खूब होकर शीतस्पर्श के सुख का उन्हें अनुभव कराती है । अथवा जैसे-नारियल ऊपर से कठोर होता है परन्तु उसका भीतर का भाग शीतल, मीठे जल से भरा रहता है, उसको બધુ મારે માટે લાભકારક છે કેમ કે, એનાથી અપ્રાણ સમ્યગૂ દર્શન ગમ્યજ્ઞાન, मने साभ्यः याश्विनी भने प्राप्ति थाय छे तिपेहाए-इतिप्रेक्ष मा प्रारे पर्या वायनाम* भुद्धिथा पियार ७३१, पयओ त पटिस्सुणे-प्रयत तत् प्रतिवणुयात् સહનશીલ બનેલ શિષ્ય ગુરુના શિક્ષાત્મક વચને કર્તવ્ય સમજી અગિકાર કરે આનુ તાત્પર્ય એ છે કે, જેવી રીતે વર્ષોવાળમાં સૂર્યના કિરણે પ્રચડતર થઈ જાય છે, અને તેથી તે પ્રાણીઓ માટે અસહનીય બની જાય છે પરતુ પરિણામે બે ત્રણ દિવસની અંદર તે વરસાદના સમાગમથી પવનને શીતળ બનાવી દે છે, જેથી જળવૃષ્ટિ ખૂબ થાય છે અને ઠડીને સ્પર્શ સુખને અનુભવ કરાવે છે અથવા જેમ નાળિયેર ઉપરથી કઠોર હેય છે પરંતુ એની અદરને ભાગ શીતળ મીઠા જળથી ભરેલું હોય છે જેને મેળવી લોકો સુષ્ટિ-સતેલ Page #315 -------------------------------------------------------------------------- ________________ २१८ उत्तराभ्ययनको उक्त चान्यन-सप्सा सुया नुसा माया, एयाहि नि सलगे। एगते नेव चिठेजा, अपठ्ठी सजए सया ॥१॥ छाया-स्वसा सुता स्नुपा माता, एतामिरपि न सलपेत् । ___ एकान्ते नै तिष्ठेच, आत्मार्थी सयतः सदा ।। १ ।। इति ॥ २६ ॥ अथ पिनीतशिष्यफर्तव्यमाहमलम-जं में बुद्धाऽणुसीसति, सीएण फरुसेंण वा । - मम लाभो ति" पेहाऐ, पैयओ त" पडिस्सुणे ॥२७॥ छाया-पन्मा बुद्धा अनुशासति, शीतेन परुपेण वा। . मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशृणुयात् ॥२७॥ टीका-'ज मे' इत्यादि। उदा: आचार्याः, यन्माम् शीतेन-शीतलाचनेन मृदुपचनेनेत्यर्थः, वा अथवा परुपेण-कठोरवचनेन अनुशासति शिक्षयन्ति, इदमनुशासन मम लाभकामका-कि-जिस प्रकार मुर्गे के बच्चेको कुलल-बिलाडी से भय बना रहता है उसी तरह ब्रह्मचारी को भी स्त्री के शरीर से सदा भय रहा करता है। इसलिये चाहे अपनी सासारिक बहिन भी हो, चाहे पुत्री हो, वहू हो, माता भी हो, तो भी एकान्तमें ब्रह्मचारी को इनके साथ उठना बैठना नही चाहिये और न यातचीत ही करनी चाहिये ।। २६ ॥ अब विनीत शिष्य का कर्तव्य करते है-'जमे' इत्यादि। अन्वयार्थ-विनीत शिष्य को इस प्रकार विचार करना चाहिये कि ( जमे वुद्धा-यन्मा बुद्धा) जो मुझे आचार्य महाराज (सीएण-शीतन) मीठे वचनों से, वा अथवा (फरुसेण-परुषेण) कठोर वचनों से (अणुसा. सति-अनुशासति) अनुशासित करते हैं अर्थात शिक्षा देते हैं सा (मम लाभो-मम लाम.) यह मेरे लिये एक बडा भारी लाभ है, क्यों कि આ માટે ભલે પિતાની સ સારીક બહેન હોય, ચાહે પુત્રી હોય, વહુ હોય, અથવા માતા હોય તે પણ એકાંતમાં એમની સાથે બેસવું ઉઠવું કે વાતચિત પણ બ્રહ્મચારીએ કરવી ન જોઈએ ૨૬ वे विनीत शिष्पनु ४तव्य ४ -जमे त्या વિનીત શિવે આ પ્રકારનો વિચાર કરવો જોઈએ કે, ५-qयार्थ-जमेसुद्धा-यन्माबुद्धा भर मायार्य महारा०४, सीएण-शीतेन भी। क्यनाथी, वा अथ। फरुसेण-परुपेण ४२ क्यनाथी, अनुसासर्ति-अनु. शास ति मनुशासित ४रे छ, अर्थात् शिक्षा मापे छ ममलामो Page #316 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा २७ विनीतशिप्यकर्त्तव्यम् २१९ रणम् , लाभा-अमाप्तस्य सम्यकदर्शन-मम्यग्ज्ञान-सम्परुचारित्रलक्षणरत्नत्रयस्य प्राप्तिस्वस्य कारणमस्ति, इतिप्रेक्षया-इतिपर्यालोचनात्मिकया उद्भया प्रयतः प्रकपेण यतनावान् सहनशील. सन् शिष्यः तत्-अनुशासन गुरो. शिक्षापचन प्रतिशृणुयात् कर्तव्यतयाऽङ्गीकुर्यात् । अय माव. यथा-वर्षाकाले सूर्यकिरणाः प्रचण्डतरा भनन्ति, परतु परिणामे द्वित्रदिनसाभ्यन्तर एव ते जल्दावलोसमागमनशोतलपरनजलवारासपातजनितशीतस्पर्शसुखमादुर्भाश्यन्ति। "यथा वा-नारिफेर बहिः कर्कश भरति तथापि तदीय शीवलमधुरनीरगर्भितमाभ्यन्तरिकभागमुपलभ्य लोकस्तदास्वादनेन तुष्टिं पुष्टिं इससे अप्राप्त सम्यग्दर्शन, सम्यग्ज्ञान एव सम्यक् चारित्र की मुझे प्राप्ति होती है। (त्ति पेना-इति प्रेक्ष्य) इस प्रकार पर्यालोचनात्मक बुद्धि से विचार कर (पयो त पडिस्सुणे-प्रयत.त प्रतिशृणुयान) सहनशील बना हुआ शिष्य गुरु के शिक्षात्मक वचनों को कर्तव्य समझकर अगोकार करे। तात्पर्य-जिस प्रकार वर्षाकाल मे सूर्य की किरणे प्रचण्डतर हो जाती है और इम से वे प्राणियों को असहनीय बनती है परन्तु परिणाम मे दो तीन दिन के भीतर ही वे परसात के समागमन से पवन को शीतल बना देती है उस से जलवृष्टि खून होकर शीतस्पर्श के सुख का उन्हें अनुभव कराती है । अथवा जैसे-नारियल ऊपर से कठोर होता है परन्तु उसका भीतर का भाग शीतल, मीठे जल से भरा रहता है, उसको બધુ મારે માટે લાભકારક છે કેમ કે, એનાથી અપ્રાપ્ત સભ્ય દર્શન સમ્યગ્રજ્ઞાન, मने साम्य न्याविना भने प्राप्ति थाय छ तिपेहाए-इतिप्रेक्ष मा प्रकारे पर्या आयनाम मुद्धिथा पियार , पयओ त पडिस्सुणे-प्रयत तत् प्रतिश्रुणुयात् સહનશીલ બનેલ શિષ્ય ગુરુના શિક્ષાત્મક વચનોને કર્તવ્ય સમજી અગિકાર કરે આનુ તાત્પર્ય એ છે કે, જેવી રીતે વર્ષાકાળમાં સૂર્યના કિરણો પ્રચડતર થઈ જાય છે, અને તેથી તે પ્રાણીઓ માટે અસહનીય બની જાય છે પરતુ પરિણામે બે ત્રણ દિવસની અંદર તે વરસાદના સમાગમથી પવનને શીતળ બનાવી દે છે, જેથી જળવૃષ્ટિ ખૂબ થાય છે અને ઠડીને સ્પર્શ સુખને અનુભવ કરાવે છે અથવા જેમ નાળિયેર ઉપરથી કઠેર હેય છે પરંતુ એની અદરને ભાગ શીતળ મીઠા જળથી ભરેલો હોય છે જેને મેળવી લેકે તુષ્ટિ-સતોય Page #317 -------------------------------------------------------------------------- ________________ २१८ उत्तराभ्ययन उक्त चान्यत्र-ससा सुया नुसा माया, एयाहि किन सलगे। एगते नेर चिठेजा, अपही सजए सया ॥१॥ छाया-स्वसा सुता स्नुपा माता, एताभिरपि न सलपेत् । एकान्ते नेर तिष्ठेत, आत्मार्थी सयतः सदा॥ १ ।। इति ।। २६ ।। अब गिनीतशिष्यकर्तव्यमाहमलम-जं में बुद्धाऽणुससति, सीएण फरुसेण वा । मम लाभो ति पेहाए, पंयओ त" पडिस्सुणे ॥२७॥ छाया-यन्मा बुद्धा अनुशासति, शीतेन परुपेण वा । । मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशृणुयात् ॥ २७॥ टीका-'ज मे' इत्यादि। चुदाः आचार्याः, यन्माम् शीतेन शीतलपचनेन मृदुरचनेनेत्यर्थः, वा अथवा परुषेण-कठोरखचनेन अनुशासति शिक्षयन्ति, इदमनुशासन मम लाभ'कामका-कि-जिस प्रकार मुर्गे के यच्चेको कुलल-बिलाडी से भय बना रहता है उसी तरह ब्रह्मचारी को भी स्त्री के शरीर से सदा भय रहा करता है। इसलिये चाहे अपनी सासारिक पहिन भी हो, चाहे पुत्री हो, वहू हो, माता भी हो, तो भी एकान्तमे ब्रह्मचारी को इनके साथ उठना बैठना 'नही चाहिये और न यातचीत ही करनी चाहिये ॥ २६॥ अब विनीत शिष्य का कर्तव्य करते है-'जमे' इत्यादि। ___ अन्वयार्थ-विनीत शिष्य को इस प्रकार विचार करना चाहिये कि ( जमे बुद्धा-यन्मा वुद्धा) जो मुझे आचार्य महाराज (सीएण-शीतन) मीठे वचनों से, वा अथवा (फरसेण-परुषेण) कठोर वचनों से (अणुसासति-अनुशासति) अनुशासित करते हैं अर्थात् शिक्षा देते हैं साँ (मम लाभो-मम लाम ) यह मेरे लिये एक बडा भारी लाभ है, क्यों कि આ માટે ભલે પિતાની સ સારીક બહેન હય, ચાહે પુત્રી હોય, વહુ હોય અથવા માતા હોય તો પણ એકાતમાં એમની સાથે બેસવું ઉઠવું કે વાતચિત ૫ણ બ્રહ્મચારીએ કરવી ન જોઈએ ૨૬ हवे विनीत शिनु तव्य ठ -जमे छत्यादि વિનીત શિષ્ય આ પ્રકારનો વિચાર કરે જોઈએ કે, भ-पयार्थ-जमेसुद्धा-यन्मायुद्धा भने माया महारा, सीएण-शीतेन भी क्यनाथी, वा मय। फरुसेण-परुपेण ठार क्यनाथी, अनुसासति-अनुशास ति मनुशासित ४२ छ, अर्थात् शिक्षा मा छे ममलाभो । Page #318 -------------------------------------------------------------------------- ________________ - - - - - प्रियदर्शिनी टोका गा २७ विनीतशिष्यकर्त्तव्यम् रणम् , लाभ.-अमाप्तस्य सम्यकदर्शन-मम्यगतान-सम्यकचारिनलक्षणरत्ननयस्य प्राप्तिस्तस्य कारणमस्ति, इविप्रेक्षया-अतिपर्यालोचनात्मिकया बुद्धया प्रयता प्रकपण यतनावान् सहनशील सन् शिष्यः तत् अनुशासन गुरो. शिक्षापचन प्रतिशृणुयात् कर्तव्यतयाऽङ्गीकुर्यात् । अय भावः___यथा-वर्षाकाले सूर्यकिरणाः प्रचण्डतरा भान्ति, परतु परिणाम द्विवदिन साभ्यन्तर एर ते जलदारलोसमागमनशीत पपनजलधारासपानजनितशीतस्पर्शसुखप्रादुर्भाग्यन्ति। "यथा वा-नालिफेर वहिः कर्कश भाति तथापि तदीय शीतलमधुरनीरगर्भितमाभ्यन्तरिकभागमुपलभ्य लोकस्तदास्वादनेन तुष्टिं पुष्टि इससे अप्राप्त सम्यग्दर्शन, सम्यग्ज्ञान एव सम्यरु चारित्र की मुझे प्राप्ति होती है। (त्ति पेहाण-इति प्रेत्य) इस प्रकार पर्यालोचनात्मक बुद्धि से विचार कर (पयो त पडिस्तुणे-प्रयत.त प्रतिशृणुयान) सहनशील रना हुआ शिष्य गुरु के शिक्षात्मक वचनों को कर्तव्य समझकर अगोकार करे। तात्पर्य-जिस प्रकार वर्षाकाल मे सूर्य की किरणे प्रचण्डतर हो जाती है और इम से वे प्राणियो को असहनीय बनती है परन्तु परिणाम मे दो तीन दिन के भीतर ही वे रसात के समागमन से पवन को शीतल बना देती है उस से जलवृष्टि खून होकर शीतस्पर्श के सुख का उन्हें अनुभव कराती है। अथवा जैसे-नारियल ऊपर से कठोर होता है परन्तु उसका भीतर का भाग शीतल, मीठे जल से भरा रहता है, उसको બધુ મારે માટે લાભકારક છે કેમ કે, એનાથી અપ્રાપ્ત સામ્ય દર્શન સમ્યગ્રાન, मने साम्यर यात्रिनी भने प्राति थाय छ तिपेहाए-इतिप्रेक्ष मा प्ररे पर्या डायनाम मुद्धिथा पियार री, पयओ त पडिस्सुणे-प्रयत तत् प्रतिवणुयात् સહનશીવ બનેલ શિષ્ય ગુરુના શિક્ષાત્મક વચને કર્તવ્ય સમજી અગિકાર કરે આનુ તાત્પર્ય એ છે કે, જેવી રીતે વર્ષાકાળમાં સૂર્યના કિરણો પ્રચડતર થઈ જાય છે, અને તેથી તે પ્રાણીઓ માટે અસહનીય બની જાય છે પર તુ પરિણામે બે ત્રણ દિવસની અંદર તે વરસાદના સમાગમથી પવનને શીતળ બનાવી દે છે, જેથી જળવૃષ્ટિ ખૂબ થાય છે અને ઠડીને સ્પર્શ સુખને અનુભવ કરાવે છે અથવા જેમ નાળિયેર ઉપરથી કઠેર હોય છે પરંતુ એની અદરનો ભાગ શીતળ મીઠા જળથી ભરેલો હોય છે જેને મેળવી લેકે તુષ્ટિ-સતિષ Page #319 -------------------------------------------------------------------------- ________________ - २१८ __उत्तराध्ययनसो उक्त चान्यत्र-समा मुया नुसा माया, एयाहिं पि न सलगे। एगते नेर चिठेना, अपठी सजए सया ॥१॥ छाया-स्वसा सुता स्नुपा माता, एताभिरपि न सलपेन् । एकान्ते नेर तिष्ठेत्, आत्मार्थी सयतः सदा ॥ १।। इति । २६ ॥ अथ पिनीतशिष्यफर्तव्यमाहमलम-जं में बुद्धाऽणुसासति, सीएण फरुसेण वा । मम लाभो ति पेहाएं, पैयओ त" पडिस्सुणे ॥२७॥ छाया-पन्मा बुद्धा अनुशासति, शीतेन परुपेण वा। मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशृणुयात् ॥२७॥ टीका-'ज मे' इत्यादि। बुदाः आचार्याः, यन्माम् शीतेन शीतलपचनेन मृदुरचनेनेत्यर्थः, वा अथवा परुपेण-कठोरवचनेन अनुशासति शिक्षयन्ति, इदमनुशासन मम लाभ =ळामका -कि-जिस प्रकार मुर्गे के पच्चेको कुलल-विलाडी से भय बना रहता है उसी तरह ब्रह्मचारी को भी स्त्री के शरीर से सदा भय रहा करता है। इसलिये चाहे अपनी सासारिक बहिन भी हो, चाहे पुत्री हो, वह हा, माता भी हो, तो भी एकान्तमे ब्रह्मचारी को इनके साथ उठना बैठना 'नहीं चाहिये औरन यातचीत ही करनी चाहिये ॥२६॥ अब विनीत शिष्य का कर्तव्य करते है-'जमे' इत्यादि। अन्वयार्थ-विनीत शिष्य को इस प्रकार विचार करना चाहिये कि ( जमे वुद्धा-यन्मा बुद्धा) जो मुझे आचार्य महाराज (सीएण-शीतन) मीठे वचनों से, वा अथवा (फरुसेण-परुपेण) कठोर वचनों से (अणुसासति-अनुशासति) अनुशासित करते हैं अर्थात शिक्षा देते हैं सा (मम लाभो-मम लाम) यह मेरे लिये एक बडा भारी लाभ है, क्या कि આ માટે ભલે પિતાની સ સારીક બહેન હોય, ચાહે પુત્રી હોય, વહુ હોય અથવા માતા હોય તે પણ એકાતમાં એમની સાથે બેસવું ઉઠવું કે વાતચિત પણ બ્રહ્મચારીએ કરવી ન જોઈએ ૨૬ व विनीत शिष्य तय ४९ -जमे त्यादि વિનીત શિબે આ પ્રકારને વિચાર કરવો જોઈએ કે, भ-पयार्थ-जमेबुद्धा-यन्माबुद्धा भर मायार्य महारा, सीएण-शीतेन भी। क्यनाथी, वा अथवा फरसेण-परुपेण उठा२ क्यनाथी, अनुसासति-अनुशास ति मनुशासित ४२ छ, अर्थात् शिक्षा माघे छ ममलाभो-ममलाम में Page #320 -------------------------------------------------------------------------- ________________ - - - प्रियदर्शिनी टीका गा २८ शिष्यायशिक्षा २२१ छाया- अनुशासनमापाय, दुष्कृतस्य च नोदनम् । हित तत् मन्यत प्रातः, द्वेष्य भरति अमाधो. ॥ २८ ॥ टीका-'अणुसासण' इत्यादि माज्ञ प्रज्ञावान् मेधारी शिष्य', औपायम्--उपाय-गीतपरुपभापणरूपे भयम्, मृदुकठोरमापणसमन्वितम् अनुशासन-गुरो. शिक्षावाश्य, च-पुन दुप्कृतस्य अति चारस्य निवारणाय नोदन-प्रेरण, 'हा किमिदमकल्प बया कृतम्' इत्यादिरूपम् तद् वचन हिव-लोकद्वयरल्याणकारक, मन्यते । जसाधो अग्निीतशिष्यस्य तदेव वचन द्वेष्य-द्वेषजनक भनति। यथा--क्षुक्षेत्र दत्त जल मधुररसरूपेण परिणत भाति, निम्मतरुमले तु तदेव सफल कल्याण करनेवाली भी गुरुशिक्षा किस को किस रूप मे परिणन होनी है सो कहते है-'अणुमालग-त्यादि। ___ अन्वयार्थ-(पन्नो-प्रज.) बुद्धिमान मेधावी शिष्य (ओवाय-ओपाय) मृदु ण्व कठोर मायण से मुक्त (अनुमासण-अनुशासन) गुरु के शिक्षा स्वरूप वचनो को कि जो (दुक्कडस्त य चोयण-दुकृतस्य च नोदनम् ) अतिचार के निवारण के लिये प्रयुक्त किये गये ह-'यह तुमने नहीं करने योग्य काम क्यो कर दिया है' इत्यादिरूप रो जो कहे गये है (त रिय मन्नए-तत् हित मन्यते उसको अपना हितकारक मानता है। (असाहुणो-असाघो) परन्तु जो अविनीत शिप्य होता है वह उन्ही शिक्षावचनो को (वेसहवइ-देष्य भवति) अहितकारी मानता है। मेधावी शिप्य गुरु के मृदुकठोररूप वचनो को अपना हितकारक, एव असाधु अर्थात् अविनीत शिन्य उन्ही वचनो को दु.खदायक मानता है। સકલ કલ્યાણ કરવવાળી ગુરુ શિક્ષા કેને કયા રૂપમાં પરિણત થાય છે ते वाभा भाव अणुसासण त्या न्याय-पन्नो-प्रज्ञ भुद्धिमान भावी शिष्य ओवाय-औपाय भाग मा ४२ माथी युक्त अणुसासण-अनुशामन गुरुना शिक्षा स्१३५ पयनान २ दुकडस्स य चोयण-दुष्कृतस्य च नोदनम् मतियारना निवा२९ भाटे પ્રયુક્ત કરવામા આવેલ છે આ ન કરવા યોગ્ય કામ તમે શા માટે કર્યું ?” त्याहि ३५थी ४२वाय छ तेहिय मन्तए-तत् हित मन्यते सन्चाताना ति:२ मान छ असाहुणो-असाधो ५२ तु २ अविनीत शिराय छे ते मे शिक्षा વચનને પણ મવતિ અહિતકારી માને છે Page #321 -------------------------------------------------------------------------- ________________ २२० उत्तगध्ययनसूत्रे च लभते । परमाचार्यागा शीत परुप चेत्युभयविध शिक्षा पन परिणामे सुखज नकमेव । आचार्यश्चन हि-परिणामतस्तपःमयमाराधनमार्तक, मिथ्यात्वादिपश्ववि धासननिर्तक, ज्ञानावरणीयादि कर्मजःपट आपसारणपरममीपणसमीरणात्मक, ना. नाविधळन्धिसाधक, निखिलभावस्वभावाभासालालोम्मदर्शक, शाश्वतिरसुखसमर्पक च भाति" इत्येव पर्यालोच्य गुरोः शिक्षापचनमगीकर्यादिति ।। २७॥ सकलकल्याणकारिण्यपि गुरुशिक्षा कस्मै कीदशी परिणमतीत्याहमूलम्-अणुसासणमोवाय, दुकडस्स य चायण । हिय त मन्नए पन्नो, वेस्स होई असाहुणो ॥२८॥ प्राप्त कर लोक तुष्टि एव पुष्टि को प्राप्त करते है। इसी तरह आचार्य महाराज के कोमल व कठोर, दोनो प्रकार के शिक्षाप्रद वचन शिष्य को परिणाम मे सुसानक होते है । शिप्य को आचार्य महाराज के वचन ही अन्त मे तप एव सयम की आराधना करने में प्रवृत्त कराने वाले होते है । मिथ्यात्वादि पाच प्रकार के आस्रव के वे निरोधक होते है। ज्ञानावरणीय आदि कर्मरज के पटल को हटाने में वे प्रचण्ड पवन के वेगतुल्य होते है। शिप्यजनोमे अनेक प्रकार की लब्धियों की जागृति कराने वाले होते है। समस्त पदार्थों के स्वभाव का जिस में अव भासन होता है ऐसे केवलज्ञानरूप प्रकाश के प्रदर्शक एव शाश्वतिक सुख के देनेवाले होते है। इस प्रकार गुरु महाराज के शिक्षा वचनो को हितकारक जानकर शिष्यका कर्तव्य है कि वह उन्हे अगीकार करे ॥२७॥ અને પુષ્ટિ પ્રાપ્ત કરે છે. આ રીતે આચાર્ય મહારાજના કોમળ અથવા કઠોર બને પ્રકારના શિક્ષાપ્રદ વચન શિષ્યને પરિણામમાં સુખ જનક બને છે આચાર્ય મહારાજના વચનજ અતમાં શિષ્યને તપ તથા સયમની આરાધના કરવામાં પ્રવૃત્ત કરાવનાર હોય છે મિથ્યાત્વાદિ પાંચ પ્રકારના આસવના એ નિરોધક હાય છે જ્ઞાનાવરણીય આદિ કર્મરજના આવરણને દૂર કરવામાં તે પ્રચંડ પવનના વેગ જેવા હોય છે શિષ્યજનેમાં અનેક પ્રકારની લબ્ધિયેની જાગૃતિ કરાવનાર હોય છે, સમસ્ત પદાર્થોને સ્વભાવનું જેનામા અવભાસન હોય છે એવા કેવળ જ્ઞાન રૂપ પ્રકાશના પ્રદર્શક અને શાશ્વતિક સુખને દેવાવાળા હોય છે આ પ્રકારે ગુરુ મહારાજના શિક્ષા વચનેને હિતકારક જાણીને શિષ્યનું એ કર્તવ્ય છે કે તે એને અગિકાર કરે છે ૨૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ २२३ प्रियदर्शिनी टीका गा २९ शिप्यायशिक्षा टोका-'हिय' इत्यादि विगतभया:=भयरहिताः, भय सप्तविधम्-इहलोकभयम् १, परलोक्भयम् २, आदानभयम् ३, अफस्माद्भयम् ४, आजीविकाभयम् ५, मरणभयम् ६, अल्लोकभय च ७, एतैयिर्जिता , उद्धाः-ज्ञाततचा मेधाविन इत्ययः, एवभूताः शिष्याः परुपमपिठोरमपि, अनुशासनम्-गुरुणा शिक्षामचनम् हित-पथ्य मन्यन्ते इति शेष । किंतु शान्तिशोधिकर-शान्तिः-समा, शोधिः शुद्धिः आत्मशुद्धिः, तयोः करम् उत्पत्तिजनक, यथा-वर्षाऋतुनिमित्त प्राप्य जलधरा गर्नन्ति, वसन्त प्राप्य वृक्षा नूतनपलवकुसुमश्रियोपेता भान्ति, चन्द्र प्राप्य चन्द्रकान्तमणयः प्रसान्ति, सूर्य पाप्य कमलानि विकमन्ति, तथा क्षमा प्राप्य नि भतादिगुणा. मादुर्भवन्ति । शोधि श्व दुःखमेघनाशने पवनरूपा, सुखोत्पादने कल्पतरुरूपा भवसिन्धुपारकरणे नौकारूपा, अज्ञानान्धकारनाशने प्रभारूपा । एवभूतयोः शान्तिशोध्योजनकम्, इदमुपलक्षणम् तेन माजबादिकरमपि, पदनानादि गुणाना स्थानम् । तत् अनुशासन, मूढाना कुशिष्याणा द्वेप्य-द्वेपजनक भाति । उक्त च पुनरप्याह-'हिय' इत्यादि। अन्वयार्थ--(विगयभया-विगतभयाः) इहलोकभय, परलोकभय, आदानभय, अकस्मात्भय, आजीविकाभय, मरणभय, एव अलोकभय, ये सात भय है। इनसे जो रहित हैं तथा (युद्धा-बुद्रा): तत्त्वों के जो जानकार है-मेधावी है वे शिष्य (फरुसपि-परथमपि) कठार भी (अणुसासण-अनुशासन) गुरु महाराज के शिक्षात्मक वचनों को (हिय-हित) पथ्य-हितविधायक मानते है। किन्तु (खति सोहिकर -क्षान्निशोधिकर ) क्षमा और शुद्वि के विधायक तथा ( पय-पदम् ) ज्ञानादिक गुणो के स्थानभूत (तत् ) गुरु के वे ही अणुशासनरूप पुनरप्याह हिय -त्यादि सन्याय-विगयभया-विगतभया सानो भय, ५२वन मय, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભવ, મરણ ભય અને અલેક ભય मा सात मय छ गनाथी २ २डित तथा (सुध्धा-वुध्धा) तत्वानले ४२ छे, मेधावी छे, ते शिष्य फरुसपि-परुपअपि ० ५५ अणुसासण -अनुशासन गुरु मडासना शिक्षम वयनाने हिय-हित पथ्य जित विधाय: भान छ, सतिसोहिकर-शातिशोधिकर क्षमा भने शुद्धिन विधायड, पय-पदम् ज्ञानाहि Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ उत्तराभ्ययनस्व कटुकरसरूपेण, यथा पा सितोपल-'मिसरी' इति भाषामसिद्धं सर्वेषा मथुरास्वादजनक भावि तदेव पित्तपितरसनस्य निम्बादिश्व कटुक, गर्दभाणा तु विषमेव भवति, यथा । शुद्ध घृत सर्वपां पुष्टिकर माति, तदेव जराकान्ताना जनाना रोगवर्धकम् । एष गुरुपयन सविनयम्य हिताय जायते, विनयरहितस्य शिष्यस्य तु उपाय इति भावः ॥ २८॥ ___ उक्तमर्थ विशदयन्नादमूलम्-हिय विगयंभया युद्धा, फरुस पि अणुसासण । वेस्स त होई मूढाण, खतिसोहिकर पय ॥२९॥ छाया-हिन विगतभया बुद्वा , परुपमपि अनुशासनम् । द्वेष्य तत् भाति मूढाना, शान्तिशोधिकर पदम् ॥ २९ ।। तात्पर्य इसका इस प्रकार का है कि जिस प्रकार इक्षु के खेत में दिया गया पानीमधुर रसरूपसे परिणत होता है और वही पानी जननिम्बवृक्ष के मूलमे दिया जाता है तो कडवे रूपमें परिणत हो जाता है, अथवाजैसे मिश्री सब के लिये मधुर आस्वाद देती है परन्तु जिस की जीभ पित्त से दूषित हो रही है उसके लिये वह मिश्री कडवी नीम जैसी मालूम होती है। तथा गधो को तो वह विष जैसी ही मालूम होती है । अपना जैसे शुद्ध घृत समस्तजनों को पुष्टि करने वाला होता है परन्तु वही घृत ज्वरवाले के लिए रोगवर्द्धक होता है, इसी प्रकार जो विनयी शिष्य है उनके लिये गुरु महाराज के वचन हितकारक होते हे और वे ही वचन अविनीत शिष्य के लिये द्वेपकारक होते है ॥२८॥ તેનું તાત્પર્ય આ પ્રકારનું છે, કે જે પ્રકારે દ્રાક્ષના ખેતરમાં આપવામાં આવેલ પાણી મધુરસપમાં પરિણીત બને છે અને તેજ પાણી જ્યારે લિમડાના વૃક્ષના મૂળમાં આપવામાં આવે છે તે કટુરસ રૂપમાં પરિણમે છે જેમ-સાકર બધા માટે મધુર આસ્વાદ આપે છે પરંતુ જેની જીભ પિત્તથી દુષિત થયેલ હોય છે, તેને માટે સાકર કડવા લિમડા જેવી માલુમ પડે છે અને ગધેડાને તે તે ઝહેર જેવી બને છે અથવા જેમ ચોખ્ખું ઘી સઘળી માટે કરવાવાળ હોય છે પર તુ તે દી તાવવાળા માટે રેગને વધારનાર બને છે એ જ રીતે જે વિનયી શિપ છે તેને માટે ગુરુ મહારાજનુ વચન હિતકારક હોય છે અને તે જ વચન અવિનીત શિષ્ય માટે પકારક હોય છે ૨૮ છે Page #324 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा .९ शिष्यायशिक्षा टीका-'हिय' इत्यादि विगतभयाः भयरहिताः, भय सप्तविधम्-इहलोकभयम् १, परलोकभयम् २, आदानभयम् ३, अकस्माद्भयम् ४, आजीविकाभयम् ५, मरणभयम् ६, अल्लोकभय च ७, एतैसिर्जिता, उद्धा =ज्ञाततया मेधाविन इत्ययः, एवभूताः शिष्याः परुपमपि-कठोरमपि, अनुशासनम्-गुरुणा शिक्षामचनम् हित-पथ्य मन्यन्ते इति गेप.। किंतु शान्तिशोधिकर-शान्तिःक्षमा, शोधिः-शुद्धिः आत्मशुद्धिः, तयोः करम्-उत्पत्तिजनक, यथा-वर्षास्तुनिमित्त प्राप्य जलधरा गर्जेन्ति, वसन्त प्राप्य वृक्षा नूतनपल्लवकुसुमत्रियोपेता भवन्ति, चन्द्र प्राप्य चन्द्रकान्तमणय प्रसान्ति, सूर्य माप्य कमलानि विकमन्ति, तथा क्षमा प्राप्य निर्लोभतादिगुणा. प्रादुर्भवन्ति । शोधि श्व दुःखमेघनाशने पवनरूपा, सुखोत्पादने कल्पतरुरूपा भवसिन्धुपारकरणे नौकारूपा, अज्ञानान्धकारनाशने प्रभारूपा । एवंभूतयोः क्षान्तिशोध्योर्जेनकम्, इदमुपलक्षणम् तेन आजबादिकरमपि, पदनानादि गुणाना स्थानम् । वत्-अनुशासन, मुढाना-कुशिष्याणा द्वेप्य-द्वेषजनक भाति । उक्त च पुनरप्याह-'हिय' इत्यादि। अन्वयार्थ--(विगयभया-विगतभयाः) इहलोकभय, परलोकभय, आदानभय, अकस्मात्भय, आजीविकाभय, मरणभय, एव अलोकभय, ये सात भय हैं। इनसे जो रहित हैं तथा (घुद्धा-वृद्धा): तत्वो के जो जानकार है-मेघावी है वे शिष्य (फरुसपि-परपमपि) कठार भी (अणुसासण-अनुशामन) गुरु महाराज के शिक्षात्मक वचनों को (हिय-हित) पथ्य-हितविधायक मानते है। किन्तु (खति सोहिकर -क्षान्लिशोधिकर) क्षमा और शुद्धि के विधायक तथा ( पय-पदम् ) ज्ञानादिक गुणो के स्थानभूत (तत्) गुरु के वे ही अणुशासनरूप पुनरप्याह हिय - त्या सन्याय-विगयभया-विगतभया मानो भय, ५सानो भय, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભવ, મરણ ભય અને એક ભય मा सात सयोनाथी २२डित तथा (युध्धा-सुध्धा) तत्वान गार छ, मेधावी छे, ते शिष्य फरुसपि-परुपअपि ४२ ५५ अणुसासण -अनुशासन शुरु महान शिक्षम वयनाने हिय -हित पथ्य हित विधाय: भान छ, यतिसोहिकर-शातिशोधिकर क्षमा मने शुद्धिन विधायड, पय-पदम् सानाहि Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨ उच्चराध्ययनस्त्र कटुकरसरूपेण यथा या सितोपल- 'मिसरी ' इति भाषामसिद्ध सर्वेषा मथुरास्वादजनक भाति तदेव पित्तद्रूपितरसनस्य निम्नादिवत् कटुक, गर्दभाणा तु विषमेन भवति, यथा शुद्ध घृत सर्वेपा पुष्टिकर भावि, तटेन ज्यराक्रान्ताना जनाना गवर्धकम् । एव गुरुचन मग्नियम्य हिताय जायते, विनयरहितस्य शिष्यस्य तृ द्वेपाय इति भावः ॥ २८ ॥ उक्तमर्थं विशदयन्नाह - मूलम् - हियै त्रिगयेभया बुद्धा, फरुस पि अणुसीसण | होई मूढाण, खतिसोहिकर पैय ॥२९॥ वेस्स छाया --दिन विगतभया बुद्धा, परुपमपि अनुशासनम् । द्वेष्य तत् भवति मूढाना, क्षान्तिशोधिकर पदम् ॥ २९ ॥ तापर्य इसका इस प्रकार का है कि जिस प्रकार इक्षु के खेन में दिया गया पानी मधुर रस रूप से परिणत होता है और वही पानी जन निम्बवृक्ष के मूलमे दिया जाता है तो कड़वे रूपमें परिणत हो जाता है, अथवा जैसे मिश्री सब के लिये मधुर आस्वाद देती है परन्तु जिस की जीभ पित्त से दूषित हो रही है उसके लिये वह मिश्री कडुवी नीम जैसी मालूम होती है, तथा गधो को तो वह विप जैसी ही मालूम होती है । अपना जैसे शुद्ध घृत समस्तजनों को पुष्टि करने वाला होता है परन्तु वही घृन ज्वरवाले के लिए रोगवर्द्धक होता है, इसी प्रकार जो विनयी शिष्य हैं उनके लिये गुरु महाराज के वचन हितकारक होते हे और वे ही वचन अविनीन शिष्य के लिये द्वेपकारक होते है ॥२८॥ તેનુ તાત્પર્ય આ પ્રકારનુ છે, કે જે પ્રકારે દ્રાક્ષના ખેતરમા આપવામાં આવેલ પાણી મધુરસરૂપમા પરિણીત બને છે અને તેજ પાણી જ્યારે લિંબડાના વૃક્ષના મૂળમાં આપવામા આવે છે તે કટુરસ રૂપમા પરિણમે છે જેમન્સાકર બધા માટે મધુર આસ્વાદ આપે છે પરંતુ જેની જીભ પિત્તથી દુષિત થયેલ હાય છે, તેને માટે સાકર કડવા લિમડા જેવી માલુમ પડે છે અને ગધેડાને તે તે અંડેર જેવી બને છે અથવા જેમ ચાખ્ખુ ઘી સઘળા માટે પુષ્ટી કરવાવાળુ હાય છે પરતુ તે ઘી તાવવાળા માટે રાગને વધારનાર અને છે એ જ રીતે જે વિનયી શિબ્દ છે તેને માટે ગુરુ મહારાજનુ વચન હિતકારક હાય છે અને તે જ વચન અવિનીત શિષ્ય માટે દ્વેષકારક હાય છે.૫ ૨૮૫ Page #326 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० ३० शिष्याय शिक्षा मूलम् - आसणे उवैचिट्ठिज्जा, अणूंचे अकुंए थिरे । अट्ठाई निरुहाई, निसीएजप्पकुक्कुए ||३०|| छाया - आसने उपतिष्ठेत्, अनुच्चे अकुचे स्थिरे । अल्पोत्थायी निरुत्थायी, निपीदेत् जल्पकाकुच्यः ॥ ३० ॥ टीका- 'आसणे' इत्यादि अनुच्चे - द्रव्यतो गुर्वासनान्नीचे, भावत स्वल्पमूल्यके, अकुचे अकम्पमाने, यद्वा चटत्कारादिशब्दरहिते, स्थिरे = समपादवत्वेन निथले, आसने उपतिष्ठेत् पीठादौ वर्षासु उपतिष्ठेत् = उपविशेत् । ईदृशेऽध्यासने साधुः किमवस्थः सस्तिष्ठेदित्याह - ' अप्पुट्ठाई ' इति जल्पोत्थायी - कार्ये सत्यपि ईपदुत्तिष्ठतीत्येवशीलः, एककार्येणोत्थितः सन् नहुकार्यसंपादक इत्यर्थः । अत-एन- कीदृशः सन्नित्याह २२५ अब शिष्य के लिये आसन की विधि कहते हैं- 'आसणे' - इत्यादि । अन्वयार्थ - शिष्य (अणुच्चे- अनुच्चे) द्रन्यकी अपेक्षा गुरुमहाराज के आसन से नीचा भावकी अपेक्षा अल्पमूल्यबाला ( अकुए - अकुचे ) तथा चटचट इत्यादि शब्द से रहित, अथवा हिलनेवाला नहीं ऐसा जो ( धिरे - स्थिरे ) स्थिर - चारो पाये जिसके समान हों ऐसे ( आसणे - आसने ) आसन - पीठ फलक पाट पाटले आदि, उन पर वर्षाकाल में (उचचिट्टिज्जा - उपतिष्ठेत् ) बैठे । शिष्य जिस आसन पर बैठे वह गुरु के आसन की अपेक्षा नीचा होना चाहिये । तथा अल्प मूल्यवाला एव हिलने डुलने वाला नही होना चाहिये। शिष्य अपने आसन पर जम कर बैठे, कारण विना न उठे, यही बात (अप्पुट्ठाई - अल्पोत्थायी ) इस पद द्वारा प्रदर्शित की गई है। उठने का काम यदि हवे शिष्य भाटे आसननी विधि उहे छे, आसणे - धत्याहि मन्वयार्थ - शिष्य अणुच्चे- अनुच्चे द्रव्यनी अपेक्षा गुरुमहाराष्ट्रना यासन्थी नीया, लावनी अपेक्षा मत्यभुट्यवाणा, अकुए-अकुचे तथा घटयट त्याहि शब्दथी रहित अथवा हसवावाजा नही मेवा ने थिरे - स्थिरे स्थिर - थारे पाया भेना मे सरणा होय तेवा, आसणे - आसने श्यामन-पीड सपाट पाटला आहि सेना उपर वर्षा अणमा उवचिट्टिज्जा - उपतिष्ठेत् मेसे शिष्य આસન ઉપર બેસે તે ગુરુના આસનથી નીચુ હાવુ જોઈએ, તથા હલે ચલે નહીં તેવુ હેવુ જોઇએ શિષ્ય પેાતાના આસન ઉપર સ્થિર થઈને બેસે, કારણ वगर न उठे, अप्पुट्ठाई - अल्पोत्याई भी बात या यह द्वारा प्रदर्शित अस्वाभा उ० Page #327 -------------------------------------------------------------------------- ________________ २२४ उत्तराध्ययन सूत्रे सोध विदधाति हन्ति कुमति मिथ्या पाते, धत्ते धर्ममर्ति तनोति परमे सरेगनिर्वेदने । रागादोन विनिहन्ति नीतिममा पुष्गाति दन्त्युत्पथ, यद्वा किंन करोति सद्गुरुमुग्वादभ्युद्गता भारती ॥१॥ इति ॥ २९ ॥ वचन ( मूढाण वेस्स होइ - मूढाना छेप्य भवति) मूर्ख - अविनीन शिष्यों के लिये छेपजनक रोते है। कहा भी है "सद्गेध विदधाति हन्ति कुमतिं मिथ्यादृश नाधते, धत्ते धर्ममतिं तनोति परमे सवेगनिवेदने । रागादीन् विनिहन्ति नीतिममला पुष्णाति हत्युत्पथ, यद्वा किं न करोति सद्गुम्मुग्वादभ्युद्गता भारती " ॥ १ ॥ सद्गुरु के मुग्वसे निकली हुई वाणी प्रशस्त नोधकी - सम्यग्ज्ञान की जनक होती है, कुमति की विदारक होनी है, मिथ्यात्वरूपी दृष्टि की विध्वसक होती है, धर्म में मति उत्पन्न करने वाली होती है, सवेग, एव निर्वेद गुण की उत्कर्षक होनी है, रागादिकों की विनाशक होती है, निर्मल नीति की पोषक होती है, कुमार्ग की विद्रावक होती है। ऐसे और कौन से मद्गुण रचते है जो गुरुदेव की वाणी से जीवों को प्राप्त न होते हों ॥ २९ ॥ ગુણ્ણાના થાનભૂત, તૂ તે ગુરુ કે જેઓના અનુશાસના રૂપ વચન મૂઢાળ वेस्स होइ - मूढाना न भवति अविनीत शिष्य भाटे द्वेष न जने छे કહ્યુ પણ છે કે सब्दोध विदधाति हन्तिकुमति, मिथ्याद्रश वाघते । धत्ते धर्ममति तनोति परमे सबै गनिर्वेदने ॥ रागादिन् विनिहन्ति नीतिममला पुष्णाति हन्त्युत्पथ | यद्वा कि न करोति सद्गुरुमुखादभ्युद्गता भारती ॥१॥ સદ્ગુરુના મુખથી નીકળેલી વાણી પ્રશસ્ત એધની સામ્યજ્ઞાનની જનક હાય છે, કુમતિની વિદારક હાય છે, મિથ્યારૂપી દષ્ટિની વિશ્વસક હાય છે, ધર્મમા મતિ ઉત્પન્ન કરવાવાળી હેય છે, મ વેગ અને નિવેગ ગુણુને ઉત્કષ ક કરવાવાળી હાય છે, રાગાદિકના વિનાશ કરનારી હાય છે, નિમળ નિતીની પેાષક હોય છે કુમાગની વિદ્રાવક હોય છે, એવા અને ખીજા કયા સદ્ગુણુ બાકી રહે છે કે જે ગુરુદેવની વાણીથી જીવાને પ્રાપ્ત ન થતા હાય Page #328 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी दीका अ० १ गा० ३० शिप्याय शिक्षा मूलम्-आसणे उवैचिट्ठिज्जा, अणुचे अकुए थिरें। अप्पुटाई निरुहाई, निसीएजप्पकुक्कुए ॥३०॥ छाया-आसने उपतिष्ठेत्, अनुच्चे अकुचे स्थिरे । अल्पोत्थायी निरुत्यायी, निपीदेत् अल्पकौकुच्यः ॥३०॥ टीका-'आसणे' इत्यादि____ अनुच्चे-द्रव्यतो गुर्वासनानीचे, भावत स्वल्पमूल्यके, अकुचे अफम्पमाने, यद्वा चटकारादिशब्दरहिते, स्थिरे समपादयत्त्वेन निचले, आसने उपतिष्ठेत् पीठादौ वर्षामु उपतिष्ठेत्-उपविशेत् । ईदृशेऽप्यासने साधुः किमवस्था सस्तिप्ठेदित्याह-'अप्पुट्ठाई' इति अल्पोत्थायी-कार्य सत्यपि ईपदुत्तिष्ठतीत्येवशीला, एककार्येणोत्थितः सन् नहुकार्यसंपादक इत्यर्थः । अत-एव-कीदृश. सनित्याह अव शिष्य के लिये आसन की विधि कहते है-'आसणे'-इत्यादि। अन्वयार्थ-शिष्य (अणुच्चे-अनुच्चे) द्रव्यकी अपेक्षा गुरुमहाराज के आसनसे नीचा भावकी अपेक्षा अल्पमूल्यवाला (अकुए-अकुचे) तथा चटचट इत्यादि शब्द से रहित, अथवा हिलनेवाला नहीं ऐसा जो (थिरे-स्थिरे) स्थिर-चारो पाये जिसके समान हों ऐसे (आसणे-आसने ) आसन -- पीठ फलक पाट पाटले आदि, उन पर वर्षाकाल में (उवचिद्विज्जा-उपतिष्टेत् ) बैठे। शिष्य जिस आसन पर बैठे वह गुरु के आसन की अपेक्षा नीचा होना चाहिये । तथा अल्प मूल्यवाला एव हिलने डुलने वाला नहीं होना चाहिये । शिष्य अपने आसन पर जम कर बैठे, कारण विना न उठे, यही बात (अप्पुट्ठाईअल्पोत्यायी) इस पद द्वारा प्रदर्शित की गई है । उठने का काम यदि वे शिष्य भाटे मासननी विधि ४९ छ, आसणे-त्याह मन्वयार्थ-शिष्य अणुच्चे-अनुन्चे द्रव्यनी अपेक्षा सुरुभडाना सासन्थी नीया, मापनी अपेक्षा २५भुट्याणा, अकुए-अकुचे तथा यटयट त्या ७४थीडित अथवा सपा नडी सवार थिरे-स्थिरे स्थि२-यारे पाया नामे सरमा डाय तवा, आसणे-आसने मासन-पी8 ५८४ पाट पाटमा महिना ७५२ मा उवचिट्ठिज्जा-उपतिष्ठेत् मेसे शिष्य ने આસન ઉપર બેસે તે ગુરુના આસનથી નીચુ હોવુ જોઈએ, તથા હલે ચલે નહીં તેવું હોવું જોઈએ શિષ્ય પિતાના આસન ઉપર સ્થિર થઈને બેસે, કારણ पान, अप्पुट्ठाई-अल्पोत्थाई 20 पात २ ५६ वा। महर्शित ४२वामा Page #329 -------------------------------------------------------------------------- ________________ २२४ उत्तराध्ययन सूत्रे सद्बोध विदधाति हन्ति कुमति मिथ्या नाते, धत्ते धर्ममति तनोति परमे सगनिर्वेदने । रागादोन विनिहन्ति नीतिममत्रा पुष्गाति हन्त्युत्पथ, यद्वा किं न करोति सद्गुरुपादता भारती ॥१॥ इति ॥ २९ ॥ वचन ( मूढाण वेस्स रोड - मूढाना छेप्य भवति) मूर्ख - अविनीन शिष्यों के लिये छेपजनक होते है। कहा भी है A "सद्द्बोध विदधाति हन्ति कुमतिं मिथ्यादृश बाधते, धत्ते धर्ममतिं तनोति परमे सवेगनिवेदने । रागादीन् विनिहन्ति नीतिममला पुष्णाति ह त्युत्पथ, यद्वा किं न करोति सद्गुरुमुखादभ्युद्गता भारती " ॥ १ ॥ सद्गुरु के मुग्वसे निकली हुई वाणी प्रशस्त बोधकी - सम्यग्ज्ञान की जनक होती है, कुमति की विदारक होती है, मिध्यात्वरूपी दृष्टि की विध्वसक होती है, धर्म में मति उत्पन्न करने वाली होती है, सवेग, एव निर्वेद गुण की उत्कर्षक होनी है, रागादिकों की विनाशक होती है, निर्मल नीति की पोषक होती है, कुमार्ग की विद्रावक होती है। ऐसे और कौन से मद्गुण चचते हैं जो गुरुदेव की वाणी से जीवों को प्राप्त न होते हों ॥ २९ ॥ ગુણ્ણાના સ્થાનભૂત, તૂ તે ગુરુ કે જેએના અનુશાસના રૂપ વચન મૂળ वेस्स होइ मूढानां द्वेन भवति अविनीत शिष्य भाटे द्वेष न जने छे કહ્યુ પણ છે કે सदोष विदधाति हन्तिकुमति, मिथ्याद्रश बाधते । ते धर्ममतिं तनोति परमे सवेगनिर्वेदने || रागादिन् विनिहन्ति नीतिममला पुष्णाति हन्त्युत्पथ | यद्वा किं न करोति सद्गुरुमुखादभ्युद्गता भारती ॥ १ ॥ સદ્ગુરુના મુખથી નીકળેલી વાણી પ્રશન્ત એાધની સામ્યજ્ઞાનની જનક હોય છે, કુમતિની વિદારક હેાય છે, મિથ્યાત્વરૂપી દૃષ્ટિની વિધ્વંસક હોય છે, ધર્મમા મતિ ઉત્પન્ન કરવાવાળી હોય છે, મ વેગ અને નિવેગ ગુણુના ઉત્ક ક કરવાવાળી હાય છે, રાગાદિકના વિનાશ કરનારી હાય છે, નિમળ નિતીની પોષક હાય છે કુમાર્ગની વિદ્રાવક હાય છે, એવા અને બીજા કયા સદ્ગુણુ બાકી રહે છે કે જે ગુરુદેવની વાણીથી જીવાને પ્રાપ્ત ન થતા હોય. ૧૮ મા Page #330 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी टीका अ० १ गा० ३० शिष्याय शिक्षा २२५ मूलम्-आसणे उवचिद्विजा, अणुच्चे अकुए थिएँ। अप्पुढाई निरुहाई, निसीएजप्पकुक्कुए ॥३०॥ छाया-आसने उपतिप्ठेत्, अनुच्चे अकुचे स्थिरे । __ अल्पोत्थायी निरुत्यायी, निपीदेत् अल्पकौकुच्यः ॥ ३० ॥ टीका-'आसणे' इत्यादि___अनुच्चे-द्रव्यतो गुर्वासनानीचे, भावत स्वल्पमूल्यके, अकुचे अझम्पमाने, यद्वा चटत्कारादिशब्दरहिते, स्थिरे समपादयत्त्वेन निश्चले, आसने उपतिष्ठेद पीठादौ वर्षासु उपतिष्ठेद-उपविशेत् । ईदृशेऽप्यासने साधुः किमवस्थः सस्तिप्ठेदित्याह-'अप्पुट्ठाई' इति अल्पोत्यायी-कार्ये सत्यपि ईपदुत्तिप्ठतीत्येवशीला, एककार्येणोत्थितः सन् बहुकार्यसपादक इत्यर्थः । अत-एव-कीदृशः सन्नित्याह अव शिष्य के लिये आसन की विधि कहते हैं-'आसणे-इत्यादि। __ अन्वयार्थ-शिष्य (अणुच्चे-अनुच्चे) द्रन्यकी अपेक्षा गुरुमहाराज के आसनसे नीचा भावको अपेक्षा अल्पमूल्यवाला (अकुए-अकुचे) तथा चटचट इत्यादि शब्द से रहित, अथवा हिलनेवाला नहीं ऐसा जो (थिरे-स्थिरे) स्थिर-चारो पाये जिसके समान हों ऐसे (आसणे-आसने ) आसन -- पीठ फलक पाट पाटले आदि, उन पर वर्षाकाल में (उवचिद्विज्जा-उपतिष्टेत् ) चैठे। शिष्य जिस आसन पर बैठे वह गुरु के आसन की अपेक्षा नीचा होना चाहिये । तथा अल्प मूल्यवाला एव हिलने डुलने वाला नहीं होना चाहिये। शिष्य अपने आसन पर जम कर बैठे, कारण विना न उठे, यही बात (अप्पुट्ठाईअल्पोत्थायी) इस पद द्वारा प्रदर्शित की गई है। उठने का काम यदि डवे शिष्य भाटे मासननी विधि ४९ छे, आसणे-त्या मन्वयार्थ:-शिष्य अणुच्चे-अनुन्चे द्रव्यनी अपेक्षा गुरुमडासना सासन्थी नीया, सापनी अपेक्षा सपमुत्यवाणा, अकुए-अकुचे तथा यदयट छत्याशिथी हित मथवा सवा नडी सवार थिरे-स्थिरे स्थिर-यारे पायना से सरमा हाय तवा, आसणे-आसने मासन-पी8 ५८४ पाट पास माहिना ५२ वर्षामा उवचिट्ठिज्जा-उपतिष्ठेत् असे शिष्य रे આસન ઉપર બેસે તે ગુરુના આસનથી નીચુ હોવુ જોઈએ, તથા હેલે ચલે નહીં તેવુ હોવુ જોઈએ શિષ્ય પિતાના આસન ઉપર સ્થિર થઇને બેસે, કારણ १२ न ठे, अप्पुट्ठाई-अल्पोत्थाई मा पात मा ५६ द्वारा प्रशित ४२पामा SOM Page #331 -------------------------------------------------------------------------- ________________ २२६ उत्तराध्ययनसूत्रे 'निरुठ्ठाई' इति निरुत्थायो - प्रयोजनेऽपि न पुनः पुनरुत्थानशीलः पुनः कीदृशः सन्नित्याह-' अप्पकुनकुए' इति अल्पकौकुच्यः - अल्प कौकुच्य यस्य स तथाअत्राल्पशब्दो नञर्थे वर्तते तथाच - करचरणभ्रूभ्रमणायशिष्टचेप्टारहित इत्यर्थः निपीदेत्= उपविशेत् । ' अनुच्चे' इति विशेषणेन विनयः मदर्शितः । 'अकुचे ' इत्यनेन द्वीन्द्रियादित्रसजीवयतना सूचिता । 'स्थिरे' इत्यनेन वायुकाययतना सूचिता । 'अल्पस्थायी' इत्यनेन निपद्यापरिषद विजयः सूचितः । 'निरुत्थायी' इत्यनेन आभ्यन्तरिकव्युत्सर्गतपसः समाराधनाऽऽवेदिता । पडे भी तो भी जब उठे तब जिस काम के लिये उठा हो उस समय और भी जो काम करना हो वे भी कर लेवे । तथा (अप्पकु+कुए- अल्प कौकुच्यः) हाथ तथा पैर एव भ्रू आदि का अशिष्ट सचालन न करे, तात्पर्य यह कि यदि वह पाठ आदि आसनपर जमकर बैठे तो भी ऐसी हालत मे जिस प्रकार ससारी जन बैठे २ ही हाथ पैर आदि हिलाया डुलाया करते है वैसी अशुभ चेष्टाएँ नही करनी चाहिये। सूत्रकार ने ' अनुच्चे' इस पद द्वारा विनयगुण प्रदर्शन किया है । 'अकुचे' इस विशेषण द्वारा द्वीन्द्रियादि जीवो की यातना का सूचन किया है। 'स्थिरे' इस शब्द द्वारा वायुकाध की यातना का 'अल्पोत्थायी' इस पद द्वारा निवद्यापरीपह के विजय का 'निरुत्थायी' इस द्वारा आभ्यन्तर આવેલ છે ઉઠવાનુ કામ ો પડે તેા પણ જ્યારે ઉઠે ત્યારે જે કામ માટે ઉઠેલ હાય તેની સાથે બીજી પણ જે કામ કરવાનુ હોય તે કરી લે તથા अक्ष्पकुक्कुए-अल्पकौकुच्य तथा हाथ भने पत्र तथा भू वगेरेनु अशिष्ट सन्यासन ન કરે. તાત્પર્ય એ છે કે, જો તે પાટ આદિ આસન ઉપર સ્થિર બેસે તા પણુ એવી હાલતમા જે પ્રકારથી સસારી જન ખેઠા બેઠા જ હાથ પગ વગેરે હુલાવ્યા– असाव्या उरे छे ते रीते अशुभ येष्टाओ। रवीन लेई यो सूत्रारे “अनुच्चे " मा પદ દ્વારા વિનયગુણુ પ્રદાન કરેલ છે. પેન્ગા વિશેષણ દ્વારા દ્વિ ઇન્દ્રિયાક્રિ જીવાની યતનાનુ સૂચન કરેલ છે સ્થિરે આ પદ દ્વારા વાયુકાયની યત્નાનુ સૂચન કરેલ છે " अल्पोत्थायी " से यह द्वारा निषद्या परिषहना वित्र्यनु सयन रेस छे निरुत्थायी मे यह द्वारा माल्य तर व्युत्सत Page #332 -------------------------------------------------------------------------- ________________ २२७ मियदर्शिनी टोका अ० १ गा ३१ एपणासमितिविधि 'अल्पकौकुच्यः' इति विशेषणेन सयमलज्जा सूचिता ॥ ३० ॥ सप्रति एपणासमितिविषय विनयमाहमूलम्-कालेण निखमे भिक्खू , कॉलेण ये पडिकमे । अर्काल च विवंज्जित्ता, काले कॉल समायरे ॥३१॥ छाया-कालेन निष्फ्रामेद् भिक्षुः, कालेन च प्रतिक्रामेत् । ___ अकाल च विनये, काले कालं समाचरेत् ॥३१॥ टीका-'कालेण ' इत्यादि कालेन-काले-देशकालानुसारेण भिक्षायोग्यसमये एव भिक्षुः साधुनिष्कामेत्-भिलार्य निर्गन्छेत्-काले भिक्षार्थ निर्गमने सनिवेशनिन्दासात्मक्लेशादि दोपसभवात्। च-पुन. कालेन-काले उचित समय एव प्रतिक्रामेत्-भिक्षाटनात् पतिनिवर्तत, अल्पलाभे अलाभे वा लाभाशया कालमतिक्रम्य न चिरकालमटेदिति भाव । व्युत्सर्ग तपका तथा 'अल्पकौकुच्य.' इस पद द्वारा सयम की लज्जा के निर्वाह का सूचन किया है ॥ ३० ॥ अब एपणासमितिविपयक विनयधर्मका सूत्रकार कथन करते हैं-'कालेण' इत्यादि. __अन्वयार्थ--(कालेण-कालेन) देश काल के अनुसार भिक्षायोग्य समय में ही (भिक्खू-भिक्षु) साधु को (निक्खमे-निष्कामेत्) भिक्षा के लिये अपने स्थान से जाना चाहिये। अकाल मे भिक्षा के लिये निकल ने मे सनिवेश-गाव की तथा साधु की निन्दा होती है, इस से आत्मा को क्लेशादिक दोपो को सभावना रहती है। तथा (कालेण य पडिकमे कालेन च प्रतिक्रामेत् ) उचित समय मे ही वह वापिस भिक्षाटन से लौट आवे, ऐसा नही करना चाहिये कि भिक्षा का अल्पलाभ हो अथवा એ પદ દ્વારા સયમની લજજાના નિર્વાહનું સૂચન કરેલ છે હવે એપણાસમિતિવિષયક વિનયધર્મનું સૂત્રકાર કથન કરે છે વહેળ૦ ઈત્યાદિ Arqयार्थ-कालेण-कालेन देश अनुसार मिक्षाना योज्य सभयेन, भिक्खु-भिक्षु साधुये निक्समे-निष्कामेत् मिक्षा भाटे पाताना स्थानीय અકાળમા ભિક્ષા માટે નિકળવામા ગામની તથા સાધુની નિદા થાય છે એથી આત્માને से होपोनी ससपना २७ छ, तथा कालेण य पडिकमे-कालेन च प्रतिकामेत् अथित समयमा ४ ते भिक्षाटनथी छ। मेवुन ४२७ જોઈએ કે ભિક્ષાને અ૫ લાભ હોય અથવા અલાભ હેાય તે તે લાભની Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮ उक्त च-- अलाभो तिन सोइज्जा, तनोति अहियासए । छाया - अलाभ इति न शोचेत्, तप इत्यध्यासीत ॥ उत्तराभ्ययनसूत्रे --- च - पुनः अकाल-प्रतिक्रमण - मतिलेखनाऽऽपृच्छना-सा याय भिक्षाचरीप्रभृतिकार्याणामयोग्य समय च निवर्ज्य = परित्यज्य, काले-यस्य कार्यस्य यः कालस्तस्मिन्नेव, काल तत्तत्कालोचित प्रतिक्रमण-प्रतिलेखनादिक कार्य समाचरेत् कुर्यात् । अय भावः – यो यस्य अङ्गमविष्टादेः श्रुतस्य काल उक्तस्वस्य श्रुवस्य तस्मि न्नेव काले स्वाध्यायः कार्यः, नान्यदा, निम्नसमनात्, तीर्थंकराज्ञाविरोधाच्च । अलाभ हो तो वही लाभ की आशा से समय को उल्लघन कर बहुत समय तक घूमता ही रहे। भगवान ने कहा भी है"अलाभो त्ति न सोइज्जा, तयोत्ति अहिया स" साधु को जब अपने समयानुसार भिक्षा का लाभ न हो तो उस समय उसे शोच नहीं करना चाहिये किन्तु ऐसा समझना चाहिये कि यह एक बडे भारी तप का लाभ हुआ है। प्रतिक्रमण, प्रतिलेखना, अपृच्छना, स्वाध्याय तथा भिक्षाचर्या का जो समय नियत है उस समय के अतिरिक्त (अकाल च विवज्जित्ता - अकाल च विवर्ज्य ) शेष उनका अकाल का समय है अतः उसे छोडकर (काल) जोर, कार्य जिसर समय मे किये जाने चाहिये उन्हें (काले) उसी समय में (समायरे - समाचरेत् ) करे । भावार्थ -- जिस अगप्रविष्ठ आचारांग आदि सूत्रों के स्वाध्याय करने का जो समय नियत है उस समय मे उसी श्रुत की स्वाध्याय આશાથી સમયનુ ઉલ ઘન કરીને ઘણા સમય સુધી ક્રુરતા રહે ભગવાને કહ્યુ છે કે अलाभोत्ति न सोइज्जा तवो त्ति अहियासए साधुने न्यारे घोताना समय अनुसार ભિક્ષાના લાભ ન થાય તેા તે સમયે તેણે સાચ ન કરવા જોઈ એ પરતુ शुभ समभवु लेध से है, या शेड लारे तपनो साल भन्यो, प्रतिक्रमण, प्रतिलेखना आरपृच्छना स्वाध्याय तथा लिक्षाययोनी ने सभय नियत छे से समय सिवाय, अकाल च विवज्जिता - अकाल च विवर्ज्य शेष तेनो भजनो सभय छे, माथी मेने छोडी, काल ? के आर्य ने ने समयमा श्री देव लेहाथो मेने मे काले समयमा समायरे - समाचरेत् भावार्थ- અગ પ્રવિષ્ટ આચારાગ આદિ સૂત્રોને સ્વાધ્યાય કરવાના જે સમય નિયત છે એ સમયમા એજ શ્રુતનેા સ્વાધ્યાય કરવા જોઈએ શ્રીન Page #334 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० ३१-३२ पपणासमितिविधि २२९ दृश्यते च लोकेऽपि काल एन कृप्यादिकरणे धान्यादिनिष्पत्तिरूपं फल भवति, विपर्यये तु विपर्ययः । यथा काल एन वनस्पतीनामङ्कुराः प्रादुर्भवन्ति, काल एवं वृक्षाः कुसुमिता भवन्ति, फलनन्तश्च, काल एव पड् स्तवः समायान्ति काल एव तीर्थंकराणि वल्देना वासुदेवा जायन्ते, काल एवं शुक्तिकाया मुक्ता उत्पद्यन्ते, काले आवश्यककारिणस्तीर्थंकरगोन कर्मोपार्जयन्ति । यतः - कालम्मि कीरमाण, किसिकम्म बहुफल जहा होइ । इय सव्यच्चिय किरिया, निय-निय कालम्मि किन्नेया ॥ १ ॥ - छाया - काले क्रियमाण, कृपिकर्म नहुफल यथा भाति । इति सव क्रिया, निज-निज काले विज्ञेया ॥ १ ॥ करनी चाहिये, भिन्न समय मे नही, कारण कि अकाल में विघ्नों के आने की सभवना रहती है। तथा तीर्थकर प्रभुकी ऐसी आज्ञा नही है, अतः उनकी आज्ञा के विरुद्ध प्रवृत्ति करने से स्वच्छता का दोष लगता है । लोकमे भी यही बात देखी जाती है-खेती आदि करने का जो काल नियत है उसी में उस के करने से धान्यादिक फल की निष्पत्ति होती है, अन्य समय में नही । समयानुसार ही वृक्षों में पत्र पुष्प फलादिक आया करते है। तथा वनस्पतियाँ अँकुरो को उत्पन्न करती हैं। अपने अपने . समय मे छह ऋतुएँ आती हैं। तीर्थकर, चक्रवर्ती, बलदेव, वासुदेव, ये सब अपने २ समय पर ही होते हैं। सीप मे मोती, समयानुसार ही होते हैं। आवश्यक क्रियाओं को करने वाले जीव समय पर ही तीर्थकर गोत्र का उपार्जन किया करते हैं। कहा भी है સમયમા નહી કારણ કે અકાલમા વિઘ્ના આવવાની સભાવના રહે છે તથા તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા નથી માટે એમની આજ્ઞાની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી સ્વચ્છ દતાના દોષ લાગે છે લેાકામા પણ આવી વાત દેખાય છે— ખેતી વગેરે કરવાના જે કાળ નિયત છે એ સમયે જ કરવાથી ધાન્યાદિક ફળની ઉત્પત્તિ થાય છે અન્ય સમયમા નહીં સમયાનુસારજ વૃક્ષામા પત્ર પુષ્પ ફળાદિક આવ્યા કરે છે તથા વનસ્પતિઓ અકુરાને ઉત્પન્ન કરે છે પેાતાના સમયમા છ ઋતુઓ આવે છે તીર્થંકર, ચક્રવત, ખલદેવ, વાસુદેવ એ બધા પેત પાતાના સમય ઉપર થાય છે સેપમા મેાતી સમયાનુસાર જ થાય છે. આવશ્યક ક્રિયાઓને કરવાવાળા જીવ સમય પર જ તીર્થંકર પ્રકૃતિના બંધ કર્યો કરે છે. કહ્યુ પણ છે કે Page #335 -------------------------------------------------------------------------- ________________ २३० उत्तराध्ययनसूणे तस्मात् साधुभिः कालएर सर्मा प्रतिक्रिमणमतिलेखनादिक्रिया कर्तव्येति । सूने 'कालेण' इत्या तृतीया सप्तम्यर्थे ॥३१॥ मलम्-परिवाडीए ने चिटेजा, भिक्खू दत्तेसैणं चरे । पंडिरूवेण एसित्ता, मिय" कालेण भखैए ॥३२॥ छाया-परिपाठया न तिष्ठेत, भिक्षुः दत्तैपणां चरेत् । प्रतिरूपेण एपित्वा, मित कालेन भक्षयेत् ॥ ३२ ॥ टोका-'परिवाडीए' इत्यादि भिक्षुः साधुः, परिपाट्या-गृहस्थगृहे भुञ्जानाना जनाना पङ्क्ती न तिष्ठेत् । किं च-दत्तैपणा-दत्त-दान तस्मिन् गृहस्थेन दीयमाने, एपणा-तद्गतशङ्कित "कालम्मि कीरमाण, किसिकम्म यरफल जहा होह । इय सवचिय किरिया, निय-निय-कालम्मि विन्नेया ॥१॥ छाया-काले क्रियमाण, कृषिकर्म बहुफल यथा भवति । इति सर्वा चैव क्रिया निज-निज-काले विज्ञेया ॥१॥ इस लिये साधुओं को चाहिये कि वे समस्त अपनी प्रतिक्रमण प्रतिलेखनादिक क्रियाओ को नियत समय पर ही करते रहें॥३१॥ 'परिवाडीए इत्यादि अन्वयार्थ-(भिक्खू-भिक्षुः) साधु (परिवाडीए न चिट्ठज्जापरिपाट्या न तिष्ठेन्) गृहस्थ के घर में भोजन करती हुई जीमणवार की जनपक्ति में न खडा रहे। (दत्तेसण चरे-दत्तषणा चरेत्) "कालम्मि कीरमाण, किसिकम्म वहुफल जहा होई । ईय सवच्चिय किरिया, निय-निय-कालम्मि विन्नेया॥१॥ छाया-कालेक्रियमाण, कृषिकर्म वहुफल यथा भवति । इतिसर्ववक्रिया, निज-निज-काले विज्ञेया ॥१॥ આ માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે પિતાની સમસ્ત ક્રિયાઓ પ્રતિક્રમણ પ્રતિલેખનાદિક નિયત સમય ઉપર કરવી જોઈએ ૩૧ છે परिवादिए-त्यादि अन्वयार्थ-भिक्खु-भिक्षु साधु, परिवाडीए न चितुज्जा-परिपाट्या न तिष्ठेत् अस्थनाघरमा मा ४२ मारनी तिमन २२ दत्तेसणचरे ના ગ્રહસ્થ દ્વારા પ્રઢત્ત દાનમાં શક્તિ, મક્ષિક આદિદની ગવેષણા ૨૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा ३२-३३ एषणासमिति विधिः સ प्रक्षितादिदोपान्वेपणात्मिका दत्तपणा ता, चरेत्=आसेवेत । अनेन ग्रहणैपणा सूचिता । किं कृत्वा दत्तेपणां चरेदित्याह-' पडिरूवेण ' इत्यादि । प्रतिरूपेण मुनिवेषेण, वद्धसदोरकमुखवत्रिकत्व, रजोहरणपानधारकत्व, श्वेतपत्र परिधायकत्व च मुनिवेपस्तेन, एपित्वा = गवेपयित्वा अनेन उद्गमोत्पादनाविषया गवेपणैपणा प्रोक्ता । मित=परिमित कालेन - काले- आगमोक्तसमये देशकालानुसारेण भक्षयेत् भुञ्जीत । अनेनाभ्यवहरणविषया ग्रासैपणाऽऽवेदिता । अन 'परिवाडीए न चिट्ठेज्जा' इत्यनेन अप्रीतिः, रसलोलुपतावर्जनं च सूचितम् । ' दतैसण' इत्यनेनादत्तादाननिवृत्तिः सूचिता । 'पडिरूवेण ' इत्यनेन निष्कपटता प्रदर्शिता । ' मिय ' इत्यनेनाधिकभोजन निवृत्तिरावेदिता ॥ ३२ ॥ गहस्थद्वारा प्रदत्त दान में शङ्कित, म्रक्षित आदि दोषों की गवेषणा रूप दत्तेपणा अर्थात् ग्रहणपणा का ध्यान रखे। (पडिरुवेण - प्रतिरूपेण ) प्रतिरूपसे - मुनि के वेप से मुख पर दोरासहित मुहपत्ति बांधना. रजोहरण एवं पात्रों का धारण करना, यह मुनिवेष है इस वेप से ( एसित्ता - एपित्वा) गवेषणा कर (कालेण - कालेन ) आगमन में कथित समयमें देश काल के अनुसार समय पर मिले हुए अन्न आदिका (मियमित) परिमित (भक्खए-भक्षेत्) आहार करे । 'एसित्ता एपित्वा' इस पद से उद्गम, उत्पादन आदि दोपों से वर्जित गवेपणेपणा, तथा 'भुञ्जीत' इस क्रियापद द्वारा ग्रासपणा प्रकट की गई है । 'परिवाडीए न चिट्टेजा' इस पद् द्वारा अप्रीति एव रस मे लोलुपताका परिहार सूचित हुआ है । 'दत्तेसण' से अदत्तादान से निवृत्ति, 'पडिरूवेण' से निष्कपटता, 'मिय' इस से अधिक भोजनकी निवृत्ति सूचित की गई है ॥ ३२ ॥ इतैषा अर्थात् श्रडुषचानु ध्यान राजे पढिरूवेण - प्रतिरूपेण प्रति३५था-भुनिना વેશથી મેઢા ઉપર દોરાસહિત મુહપત્તિ માધવી, રોહરણુ તથા પાત્રોનુ ધારણ ४२५ तथा शुद्ध वस्त्रोने धारण ४२वा मे भुनिवेश हे या वेशने, एसित्ताएपित्वा धार उरी, काळेण कालेन यागभनी उहेसा सभयभा देश अण सभय अनु सार सभय उपर भणेला भन्न साहिने। मिय-मित परिमित भए भक्षयेत् माहार ४. एसित्ता - एपित्वा मे पहथी उद्गम, उत्पादन आहि होपोथी व गवेषशेष તથા “ જી જીત ” આ ક્રિયા પદ દ્વારા ગ્રાતૈષણા પ્રગટ કરવામા આવેલ છે परिवाडी ए न चिट्ठेज्जा भी यह द्वारा अप्रीति भेव रसभा सोलुपताना પરિહાર સૂચિત થયેલ છે ત્તસળ આ પદથી અદત્તાદાનની નિવૃત્તિ, સૂચિત ४२वाभा भावी छे पडिरूवेण मा पहथी निष्ठुपटता सूचित करे छे मिय એ પદથી અધિક લેાજનની નિવૃત્તિ સુચવવામા આવેલ છે. (૩૨) Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ उत्तराभ्ययनरचे । भिक्षाचर्या कुता साधुना गृहस्वगृहे पूर्वसमागतभिभुसद्भावे यह कर्तव्यं तदाहमूलम्-नाईदूरमणासन्ने, नन्नेसि चखुफासओ। : एंगो चिट्टेज भर्तह, लघित्ता त' नाइकमे ॥३३॥ छाया-नातिद अनासन्ने, नान्येपा चक्षुःस्पर्शतः। -- एकस्तिप्ठेद् भक्तार्थम्, लङ्पयित्वा त नाविकामेत् ।। ३३ ॥ टीका-'नाइदूर०' इत्यादि अतिदूरम् अतिदूरे न तिष्ठेत्, भिक्षाचर्या कुर्वन् साधु गृहस्थगृहे पूर्वसमागत भिक्षुक दृष्ट्वा ततोऽति दूरे न तिप्ठेत् , अतिदारस्थाने भिक्षुनिर्गमन ज्ञातुमशक्य स्यात्, एपणा शुद्धयसभवश्चेति भावः। तथा आसन्ने अतिनिकटेऽपि न तिष्ठेद, जिस समय साधु भिक्षाचर्या कर रहा हो उस समय यदि गृहस्थ के घर मे कोई दूसरा भिक्षु भिक्षाचर्या के लिये आया हुआ हो तो साधु का क्या कर्तव्य है ? इस विपय को इस गाथाद्वारा स्पष्ट किया जाता है-'नाइदूर०' इत्यादि ____ अन्वयार्थ-भिक्षा करता हुआ साधु (नाइदमणासन्ने-नातिदूर अनासन्ने) जब यह देखे कि गृहस्थ के घर पर पहिले से कोई दूसरा भिक्षु आदि भिक्षानिमित्त आया हुआ है, या भिक्षा ग्रहण कर रहा है तो वह उस समय बहुत दूर जाकर खडा न होवे और न अति समीप खडा होवे । क्यों कि अतिदुर खडे होने पर भिक्षु का निर्गमन उसे ज्ञात नही हो सकता है, तथा अति समीप खडे रहने पर उससे पूर्वगत જે સમય સાધુ ભિક્ષા ચર્ચા કરતા હોય એ સમયે ગૃહસ્થને ઘેર કોઈ બીજા ભિક્ષુ ભિક્ષાચર્યો માટે આવેલ હોય તે સાધુનું શું કર્તવ્ય છે આ विषयने २॥ सूत्रद्वारा स्पष्ट ४२वामा मावे छे-नाइदूर-ईत्यादि मन्वयार्थ:-मिक्षा भाट निणे साधु, नाइदूरमणासन्ने-नातिदूर अनासन्ने એ જુએ કે જે ગૃહસ્થને ત્યા પિતે જઈ રહેલ છે, ત્યાં તેની પહેલા કોઈ બીજા ભિક્ષુ ભિક્ષા નિમિત્ત ગયેલ છે, અથવા ભિક્ષા ગ્રહણ કરી રહેલ છે, તે તે એ સમયે ઘણે આઘે જઈ ઊભા ન રહે તેમ અતિ સમીપમા પણ ઊભા ન રહે કેમ કે, અતિ દૂર ઊભા રહેવાથી ભિક્ષાથે ગયેલા ભિક્ષુનુ નિર્ગ મન જાણી શકાતું નથી તથા અતિ સમીપ રહેવાથી પહેલા ભિક્ષા માટે Page #338 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० ३४ एपणासमितिविधि २३३ तत्र स्थिते सति पूर्वागतभिभुस्य द्वेषः स्यादिति भावः । अन्येपा-भिक्षुकापेक्षया येऽन्ये सन्ति गृहस्थास्तेपा, चक्षुःस्पर्शतः चक्षु.स्पर्शे दृष्टिगोचरे न तिप्ठेद, 'अय भिक्षुः पूर्वागतभिक्षुनिष्क्रमण प्रतिक्षते इति यथा गृहस्था न जानन्ति तथा विप्ठेदिति भारः। एफ. रागद्वेष रहितः सन्, भक्तार्यम्-नादाराय तिप्रेत् । तम् पूर्वागनभिशुक, लड्ययित्वा अनाहत्य, नातिकामेत्= न गृहम पे गच्छेत्, पूर्वागतभिक्षुकस्य मद्भावे गृहस्थस्यगृहे गमने तदप्रीतिशासनलघुनादिदोषाणा सभव इति भावः ॥३३॥ सम्पति ग्रहणैपणाविधिं मूत्रकारः प्रदर्शयतिमूलम्-नाइंउच्चे न नीएं वा, नासपणे नोइरओ। फासुच परॅकड पिड, पडिगाहिज्ज सर्जए ॥३४॥ छाया-नात्युच्चे न नीचे वा नासन्ने नातिदूरतः । प्रामुक परकृत पिण्ड, प्रतिगृहीयात् सयतः ॥ ३४ ॥ भिक्षु को देप रो सकता है। इसी प्रकार (नन्नेसिं चरखफासओ चिट्टेज-नान्येपा चक्षुःस्पर्शतः तिष्ठेत् ) गृहस्थ के नजर में आवे ऐसा भी खडा न होवे (गो-एक.) एक तथा राग-द्वेप रहित होकर (भत्तहभक्तार्यम्) आहार के लिये (चिठेज) खडा रहे और (लघित्ता त नाइक्कमेलद्धयित्वा त नातिकमेत्) पहले वाला भिक्षु जन तक बाहर न निकले तर तक मुनि को उस गृहस्थ के घर मे आहार निमित्त प्रविष्ट नहीं होना चाहिये । पहले आये हुए भिक्षु के सद्भाव मे गृहस्थ के घर जाने पर गृहस्थ को उस के प्रति अप्रीति हो सकती है एव शासन की लघुता आदि दोपो की समावना हो सकती है ॥ ३३॥ गये। मिना भनमा देष सारा २७ मन छ तम नन्नेसि चक्ख फासओ चिट्ठज्ज- नान्येपा चमु स्पर्शत तिष्ठेत् गन्थनी ष्टि ५ मे गत पy असा न २९ एगो-एक से तय l देश २डित मनान भत्त-भतार्थम् मिक्षा भाट चिटेज मा २९ भने लघित्ता त नाइकमे-ल्पयित्वा त नातिक्मेत् પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જ્યા સુધી બહાર ન નીકળે ત્યા સુધી મુનિએ તે ગૃહસ્થના ઘરમાં આહાર નિમિત્ત પ્રવેશ ન કરે જોઈએ પહેલા ગયેલા સાધુના સદ્ભાવમાં ગૃહસ્થને ત્યાં જવાથી ગૃહસ્થને તેના તરફ અપ્રીતિ થાય અને શાસનની લઘુતા આદિ દોષોની સભાવના થાય છે ૩૩ उ०३० Page #339 -------------------------------------------------------------------------- ________________ २३४ mum उत्तराध्ययनसूत्रे टीका-नाइ उच्चे' इत्यादि___ सयतः साधुः, मामुक-पनकादिजतुरहित, निर्दोष-नकोटिरिशुद्ध, परकृत-परेण गृहस्थेन स्वार्थ कत न तु सा पर्थम्, पिण्डम् चतुर्विधमाहारम्, अत्युच्चे. गृहोपरिभूमिकादौ वशकाप्ठनिर्मितचर निश्रेणिकारोहण कृत्वा, न प्रतिगृहीयात् प्रतिगृह्णीयादित्यस्य नीचादावपि सम्बन्धः। नीचे-भविनीचे-भूमिगृहादौ वा न पविगृहीयात् तया-नासन्ने अत्यासन्ने, अतिसमीपे स्थितः सन् न प्रतिगृहीयात्, अतिदूरतः-अतिरे स्थितः सन् न प्रनिगृहीयात् । अत्र-'अत्युच्चे' इति-जारोहणेऽचरोहणे च स्वपरनिराधनासभव सूचयति । अव ग्रहणेपणा की विधि कहते है-'नाइउच्चे' इत्यादि अन्वयार्थ-(सजए-सयतः) साधु (फासुय-प्रासुक) पनक-नीलन -फूलन-आदि जीवों से रहित-निर्दोप-नवकोटि से विशुद्ध तथा (परकड-परकृत) गृहस्थ द्वारा अपने निमित्त बनाये गये-न कि साधु के निमित्त बनाये गये, ऐसे (पिंड-पिण्ड) चतुर्विध आहार को (अइउच्चे न पडिगाहिज्ज-अत्युच्चे न प्रतिगहीयात्) घर के ऊपर की भूमि कादि पर वॉस अथवा काष्ठ की निसरणी से चढकर न लेवे इसी तरह जो आहार (नीए-नीचे) अत्यंत नीचे तलघर आदि मे हो उसको (न) नही लेवे । तया (नासपणे नाइदूरओ-नासन्ने नातिदूरतः) न अति नजदीक से लेवे और न अतिदूर से ही लेवे।। 'अत्युच्चे' इस पद द्वारा सूत्रकार यही सूचित करते हैं कि ऊँचे स्थान पर चढने एव उतर ने मे स्व और पर को विराधना होने की वे डोषानी विधि सेवामा आवे छे नाइउच्चे-त्यादि मन्वयाथ-सजए-सयत साधु, फोसुय-प्रासुक पनड, नासन, सन, २६ वाथी २हित निष-नोटरीथी विशुद्ध तथा पडकड परकृत गृहस्थन त्या પિતાના નિમિત્ત બનાવવામા આવેલ ન કે સાધુના નિમિત્ત બનાવેલ એવા વિંs વિષે यतुविध मारने आइउच्चे न पडिगाहिज्ज-अत्युच्चे न प्रतिगृह्णीयात् धरना ઉપરની ભૂમિ ઉપર વાસ કે લાકડાની નિસરણી ઉપર ચડીને ન લે આ રીતે २ माडार नीए-नीचे अत्यत नाय तर माहिभा डाय ते ५५ नवे तथा नासण्णे नाइदूरओ-नासन्ने नातिदूरत मती नथी न a तभ०४ અતિ દૂરથી પણ ન લે अत्युच्चे मा ५४ वा। सूत्रा२ सयु सूचित ४३ छे , या स्थान ચડવા અગર ઉતારવામાં સ્વ અને પરની વિરાધના થવાની સંભાવના રહે છે, Page #340 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा० ३४-३५ ग्रारोपणाविधि वाग्यतना च। २३५ 'नोचे' इति तत्रोत्क्षेपनिक्षेपनिरीक्षणासभा स्वपरविराधनासमवथेति द्योतयति। 'आसन्ने ' इति पश्चात्कर्मादिसभर ज्ञापयति । 'अतिदुरे' इति एपणाशुद्वयसभव वोधयति ॥ ३४ ॥ अथ ग्रासैपणारिधिमाहमूलम्-अप्पंपाणेऽपवीयम्मि, पडिच्छन्नम्मि सर्वांडे । समय सजेए मुंजे, जय अपरिसाडिय ॥३५॥ छाया-अल्पप्राणेऽल्पपीजे, प्रतिच्छन्ने सटते। समझ सयतो भुञ्जीत, यतमानोऽपरिशाटितम् ॥३५॥ टीका-'अप्पपाणे' इत्यादि____ अल्पमाणे-स्थितागन्तुकद्वीन्द्रियादिजीवरहिते, अल्पपीजे शाल्यादिगीनरहिते, इदमुपलक्षणम्-पृथ्व्यायेकेन्द्रियजीवरहिते इत्यर्थः, प्रतिच्छन्ने सपातिमजीना यथा न पतन्ति तथोपरिकृतप्रावरणयुक्ते, सट्टते-पाश्चतः कटकुडया सभावना रहती है। 'नीचे' इस पद से भी यही बात उनकी लक्षित होती है । 'आसन्ने' पद से पश्चात्कर्मादिक की सभावना रहती है, तथा 'अतिरे' पद से एपणाशुद्धि की ठीक तरह पालना नही होती है वह वात प्रदर्शित की गई है ॥३४॥ ___ अव ग्रासपणा का विधि कहते ह-'अप्पपाण' इत्यादि। अन्वयार्थ-(अप्पपाणे अप्पवीयम्मि पडिच्छन्नम्मि सवुडे-अल्पप्राणे अल्पवीजे प्रतिच्छन्ने सवृते) अवस्थित एव आगन्तुक द्वीन्द्रियादिक जीवों से रहित तथा शाली आदि चीजो से रहित, इसी तरह पृथ्वी आदि एकेन्द्रिय जीवों से वर्जित और सपातिम जीव न पड़ सके इस ख्याल से ऊपर से तथा चारों तरफ से छाये हुए ऐसे उपाश्रय "नीचे" मा ५४थी ५५] मे ४ पात मेन लक्षित छ "आसन्ने" An पथा पश्चात् हिउनी सन २९ छे तथा "अतिदुरे" २. ५६था मेषा शुद्धिनी ઠીક ઠીક પાલન થતી નથી એ વાત પ્રદશિત કરવામાં આવી છે કે ૩૪ वे प्रासेपानी विधा उडेवामा आवे छे अप्पपाणे०-त्यादि अन्वयार्थ-अप्पपाणे अप्पवीयम्मि पडिच्छन्नम्मि सवुडे–अल्पप्राणे अल्पवीजे प्रतिच्छन्ने सवृते २मपस्थित सने मारतुदीन्द्रिया3 walथा राहत तथा शाही આદિ બીજેથી રહિત, એજ રીતે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવથી વાત અને સપત્તિમય જીવ ન પડી શકે આ ખ્યાલથી ઉપરથી તથા ચારે બાજુથી Page #341 -------------------------------------------------------------------------- ________________ उत्तराम उत्सराध्ययनसूत्रे दिना समाते उपाश्रयादारित्यर्थः, सयतः सामु., यतमान.-चप्पड चप्पडादि शन्दमकुर्वन् सन् अपरिशाटित परिशाटरहित । सिस्थपातनेन रहित यया स्यात्, यथा एकोऽप्यन्नकणः करान्मुखतो वामः पतितो न भवेतयेत्यर्थः, समरम्सभोगि साधुभिः सह न लेकाक्येाहार भुजोत ॥ ३५॥ सप्रति नाग्यतनामाहमूलम्-सुकडेत्ति सुपंकेत्ति, सुच्छिन्ने सुहंडे मंडे | सुनिट्टिए सुलदृत्ति सावज्ज वज्जए मुंणी ॥३६॥ छाया-सुकृतमिति सुपक्कमिति, सुच्छिन्नं सुहृत मृतम् । सुनिष्ठित मुल्टमिति, सानद्य पर्जयेन्मुनिः ॥३६ ।। टीका-'सुकडेत्ति' इत्यादि--- ___ मुनि' साधुः, सापद्य-सपाप वचन वर्जयेत् न वदेत् । कीदृश तत्सापद्यमित्याइ आदि मे (सजए-सयतः) साधु (जय-यतमान.) चप्पड चप्पड आदि शब्द के तथा विना (अपरिसाडिय-अपरिशाटितम्) हाथ से या मुर से एक भी सीय-अन्न का कण-नीचे न गीरे, इस रूप से (समय-समक) सभोगी साधुओं के साथ (भुजे-भुजीत) आहार करे ।'३५॥ अब वचन की यातना कहते है-'सुकडेत्ति' इत्यादि अन्वयार्थ-(मुणी सावज्ज वज्जए-मुनि. सावद्य (वचन) वर्जयेत् मुनि का कर्तव्य है कि वह इस प्रकार के सावध-सपाप वचन के बोलने का परित्याग करे । वे वचन ये हे-(सुकडे त्ति सुपक्के त्ति, सुच्छिन्ने, सुडे मडे सुनिट्ठिए, सुलटेत्ति,-सुकृतमिति, सुपक्वमिति सुच्छिन्न सुहृत मृतम् (सुमृतम् ) सुनिष्ठित सुलष्ठमिति, 'सुकडे' छपाये मेवा उपाश्रय माहिमा राजये--सयत साधु जय-यतमान २०५७ २५3 माहिश पर अपडिसाडिय अपरिशाटितम् तथा लाययी तथा माढाथी ४ પણ સાથ અન્નને કણ નીચે ન પડે એ રીતે સમય સમજ સ ભેગી સાધુઓની साथे मुजे-भुञ्जीत माडार ४२ ॥ ३५॥ डवे क्याननी यतन। अपामा सावे छ सुकडेत्ति०-इत्यादि मन्वयार्थ-मुणीसावज्ज बज्जए-मुनि सावध वचन वर्जयेत् मुनिनु કર્તવ્ય છે કે તે આ પ્રકારના સાવદ્ય-સપાપ વચનને બોલવાને પરિત્યાગ उरे ते क्यन ॥ छ सुकडेत्ति सुपक्केत्ति सुच्छिन्ने सुहडे मडे सुनिट्ठिए सुलछेत्तिसुकृतमिति, सुपक्वमिति, सुच्छिन्न सुहत मृतम् (सुमृतम् ) सुनिष्ठितम् सुलष्ठमिति Page #342 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज० १ गा ३६ वाग्यतना २३७ - मुफडेत्ति' इत्यादि । मुस्तमिति-इद मुपमिष्टान्नादिक हिद्गुनीरकादिव्याघारैः सुष्टु सस्कृतमिति, तथा-मुपसमिति-इद घृतपूरादिक घृतादिना सुपकमस्तीत्यादिक, तथा सुच्छिन्नमिति-इद शाम्पनादिदानासिपुत्रादिशस्त्रैः सुष्टु छेदितमस्तीत्यादिक, तथा-गुहत= कारपेल्लादिशाकस्य कटुकत्व सुष्ठ हत-निवारित तदुत्कालनेन' इत्यादिकम् , तथा-'मडे' इत्यनेन पूर्वापर-साहचर्यात् ' मुमडे' इति गो-यते, मृत-मुमृतम्-पारदादिधातुजातम् , इत्यादिक, तथा-' मुनिढिए' सुनिप्ठितम्-'इदमन्नादिक सम्यग् निष्ठा रसप्रकात्मिका प्राप्त, मुष्ठ रसवत्कृतमस्ति' इत्यादिक, तया-'सुलठेत्ति' मुल्प्ट-मुष्टु कमनीयम् इदमन्नादिक मनोहरमस्ति' इत्यादिक सापद्य वर्जयेदिति सरन्धः। यह दाल वगैरह हीग जीरे आदि के वधार से बहुत अच्छी बनी हुई है, तथा 'सुपके' यह कचौरी खाजा मालपुआ घेवर आदि घी मे चहत अच्छी तरह से पकाये गये हैं, तथा-'सुच्छिन्ने' यह शाक आदि चाकू रि आदि से बहुत ही उत्तम रीत से काटा गया है, तथा 'सुडे' यह करेला का शाफ देखो तो सही फितना स्वादिष्ट बना है कि इन का कडुआपन सर्वथा हरलिया है अर्थात् इन मे जरा भी कटुआपन नही रहा है, । तथा-'मडे' यह पारदादिक धातुएँ कितनी अच्छी तरह से मार कर दवा के उपयोग लायक बना दी गई है। तथा-'सुनिहिए' यह आरार यहत ही स्वादिष्ट बनाया गयाहै । 'सुल?' यह भोजन जब देखने मे ही मनोहर लग रहा है तो फिर इस के खाने में कितना आनद आवेगा ? इत्यादि, ये समस्त सावद्य वचन हे, इस लिये साधु को इस प्रकार के सावद्य वचन नही बोलना चाहिये। આ દાળ વગેરે હિંગ જીરા વગેરેના વઘારથી ઘણી સારી બની છે, તથા સુપ આ કચોરી, ખાજ, માલપુવા, ઘેવર વગેરે વીમા ઘણી સારી રીતે પકવવામાં આવેલ છે, તથા શુ િઆ શાક વગેરે ચાકા છરીથી ઘણી ઉત્તમ રીતે સુધારવામાં આવેલ છે, તથા સુદ આ કારેલાનું શાક જુઓ તો ખરા કેવ સ્વાદિષ્ટ બન્યું છે કે એનું કડવાપણુ પણ દૂર થયેલ છે અર્થાત એમાં જરા પણ કડવાપણુ રહેલ નથી કે આ પારદાદિક ધાતુઓ કેવી સારી રીતે મારીને દવાના ઉપયોગ લાયક બનાવવામાં આવી છે તથા સુનિદિ આ આહાર ઘણું જ સ્વાદિષ્ટ બનાવવામાં આવેલ છે આ ભેજન જ્યારે જોવાથી જ મનહર લાગે છે તે પછી એને ખાવામાં કેટલો આનદ આવશે ? ઈત્યાદિ આ સઘળા સાવદ્ય વચન છે સાધુએ આ પ્રકારના વચન ન બોલવા જોઈએ Page #343 -------------------------------------------------------------------------- ________________ २३८ उपराज्ययनस् यद्वा-मुकत-'सुप्ठुछत यदनेन शनु प्रति प्रतिक्रिया कता' इति, मुपक्यम् , इदमपूपादिकं घृताधतिशयेन पाचितमिति, मुच्छिन्नोऽय क्षो पटपिपलादिरिति, सुहृत-कृपणस्य धन तस्करैरिति, मृतः-मुष्टु मृतोऽय दुष्ट इति । मुनिष्ठित:'मुष्टु नष्टोऽय मासादः, कूपो वा' इति, यद्वा-'मुष्ठ निर्मितोऽयं प्रासादः, पोवा' इति, यद्वा-'मुष्ठु नष्टमस्यदुष्टस्य द्रविणादिक' मिति । मुलष्टः-'मुपुष्टोऽय गजस्तुरगमो वा' इति, यद्वा-'मुलप्टा रुचिरापयवेय राजकन्ये-ति सापद्य वर्जयेत् । ___अथवा-इस प्रकार साधु को कभी नहीं करना चाहिये, कि जो -'सुकडे'-इसने शत्रु को मार भगा दिया है, यह रहत अच्छा काम किया। 'सुपके ये अपूपादिक अधिक घृत में खून अच्छे पकाये गये है इस लिये सुपक हैं खाने में बहुत अच्छे लगते है। 'सुच्छिन्ने' इस वृक्ष को आसानी से खूब अच्छा काटा है। 'सुडे' अच्छा हुआ जो इस कजूस का द्रव्य चोरों ने चुरा लिया। 'मडे' यह बडा दुष्ट था मरा सो अच्छा ही हुवा । 'सुनिहिए' यह मकान अथवा कुआ गिर गया वह अच्छा हुआ, अथवा-यह मकान या कुआ बहुत ही सुन्दर बनाया गया है, या ऐसा कहना कि भला दुवा इस दुष्ट की सपत्ति जो लूट गई। 'सुल?' यह हाथी अथवा घोडा बहुत अच्छा पुष्ट हुआ है । यह राजकन्या बडी सुन्दर है। ये सब वचन सावध हैं, अत. साधु के कहने योग्य नहीं है। અથવા–આ પ્રકારના વચને પણ સાધુએ કદી ઉચ્ચારવા ન જોઈએ કે જે સુડે આણે શત્રુને મારી ભગાડી દીધા છે, એ કામ ઘણુ સારુ કર્યું સુધેિ આ મિઠાઈઓ, અપૂપમાલપુડા વગેરે સારા ઘીમાં ઘણું જ સારી રીતે પકાવવામાં આવેલ છે તેથી એ સુપકવ છે, ખાવામાં બહુ લીજ્જત આપે છે सुच्छिन्ने २॥ वृक्षन माछी महेनत सारीशत ४५पामा मायुके सुहडे सा३ थयु કે, આ ક જુસનુ ધન ચાર ઉપાડી ગયા મ એ ઘણે દુષ્ટ હતો મર્યો તે સારું ययु, सुनिट्ठिए मा भान २२ दुवाडी अथवा मुरी नामपामा मारता સારૂ થયુ અથવા આ મકાન અગર કુ ખૂબ સુંદર બનાવવામાં આવેલ છે. તથા આ દુષ્ટની સંપત્તિ લુટાઈ ગઈ તે સારૂ થયુ સુદ્ધે આ હાથી અથવા ઘોડો ખૂબ સારી રીતે પુષ્ટ બનેલ છે. આ રાજકન્યા ખૂબ સુંદર છે, આ બધા વચને સાવદ્ય વચન છે આથી તે સાધુએ બેલવા ગ્ય નથી Page #344 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा ३६ वाग्यतना सुकृतम्' इत्यनेन सूपनिशनादिसपादने लवणलक्षणपृथिवीकायादिजलतेजोवायुवनस्पतिद्वीन्द्रियादिन सजीवपर्यन्त हिंसानुमोदन सूचितम् । एव सुप कमित्यत्रापि हिंसानुमोदन सोध्यम् । " २३९ मुच्छिन्नमित्यनेन - वनस्पतिद्वीन्द्रियादिहिंसानुमोदन सूचितम् । सुहृतमित्य कारवेल्ला दिपक्षे पत्यादिहिंसानुमोदनम्, धनहरणपक्षेऽदत्तादानपरपीडोल्पादनाद्यनुमोदन सूचितम् । मृतमित्यनेन पारदादिधातुपक्षे पृथिवीकायादि हिंसातु 'सुकृतम्' इस पद से सूत्रकार यह प्रकट करते हैं कि जब साधु ऐसा कहता है कि यह दाल आदि बहुत ही अच्छी बनी है तब उसे लवणरूप पृथिवीकाय तथा जलकाय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय एव द्विन्द्रियादिक बस काय, इन सबकी हिंसा की अनुमोदना करने का दोष लगना है। इसी प्रकार सुपक कहने में भी यही दोप लगते हैं । 'सुच्छिन्नम् ' इस पद से सूत्रकार यह बात सूचित करते हैं कि यदि मुनि 'ये शाकपत्रादि चाकू आदि से अच्छी तरह काटे गये हैं' ऐसा कहता है तो उसे वनस्पति काय की एव दीन्द्रियादिक बसकाय की हिंसा की अनुमोदना करने का दोष लगता है । 'सुहृतम्' यदि यही बात धन हरण आदि के पक्ष मे जब बोलने मे आती है तो उस समय उसे अदत्तादान की अनुमोदना करने का तथा पर को पीडा उत्पन्न करने आदि की अनुमोदना का दोष लगता है। 'मृतम्' इस सुकृतम् " मा पहथी सूत्रार से अउट ४२ छेडे, साधु न्यारे शुभ કહે છે કે, આ દાળ વગેરે ખૂબ સ્વાદિષ્ટ અનેલ છે ત્યારે તેને લવણ રૂપી પૃથવીકાય, જળકાય, તેજાય, વાયુડાય, વનસ્પતિકાય અને દ્વિન્ક્રિયાદિક ત્રસકાય આ બધાની હિંસામા અનુમાદના કરવાના દોષ લાગે છે. આ રીતે सुपकम् वाथी पशु या होष लागे छे 66 સુનિ૰ન્નમ્ આ પદથી સૂત્રકાર આ વાત સૂચિત કરે છે કે, મુનિ જો શાક પત્રાદિક ચાકુ વગેરેથી સરસ રીતે કાપવામા આવેલ છે એવુ કહું તે તેને વનસ્પતિ કાય અને દ્વીન્દ્રિયાક્રિક ત્રાયની હિંસા કરવામા અનુ મેદન કરવાના દોષ લાગે છે મુદ્દતમ્ આવી જ રીતે ધન હરણુ વગેરેની મામતમા એલવામા આવે ત્યારે તેને અદત્તા દાનની અનુમેાદન કરવાના તથા બીજાને પીડા ઉત્પન્ન કરવી વગેરેની અનુમેદનના દોષ લાગે છે મૃતમ્ એ પદથી Page #345 -------------------------------------------------------------------------- ________________ २४० उत्तराध्ययनसूत्रे मोदन सूचितम, दुष्टपक्षे तु माणघातानुमोदन को यम् । सुनिष्टिनमित्यनेन पहाय हिंसानुमोदन सूचितम् । गुलष्टमित्यनापि तथैननो यम् । 'सावद्य वर्जयेत्' इत्यनेन उक्तमेन भाषण निराद्य चेत् तन न प्रतिषेध इति ध्वन्यते, तथा च पक्षद्रयमनया गाथया गम्यते । तन सानयपक्षी व्यारयात', पद से सूत्रकार का यह अभिप्राय है कि जन माधु 'सुमृत' इस पद का खुश होकर प्रयोग करता है और वह प्रयोग यदि उसका पारदादिक धातुओं के मारण करने के पक्ष मे होता है तो उस समय उसे पृथिवी कायादिक एकेन्द्रिय जीव की हिंसा करने की अनुमोदना का समर्थक माना जाता है । जन यही प्रयोग साधु की ओर से किसी दुष्ट के पक्ष मे किया गया होता है तो वह प्राणघात का अनुमोदक माना जाता है। 'सुनिष्ठितम्' इस पद से सूत्रकार यह सूचित करते है कि जन साधु 'यह अन्नादिक सामग्री सरस तैयार हुई है' इस प्रकार का प्रयोग करता है तो उसे अन्नादि सामग्री की तैयारी मे जो पटुकाय के जीवों की निरावना हुई है उसकी अनुमोदना करने का दोप लगता है। इसी तरह 'सुलष्टम्' इस पद के उच्चारण करने मे भी इसी दोष का भागी होना पडता है । " सावय वर्जयेत्' इस प्रकार के कथन का यह अभिप्राय है कि यदि यह सुकृत आदि भाषण निरवद्य होता है तो उस समय साधु को 66 સૂત્રકારના એ અભિપ્રાય છે કે, જ્યારે સાધુ सुमृत આ પદના ખુશ થઈ પ્રયાગ કરે છે અને તે પ્રયાગ પારદાદિ ધાતુઓનુ મારણ કરવાના પક્ષમા હાય છે તે એ સમયે એને પૃથવીકાયાદિક એકેન્દ્રિય જીવની હિંસા કરવાની અનુમેદનાના સસ્થ્ય માનવામા આવે છે જ્યારે એજ પ્રયાગ સાધુ તરફથી કાઈ દુષ્ટના પક્ષમા કરવામા આવ્યો હાય તા તે પ્રાણઘાતના અનુમેાદક માન વામા આવે છે މޑ સુત્તિષ્ઠિતમ્ આ પદથી સૂત્રકાર એ સૂચિત કરે છે કે, જ્યારે સાધુ "म અન્નાદિ સામગ્રી સરસ તૈયાર કરવામા આવી છે? આ પ્રકારના પ્રયાગ કરે છે તે તેને અન્નાદિક સામગ્રીની તૈયારીમા જે ષટ્કાય જીવેાની વિરાધના થઈ છે એની અનુમેાદના કરવાના દોષ લાગે છે આ રીતે 'सुल्ष्टम् " थे અગેના પન્નુ ઉચ્ચારણ કરવામા પણુ એ દોષના ભાગી બનવું પડે છે सावद्य वर्जयेत् " मा अझरना उथन अगे मे अभिप्राय छेे, ले 66 66 એ સુકૃત આદિ ભાષણુ નિરવદ્ય હોય છે તે એ સમયે સાધુને કાઈ દોષ Page #346 -------------------------------------------------------------------------- ________________ - - - प्रियदर्शिनी टीका अ० १ गा० ३६ वाग्यतना निवद्यपक्षो व्याख्यायते-यथा-'सुकृतमिति ' सुष्टु कृतमनेन वैयावृत्यमभयदान सुपानदानादिक वेति, 'सुपक्वमिति' सुष्टु पक्वमस्य ब्रह्मचर्यादिकमिति, 'सुच्छिन्न' सुष्टु छिन्नमनेन स्नेहबन्धनमिति, 'सुहत' सुष्ठु हृत-स्वायचीकृत ज्ञानादिरत्ननयमिति, 'सुनिष्टितम्' सुष्टु नष्टमस्याप्रमत्तसाधोः कर्मजालम्, सुमृता सुष्टु मृतोय पण्डितमरणेन इति । मुलटा-मुष्ठु मनोज्ञा क्रियाऽस्य साधोः, यद्वा-सुल्टा-दीक्षायोग्या कन्येति वदेत् ॥ ३६ ॥ कोई दोप नहीं लगता, इस प्रकार यह सावद्य पक्ष का वर्णन हुवा है। अब निरवद्य पक्षका अब कहते हैं-निरवद्य पक्ष मे जव साधु 'सुकृत' 'इस ने चैयावृत्य, अभयदान एव स्तुपात्र दान आदि सत्कर्म जो किये हैं वे बहुत अच्छे किये ह' इस प्रकार योल ने में कोई दोप नहीं है। इसी प्रकार आगे सब जगह समझलेना चाहिये,-जैसे 'सुष्ट पक्कमस्य ब्रह्मचर्यादिक' इस के ब्रह्मचर्य आदि सदगुण अच्छी तरह से परिपक्व हो चुके ह, इति 'सुष्टु छिन्न अनेन स्नेहबन्धनम् ' इति, इस ने स्नेह का वधन अच्छी तरह से काट दिया है, 'सुष्ठ हृत स्वायत्तीकृत अनेन ज्ञानादिरत्नत्रय' इति, इस ने ज्ञानादिक रत्नत्रय को अच्छी तरह से स्वाधीन कर लिया है, 'सष्टु नष्टमस्याऽप्रमत्तसाधोः कर्मजालम् । इति, इस अप्रमत्त साधु का कर्मजाल अच्छी तरह से नष्ट हो चुका है, 'सुटु मृतोऽय पण्डितमरणेन' इति, पडित मरण से इसकी मृत्यु हुई यह बहुत ही सुदर बात हुई, 'सुष्ठ मनोज्ञा अस्य साधोः क्रिया' इति, લાગતું નથી આ પ્રકારે આ સાવદ્ય પક્ષનું વર્ણન થયુ હવે નિરવઘ પક્ષનું વર્ણન કરવામાં આવે છે – निश्वध पक्षमा न्यारे साधु "सुकृत" मा वैयावृत्य, मलयान, मने સુપાત્રદાન આદિ જે સત્કર્મ કર્યા છે તે ઘણુ સારા કર્યા છે ” આ પ્રકારે બેલવામાં કઈ દોષ નથી આ પ્રકારે આગળ દરેક જગ્યાએ સમજી લેવુ नउ मेरेम-"मुटु पम्वमस्य ब्रह्मचर्यादिक" भने। प्रायः माह सहशुष्प सारी रीत परि५६ थयेस छ, ति, “सुष्टु छिन्न अनेन स्नेहबन्धनम् "छत, मेरे ने पवन सारीश पीनामेल छ "स्वायत्तीकृत अनेन ज्ञानादिरत्नत्रय" धति, मेरी ज्ञाना िनत्रयने सारी शत स्वाधीन रीसीधेस छ 'सुष्टुनष्टमस्या प्रमच साधो कर्मजालम् " मा अप्रमत्त साधुनी ४ सारी शत नष्ट थाई युडे छे, “सुष्टु मृतोऽय पण्टितमरणेन" ति, ५ति भरथी मेनु मृत्यु थयु से पशु ४ सा३ थयु, “ सुष्ठु मनोज्ञा अस्य सावो क्रिया" ति यदा Page #347 -------------------------------------------------------------------------- ________________ m રબર उत्तराभ्पयनसरे विनीताविनीतयोरुपदेशदाने यत् फल गुरोमाति तदाहमूलम्--रमए पडिए सांस, हय भेद व वाहंए । बाल सम्मइ सासतो, गलियस्स वै वाहए ॥३७॥ छाया--रमते पण्डितान् गासन, हय भद्रामिर वाहकः । पाल श्राम्यति शासन, गलिताथमिव वाहकः ॥ ३७॥ टीका-'रमए' इत्यादि-- ___ अनगुरुरिति कर्तृपद प्रकरणशाद्विजेयम् । पण्डितान-विनीतशिप्यान, शासन =शिक्षयन् गुरुः, रमते सफलमयत्नतया प्रसन्नो भवतीत्यर्थः । क इस ? भद्र-जात्य विनीत, हयम् अश्व वाहयन, साहका अश्वपाद इस, यथा नात्याश्य वाहयनश्ववाहा यद्वा- 'सुलप्टा दीक्षायोग्या कन्येति' इसी साधु की क्रिया मनोज्ञ है अथवा यह कन्या दिक्षा योग्य है। भावार्थ-मुकृत आदि शब्दो को प्रयोग यदि साधु सासारिक कार्यों को लक्ष्य में रख कर करता है तो वह दोप का भागी होता है और इन्ही शब्दों का प्रयोग यदि वह धार्मिक कार्यों को लक्ष्य में रखकर करता है तो उसको कोई दोप नहीं लगता है ॥३६॥ विनीत और अविनीत शिष्य को उपदेश देने में गुरु महाराज कोजो फल प्राप्त होता है उसे इस गाथादारासूत्रकार करते हैं-'रमए' इत्यादि __अन्वयार्थ-गुरु महाराज (पडिरा-पडितान ) विनीत शिष्यो का (सास-शासत्) शिक्षा देते हुए (रमए-रमते) सफल प्रयत्नवाला होने से प्रसन्न होते है । जैसे-(भद्द हय व वाहए-भद्र य इव वाहक. ) सुलष्ठा दीक्षायोग्या कन्येति" ॥ साधुनी छिया भनाज्ञ छ अथवा मा न्या દિક્ષા ગ્ય છે ભાવાર્થ–સુકૃત આદિ શબ્દોને પ્રયોગ જે સાધુ સંસારીક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તે તે દેષ ભાગી બને છે અને એ જ શબ્દોને પ્રવેગ જે તે ધાર્મિક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તે તેને કેઈ દેષ લાગતું નથી ૩૬ વિનીત અને અવિનીત શિષ્યને ઉપદેશ દેવામાં ગુરુ મહારાજને જે ફળ પ્રાપ્ત થાય છે એને આ ગાથા દ્વારા સૂત્રકાર કહે છે–ામgo ઈત્યાદિ सन्क्याथ---गुरु महा। पडिए-पडितान विनीत शिष्याने सास-शासत् शिक्षा माता रमए-रमते सण प्रयल वाणा पाथी तेन। ६५२ प्रसन्न Page #348 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ३७-३८ विनीतोपदेशे फलम् , कुशिष्यदुर्भावना च २४३ प्रसीदति तद्वदित्यर्थः। नाल-विनयरहित शिष्य, शासन-शिक्षयन् गुरुः श्राम्यति खिद्यते, क इव' गलिताश्व-दुनिीतमश्व बहुशः कशया ताडनेऽपि विपरीतगत्या पश्चाद्भागगमनादिकारिणम व वाहयन्, वाहक डर । यथा दुविनीतमश्व गायन पाहकः खलु निष्फलप्रयत्नतया खेद प्रामोति तद्वदित्यर्थः ॥ ३७॥ विनीत घोडे को इच्छित मार्ग पर चलाने रूप शिक्षा से घुडसवार प्रसन्न होता है। (बाल-बाल) विनयरहितशिष्यको (सासतो-शासत्) शिक्षा देते हुए गुरु महाराज (सम्मइ-आम्यति) खेदखिन्न होते हैं। जैसे(गलियस्स व वाहए-गलिताश्च इव वाहकः) दुविनीत अश्वको वार २ कशा से ताडित करने पर सवार दुखित होता है, क्यो कि दुविनीत अन्व को ज्यों २ चावुक लगाते ह त्यो २ वह पीछे उलटा हटता है। इससे सवार का प्रयत्न निष्फल होता है। भावार्थ-विनीत शिण्य को दी गई शिक्षा सफलता का साधक होने से गुरु की प्रसन्नता का कारण होती है । अविनीत शिष्य को दी गई वही शिक्षा असफल होती है । अतः उस से उल्टा गुरु महाराज को खेदखिन्न ही होना पडता है। जैसे--विनीत अश्व इच्छित मार्ग पर चल कर अपने मालिक को प्रसन्न करता है और अविनीत अश्व कशाद्वारा ताडित होने पर भी विपरीत ही मार्ग पर चलता है, इस से सवार को उल्टा कष्ट उठाना पता है ॥३७॥ म भद्द हय ववाहए भद्रहय इव वाहक -विनात घनछित भाग ५२न्यसावा ३५ शिक्षाथी घोडेस्वार प्रसन्न थाय छे बाल-बाल विनय २हित शिष्यने सासतो. शासत् शिक्षा मापत। गुरु महारा सम्मइ-श्राम्यति भिन्न मन छ रेभ गलियरसेव वाहए-गलिताच इव वाहक मविनीत घान घडी घडी ચાબખાથી મારવાની બાબતમાં સ્વારનુ મન દુ ખીત બને છે કેમ કે અવિનીત ઘડાને જેમ જેમ ચાબુક મારવામાં આવે છે તેમ તેમ તે પાછું પડે છે આથી સવારને પ્રયત્ન નિષ્ફળ બને છે ભાવાર્થ-વિનીત શિષ્ય ને આપવામાં આવેલ શિલા સફળતાની સાધક બનવાથી ગુરુ મહારાજની પ્રસન્નતાનું કારણ બને છે, અવિનીત શિષ્યને આપ વામાં આવતી એ જ શિક્ષા અસફળ બને છે, આથી ગુરુ મહારાજે ખેદ ખિન્ન બનવું પડે છે જેમ-વિનીત ઘડો ઈચ્છિત માર્ગે ચાલી પિતાના માલીકને પ્રસન્ન કરે છે, અને અવિનીત ઘેડે ચાબુકથી પીટવામાં આવવા છતા પણ વિપરીત માર્ગ પર જ ચાલે છે જેનાથી સવારને ઉટાનુ કઈ જ ભેગવવુ પડે છે ૩૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ omments ર૪ર उत्तराभ्ययनसचे पिनीतापिनीतयोरुपदेशदाने यव फल गुरोभरति तदाहमूलम् ---रमए पडिए सांस, हय भंद वे वाहए । वाल सम्मइ सासतो, गलियस्स वाहए ॥३७॥ छाया-रमते पण्डितान् शासन, हय भद्रमिन पाइकः । बाल म्यति शासन, गलिताश्चमिर वाहकः ।। ३७ ॥ टीका--' रमए' इत्यादि-- __अन गुरुरिति कर्तृपद प्रकरणाशाद्विनेयम् । पण्डितान-पिनीतशिप्यान्, शासन =शिक्षयन् गुरुः, रमते=सफलमयत्ननया प्रसन्नो भरतीत्यर्थ. कस? भद्रजात्य विनीत, हयम् अश्व वाहयन्, नाहकः अश्वपाह इस, यथा जात्याश्य वाहयन्नश्ववाहा यद्वा- 'सुलटा दीक्षायोग्या कन्येति' इसी साधु की क्रिया मनोज्ञ ह अथवा यह कन्या दिक्षा योग्य है। भावार्थ-मुकृत आदि शब्दो को प्रयोग यदि साधु सासारिक कार्यों को लक्ष्य में रख कर करता है तो वह दोप का भागी होता है और इन्ही शब्दों का प्रयोग यदि वह धार्मिक कार्यों को लक्ष्य में रखकर करता है तो उसको कोई दोप नहीं लगता है ॥३६॥ विनीत और अविनीत शिष्य को उपदेश देने मे गुरुमहाराज कोजो फल प्राप्त होता है उसे इस गाथाद्वारा सूत्रकार कहते हैं-'रमए' इत्यादि अन्वयार्थ-गुरु महाराज (पडिए-पडितान ) विनीत शिष्यो को (सास-शासत्) शिक्षा देते हुए (रमए-रमते) सफल प्रयत्नवाला होने से प्रसन्न होते हैं। जैसे-(भद्द हय व वाहए-भद्र य इव वाहकः । सुलष्ठा दीक्षायोग्या कन्येति" मा साधुनी ठिया मनोज्ञ छ अथवा मा न्या દિક્ષા ગ્ય છે ભાવાર્થ–સુકૃત આદિ શબ્દનો પ્રયોગ જે સાધુ સંસારીક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તો તે દેવને ભાગી બને છે અને એ જ શબ્દોને પ્રયોગ તે ધાર્મિક કાર્યોને લક્ષમાં રાખીને કરે છે તે તેને કેઈ દોષ લાગતો નથી ૩૬ વિનીત અને અવિનીત શિષ્યને ઉપદેશ દેવામાં ગુરુ મહારાજને જે ફળ प्रास थाय छ मेने २0 आ वा। सूत्र२ 38 छे-रमए० छत्याह मन्वयार्थ:-शुरु भा२।४ पडिए-पडितान् विनीत शिष्याने सास -शासत् शिक्षा मापता रमए-रमते सण प्रथल पाथी तना ६५२ प्रसन्न थ छे, Page #350 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० १ गा ३९ विनीतशिष्यभावना २४५ अय भावः-दुविनीतशिष्यः खल्वेन चिन्तयति-अय गुरुर्मा केवल खड्दुकादिभिः पीडयति न तु किमपि ममहित चिन्तयतीति ॥ ३८॥ ___ सविनयशिष्यस्य भावनामाह-- मूलम्-पुत्तो में भाय गाईत्ति, साहू कल्लाण मन्नई। पावदिट्ठी 3 अप्पाण, साँस दौसेति मन्नई ॥३९॥ छाया-पुनो मे भ्राता ज्ञातिरिति, साधुः कल्याण मन्यते। पापदृष्टिस्तु आत्मान, शास्यमान दास इति मन्यते ॥ ३९ ॥ टीका-'पुत्तो मे' इत्यादिजय शिष्यः, मे-मम, पुरतुल्य इति, भ्राताम्भ्रातृतुल्य इति, ज्ञातिः=ज्ञाति भावार्थ-उभयलोकसवधी हितकारक उपदेश देने पर भी अविनीत शिप्यकी दृष्टिमे वह गुरु महाराज के शिक्षावचन हितकारक प्रतीत न होकर केवल कष्टप्रद चपेटा आदिरूप ही प्रतीत होते है । वह ऐसा मानता है कि ये मुझे इस बहाने केवल पीडित ही करना चाहते हैं। क्यों कि इन्हो ने कभी भी मेरे हित का विचार ही नहीं किया है तो फिर ये मेरे हित की बुद्धि से अच्छी बात कहेगे भी कैसे ॥ ३८॥ विनीत शिष्य की भावना कैसी होती है ! इसको इस गायाद्वारा सूत्रकार प्रकट करते हैं-'पुत्तो मे ' इत्यादि । ___ अन्ययार्थ-जव गुरुमहाराज शिष्यो को शिक्षा देते है तब उनमे जो (साहू-साधुः) विनीत शिष्य होता है वह इस प्रकार विचार करता ભાવાર્થ –ઉભયલોક સ બ ધી હિતકારક ઉપદેશ દેવા છતા પણ અવિનીત શિષ્યની દષ્ટીમાં ગુરુ મહારાજનુ તે શિક્ષા વચન હિતકારક ન ગણતા કેવળ દુ ખદાયક તેમજ મુ જવનાર આદિરૂપ જ લાગે છે તે એવું માને છે કે, આ બહાના તળે તેઓ કેવળ પિડવાજ માગે છે કેમકે, તેમણે કદી પણ મારા હિતનો વિચાર કર્યો નથી તે તેઓ મારા હિતની ભાવનાથી સારી વાત કેવી રીતે કહે છે ૩૮ છે વિનીત શિષ્યની ભાવના કેવી હોય છે-એને આ ગાથા દ્વારા સૂત્રકાર प्रगट उरे छे पुत्तो मे छत्यादि અન્વયાર્થ—-જ્યારે ગુરુ મહારાજ શિષ્યને શિક્ષા આપે છે, ત્યારે એનામાં જે साहू-साधु विनीत शिष्य खाय छत से प्रधान विया२ ४२ छ है, मा शुरु Page #351 -------------------------------------------------------------------------- ________________ TATTY ર૪છે उत्तराध्ययन गुरोः शिक्षापचने कुशिष्यस्य दुर्भाग्नामाहमूलम्-खड्डुया में' चवेडा में, अकोला ये वहीं ये मे" | ___ केल्लाणमणुसासतो, पौवदिहिर्ति मन्नई ॥३८॥ छाया-खड्डका मे चपेटा मे, जामोशाय धाय में। कल्याणमनुशासन, पापदृष्टिरिति मन्यते ॥ ३८ ॥ टीका-'खड्ड्या ' इत्यादि-- कल्याण लोकद्वयहितम्, अनुशासत् = शिक्षयन् गुरु. कुशिष्येण पापदृष्टिःपापा-पापमयी दृष्टिर्यस्य स तथा, इति मन्यते-जय गुरुमम हिंसकोऽस्तीति मन्यते । यतोऽनेन-मे-मम, खड्डुका:-टफरा आचाता दीयन्तेऽनेनेति शेपः। तथा मेमम, चपेटाः करवलापाता दीयन्ते । च-पुनः, आक्रोशापरुपभाषणानि, च-पुनः, मेन्मम, वधा. दण्डादिधाताः क्रियन्ते । जो कुशिष्य होता है उसे जय गुरु महाराज शिक्षा देते हैं तब उसकी क्या भावना होती है यह वात इस गाथा द्वारा प्रकट की जाती है 'खड्डया' इत्यादि. अन्वयार्थ-अविनीत शिष्य (कल्लाणमणुसासतो-कल्याण अनुशासत्) उभयलोकसवधी हित शिक्षा देने वाले गुरु महाराज को (पावदिट्ठी-पापदृष्टिः) यह पापदृष्टि वाले मेरे घातक हैं (त्ति-इति) इस प्रकार समझता है । क्यों कि वह गुरु महाराज की शिक्षा सम्बन्धी बातों को इस प्रकार मानता है कि (खड्डया मे चवेडा मे अकोसा य वहा य मेंखड्डका मे चपेटा मे आक्रोशाश्च वधाश्च मे) ये मेरे लिये आघातस्वरूप हैं थप्पडस्वरूप हैं, परुषभाषण-गाली-स्वरूप हैं, प्रहारस्वरूप है। જે કુશિષ્ય હોય છે એને ગુરુ મહારાજ શિક્ષા આપે છે, ત્યારે તેની કેવી ભાવના હોય છે. તે વાત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે વહુવારુઈત્યાદિ स-क्या-मविनीत शिष्य कल्लाणमणसासतो कल्याण अनुशासत् उलय as समधी हितशिक्षा देवापाशुरुमडासनाने पावदिदी-पापदृष्टि से पाप દષ્ટીવાળા મારા ઘાતક છે ત્તિ શુતિ એ પ્રકારના સમજે છે કેમ કે, ગુરુ મહારાજના शिक्षा समधी वातान से सारे भान छ है, खडडया मे चवेडा मे अक्कोसा य पहा य मे-खड्डुका मे चपेटा में आक्रोशाश्व वधाच मे मा भा२। भाटे माघात સવરૂપ છે, થપ્પડ સ્વરૂપ છે, પ્રહાર સ્વરૂપ છે Page #352 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा ४० विनीतशिष्याय शिक्षा अथ विनयसर्वस्वमुपदिशति— मूलम् - नं कोवए आयरिय, अप्पण पि न कोवए । बुद्धघाई नसियां, ने सिया तोत्तगवेसए ॥४०॥ छाया - न कोपयेत् आचार्यम्, आत्मानमपि न कोपयेत् । द्रोपघाती न स्यात्, न स्यात् तोनगवेपकः ॥ ४० ॥ टीका- 'न कोनए' इत्यादि प्राचार्य न कोपयेत् = कोनविष्ट न कुर्यात्, आचार्यमित्युपलक्षण तेन विनया ईमुपाध्यायादिकमपि न कोपयेदित्यर्थः । जात्मानमपि न कोपयेत् - आचार्येण परप भाषणादिभिः शिक्ष्यमाणमात्मानमपि कोपयुक्त न कुर्यात् । अपिनाऽन्यस्यापि सग्रहः अन्य कमपि न कोपनेदित्यर्थः ॥ यत - मासोपनासनिरवोऽस्तु तनोतु सत्य, ૨૪૭ ध्यान करोतु विधातु हिर्निनासम् । वस्तु भैक्षरवोऽस्तु नित्य, रोप करोति यदि सर्पमनर्थक वत् ॥ १ ॥ कथचित् कोपावेशेऽपि कुद्धोपनाती न स्यात् याचार्योपधातको न भवेत् । जन विनय का साराश कहते हैं- 'न कोव' इत्यादि. अन्वयार्थ - (आयरिय न कोय - आचार्य न कोपयेत् ) विनीत शिष्य का कर्तव्य है कि वह आचार्य को कभी भी कुपित न करे । (अप्पाण पिन कोवण - आत्मानमपि न कोपयेत् ) आचार्य महाराज जन कोई शिक्षा देवें उम समय अपनी आत्मा को भी कुपित न करे। यदि कदाचित् कोप का आवेश आ भी जावे तो उस समय (बुद्धोबघाई न सिया - द्रोपघाती न स्यात् ) जपने आचार्य महाराज का उपघातक नहीं हुवे विनयनो साराय डे - न कोत्रए त्यिादि अन्वयार्थ-आयरिय न कोवए- आचार्यान् न कोपनेत् विनीत शिष्यनु मे उर्तव्य छे छे, ते माथार्यने उही पोषित न उरे अप्पा पि न कोवयेआत्मानमपि न कोपयेत् भायार्य महारा४ न्यारे होट शिक्षा जाये त्याने ताना આત્માને પપ્પુ કેાપિત ન કરે કદાચિત ને ટૅપને બાવેશ આવી પશુ જાય તા તે समये बद्धोधारे न सिया - युद्धोपघाती न स्यात् चताना मायार्य महारानु Page #353 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे तुल्य इति गुरुर्जानाति, इत्येव साधुः-पिनयवान् शिया कल्यागःशुभ मन्यते'अय गुरुः पुत्रादिभावेन मामनुशास्ति' इति शुभभापना करोतीत्यर्थः । शिष्यः पुनः किंमन्यते ? इत्याह-'पारदिठीउ' इत्यादि। पापदृष्टि: पिनयरहित. शिष्यस्तु शास्यमानम् आत्मानन्मा दास इति गुरु नाति, इत्यर मन्यते। 'अय गुरुर्नीचदृष्टयाऽप्रमानयन्मा दासमिन तर्जयति' इत्यभमाग्ना करोतीत्यर्थः। अन्ये तु मुविभक्तिव्यत्ययात् 'पुत्तो' इत्यस्य 'पुत्रमिन' 'भाय' इत्यस्य-'भ्रातरमिर'णाई' इत्यस्य 'शातिमिन ' इति द्वीतीयान्ताय कल्पयन्ति 'मे' इति द्वितोयान्तार्थक च कल्पयन्ति तत्सर्वमनुचितम्-आगमोक्तपाठेऽयंसगतो सत्या तद्विपरीतार्थकल्पनाया भगवचनविराधनाऽऽपत्ते ॥ ३९ ॥ है कि ये गुरु महाराज मुझे (पुत्तोमे-पुत्रा मे ) यह शिष्य मेरे पुत्रतुल्य है (भाय-भ्राता) भाई के समान है (णाय-ज्ञातिः) ज्ञातिजनतुल्य है, ऐसा समझकर शिक्षा देते है, (ति-इति) इस प्रकार विनीत शिष्य (कल्लाण-कल्याण) शुम (मन्नइ-मन्यते) मानता है, अर्थात् विनीत शिष्य गुरु महाराज के प्रति कल्याण भावना करता है। और (पावदिट्टी य-पापदृष्टिस्तु) जो अविनीत शिष्य होता है वह इस प्रकार विचारता है कि ये गुरुमहाराज (सास अप्पाण-शास्यमानमात्मानम्) शिक्षापाते हुए मुझको (दासे-दासः) यह दास है, इस प्रकार समझकर शिक्षा देते हैं (त्ति-इति) इस प्रकार (मन्नइ-मन्यते ) अशुभ मानता है, अर्थात् अविनीत शिष्य गुरु महाराज के प्रति अशुभ भावना करता है। इस गाथा मे विनीत और अविनीत शिष्य की भावना प्रदर्शित की है।।३९॥ महारा भने पुत्तो मे-पुत्र मे मा शिध्य भा। पुत्र तुम छे भाय-भ्राता मानी तुल्य छ णाय-ज्ञाति ज्ञाति तुल्य छे से समझने शिक्षा मा छे त्ति-इति । अडारे विनात शिष्य कल्लाण मन्नइ कल्याण-मन्यते त्याहा२४ भने शुमार માને છે અર્થાત્ વિનીત શિષ્ય ગુરુ મહારાજ તરફ ખૂબ ઉચી ભાવના રાખે છે અને पावदिदीय-पापदृष्टिस्तु रे अविनीत शिष्य डाय छत सेवा प्रजानु वियारे छे , शसभडारा सास अप्पाण--शास्यमानमात्मान शिक्षा मापती मत भने दासे दास माहास छ, सवी शते सभ. शिक्षा सा छे त्ति इति मारे मन्नइ- मन्यते અશુભ માને છે અર્થાત્ કુશિષ્ય, ગુરુ મહારાજ તરફ અશુભ ભાવના ભાવે છે આ ગાથામા શિષ્યની વિનીત અને અવિનીત ભાવના પ્રદર્શિત કરેલ છે ૩૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा ४० वीर्योल्लासाचार्य दृष्टान्त २४९ बुद्धोपघाती न स्यादिति यदुक्त तत्र दृष्टान्तो वर्ण्यते__अङ्गदेशे चम्पापुरीनगर्या गणिगुणसमन्वित. प्रक्षीणमायकर्मा क्षीणजवावल कृतैकशिष्यमतिज्ञ कश्चिद् वीर्योल्लासनामक आचार्यः क्षुद्रमतिनाम्नैकेनैव शिष्येण जो विनय के योग्य हैं उन्हें भी कुपित नहीं करना चाहिये, क्यों कि कोप अनेक अनों की जड ण्व समस्त उत्तम क्रियाओं का विनाशक माना गया है, कहा भी है "मासोपवासनिरतोऽस्तु तनोतु सत्यं, ध्यान करोतु विद्धातु पहिनिवासम् । व्रत्मवत धरतु भैक्षरतोऽस्तु नित्य, रोष करोति यदि सर्वमनर्थक तत्" ॥१॥ कोई भी व्यक्ति यदि मास मास खमण भी पारणा करता हो, सदा सत्य बोलता हो, ध्यान करता हो, वन मे भी निवास करता हो, ब्रमचर्यव्रत का पालन करता हो, भिक्षावृत्ति करता हो परन्तु यदि रोष -कोप करता है तो उसकी ये समस्त क्रियाएँ व्यर्थ हैं ॥१॥ 'बुद्धोपघाती नहीं होना चाहिये' ऐसा जो कहा है उसको दृष्टान्त से स्पष्ट करते हैं जगदेश मे चपा नामकी नगरी थी । उसमे गणिगुणो से युक्त કરવા જોઈએ કેમકે, કોપ અનેક અનર્થોની જડ તેમજ સમસ્ત ઉત્તમ ક્રિયાઓને નાશ કરનાર મનાયેલ છે કહ્યું પણ છે – मासोपवास निरतोऽस्तु तनोतु सत्य, ___ ध्यान करोतु विधातु पहिर्निधासम् । ब्रह्मवत धरतु भैक्षरतोऽस्तु नित्य , रोप करोति यदि सर्वमनर्थक तत् ॥१॥ કઈ પણ વ્યક્તિ કદાચ તે મહિના મહિનાના અપવાસ કરે, સદા સાચું બેલત હાય, ધ્યાન કરતો હોય, વનમાં પણ રહે તે હેય, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતે હોય, ભિક્ષાવૃત્તિ કરતે હોય, પરંતુ તે જે ક્રોધ કરતે હોય તો તેની એ સઘળી ક્રિયાઓ વ્યર્થ છે બુદ્ધપઘાતિ ન થવું જોઈએ, એવુ જે કહેવામાં આવે છે એને દષ્ટા તથી સ્પષ્ટ કરવામાં આવે છે અગ દેશમા ચપાપુરી નામની નગરી હતી, તેમા ગણીગુણોથી યુક્ત Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ उत्तराध्ययन सूत्रे नथा तोत्रगवेपको न स्यात्-तो-तोदन तत्सध्यस्य पीडोत्पादकस्य परुषभाषणाssदेर्गवेपकः = अन्वेषको न भवेदित्यर्थः । अय भाव-यथा- दष्टस्तुरङ्गमो विपरीतगत्या प्रचलन् तोदनमन्येपयति तद्वत् शिष्यः आचार्यस्य प्रेरणाक्षवचनस्य गवेपको न भवेदिति । 4 होना चाहिये । तथा - (तोत्तगवेस न सिया - तोत्रगवेषकः न स्यात्) तोत्रगवेषक भी नहीं होना चाहिये- अर्थात् गुरु महाराज को वार २ प्रेरणा करने की आवश्यकता नहीं होने दे। तात्पर्य उसका यह है कि शिष्य को यह चाहिये कि जिस समय आचार्य महाराज अपने लिये परुप भाषण आदि रूप में भी यदि शिक्षात्मक वचन कहें तो उस समय वह उनके प्रति ऐसा व्यवहार न करे कि जिससे वे कुपित हो जावें, तथा स्वय भी अपनी आत्मा को उनके व्यवहार से अप्र सन्न न रखे । तथा ऐसी चेष्टा भी उसको नहीं करना चाहिये कि जिसमें आचार्य महाराज का उपघात हो। जिस प्रकार दुष्ट घोडा विपरीत चाल से चलता हुआ अपने मालिक को पद २ पर दुःखित किया करता है उसी प्रकार उनकी इच्छा के विरुद्ध चलकर शिष्यको उन्हें कभी भी दुःखित नही करना चाहिये। सूत्र मे जो अपि-शब्द आया है वह इस बात का सूचक है कि शिष्य को अपने आचार्य महाराज से अतिरिक्त और भी किसी को व्यथित नही करना चाहिये । तथा उपाध्याय आदि अपमान ४२नार न थवो ले मे तथा तोत्तगवेसए न सिया-तोत्रगवेपक न स्यात् તેત્રગવેષક પણ ન ખનવુ જોઈએ અથવા-ગુરુ મહારાજે વાર વાર પ્રેરણા કરવી પડે તેવુ ન થવા દેં જે સમયે આચાર્ય મહારાજ પેાતાના માટે પરૂષ ભાષણ આદિ રૂપથી પણ કદાચ શિક્ષાત્મક વચન કહે તે તે વખતે તે તેમના પ્રત્યે એવા વહેવાર ન કરે કે, જેથી ગુરુ મહારાજે ક્રોધિત બનવુ પડે તથા તેમના વહેવારથી પાતાની જાતને પણ અપ્રમન્ન ન રાખે તથા એવી ચેષ્ટા પણુ તેણે ન કરવી જોઈ એ કે જેમા આચાર્ય મહારાજનુ અપમાન હાય, જે પ્રકાર ક્રુષ્ટ ઘેાડા વિપરીત ચાલથી ચાલીને પોતાના માલીકને પગલે પગલે ૬ ખિત કર્યાં કરે છે તેવી રીતે, તેમની ઈચ્છાની વિરૂદ્ધ ચાલીને શિષ્યે તેમને દી પણ દુ ખી ન કરવા જોઈએ સૂત્રમા જે ‘અપિ’ શબ્દ આવેલ છે તે આ વાત સૂચન કરે છે કે શિષ્યે પેાતાના ગુરુ મહારાજ કે બીજા કોઈને પણ ફુખ ન પહોંચાડવુ જોઇએ તથા ઉપાધ્યાય આદિ જે વિનયને ચેાગ્ય છે તેમને પણ પત ન Page #356 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा ४० वीर्योल्लासाचार्य दृष्टान्त २५१ पथ्य चतुर्विधमशनादिक श्रापजनैरुदारभावैरनुदिन दीयमानमुपादाय तस्मै नापयति स्वयमेव तदश्नाति । अन्त प्रान्त रूक्ष शुष्क कुपथ्यमशनादिकमानीय गुरवे प्रयच्छति । नदति चकिमिह कुर्मो वयम् । ईदृशी दशामुपगतानां भवता योग्यमशनादिक विद्यमानमपि नामो विवेकविला का दातुमिच्छन्ति । श्रावकान् कथयति च ममाचार्याः खलु परमनिःस्पृहतया स्वशरीरयानामप्य चिन्तयन्त. प्रणीत भक्तपान ग्रहीतु नेच्छन्ति और दूसरी जगह भी चल फिर सकें। इस प्रकार विचार कर उसने ऐसा काम करना प्रारभ किया कि श्रावको से जो आचार्य की अवस्था अनुरूप स्निग्ध, मधुर, मनोज्ञ, सरस चतुर्विध आहार इसे भिक्षा मे मिलता वह स्वयं खा जाता और गुरु महाराज को अन्तप्रान्त, ख्क्ष शुष्क एच कुपथ्यरूप आहार लाकर देता । जब गुरु महाराज पूछते तो कहने लगता कि महाराज हम इस में क्या करे। यहा के श्रावक आपकी ऐसी अवस्था को देखकर असतुष्ट हो गये है, इसी लिये वे अपने घर में होते हुए भी योग्य अशनादिक को देना नहीं चाहते । जब श्रावक उससे पूछते तो कहता कि हमारे ये आचार्य महाराज अब feoकुल शिथिलशरीर हो रहे है इसलिये उन्हें अपने शरीरमे अब कोई ममत्वपरिणति नहीं रही है। उन्हें तो जैसा भी आहार मिलजाता है वे उसे ले लेते हैं । वे नहीं चाहते कि हमारा यह शरीर अब और રહી નથી કે એક સ્થળ ઉપરથી ખીન્ન સ્થળે જરા પણ હાલી ચાલી શકે આ પ્રકારના વિચાર કરી તેણે એવા કામના પ્રારભ કર્યો કે, શ્રાવકોથી આચાર્યની અવસ્થા અનુરૂપ જે સ્નિગ્ધ, ધુર, મનેજ્ઞ, સુરસ ચાર પ્રકારને આહાર તેને ભિક્ષામા મળતે તે સ્વય ખાઈ જતે અને ગુરુ મહારાજને અન્ત, પ્રાન્ત, રૂક્ષ, શુષ્ક અને કુરૂપ આહાર લાવી આપતા ગુરુ મહા રાજના પૂછવાથી તે કહેતા કે, મહારાજ હું એમા શું કરૂ અહીંના શ્રાવક આપની આવી અવસ્થા જેને અસ તુષ્ટ મની ગયા છે. આ માટે તેઓ પેાતાના ઘરમા હોવા છતા પણ ચૈાગ્ય આહાર આપવા ઈચ્છતા નથી જ્યારે શ્રાવક તેને પૂછતા તા કહેતા કે, મારા માચાય મહારાજ હવે ખીલકુલ શિથીલ શરીરના ખની ગયા છે આ માટે તેમને હવે પોતાના શરીરમાં કાઈ મમત્વ પરિણતી રહી નથી તેમને જેવા આહાર મળી જાય છે તેવા તે ત્યે છે તે નથી ચાહતા કે મારૂ આ શરીર હવે વધુ વખત કયુ રહે આ માટે પ્રીત Page #357 -------------------------------------------------------------------------- ________________ २५० उत्तराध्ययनले सह कृतस्थिरवास आसीत् । तनासो शिष्यः प्रतिदिवस ससारसागरोनारक जन्ममरणोच्छेदक सकलकर्मविधसक तीर्थंकरगोत्रीपार्नक गुरुयात्य कुर्माणो गुरुकमकत्वाद् दुर्लभगोधित्वाच्चैक्दा मनसि चिन्तयति-'प्रसीणाल स्थविरोऽयमस्मामिः कियत्कालमनुपालनीयः' इत्येव विमृश्यासौ तद्वयोऽनुरूप स्निग्ध मधुर मनोज्ञ सुरस वीर्योल्लास नाम के आचार्य अपने प्रिय क्षुद्रमति नामक शिष्य के साथ स्थिरवास रहते थे। विशेप वृद्ध होने के कारण हलन चलन आदि क्रियाएँ इनकी क्षीणप्राय रो चुकी थी। जघा पल भी कम हो गया था। "में एक ही शिष्य करूँगा" ऐसी उनकी प्रतिज्ञा थी। उस के अनुसार उन्होंने क्षुद्रमति नामक एक ही शिप्य किया था, और उसी के साथ वे वहा रहा करते थे। शिष्य भी अपने गुरु महाराज की ठीक २ रीत से वैयावृत्य किया करता था। वैयावृत्य करना यह एक तप है इसके प्रभाव से प्राणी ससार समुद्र से पार हो जाता है। जन्म, मरण और जरा से विमुक्त हो जाता है । अष्ट कर्मों का विनाश भी इस वैयावृत्य के बल पर प्राणी कर देता है। इससे तीर्थकरनामगोत्र का उपार्जन भी करता है। शिष्य गुरु कर्मा या। इस लिये वैयावृत्त्य करने पर भी इसे बोध का लाभ दुर्लभ हो रहा था। एक दिन शिष्य ने विचार किया कि हम इनकी अब कबतक वैयावृत्त्य करते रहेंगे। यह तो बिलकुल स्थविर हो चुके हैं । इन में तो अब इतनी भी शक्ति नहीं रही है जो ये यहाँ से એક વિલાસ નામના આચાર્ય પોતાના ક્ષદ્રમતિ નામના શિષ્ય સાથે સ્થિર વાસ રહેતા હતા ખૂબ વૃદ્ધ થઈ જવાના કારણે હલન ચલન આદિ ક્રિયાઓ તેઓ કરી શકતા નહી શરીરનું તેમજ જાગેનું બળ પ ક્ષિણ થઈ ગયું હતુ “હુ એકજ શિષ્ય કરીશ એવી તેમની પ્રતિજ્ઞા હતી એ અનુસાર તેમણે એક જ શિષ્ય કરેલ હતું જેનું નામ મુદ્રમતિ હત તે શિષ્યની સાથે તે ચપાપુરીમાં રહેતા હતા શિષ્ય પણ પિતાના ગુરુમહારાજની યોગ્ય રીતે ચાકરી બરદાસ કરતે હેતે વૈયાવૃત્ય કરવું એ એક તપે છે તેના પ્રભાવથી પ્રાણ સસાર સમુદ્રથી પાર થાય છે જન્મ મરણ અને જરાથી વિમુક્ત થઈ જાય છે આઠ કર્મોને વિનાશ પણ આ વિયાવૃત્યના બળ ઉપર પ્રાણી પુરી દે છે તેનાથી તીર્થ કર નામ ગોત્રનુ ઉપાર્જન પણ કરે છે શિષ્ય ગુરુ કર્મ હતે આ માટે વૈયાવૃત્ય કરવા છતા પણ એને બોધને લાભ દુર્લભ થતો હતે એક દિવસ શિષ્ય વિચાર કર્યો કે, હું કયા સુધી આમની સેવા ચાકરી કરતો રહીશ આ તે બીકુલ સ્થવિર બની ગયા છે એમનામાં એટલી પણ શક્તિ હવે Page #358 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा ४१-१२ शिष्य कर्तव्योपदेश ૨૧ रस्माभिर्भनन्तः शिग्यश्च पीडनीयाः ' इति निषेय भक्त प्रत्यारयाय स प्राणरहितो जात । एव भुद्रमविशिष्यवत् साधुवुद्धोपचाती न भवेत् ।। ४० ॥ ___ आचार्य कुपिते शिप्यफर्तव्यमाह-- मलमू-आयरिय कुविय नच्चा, पत्तिएंण पसायए। विज्झविज पजलीउडो, वएंज्ज न पुंणुत्ति यं ॥४१॥ छाया-आचार्य कुपित ज्ञाला, मीविकेन प्रसादयेत् । निध्यापयेत् माललिपुट., वदेत न पुनरिति च ॥ ४१ ।। टोका-'आयरिय इत्यादि । शिष्यः केनचिव सापरापेन आचार्य कुपितम् अपरितुष्ट ज्ञात्वा प्रीतिकनप्रीतिरेर प्रीतिक तेन-प्रीतिजनफेन विनयभावेन यद्वा-'प्रतीतिकेन' इतिच्छाया, प्रतीतिफेन-निवासजनकेन पाम्येन त प्रसादयेत् प्रसन्न कुर्यात् । 'प्रीतिकेन' कहा तक कष्ट दिया जाय, अत. यही सर्वसुदर मार्ग है कि सलेखना धारण करलो जाय। ऐसा कह कर उन्होंने भक्तप्रत्यारयान कर दिया और कुछ समय के बाद वे समाधिमरण को प्राप्त कर अपना कल्याण किया। इस कथा से शिष्य को यह शिक्षा लेनी चाहिये कि क्षुद्रमति शिप्य की तरह वह गुरु महाराज का प्राणप्रहारी न बने ॥४०॥ आचार्य महाराज के कुपित होने पर शिष्य का क्या कर्तव्य है सो कहते हैं-'आयरिय' इत्यादि अन्वयार्थ-शिष्य (कुविय आयरिय नचा-कुपित आचार्य ज्ञात्वा। जर यह समझे कि आचार्य महाराज कुपित हैं उस समय वह (पत्तिएण पसायरा-प्रीतिकेन प्रसादयेत्) प्रीतिजनक-विनयभाव से अथवा સર્વ સુદર માર્ગ છે કે, સલેખણ ધારણ કરી દઉ એવું કહીને તેઓએ ભક્તપ્રત્યાખ્યાન કરી લીધું અને થોડા સમય બાદ સમાધી મરણને પ્રાપ્ત કરી પિતાનું કલ્યાણ કર્યું આ કથાથી શિષ્ય એ શિક્ષા લેવી જોઈએ કે, સુમતિ શિષ્યની भात पोताना गुरु महासना प्राय उरना२ न. मन ॥४०॥ આચાર્ય મહારાજના કોધિત થવાથી શિષ્યનું શું કર્તવ્ય છે તે કહેવામાં मार-आयरियन्त्याल _____ मन्वया4-शिष्य कुविय आयरिय नच्चा-कुपित आचार्य ज्ञात्वा न्यारे से सभर माया मारापितत समय त पत्तिएण पसायए-ग्रीविकेन __ प्रसादयेत् प्रितिन-विनय भायी मया विश्वास न पायची प्रसन्न Page #359 -------------------------------------------------------------------------- ________________ २५२ उचगध्ययनले किंतु सलेखनामेर गर्नु व्यास्यन्ति । ततः शिष्याचन निशम्य शोकाचेतसः श्रावफास्तमुपमृत्य सगद्गद पदन्ति-भगान ! कथमन भपहिरकाल एव सलेसना विधिरारब्ध ? न च य निर्मदहेतवः, इति मन्तव्यम् यतः शिर स्थिता अपि भवन्तो न भारमस्माफ कुर्वन्ति । इत्थ आरफाणा पचन सुत्वाऽऽचार्यण पिचारितम्-सर्वमेवच्छिप्यदुचरितम्-भलमस्य शिष्यस्याप्रीतिकरण मम प्राणधारणेन, इति मनसि पिचिन्त्य तेन पारफाणा शिष्यस्य च पुरस्तादुक्तम्-फियचिरमजहमें अधिक समय तक टिका रहे । इस लिये प्रणीत रस वाले भक्त पान को लेने की वे अब चारना ही नहीं करते है, किन्तु सलेखना धारण करने के लिये उद्यत हो रहे है, श्रावक जनो ने जन शिष्य के इन वचनों को सुना तो वे बहुत शोकार्न चित्त हो चिन्तित हुए और गुरु महाराज के समीप पहुँच कर गद्गद वाणी से कहने लगे कि-महाराज । अकाल में आप सलेखना क्यों धारण कर रहे है ? हम लोग तो आपके लिये निर्वेद के कारण हैं नही-हमारे तो आप माथे पर भी बैठे तो भी आपका हमें कोई भार नही लग सकता है। आचार्य ने जय श्रावको के इन वचनों को सुना तो वे बडे विचार में पड गये और मन में कहने लगे कि यह सब करतूत हमारे शिष्य की है, मालूम पडता है इस को मे बहुत भारी हो रहा है । इस प्रकार सोच समझकर आचार्य ने शिष्य एव श्रावकों के समक्ष कहा कि महानुभाव। अब हम से चलना फिरना बनता नही है, अतः ऐसी स्थिति में आप सब को एव शिष्य की રસવાળા ભક્ત પાનને લેવાની ચાહના હવે તેઓ કરતા નથી પરંતુ સ લેખના ધારણ કરવામાં પ્રયત્નશીલ બની રહ્યા છે શિષ્યનું આ કહેવુ સાભળી શ્રાવક જને ખૂબ શેતુર બન્યા અને ગુરુ મહારાજ પાસે જઈને ગદ્ગદ વાણીથી કહેવા લાગ્યા કે, મહારાજ! અકાલમાં આપ સ લેખના કેમ ધારણ કરી રહ્યા છે? અમે લેકે તે આપના માટે નિર્વેદના કેઈ કારણ નથી? આપ અમારા માથા ઉપર બેસે તે પણ અમને આપને કેઈ ભાર લાગતો નથી આચાર્ય શ્રાવકેનું જ્યારે આ પ્રકારનું કહેવું સાભળ્યું છે તે વિચારમાં પડી ગયા અને મનમાં કહેવા લાગ્યા કે, આ બધુ કરતૂત મારા શિષ્યનુ છે, એને હું ખૂબ ભાર રૂપ બની રહ્યો છું આ પ્રકારનું સમજી વિચારીને આચાર્યો શિષ્ય તેમજ શ્રાવકોની સમક્ષ કહ્યું કે, મારાથી હાલી ચાલી શકાતુ નથી, આથી આવી સ્થિતીમાં આપ બધાને તથા શિષ્યને કયા સુધી કષ્ટ આપ્યા કરૂ આથી એજ Page #360 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका गा ४१-४२ शिष्य कर्तव्योपदेश २५३ रस्माभिर्भवन्तः शिष्यश्च पीडनीयाः ? इति निवेद्य भक्त प्रत्याख्याय स प्राणरहितो जात । एव शुद्रमविशिष्यवत् साधुवुद्धोपघाती न भवेत् ॥ ४०॥ आचार्य कुपिते शिप्यकर्तव्यमाह-- मलमू-आयरिय कुवियं नच्चा, पत्तिएंण पसायए।। विज्झविज पजलीउडो, वएंज्ज न पुणुत्ति यं ।।४।। छाया-आचार्य कुपित ज्ञात्वा, प्रीतिकेन प्रसादयेत् । विध्यापयेत् प्राञ्जलिपुटः, वदेत न पुनरिति च ।। ४१ ॥ टोका-'आयरिय इत्यादि । शिष्यः केनचित् सापराधेन आचार्य कुपितम्-जपरितुष्ट ज्ञात्वा प्रीतिकेनभीतिरेव प्रीतिक तेन-मीतिजनकेन विनयभावेन यद्वा-'प्रतीतिकेन' इतिच्छाया, प्रतीतिकन-विश्वासजनकेन पाक्येन त प्रसादयेत् प्रसन्न कुर्यात् । 'प्रीतिकेन' कहा तक कष्ट दिया जाय, अतः यही सर्वसुदर मार्ग है कि सलेखना धारण करलो जाय । ऐसा कह कर उन्होने भक्तप्रत्याख्यान कर दिया और कुछ समय के बाद वे समाधिमरण को प्राप्त कर अपना कल्याण किया। इस कथा से शिष्य को यह शिक्षा लेनी चाहिये कि क्षुद्रमति शिष्य की तरह वह गुरु महाराज का प्राणप्रहारी न बने ॥४०॥ आचार्य महाराज के कुपित होने पर शिष्य का क्या कर्तव्य है सो कहते है-'आयरिय' इत्यादि अन्वयार्थ-शिष्य (कुविय आयरिय नचा-कुपित आचार्य ज्ञात्वा। जब यह समझे कि आचार्य महाराज कुपित है उस समय वह (पत्तिएण पसायए-प्रीतिकेन प्रसादयेत्) प्रीतिजनक-विनयभाव से अथवा સવ સુદર માર્ગ છે કે, સલેખણું ધારણ કરી દઉ એવું કહીને તેઓએ ભક્ત પ્રત્યાખ્યાન કરી લીધું અને થોડા સમય બાદ સમાધી મરણને પ્રાપ્ત કરી પિતાન કલ્યાણ કર્યું આ કથાથી શિષ્ય એ શિક્ષા લેવી જોઈએ કે, ક્ષુદ્રમતિ શિષ્યની भातपाताना गुरु महाशान प्राणु २ना२ नमन ॥४०॥ - આચાર્ય મહારાજના કોધિત થવાથી શિષ્યનું શું કર્તવ્ય છે તે કહેવામાં भाव छ -आयरिय-त्यादि स-क्याथ----शिष्य कुविय आयरिय नच्चा-कुपित आचार्य ज्ञात्वा न्यारे से सभा १ माया महा२।४ एपित लेते समय त पत्तिएण पसायए-प्रीतिकेन प्रसादयेत् प्रितिनि-विनय साथी अथवा विकास न ४यथा ते प्रसन्न Page #361 -------------------------------------------------------------------------- ________________ - - उत्तराध्ययनसमें इत्यत्र रूढया नपुसकत्सम् ।प्राललिपुटाकताअलिः सन् विध्यापयेत् कथचिदुत्थित कोपरहि प्रशमयेत् । च-पुन. 'न पुनरेर करिष्यामिक्षन्तव्योऽयमपरायः' इति देत् । मानसिक-कायिक वाचिकोपाय गुरुः प्रमादनीय इति भारः ॥४१॥ अथ येन गुरोः कोप ण्व नोत्पयेत तमुपायमाहमूलम्-धम्मज्जिय च ववहार, बुढेहायरिय सया। तमायरतो वर्वहार, गैरह नाभिगच्छइ ॥४२॥ छाया-धर्माणितश्च व्यवहारः युद्धः आचरितः सदा। तमाचरन व्यवहार, गर्दा नाभिगच्छति ॥४२॥ टीका-'पम्मज्जिय' इत्यादि- . यत्तदोनित्यसम्बन्धाद् य. धर्मार्जिता-धर्मेण क्षान्त्यादिना अर्जितः-उपाजित', च-पुनः सदा-सर्वकाल बुद्ध तत्त्वविद्भिः आचरित =सेवितः, व्यवहार = -विश्वासजनक वाक्य से उन्हें प्रसन्न करे। और (पजलीउडो विज्झविज्ज -प्राञ्जलिपुटः विध्यापयेत्) दोनो हाथ जोड़कर उनकी कयचित् उत्थित कोपाग्नि को वुझावे । उस समय वह ऐसा (वएज्ज-चदेत्) कहे कि (न पुणुत्ति य-न पुनरिति च) हे गुरु महाराज अब ऐसा व्यवहार नहीं करने का भाव है अतः अब यह मेरा अपराध आप क्षमा करें। मन से वचन से एव काया से जैसे भी बने उस प्रकार के उपायों से गुरु महाराज को प्रसन्न कर लेना चाहिये ॥४१॥ अब सूत्रकार ' गुरु महाराज को कोप ही न उत्पन्न हो सके ऐसा उपाय बतलाते है-'धम्मज्जिय इत्यादि. अन्वयार्थ जो (धम्मज्जिय-धर्मार्जितः) उत्तम क्षमा आदि धर्मा उरे पजलिउडो विज्झ विज्ज-प्राञ्जलिपुट विध्यापयेत् भने मन्ने डाय नान तेभनी ४५थित् अस्थित पानिने मुआवे से सभयत मेषु वएज्ज-वदेत् 33, न पुणुत्ति य-न पुनरिति च शुरु भहा हुगेयु ४६ नडी ३३ माथा હવે આપ આ મારે અપરાધ ક્ષમા કરે મન વચન અને કાયાથી જેવું પણ બને એ પ્રકારના ઉપાયથી ગુરુ મહારાજને પ્રસન્ન કરી લેવા જોઈએ છે ૪૧ હવે સૂત્રકાર “ગુરુ મહારાજને કોપજ ન ઉત્પન્ન થાય” એ ઉપાય मता छ-धम्मज्जिय ध्त्याल सन्क्याथ-२ धम्मज्जिय-धर्मार्जितम् उत्तम क्षमा मा6ि पीथी मत ४२ Page #362 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका गा ४३ शिष्यकर्त्तव्योपदेश २५५ मोक्षार्थी कर्तव्यः प्रतिलेखनादिरूप, अस्ति, त व्यवहारम् - आचरन् साधुः, गर्दानिन्दाम् -' अविनीतोऽयम् ' इत्यादिरूपा नाभिगच्छति न प्राप्नोति । एव कृते गुरोः कपोत्पत्तिर्न भवतीति भावः । 'धम्मज्जिय' इत्यादौ प्रथमार्थे द्वितीया आर्पत्वात् । ' धम्मज्जिय' इति विशेषण प्रतिलेखनादिव्यवहारस्य शास्त्रानुकूलर्ता दभसमानाद्यर्थं कृतव्यवहारस्य परिहार्यता च नोधयति । 'बुद्धेहायरिय' इति विशेषण व्यवहारस्य शासनसप्रदायानुगतत्व मूचयति ॥ ४२ ॥ मूलम् - मणोगयं वर्ककगय, जाणित्तायरियस्स उ । - "त परिगिज्झ वायाए, कर्म्मणा उववायए ॥४३॥ के द्वारा अर्जित किया है, तथा (सया-सदा) सर्व काल (बुध्धेहायरियबुद्धैः आचरितः) तीर्थंकर गणधारो के द्वारा आचरित सेवित हुआ है ऐसा यह (ववहार-व्यवहारः) प्रतिलेखनादिरूप कर्तव्य है । (त ववहार आयरतो- त व्यवहारम् आचरन् ) उस व्यवहार को अपने आचरण मे लाने वाला साधु (गरह - ग ) 'यह अविनीत है' इत्यादिरूप निन्दा को (नाभिगच्छछ - नाभिगच्छति) प्राप्त नही करता है। " धम्मजिय " यह पद यह सूचित करता है कि प्रतिलेखनादिकरूप जो व्यवहार है यह शास्त्रानु कूल है, तथा दभ एव सम्मान आदि के निमित्त जो व्यवहार किया जाता है वह परिहार्य है । " बुद्धेशयरिय " यह पद 'यह व्यवहार तीर्थकर एव गणधरो की परपरा से चला आ रहा है अतः प्रामाणिक है' यह सूचित करता है ॥ ४२ ॥ वाभा आवे छे तथा सया - सदा सर्व आज बुद्धेहायरिय - बुद्ध आचरित तीर्थ ४२ गायुधरोथी सेवीत थयेस छे सेवा भाववहार-व्यवहार प्रतिसेानाहिय छेमा व्यवहारने पोताना आयरशुभा दावनार भाधु गरह-गर्दा 'आयविनीत छे' इत्यादि ३५ निधाने नाभिगच्छइ-नाभिगच्छति प्राप्त उरता नथी धम्मज्जिय આ પદથી એ સૂચિત થાય છે કે પ્રતિલેખનાદિક રૂપ જે વ્યવહાર છે તે શાસ્ત્ર સુફળ છે તથા દલ અને સમ્માન આદિ નિમિત્ત જે વ્યવહાર કરવામા આવે छे ते परिहार्य छे " बुद्धेहायरिय " मा पहथी या व्यवहार तीर्थ ४२ तेभन ગણધરોની પર પરાથી ચાટ્યા આવે છે આથી તે પ્રમાણીક છે એવુ સૂચિત दवाभा भावे हे ॥ ४२ ॥ Page #363 -------------------------------------------------------------------------- ________________ २५६ छाया -- मनोगत वाक्यगत, त्या आर्चायस्य तु । तत् परिगृह वाचा, कर्मणा उपपादयेत् ||४३|| टीका--' मणोगय ' इत्यादि - उत्तराध्ययन सूत्रे आचार्यस्य मनोगत = मनसि वर्तमान, तथा आयगत = वचसि स्थित तु शब्दात् कायगतमपि कार्यं पूर्वं ज्ञात्वा पचात् तत्कार्य वाचा परिगृ=अङ्गीकृत्य, 'अहमेतत् कार्यं करोमि ' इत्युक्तया शिष्यः कर्मणा = कायिया क्रियया, उपपादयेत् = सपन्न कुर्यात् । यत् कार्य गुरोर्मनसि विद्यमान, 'कार्यमिद कियताम्' इत्यादिना वचसा वाऽभिहित, गुरुणा क्रियमाण वा यत् कार्यं तद् गुरुदस्तादुपादाय त्वरितमेव सुशिष्येण सपादनीयमिति भावः ॥ ४३ ॥ 'मणोगय' इत्यादि. अन्वयार्थ - (आयरियस्स मणोगय वकराय - आचार्यस्य मनोगत वाक्यगत) आचार्य महाराज के मनोगत एव वाक्यगत “ तु" शब्द से कायगत कार्य को (जाणित्ता - ज्ञात्वा) पहिले जानकर पश्चात् (त- तत् ) उस कार्य को (वाया - वाचा) बागी से (परिगिज्झ - परिगृह्य) अगीकार कर के शिष्य (कम्मुणा - कर्मणा) कायसवधी किया द्वारा ( उचवायएउपपादयेत् ) उस कार्य को कर देवे। जो कार्य गुरु के मन मे स्थित हो - गुरु ने जिस कार्य को करने का विचार किया हो ' इद कार्यम् क्रियताम् ' यह काम करो' इस प्रकार जिस कार्य को करने के लिये उन्होंने कहा हो, अथवा गुरु महाराज जिस कार्य को स्वयं अपने हाथ से कर रहे हों तो विनय शिष्य का कर्तव्य है कि वह उस कार्य को शीघ्र ही स्वय संपादित करे । और गुरु महाराज करते हो तो उनके हाथ से लेकर स्वय करने लग जाय ॥ ४३ ॥ मणोगय-त्याहि - अन्वयार्थ – आयरियस्स मनोगय वक्कगय - आचार्यस्य मनोगत वाक्यगत આચાર્ય મહારાજના મનેાગત્ અને વાકયગત “તુ શબ્દથી કાયગત કાર્યને जाणित्ता - ज्ञात्वा पडेसा भागीने यछीथी त तत् ते जयने वायाए - वाचा वालीथी परिसिज्ज -परिग्रहय अगिअर उरीने शिष्य कमुणा - कर्मणा प्राय समधी डिया द्वारा उववाय - उपपादयेत् मे अर्थ हुरी हे ने अर्थ गुरुना मनभा સ્થિત હાય, ગુરુએ જે કાય કરવાના વિચાર કર્યાં હાય, “ આ કામ કરા’ આ પ્રકાર જે કાને કરવા માટે પોતે પોતાના હાથથી કરી રહ્યા હોય તા વિનયી શિષ્યનું કવ્ય છે કે એ તે કાર્યને તુરત જ પાતે ઉપાડી લે અને ગુરુ મહારાજ કરતા હોય તે તેમના હાથમાથી લઈ ને પાતે કરવા લગી જાય ॥ ૪૩ || Page #364 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ४४-४५ शिष्यफर्तयतत्फल च __ २५७ मूलम्-वित्त अचोइए निच्च, खिप्प हवंइ सुचोईए। जहोवेइ सुर्कय, किच्चाइ कुवेई सयों ॥४४॥ छाया-वित्तः अनोदितः नित्य, शिम भाति सुनोदित । _ यथोपदिष्ट सुकृत, कृत्यानि करोति सदा ।। ४४ ॥ टीका-'रित्ते' इत्यादि वित्तः-विनयादिगुणेन भसिद्धः शिप्यः, अनोदितः अप्रेरित एव गुरुकायेंपु नित्यं सर्वदा, प्रवर्तते। कदाचित् स्वयमेव कार्य कुर्वाणः मुनोदितः गुरुणा सुष्टु प्रेरितश्चेत् स रिनपवान् शिष्यः क्षिप-सिमकृद् शीघ्रमेर-कार्यकारी भाति । अय भाग:-काय कुर्वन् आचायेण प्रेरितश्चेद् एव न ब्रूते-'अह तु कार्यकरोम्येय, किं 'वित्ते' इत्यादि। अन्वयार्थ-(वित्ते-वित्त) विनय आदि गुणों से प्रसिद्ध शिष्य (अचोइरा-अनोदितः) विना कहे ही-प्रेरणाकिये बिना ही-अपने गुरु महराज के कार्यो मे (निच्च-नित्य) सर्वदा प्रवृत्ति शील रहा करता है। (सुचोइए-सुनोदितः) गुरु महाराज अपने कार्य को करने की प्रेरणा करे तो विनयवान् शिप्य का कर्तव्य है कि वह (खिप्प हवइक्षिण भवति) गुरु महाराज का कार्य यतनापूर्वक शीघ्र करे। ऐसा शिप्य गुरु महाराज जर कार्य करने के लिये कहते हैं तब ऐसा नहीं कहता है कि 'मै तो कार्य कर ही रहा हूँ आप क्यो करते है । वह तो (सया-सदा) सर्वदा जो कुछ भी करने को कहा जाता है उसे ही करने के अनुसार (सुकय-सुकृत) जैसे वह अच्छी रीति से हो सकता है उसी वित्त इत्यादि अन्वयार्थ-वित्त-वित्त विनय माहि शुलथी प्रसिद्ध शिष्य अचोइएअनोदिन ४ २ २ ४ वार-पाताना शुरु मडा२।०४ा जायभा निच्चनित्य सह सहा प्रवृतिशीदा २६॥ ८२ छे सुचोइए-सुनोदित गुरु महार પિતાનું કાર્ય કરવા માટે પ્રેરણું કરે તે વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે खिप्प हवइ-क्षिप्र भवति गुरु माना ते डायने यत्नापू तुरत ०४ ४२१॥ માડે વિનયી રિાષ્ય ગુરુ મહારાજના તરફથી કામ માટેનું સૂચન થતા એવું કદી પણ કહેતો નથી કે, હું કામ તો કરી રહ્યો છું, આપ શા માટે કહે छ। तत सया-सदा सर्व व्य२ ४ाभा मावत ४भ as मनुसार सुकय-सुकृत भ त सारी श य श मे शते किच्चाइ कव्वइ-कृत्यानि Page #365 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसूत्रे भवद्भिः मलप्यते ?' इति । यथोपदिष्टम् उपदिष्टमनविक्रम्य समुपदिष्ट कार्य, सुकृत =सुष्ठ कृत, यथा स्यात्, तथा कार्याणि सर्वाणि गुरुकार्याणि, सदा-सर्वकाल, करोति-संपादयति। गुरुकार्यपालस्य न विधेय प्रसन्नमारेन तदेव कार्य सत्वर करणीयमिति भावः॥४४॥ __ अध्ययनार्थमुपसहरनाहमूलम्-नच्चा नमइ मेहावी, लोएँ कित्ती से जायए । हवंई किच्चाण सरणं, भूयोण जगई जही ॥४५॥ छाया-ज्ञात्वा नमति मेधावी, लोके कीतिस्तस्य जायते । भवति कृत्याना शरण, भूताना जगती यथा ॥ ४५ ॥ टीका-'नच्चा' इत्यादि-- मेधावी-मर्यादावी शिष्यः, ज्ञात्वा-अनन्तरोक्त सर्वमध्ययनार्थमवगम्य, नमति-नम्रीभवति विनयवान् भवतीत्यर्थः, स्वकर्तव्यकरण प्रति सादरमुद्यतो भवतीति यावत् । विनयस्य फलमाह-'लोए' इत्यादि । लोके तस्य कीति:रीति के माफिक (किच्चाइ कुब्वइ-कृत्यानि करोति) उन सब कार्यों को सुसपादित करता है। गुरु महाराज के कार्यो मे कभी भी आलस्य नहीं करना चाहिये प्रत्युत प्रसन्नचित्त से जो कुछ भी करने को कहा जाय वह शीघ्र ही कर देना चाहिये ॥४४ ॥ __अब अध्ययन के अर्थ का उपसहार करते हुए सूत्रकार कहते हैं'नच्चा' इत्यादि। अन्वयार्थ--(मेहावी-मेधावी) मर्यादावर्ती शिष्य (नच्चा-ज्ञात्वा) अनन्तरोक्त इस समस्त अध्ययन के अर्थ को जानकर (नमइ-नमति) अवश्य विनयी होता है। अर्थात् अपने कर्तव्य को निभाने के लिये सादर उद्यत हो जाता है। (से लोए कित्ती जायए-तस्य लोके कीति વરોતિ તે બધા કામ સારીરીતે કરતો રહે છે ગુરુ મહારાજના કામમાં કદી પણ આળસ શિગ્ય ન કરવી જોઈએ જે કાઈ કરવાનું કહેવામાં આવે તે प्रसन्न चित्ते शी ४१ नये ॥४४॥ वे मध्ययनन मथन। उस डार ७२ता सूत्र॥२ ४ छ-नच्चा इत्यादि अन्वयार्थ-मेहावी-मेधावीभाहावती' शिष्य नच्चा-ज्ञात्वा मनन्तशतमा સમસ્ત અધ્યયનના અર્થને જાણીને નફ નમતિ અવશ્ય વિનયી બને છે અર્થાત્ पाताना तव्यन निसावा भाटे सा६२ यत २७ छे से लोए कित्ति, Page #366 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ गा ४६ आचार्यादीना प्रसन्नत्वे फलम् २५९ 'अनेन सफलीकृत जन्म, छिन्न च दु-छेद्य कर्मवन्धन निस्तीर्णच दुस्तरः ससारसागरः' इत्यादिरूपा, जायते = प्रादुर्भवति, अपि च-स कृत्याना = आचार्याणा शरणम् = आश्रयो भवति, यथा जगती पृथिवी भूताना = प्राणिना शरणम् = आधारो ऽस्ति तद्वत् ॥ ४५ ॥ " मूलम् - पुज्जी जस पंसीयति, सबुद्धा पुर्वसथुया । पसन्न लाभस्संति, विउँलं अंट्ठिय सुर्यम् ॥४६॥ छाया -- पूज्या यस्य प्रसीदन्ति, सबुद्धा पूर्वसंस्तुताः । प्रसन्ना लाभयिष्यन्ति, निपुलम् जार्थिक श्रुतम् ॥ ४६ ॥ टीका - 'पुज्जा' इत्यादि - सबुद्धाः सम्यग्ज्ञानवन्त., पूर्वसस्तुताः = पूर्वं सम्यक् प्रकारेण स्तुता, श्रुतदाजायते ) जो साधु अपने कर्तव्य को निभाता है उसका उसे यह फल मिलता है कि उसकी कीर्ति इस लोक मे फैल जाती है। लोग कहने लग जाते हैं कि इसने अपने जन्म को सफल बना लिया है। दुश्छेद्य कर्मबन्धन इसने छेद डाला है | दुस्तर ससार सागर इसने पार कर लिया है । ( जहा - पथा) जैसे- (जगई - जगती) पृथिवी (भूयाण सरण वह भूताना शरण भवति) प्राणियो के लिये आधारभूत होती है, इसी तरह वह शिष्य भी ( किच्चाण सरण हवइ - कृत्याना शरण भवति ) अपने आचार्य महाराज का आधार वन जाता हे ॥ ४५ ॥ 'पुज्जा' इत्यादि । अन्वयार्थ - ( सबुद्धा - सबुद्धा) पहिले - श्रुतदान के पहिले ही विनयलोके कोर्ति जायते ने साधु पोताना उतव्यने निलावे छे मेने तेनु योज મળે છે કે, તેમની કિતી આ લેાકમા ફેલાઇ જાય છે, લેકે કહેવા લાગે છે કે, આઘે પેાતાના જન્મને સફ્ળ ખનાવી લીધા છે. ડના ખધનને એણે તેડી नाभ्या छे, दुस्तर ससार सागर से पार २ सीधे छे जहा यथा भजगई - जगती पृथ्वी भूयाण सरण हवइ-भूतामा शरण भवति प्राणीखाने भाटे આધારભૂત હાય છે, એજ રીતે તે શિષ્ય પણ પાતાના આચાર્ય મહારાજના माश्रय मनी लय छे ॥ ४५ ॥ पुज्जा-- इत्यादि अन्वयार्थ - सबुद्धा सबुद्धा પહેલા શ્રુતદાનના પહેલા—વિનયગુણુથી Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ उत्तराभ्ययनसूत्रे भवद्भिः मलप्यते?' इति । यथोपदिष्टम् उपदिष्टमनतिक्रम्य समुपदिष्ट कार्य, सुकृत -सुष्टु कृत, यथा स्यात्, तथा कार्याणि सर्वाणि गुरुकार्याणि, सदा-सर्वकाल, करोति-संपादयति। गुरुकार्यपालस्य न विधेय प्रसन्नमानेन तदेव कार्य सत्वर करणीयमिति भावः॥४४॥ अध्ययनार्थमुपसहरन्नाहमूलम्-नच्चा नमइ मेहावी, लोएँ कित्ती से जायए । हवंइ किच्चाण सरणं, भूयोण जगई जही ॥४५॥ छाया-ज्ञात्वा नमति मेधावी, लोके कीतिस्तस्य जायते। भवति कृत्याना शरण, भूताना जगती यथा ॥ ४५ ॥ टीका-'नच्चा' इत्यादि-- ___ मेधावी-मर्यादावर्ती शिष्य', ज्ञात्वा अनन्तरोक्त सर्वमध्ययनार्थमवगम्य, नमति-नम्रीभवति विनयवान् भवतीत्ययः, स्वकर्तव्यकरण पति सादरमुघतो भवतीति यावत् । विनयस्य फलमाह-'लोए' इत्यादि । लोके तस्य कीति:रीति के माफिक (किच्चाइ कुब्वइ-कृत्यानि करोति) उन सब कार्यों को सुसपादित करता है। गुरु महाराज के कार्यो मे कभी भी आलस्य नहीं करना चाहिये प्रत्युत प्रसन्नचित्त से जो कुछ भी करने को कहा जाय वह शीघ्र ही कर देना चाहिये ॥४४॥ __ अब अध्ययन के अर्थ का उपसहार करते हुए सूत्रकार कहते हैं'नच्चा' इत्यादि। अन्वयार्थ--(मेहावी-मेधावी) मर्यादावर्ती शिष्य (नच्चा-ज्ञात्वा) अनन्तरोक्त इस समस्त अध्ययन के अर्थ को जानकर (नमइ-नमति) अवश्य विनयी होता है। अर्थात् अपने कर्तव्य को निभाने के लिये सादर उद्यत हो जाता है। (से लोए कित्ती जायए-तस्य लोके कीति. જોરિ તે બધા કામે સારી રીતે કરતે રહે છે ગુરુ મહારાજના કામોમાં કદી પણ આળસ શિષ્ય ન કરવી જોઈએ જે કાઈ કરવાનું કહેવામાં આવે તે प्रसन्न चित्त शीघ्र उरी युनस ॥४४॥ हवे अध्ययनन मथना पस हार ४२ता सूत्रा२ ४ छ-नच्चा इत्यादि मन्वयार्थ-मेहावी-मेधावीभावतीशिष्य नच्चा-ज्ञात्वा मनन्तशत मा सभस्त अध्ययनन मथन तीन नमइ-नमति अवश्य विनयी मन छ अर्थात् पोताना ४तव्यन निमाभाटे साह२ उधत २ छे से लोए कित्ति जायए-तस्य Page #368 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०१ गा ४६ आचार्यादीना प्रसन्नत्वे फलम् २५९ 'जनेन सफलीकृत जन्म, छिन्न च दुख्य कर्मपन्धन निस्तीर्णच दुस्तरः ससारसागरः' इत्यादिरूपा, जायते मादुर्भवति, अपि च-स कृत्याना आचार्याणा शरणम् आश्रयो भवति, यथा जगती-पृथिवी, भूताना-माणिना शरणम्-आधारो ऽस्ति तद्वत् ॥ ४५॥ मूलम्-पुज्जा जर्स पंसीयति, सबुद्धा पुवसथुया । ___पसन्ना लाभइस्संति, विउँल अंटिय सुर्यम् ॥४६॥ छाया-पूज्या यस्य प्रसीदन्ति, समुद्धा पूर्वसस्तुताः। प्रसन्ना लाभयिप्यन्ति, विपुलम् जार्थिक श्रुतम् ॥ ४६॥ टीका-'पुज्जा' इत्यादि____सयुद्धाः सम्यग्ज्ञानवन्तः, पूर्वसस्तुताः भू सम्यक् प्रकारेण स्तुता , श्रुतदाजायते) जो साधु अपने कर्तव्य को निभाता है उसका उसे यह फल मिलता है कि उसकी कीर्ति इस लोक मे फैल जाती है। लोग कहने लग जाते हैं कि इसने अपने जन्म को सफल बना लिया है। दु छेद्य कर्मवन्धन इसने छेद डाला है। दुस्तर ससार सागर इसने पार कर लिया है । (जहा-यथा) जैसे-(जगई-जगती) पृथिवी (भूयाण सरण हवइ-भूताना शरणं भवति)प्राणियो के लिये आधारभूत होती है, इसी तरह वह शिष्य भी (किच्चाण सरण हवइ-कृत्याना शरण भवति) अपने आचार्य महाराज का आधार बन जाता है ।।४५॥ 'पुज्जा' इत्यादि। ___ अन्वयार्थ-(सवुद्धा-सवुद्धा) पहिले-श्रुतदान के पहिले ही विनयलोके कोर्ति जायते २ साधु घाताना तव्या निनाव छ र तनु मे ३१ મળે છે કે, તેમની નિતી આ લોકમાં ફેલાઈ જાય છે, લોકે કહેવા લાગે છે કે, આણે પિતાના જન્મને સફળ બનાવી લીધો છે કર્મના બ ધનને એણે તેડી नाम्या छ, हुस्तर ससार सागर मेरे पार २ सीधे छे जहा-यथा रेभजगई-जगती पृथ्वी भूयाण सरण हवइ-भूतामा शरण भवति प्राणीमाने भाटे આધારભૂત હોય છે, એ જ રીતે તે શિષ્ય પણ પોતાના આચાર્ય મહારાજને આશ્રય બની જાય છે ૪૫ पुजा-इत्यादिमन्क्याथ-सबुद्धा-सवुद्धा पडता श्रुतहानना ५७दा-विनयशुषधी Page #369 -------------------------------------------------------------------------- ________________ દુર उत्तराध्ययनसूत्रे कार्ये रुचिरिच्छा यस्य स मनोरुचिः - गुरु मनोऽनुवर्ती न तु सेच्छाचारी तिष्ठति = आस्ते तथा तपःसमाचारी समाधिसटतः - तपसोऽनशनादेर्द्वादशविधस्य समाचारी च समाधिश्च तपःसमाचारीसमाधी, ताम्पा संवृतः = निरुद्वासनः पञ्च नतानि प्राणातिपातविरमणादीनि पञ्चमहानतानि पालयित्वा = निरतिचार समाराध्य महाद्युतिः = महती द्युतिर्यस्य स महाद्युतिः - तपस्तेजः समन्वित, तेजोलेश्या पुला फल यादि सहितो भवतीत्यर्थं ॥ ४७॥ कार्य को सपादन करने की जिसकी इच्छा बनी रहती है- गुरु महाराज की इच्छानुसार चलने वाला, स्वेच्छाचारी नही । एव (तवोसमायारिसमाहिसवडे - तपः समाचारीसमाधिसवृत्तः) अनशन आदि बारह प्रकार के तप के अनुष्ठान से, तथा चित्तकी शुद्धिरूप समाधि से जिसने आस्रव के द्वारको निरुद्र कर दिया है (पचचयाड पालिया - पचव्रतानि पालयित्वा ) पाच प्राणातिपातविरमण आदि महाव्रतों का निरतिचार पालन करके (मज्जुई चिठ्ठद्द - महाद्युति' तिष्ठति) तपस्तेज से समन्वित होता हुआ तेजोलेश्या एवपुलाकलब्धि आदि से सहित होता है । भावार्थ- गुरु महाराज के प्रसाद से जिसने श्रुतज्ञान प्राप्त कर लिया है ऐसा शिष्य शास्त्रसमत अर्थ में विगत सशय होकर जनता द्वारा प्रसशनीयज्ञानवाला माना जाता है। उसके वचन को जनता निस्सदेह अगीकार कर लेनेमें निस्सकोचित हो जाती है। उसकी विनयादि પેાતાનો ગુરુ મહારાજના મનેાનુકૂળ કાયૅ સ પાદન કરવાની ઇચ્છા જેની ખની રહે છે. એવા ગુરુ મહારાજની ઈચ્છાનુસાર ચાલવાવાળા સ્વેચ્છાચારી નહિ એવા शिष्य ने तवोसमाया रिसमाहिस वुडे-तप समाचारी समाधिस वृत अनशन આદિ ખાર પ્રકારનાતપના અનુષ્ઠાનથી તથા ચિત્તની શુદ્ધિરૂપ સમાધીથી જેણે माश्रवना द्वारने नि३द्ध ४री हीधा छे, पचवयाइ पालिया - पचत्रतानि पालयित्वा न्य प्रतियात विरभणु माहि महावृतीने निरतियार पासन पुरी महज्जुई चिह्नમહાદ્યુતિ તિષ્ઠત્તિ તપસ્તેજથી સમન્વિત થઈ તેજો લેફ્સા એવ પુલાકલબ્ધિ આદિથી સહિત અને છે ભાવા ——ગુરુ મહારાજના પ્રસાદથી શ્રુતજ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધુ છે એવા શિષ્ય શાસ્ત્રીય સમત અમા વિગતસ શય અનીને જનતા દ્વારા પ્રશ સનીય જ્ઞાનવાળા માનવામા આવે છે એવા વચનને જનતા નિ સટ્રૂહ અ ગીકાર કરવામા સ કેચરહિત ખની જાય છે ક્રિયાસ પત્તિથી ગુરુ મહારાજ એની Page #370 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० १ मा ४८ श्रुतद्यानलामे मोक्षप्राप्तिदेवत्वप्राप्तिर्चा २६३ मूलम् - से देवगधव्त्रमनुस्सइए, चन्तु देह मलेपकपूइय । सिद्धे वा हवइ सासए, देवे" वा अप्परंए महिड्दैिए-त्ति वेमि ॥४८॥ [ स सिद्धए वा हनए य सासए, सुरेय वा अप्परए महिटि ए - तिमि ] ॥ उत्तरज्झयणस्स पढमज्झयण समत्त ॥ छाया - स देव गन्धमनुष्यपूजितः, त्यक्त्वा देह मषङ्कपूतिकम् । सिद्धो वा भवति शाश्वतः, देवो वा अल्परजा महर्द्धिक इति श्री ||४८ || [ स सिद्धो ना भरति च शाश्वतः सुरथना अल्परजा महर्द्धिकः - इति ब्रवीमि ] टीका--' स देवगधन्त्र ० ' इत्यादि -- स. - पूर्वोक्तलक्षणविशिष्टो विनयवान् शिष्यः, इह लोके देवगन्धर्वमनुष्यपूजितः = देवैः = वैमानिक ज्योतिष्कैः, गन्धवः- गन्धर्वनिकायो- पलक्षितैर्व्यन्तरभवनपतिभिः, मनुष्यैः=चक्रवर्त्यादिभि पूजित समानितो भवति । यथा मलपङ्कपूविक= पल - विण्मूत्रादिक, तदेव पङ्कः कर्दमस्तेन पूतिक= दुर्गन्धियुक्तढेहम्= औदारिक क्रियासपत्ति से गुरु महाराज उस पर सदा प्रसन्न रहा करते हैं। छादश प्रकार की तपस्या से वह कर्मो के आस्रव को रोकने वाला हो जाता है । पाच महाव्रतो की आराधना से उसका आत्मिक वल विशिष्ट होकर उसको तपस्तेज की लब्धि से सपन्न बना देता है ॥ ४७ ॥ 'सदेव' इत्यादि । अन्वयार्थ - (स- सः) पूर्वोक्त लक्षणों से विशिष्ट विनयशाली शिष्य (देवगधन्वमणुस्सपूइए-देवगधर्वमनुष्य पूजितः) देव वैमानिक ज्योतिष्क देवों से गंधर्व -गवर्वनिकाय से उपलक्षित व्यन्तर देवों से, एव भवनपतिदेवो से, तथा मनुष्यों - चक्रवर्ती आदि से पूजित होता है । तथा (मलपએના પર સદા પ્રસન્ન રહ્યા કરે છે ખાર પ્રકારની તપસ્યાથી તે કમના આશ્રવને શકનાર અની જાય છે અને પાચ મહાવ્રતેની આરાધનાથી એનુ આત્મિક ખલ વિશિષ્ટ બને છે અને આથી તેને તપસ્તેજની લબ્ધિ સ પન્ન મનાવે છે ॥ ૪૭ it "C स देव त्याहि अन्वयार्थ -स-स यूर्वोक्त लक्षणुनी विशिष्ट विनयशाणी शिष्य देव गधव्व मस्सइए - देव गधर्व मनुष्य पूजित देव- वैभानि ज्योतिष्ड हेवे, गधर्व-गधर्व નિકાયથી ઉપલક્ષિત 4ન્તર દેવ અતે ભવનપતિ દેવા તથા મનુષ્યા-ચક્રવતી माद्दिथी पूछत भने छे तथा मलपक पूइय देह चइन्तु - मलपकपूतिक देह व्यक्त्वा Page #371 -------------------------------------------------------------------------- ________________ - - - २६४ उत्तययनसूत्रे मनुष्यशरीर, त्यक्त्या, शाश्वतः सर्वकालारस्थायी जन्मगरणरहितः सिद्धो भवति । वा अथवा, सारशेपकर्मा तु जल्परना. अल्पकर्मा महर्दिका महती-दिव्या ऋद्धिा विमानादिसम्पन्, उपलक्षणेन दिव्यानि द्युतियशोवर्णलगीर्यादीनि च यस्य स महर्दिकः, तर द्युतिः-शरीराभरणकान्तिः, यश-कीतिः, वर्ण: शुलादिः, वलशारीरिकपराक्रमः, वीर्यम्-आत्मवलम्, आदिपदेन-इतोऽन्यदपि सग्राह्यम्, एभिः सपनः, देवो भवति । कपूइय देर चइत्तु-मलपकपूतिक देर त्यस्ता ) शुक्रशोणित से जन्य इस औदारिक शरीर का परित्याग कर (सासा सिद्धे रवा-शावतः सिद्धो वा भवति) अनत काल तक सदा सिद्वि स्थान मे रहने वाला सिद्ध परमात्मा हो जाता है। (वा) अथवा यदि वर सिद्ध नही बने तो (अप्परण्मरिढिए देवे वा हवइ-अल्परजाः महर्दिकः देवो वा भवति) अल्पकर्मा महद्धिक देव हो जोता है। भावार्थ - पूर्वोक्तलक्षणविशिष्ट विनीत शिष्य देवादिक द्वारा पूज्य होता है, एव इस अपवित्र औदारिक शरीर का परित्याग कर सिद्ध हो जाता है । यदि कर्म शेष रह जाय तो वह महाऋद्धिशाली देव होता है। यहा ऋद्धिसे द्युति, यश, वर्ण, बल, वीर्य इन सबका ग्रहण हुवा है। विमान आदि सपत्ति का नाम ऋद्धि है । शरीर एवं आभरण की कान्ति का नाम द्युति है। कीर्ति का नाम यश है। शरीर का जो शुक्ल आदि वर्ण है - उसका नाम वर्ण है। शारीरिक पराक्रम का नाम बल एवं आत्मजन्य शक्ति का नाम वीर्य है। शु शातिन्य मा सौहार शरीरना परित्या उरी सासए सिद्ध हवइशाश्वत सिद्धो भवति मन-artun सुधा सही सिद्धि स्थानमा रसुवावाणा सिद्ध પરમાત્મા બની જાય છે વા અથવા જે તે સિદ્ધ ન બને તે, અપકમાં મહે દ્ધિક દેવ બની જાય છે ભાવાથ–પૂર્વોક્ત લક્ષણવિશિષ્ટ વિનીત શિષ્ય દેવાદિક દ્વારા પૂજ્ય બને છે અને આ અપવિત્ર ઔદારિક શરીરને પરિત્યાગ કરી કા તે સિદ્ધ બની જાય છે જે કર્મ શેષ રહી જાય તે તે મહાકદ્ધિ શાળી દેવ બને છે ઋદ્ધિથી ઘતિ, યશ, વર્ણ, બળ, વીર્ય, આ બધાનુ ગાથામાં ગ્રહણ કરેલ છે, વિમાન આદિ સંપત્તિનું નામ ઋદ્ધિ છે શરીર અને આભરણની કાન્તિનું નામ ઘતિ છે, કીર્તિનું નામ યશ છે શરીરને જે શુકલ આદિ વર્ણ છે-દ્રવ્ય વેશ્યા છે-એનું નામ વર્ણ છે શારીરિક પ્રરાક્રમનું નામ બળ છે અને Page #372 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका १०१ गा ४८ प्रथमाध्ययनसमाप्ति २६५ इति शन्दः समाप्तिपोधकः, अथवा 'इति' एवम्-अनुना प्रकारेण एतद् विनय तारख्यमध्ययन नगी मि यथा भगरता कथित तथा कथयामिन तु स्वबुद्धया परिकल्प्य किंचिद् ब्रवीमीत्यर्थः ॥ ४८ ॥ इति श्रीविश्वविरयात-जगढल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशमापाकलितललितकलापालापक-प्रति-शुद्धगद्यपद्यनैश्यन्यनिर्मायकादिमानमर्दक-श्रीशाहू छत्रपति- कोल्हापुरराजमदत्त" जैनशास्त्राचार्य "-पदभूपित-कोल्हापुर-राजगुरुपालब्रह्मचारि-जैनाचाये-जैनधर्मदिवाकर-पूज्यश्रीघासीलालप्रतिविरचिताया श्रीमदुत्तराध्ययनमूत्रस्य प्रियदर्शिन्यारयाया व्याग याया विनयसमाधिनामक प्रयममध्ययन सपूर्णम् ॥१॥ ('त्तिवेमि'-इति ब्रवीमि) यह पद अध्ययनकी समाप्ति का सूचक है, इसका यह अर्थ है कि-श्री सुधर्मास्वामी जम्बूस्वामी से कहते है कि हे जम्बू ! यह विनयश्रुत नाम का अध्ययन जैसा भगवान से सुना है उसी तरह का मैने कहा है। इस में अपनी बुद्धि से कल्पित कुछ नही कहा गया है ।। ४८॥ विनयश्रुतनामक प्रथम अध्ययन सम्पूर्ण ॥१॥ शस्तिनु नाम पाय छ “त्तिवेमि" 'इति प्रवीमि' मा ५६ मध्ययननी સમાપ્તિનુ સૂચક છે તેને અર્થ એ છે કે શ્રી સુધમોસ્વામી જ બૂસ્વામીને કહે છે કે હે જબૂ! આ વિનયકૃત નામનું અધ્યયન જેવુ ભગવાનથી સાભળ્યું છે તેજ પ્રકારે મે કહ્યું છે આમ પિતાની બુદ્ધિથી કલ્પિત કાઈ નથી કહ્યું ૪૮ છે આ વિનયકૃત નામનું પ્રથમ અધ્યયન સપૂર્ણ છે Page #373 -------------------------------------------------------------------------- ________________ द्वितीयाध्ययनम् । विनयश्रुताख्य प्रथममध्ययन वर्णितम् , इदानी द्वितीयमभ्ययन प्रारम्यते । अस्य चायमभिसम्मधः-इहानन्तराध्ययने विनयः सविस्तर वर्णितः, स चानुकूलमविकूलपरीपहजयनशीलैरेव फत्तुं शक्यते इति द्वितीय परीपहारयमध्ययन प्रारभ्यते____ यद्वा-विनयाराधकाः मायः परीपहभाजो भवन्त्येवेति द्वितीय परीपहाख्यमध्ययन मारभ्यते, तस्येदमाद्य सूत्रम् मूलम् सुय मे आउस । तेण भगवया एवमक्खाय-इह खल्ल बावीस परीसहा समणेणं भगक्या महावीरेण कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्ययतो पुट्ठो नो विनिहन्नेज्जा ॥१॥ ____ छाया-श्रुत मे आयुष्मन् । तेन भगवता एवमाख्यातम्-इह खलु द्वाविंशति परीपहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन मवेदिता, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्याया परित्रजन स्पृष्टो नो विनिहन्येत ॥१॥ द्वितीय अध्ययन। विनयश्रुत नाम के प्रथम अध्ययन का वर्णन हुवा, अब सूत्रकार द्वितीय अध्ययन का वर्णन करते हैं। प्रथम अध्ययन के साथ इसका सबंध इस प्रकार है-प्रथम अध्ययन में विस्तारपूर्वक विनयधर्म का वर्णन करने में आया है। उस विनयधर्म की आराधना परीषहों को जीतने वाला ही कर सकता है, और विनयशील को प्रायः परीषह उत्पन्न होते ही हैं इसलिए अब परीषहाध्ययन कहते हैं जिसका यर प्रथमसूत्र है-"सुयमे" इत्यादि।। બીજુ અધ્યયન - વિનય શ્રુત નામના પ્રથમ અધ્યયનનુ વર્ણન પુરૂ થયુ હવે સૂત્રકાર બીજા અધ્યયનનું વર્ણન કરે છે પ્રથમ અધ્યયનની સાથે એને સબધ આ પ્રકાર છે. પ્રથમ અધ્યયનમા વિસ્તાર પૂર્વક વિનય ધર્મનું વર્ણન કરવામાં આવેલ છે તે વિનય ધર્મની આરાધના પરિષહને જીતવાવાળા જ કરી શકે છે અને વિનયશીલને પરિષહ ઘણે ભાગે ઉત્પન્ન થાય જ છે, આ માટે હવે “પરિ पलाध्ययन" पाभा भाव छ २ मा प्रथम सूत्र छ सुयमे - Page #374 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ सू० १ दाविंशतिपरीपहप्रस्ताव ___ २६७ टीका-श्रीमुधर्मा स्वामी श्रीजम्यूस्वामिन प्रति कथयति- सुय मे आउस!' इत्यादि । हे आयुष्मन् ! भगरता ज्ञानादियुक्तेन, तेन-तीयकरण, एवम्बल्यमाणाप्रकारेण, यत् पाख्यात सफलजीवभापापरिणामिन्या भापया कथितम् , उक्तञ्च देवा टैगों नरा नारी, शराथापि शारीम् । तिर्यञ्चोऽपि हि तैरश्चों, मेनिरे भगद्गिरम् ॥ १॥ तत् , मे मया, श्रुतम् । भगवत्कथितमेवार्थ तवाग्रे वर्णयामीति भावः । अस्य सविस्तर व्याख्यान जिज्ञासुभिराचारागमनस्य मत्कृताचारचिन्तामणिटीकाया द्रष्टव्यम् । यद्वा-'आउसतेण' इत्येक पद, 'मया' इत्यस्य विशेषणम् । श्री सुधर्मा स्वामी श्री जबूस्वामी से कहते है-(आउस-आयुष्मन्) कि हे आयुष्मन् । जम्बू ! (तेण भगवया एवमक्खाय-तेन भगवता ण्व आख्यातम् ) ज्ञानादि गुणों से युक्त उन तीर्थंकर भगवान् श्री महावीर स्वामी ने वक्ष्यमाण प्रकार से कहा है वह (मे मुय-मया श्रुतम् ) मैंने सुना है वही मैं कहता हु । प्रभु की भापा सर्वभापामय होती है, __ कहा भी है-"देवा दैवी" इत्यादि ।। प्रमु की वाणी को देव, मनुष्य, आर्य, अनार्य, तिर्यञ्च, सभी अपनी अपनी भाषा में समझते हैं। इस सूत्र का विस्तृत विवेचन आचाराग सूत्र की आचारचिन्तामणि टीका में किया गया है, इसलिए जिज्ञासु को वहा से देख लेना चाहिये। "आउस तेण" इस पद की सस्कृत छाया" आयुष्मन् तेन" ऐसी न श्री सुध स्वाभी, श्री स्वामीन डे छे , आउश-आयुष्मन् । मायुष्मन् कम्मू। तेण भगवया एवमक्खाय-तेन भगवता एव आप्यातम् सानाहि ગુણેથી યુક્ત એવા તીર્થ કર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વયમાણ પ્રકા २थी धु छ मे सुय-मया श्रुतम्-ते में सामन्यु छे से हुई छु प्रभुनी भाषा समापामय डाय छ उखु ५५ छदेवा देवी इत्यादि પ્રભુની વાણીને દેવ, મનુષ્ય, આર્ય, અનાર્ય, તિર્ય ચ, સઘળાપિત પિતાની ભાષામાં સમજે છે આ સૂત્રનું વિસ્તૃત વિવેચન આચારાગસૂત્રની આચારચિંતામણી ટીકામાં ४३६ छ भोट शासुभे त्याची नवु नये “आउस तेण" मे पहनी सकृत छाया “ आयुप्मन् तेन" अपी न यता आउसतेण" "आवसता" Page #375 -------------------------------------------------------------------------- ________________ २६४ - - - उत्तरायनसूत्रे मनुष्यशरीर, त्यस्मा, शाम्यतामफालारस्थायी जन्मगरणरहितः मिदो भवति । वा अथवा, सापशेपकर्मा तु अल्परजाः नल्पकर्मा महर्दिका-महती-दिव्या ऋद्धिविमानादिसम्पत्, उपळदाणेन दिव्यानि द्युतियशोवर्णवलगीर्यादीनि च यस्य स महर्दिकः, तर युतिः-शरीराभरण कान्तिः, यश-कीतिः, वर्ण:-Pादिः, बल- - शारीरिकपराक्रमः, वीर्यम्-आत्मालम्, नादिपटेन-उतोऽन्यदपि समाद्यम्, पमि सपन्नः, देवो भवति। कपूइय देह चइत्तु-मलपातिक देर त्यस्ता) शुक्रशोणित से जन्य इस औदारिक शरीर का परित्याग कर (सास सिद्व हवा-शावता सिद्वा वा भवति) अनत काल तक सदा सिद्धि स्थान में रहने वाला सिद्ध परमात्मा हो जाता है। (वा) अपना यदि वह सिद्ध नहीं बनता (अप्परण्महिड्ढिए देवे वा हवड-अरपरजाः महर्द्विका देवो वा भवति) अल्पकर्मा महद्धिक देव हो जाता है। भावार्थ- पूर्वोक्तलक्षणविशिष्ट विनीत शिष्य देवादिक द्वारा पूज्य होता है, एब इस अपवित्र औदारिक शरीर का परित्याग कर सिद्ध हो जाता है। यदि कर्म शेप रह जाय तो वह महामद्धिशाली देव होता है। यहा ऋद्धिसे द्युति, यश, वर्ण, बल, वीर्य इन सबका ग्रहण हुवा है। विमान आदि सपत्ति का नाम ऋद्धि है। शरीर एव आभरण की कान्ति का नाम द्युति है। कीर्ति का नाम यश है। शरीर का जो शुक्ल आदि वर्ण है - उसका नाम वर्ण है। शारीरिक पराक्रम का नाम चल एव आत्मजन्य शक्ति का नाम वीये है। शुशाशित भन्य मा मोहरि शरीरमा परित्याग ३ सासए सिद्ध हवइशाश्वत सिद्धो भरति मनन्त सुधी सहा सिद्धि स्थानमा २डवावाणासा પરમાત્મા બની જાય છે જા અથવા જે તે સિદ્ધ ન બને તે, અલ્પકમાં મર્ડ દ્ધિક દેવ બની જાય છે ભાવાર્થ–પૂર્વોક્ત લક્ષણવિશિષ્ટ વિનીત શિષ્ય દેવાદિક દ્વારા પૂજ્ય બને છે અને આ અપવિત્ર ઓદારિક શરીરને પરિત્યાગ કરી કા તો સિદ્ધ બના જાય છે જે કર્મ શેષ રહી જાય તે તે મહાદ્ધિ શાળી દેવ બને છે ઋદ્ધિથી ઘુતિ, યશ, વર્ણ, બળ, વીર્ય, આ બધાનું ગાથામાં ગ્રહણ કરેલ છે, વિમાન આદિ સંપત્તિનું નામ ઋદ્ધિ છે શરીર અને આભરણની કાન્તિનું નામ ઘતિ છે, કીર્તિનું નામ યશ છે શરીરને જે શકલ આદિ વર્ણ છે-દ્રવ્ય વૈશ્યા છે-એનું નામ વર્ણ છે શારીરિક પ્રરાક્રમનું નામ બળ છે Page #376 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ सू० १ द्वाविंशतिपरीपदप्रस्ताव २६७ टीका - श्रीधर्मास्वामी श्रीजम्बूस्वामिन प्रति कथयति - 'मुय मे आउस!' इत्यादि । हे आयुष्मन् ! भगवता = ज्ञानादियुक्तेन तेन = तीर्थकरेण, एवम् = वक्ष्यमा - णप्रकारेण यत् आख्यात सकलजीवभाषापरिणामिन्या भाषया कथितम् उक्तञ्च - देवा देवीं नरा नारीं, शराधापि शानम् । तिर्यञ्चोऽपि हि तैरथों, मेनिरे भगवद्भिरम् ॥ १ ॥ " वत् मे मया श्रुतम् । भगवत्कथितमेवार्थं तवाग्रे वर्णयामीति भावः । अस्य सविस्तर व्याख्यान जिज्ञासुभिराचारागसूत्रस्य मत्कृताचार चिन्तामणिटीकाया द्रष्टव्यम् । यद्वा-' आउसतेण' इत्येक पद, " मया' इत्यस्य विशेषणम् । श्री सुधर्मा स्वामी श्री जबूस्वामी से कहते है- ( आउस - आयुष्मन्) कि हे आयुष्मन् । जम्बू ! ( तेण भगवया एवमक्खाय - तेन भगवता व आख्यातम् ) ज्ञानादि गुणों से युक्त उन तीर्थकर भगवान् श्री महावीर स्वामी ने वक्ष्यमाण प्रकार से कहा है वह ( मे सुय - मया श्रुतम् ) मैंने सुना है वहीं मैं कहता है । प्रभु की भाषा सर्वभापामय होती है, कहा भी है- " देवा देवी " इत्यादि । प्रभु की वाणी को देव, मनुष्य, आर्य, अनार्य, तिर्यञ्च, सभी अपनी अपनी भाषा मे समझते हैं । 66 इस सूत्र का विस्तृत विवेचन आचाराग सूत्र की आचार चिन्तामणि टीका मे किया गया है, इसलिए जिज्ञासु को वहा से देख लेना चाहिये । 'आउस तेण " इस पद की संस्कृत छाया " आयुष्मन् तेन " ऐसी न आउस- आयुष्मन् ' डे आयुष्मन् भ्यू! तेण भगवया एवमस्साय-तेन भगवता एव आय्यातम् ज्ञानाहि ગુણાથી યુક્ત એવા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વક્ષ્યમાણુ પ્રકાरथी ४छे मे सुय-मया श्रुतम्-ते मे सामज्यु छे शो हु उहु छु प्रभुनी भाषा सर्वभाषाभय होय छे म्धुं छे--देवा देवीं धत्याहि श्री सुधर्भास्वामी, श्री स्वामीने आहे छे प्रभुनी वालीने द्वेष, मनुष्य, आर्य, अनार्य, तिर्यय, सघणा पोत पोतानी ભાષામા સમજે છે આ સૂત્રનુ વિસ્તૃત વિવેચન આચારાગસૂત્રની આચારચિંતામણીટીકામા કરેલ છે. भाटे ज्ञासु त्यायी लेई सेवु लेह में " आउस तेण " मे પદ્મની સસ્કૃત છાયા “ आयुष्मन् तेन" सेवी नथता आउसवेण" " आवसता در Page #377 -------------------------------------------------------------------------- ________________ द्वितीयाध्ययनम् । विनयश्रुताख्य प्रथममध्ययन गणितम , इदानी द्वितीयमभ्ययन प्रारम्यते । अस्य चायमभिसम्बन्धः-इहानन्तराध्ययने पिनयः सविस्तर वर्णितः, स चानुकूलम तिकूलपरीपहजयनशीलैरेव फत्तुं शक्यते इति द्वितीय परीपदारयमध्ययन प्रारभ्यते यद्वा-विनयाराधकाः प्रायः परीपहभाजो भवन्त्येवेति द्वितीय परीपहाख्य मध्ययन मारभ्यते, तस्येदमाद्य सूनम् मूलम्-सुय मे आउस । तेण भगवया एवमक्खाय-इह खल वावीस परीसहा समणेणं भगवया महावीरेण कासवेणे पवेइया, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयतो पुट्टो नो विनिहन्नेज्जा ॥१॥ ___ छाया-श्रुत मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्-इह खलु द्वाविंशति परीपहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिता, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्याया परिनजन् स्पृष्टो नो विनिहन्येत ॥१॥ द्वितीय अध्ययन। विनयश्रुत नाम के प्रथम अध्ययन का वर्णन हुवा, अव सूत्रकार द्वितीय अध्ययन का वर्णन करते हैं। प्रथम अध्ययन के साथ इसका सबध इस प्रकार है-प्रथम अध्ययन में विस्तारपूर्वक विनयधर्म का वर्णन करने में आया है। उस विनयधर्म की आराधना परीषहाँ को जीतने वाला ही कर सकता है, और विनयशील को प्रायः परीषह उत्पन्न होते ही हैं इसलिए अब परीपहाध्ययन कहते हैं जिसका यह प्रथमसूत्र है-"सुयमे " इत्यादि। બીજુ અધ્યયન - વિનય શ્રુત નામના પ્રથમ અધ્યયનનુ વર્ણન પુરૂ થયુ હવે સૂત્રકાર બીજ અધ્યયનનુ વર્ણન કરે છે પ્રથમ અધ્યયનની સાથે એને સબધ આ પ્રકારને છે પ્રથમ અધ્યયનમાં વિસ્તાર પૂર્વક વિનય ધર્મનુ વર્ણન કરવામાં આવેલ છે તે વિનય ધર્મની આરાધના પરિષહને જીતવાવાળા જ કરી શકે છે અને વિનયશીલને પરિષહ ઘણે ભાગે ઉત્પન્ન થાય જ છે, આ માટે હવે “પરિ पलाध्ययन" ४३वाभा मा छ २४ मा प्रथम सूत्र छ सुयमे Page #378 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ सू० २-३ द्वाविंशति परीपदा एव श्रीधर्मस्वामिना प्रोक्ते सति श्री जम्बूस्वामी पृच्छति - मूलम् - कयरे ते खलु बावीस परीसहा समणेणं भगवया महावीरेण कासवेणं पवेइया जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयतो पुट्ठो नो विनिहन्नेज्जा ? ॥२॥ छाया -- कतरे ते खलु द्वाविंशतिः परीपहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः । यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्याया परिजन स्पृष्टो न निनिहन्येत १ ॥२॥ टीका- ' कयरे ते ' इत्यादि । कतरे= किंनामकास्ते=अनन्तरसूत्रोक्ता खलु द्वाविंशतिः परीपदाः, अन खलु शब्दो वाक्यालकारे, शेपपदाना व्याख्या पूर्ववत् ॥ तदा श्रीसुधर्मा स्वामी श्रीजम्बूस्वामिन प्रति माह - २७१ मूलम् - इमे ते खलु बावीसं परीसहा समणेणं भगवया इस तरह श्री सुधर्मास्वामि का कहने पर श्री जम्बू स्वामी पूछने लगे - ' करे ' इत्यादि । (कासवेणं) काश्यपगोत्री ( समणेणं भगवया महावीरेण ) श्रमण भगवान् महावीर स्वामी ने जिन २२ परिपतो का ( पबेइया - प्रवेदिता ) वर्णन किया है और जिनके सुनने आदि से भिक्षाचर्या में घूमता हुवा मुनि उन परिपहों से स्पृष्ट होने पर भी सयममार्ग से चलित नही होता है उन परिपहों के नाम क्या २ हैं ? 1 सुधर्मास्वामी जबूस्वामी के २२ परिपत्रों के नामों को जानने विषयक प्रश्न का उत्तर देने के लिये कह रहे हैं कि हे जबू । सुनोઆ પ્રમાણે શ્રી સુધર્મોસ્વામીએ કહ્યુ ત્યારે જમ્મૂસ્વામી ફરી પૂછવા લાગ્યા कयरे धत्यादि कास्रवेण आश्यपगोत्री "समणेर्ण भगवया महानीरेण " श्रभाणु भगवान महावीर स्वामी मे २२ परिषहोनु पवेइया - प्रवेदिता वन रेस छे भने लेना साल ળવા આદિથી ભિક્ષાચર્યામા ફ્રી રહેલ મુનિ એ પરિષહેાથી પણ સયમ માથી ચલિત બનતા નથી એ પરિષહેાના નામ સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને ૨૨ પરિષહેાના નામને પ્રશ્નના ઉત્તર આપતા કહે છે કે, કે જમ્મૂ સાભળા પૃષ્ટ થયા પછી કયા કયા છે? જાણવા અગેના " इत्यादि । : इमे " Page #379 -------------------------------------------------------------------------- ________________ - २७० उत्तराभ्ययनसूत्रे कदाचित् स्पृष्टः परीपराक्रान्तः सन् , न विनिहन्येत मोक्षमार्गात् प्रच्युतो न भवेदित्यर्थः । 'भिक्स्वायरिया' इत्यनेन भिक्षाटने प्रायः परीपहा. प्रादुर्भवन्ति, इति सूचितम् ॥ नही होवे । “भिक्सायरियाग" इससे यह प्रकट होता है कि भिक्षु को भिक्षाटन करते समय प्राय. परीपह उत्पन्न होते हैं। भावार्थ-इस सूत्र द्वारा सुधर्मास्वामी जम्बूस्वामी को समझाते हुए यह कह रहे है कि हे जम्बू ! मैं इस अध्ययय मे २२परीपहों के संबंध मे जो कुछ भी विवेचन करूँगा वह सब जैसा मैंने प्रभु वर्धमानस्वामी के मुख से सुना है वैसा ही करूँगा। भगवान ने वाईस परीपह फरमाये है-जो भिक्षु इन परीपहों से स्वयं पराजित न होकर इनको जीतता रहता है वह मोक्षमार्ग से कभी भी विचलित नहीं होता है । भिक्षाचर्या करते समय परीपहों के आने की अर्थात उत्पन्न होने की प्रायः अधिक सभावना रहती है, अतः साधु को उनसे विचलित नहीं होना चाहिये । परीपह साधु की कसौटी है। इनके द्वारा कसा जाने पर जो साधु मोक्षमार्ग से चलायमान नही होता है, एव वीर्योल्लास प्रकट कर इनका साम्हना करता है वह कर्मों की निर्जरा करता हुआ अपना कल्याण करता है। પદથી પ્રગટ થાય છે કે, ભિક્ષુને ભિક્ષાટન કરતી વખતે પ્રાય પરિષહ ઉત્પન્ન થાય છે ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સુધર્મા સ્વામી જબૂસ્વામીને એ સમજાવીને કહે છે કે, હે જમ્મ! હુ આ અધ્યયનમાં ૨૨ પરિષહના સ બ ધમાં જે કાઈ પણ વિવેચન કરીશ તે મે પ્રભુ વર્ધમાનસ્વામીથી જે રીતે સાભળ્યું છે તે કરીશ ભગવાને બાવીસ ૨૨ પરિષહ ફરમાવ્યા છે જે ભિક્ષુ આ પરિષહેથી સ્વય પરાજીત ન બની તેને જીતે છે તે મોક્ષ માગથી કદી પણ વિચલિત થતા નથી ભિક્ષાચર્યા કરતી વખતે પરિષહેના આવવાની અર્થાત ઉત્પન્ન થવાની પ્રાય અધિક સભાવના રહે છે આથી સાધુએ તેનાથી વિચલિત ન બનવું જોઈએ પરિષહ સાધુની સેટી છે તેના દ્વારા કસાયા પછી સાધુ મોક્ષમાર્ગથી ચલા યમાન નથી થતા તેમજ વિલાસ પ્રગટ કરી એને સામને કરે છે તે કર્મોની નિર્જરા કરીને પિતાનુ કલ્યાણ કરે છે Page #380 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज० २ सू० ४ द्वाविंशतिपरीपदनामानि २७३ टीका -- तद् यथा - क्षुधापरीपर. दिगिठाशन्दो देशीयः क्षुरार्थे वर्तते । सैन परीपः परिपते इति परीपहः ॥ १ ॥ विपासापरीपर – पिपासा = उपा, सैन परीपहः, एन सर्वन परपदार्थेन समानाधिकरण्य बोध्यम् ||२॥ शीतपरपरः - शीत- हेमन्त शिशिरयोजतः श्रीतस्पर्श, तदेन परीषदः शीतपरीपहः ॥३॥ उष्णपरीपहः- उष्ण- ग्रीष्म जातस्तापरूप उष्णस्पर्शः, तदेव परीपहः॥ ४ ॥ दशमशकपरीपहः – दशमशकाः प्रसिद्धा त एन परीपदः दशमशकपरीपहः, दशमशकाः परीपहत्वयन्त इत्यर्थ', तन परोपहत्वगतैकत्वनिक्षया परीपद इत्येकवचनम् ॥ ५ ॥ अचैल = चैलाभानः जिनकल्पिकविशेपणाम् । स्थविरकल्पिकाना तु जीर्ण खण्डितमल्पमूल्य प्रमाणोपेत च चैल सदध्यचैलमेव । तदेन "इमे" - इत्यादि । श्रमण भगवान् महावीर स्वामी ने जिन २२ परीपरों को सहन करने के लिए भिक्षुको आदेश दिया है वे २२ परीपर ये है " 5 दिगिशब्द देशीय शब्द है, इसका अर्थ क्षुधा है। दिगिछारूप परीपद का नाम दिगिंच्छापरीपह है |१| पिपासा - शब्द का अर्थ तृपा है। इसरूप जो परीपर है वह पिपासापरीपर है | २ | हेमन्त एव शिशिर ऋतु मे उत्पन्न शीतस्पर्श का नाम शोत है । इसरूप जो परीपर है उसका नाम शीतपरीपह है | ३ | ग्रीष्म ऋतु एव वर्षा ऋतु में उत्पन्न हुए ताप का नाम उष्णस्पर्श है । इसरूप परीपर का नाम उष्णपरीपर है | ४ | डास, मच्छर, बिच्छू, चिउटी आदि का नाम दशमशक है। इनके काटने की वेदनारूप जो परीपद है वह दशमशक परीपर है | ५ | वस्त्रका सर्वथा अभाव अचेल है, यह जिनकल्पियों को होता है । स्थविरकल्पियो जीर्ण, खडित, अल्पमूल्यवाले एव प्रमाणोपेत वस्त्र होते हैं तो भी उनको શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ૨૨ પરીષહેને સહન કરવાને ભિક્ષુને આદેશ આપેલ છે તે ૨૨ પરિષદ્ધ આ છે દિર્નિચ્છારૂપ પરિષહનુ નામ દિîિચ્છાપરીષહ છે (૧) “ દિગિચ્છા ?, એટલે ભૂખ પિપાસા શબ્દનો અર્થ તૃષા છે, આ રૂપ જે પરીપડે છે તે પિપાસાપરીષહ છે (ર) હેમ ત અને શિશિર ઋતુમા ઉત્પન્ન થતા ઠંડા સ્પર્શનું નામ શીત પરીષહ છે (૩) ગ્રીષ્મ તથા વર્ષા ઋતુમા ઉત્પન્ન થતા તાપ રૂપ ઉષ્ણુ સ્પર્શ નુ નામ Goशपरीप छे (४) डास, भर७२, वीडी, भाउड, माहिनु नाम है शमश छे तेना કરડવાની વેદના રૂપ પરીષહ તે દશમશ પરીષહુ છે (૫) વસ્ત્રના સદા અભાવ તેઅંચેલ છે એ જીનપિને થાય છે સ્થવિરકલ્પિએના જીણુ, ખતિ અલ્પ મૂલ્યવાળા शोवा यथालोमोन नतेने असन मानवा लेखे मेवो Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ उत्तराध्ययनसूत्रे महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयतो पुट्टो नो विनिहन्नेज्जा ॥३॥ छाया --- इमे ते खलु द्वाविंशतिः परीपहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुला झाला जिला अभिभूय भिक्षाचर्याया परिव्रजन् स्पृष्टो नो विनिहन्येत ॥३॥ ' इमे ते ' इत्यादि । ये द्वाविंशतिः परीपहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदितास्ते खलु इमे=अग्रे वक्ष्यमाणाः सन्ति, जनतरमेव वक्ष्यमाणत्वात् हृदि वर्तमानाः परीपहाः ‘इद' शब्देन निर्दिष्टाः। यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वेत्यादि पदाना व्याख्या पूर्ववत् ।। अथ तानेव नामनिर्देशपूर्वक दर्शयति मूलम्-त जहा - दिगिछापरीस हे १, पिवासापरिसहे २, सीयपरीस हे ३, उसिणपरीसहे ४, दसमसयपरीस हे ५, अचेल - परीस हे ६, असे परीसह ७, इत्थीपरीसहे ८, चरियापरीस हे ९, निसीहियापरीस हे १०, सेज्जापरीस हे ११, अक्कोसपरीस हे १२, वहपरीस हे १३ जायणापरीस हे १४, अलाभपरीसहे १५, रोगपरीसहे १६, तण फासपरीस हे १७, जलपरीस हे १८, सक्कारपुरक्कारपरीस हे १९, पन्नापरीस हे २०, अन्नाणपरीसहे २१, दसणपरीस २२ ॥४॥ , छाया -- तद् यथा- क्षुधापरीपहः १, पिपासापरीपह' २, शीतपरीषदः ३, उष्णपरीपहः ४, दशमशकपरीपहः ५, अचलपरीपहः ६, अरतिपरीषदः ७, स्त्रीपरी पह ८, चर्यापरीपहः ९, नैषेधिकीपरीपहः १०, शग्यापरीपद ११, आक्रोशपरीपहः १२, वधपरीषद. १३, याचनापरीपह. १४, अलाभपरीषह. १५, रोग परीपह १६, तृणस्पर्शपरीपद.१७, जलपरी पह. १८, सत्कारपुरस्कारपरीषहः १९, प्रज्ञापरीपः २०, अज्ञानपरी पह २१ दर्शनपरीपहः २२ ॥ ४ ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा १ परीपदस्वरूपकथनप्रतिश। ર૭૫ ॥ १५॥ रोगा-यातपित्तश्लेप्मणा वैषम्येण समुत्पन्नः कुष्ठादिः, स एव परीपहो रोगपरीपहः ॥ १६ ॥ तुणस्पर्शः-दर्भादिस्पर्शः, स एव परीपह. खणस्पर्शपरीपहः ॥ १७ ॥ जल्ल-मलः, स एस परीपहः जल्लपरीपहः ॥ १८ ॥ सत्कारो वस्खपानादिदानेन समाननम् , पुरस्कारोऽभ्युत्थानासनप्रदानचन्दनादिसपादनम् , तावेव परीपहः सत्कारपुरस्कारपरीपहः॥ १९ ॥ प्रज्ञा-स्वयविमर्शपूर्वको वस्तुपरिच्छेदः, सैंव परीपहः प्रज्ञापरीपहः॥२०॥ अज्ञानपरीपहः-ज्ञानमत्यादि, तदभावस्तु अज्ञानम् तदेव परीपहः ॥ २१ ॥ दर्शनपरीपहःदर्शन-सम्यग्दर्शन, तदेव क्रियादिवादिना नानाविधमतश्रवणेऽपि निश्चलतया प्रियमाणत्वात् सम्यक् परिपद्यमाण सत् परिपहो भाति ॥ २२ ॥ ४॥ एव श्रीसुधर्मा स्वामी परीपहाणा नामान्यभिधाय तेपास्वरूप वक्तुकामः माहमलम-परीसहाण पविभत्ती, कासवेणं पवेईया। त में उदाहरिस्सामि, आंणुपुव्वि सुणेहं में ॥१॥ कफ की विपमता से समुत्पन्न कुष्ठादिरूप परीपद रोगपरीपद है ।१६। दर्भ आदि का स्पर्शरूप परीपत् तृणस्पर्शपरीपद है ।१७। मेल आदिरूप परीपह जल्लपरीपद है ।१८। अन्यद्वारा वस्त्र, पात्र आदि के देने रूप सत्कार, एव अभ्युत्थान, आसनप्रदान तथा वदना आदि करने रूप पुरस्कार, इन दोनोरूप परीपह सत्कारपुरस्कार परीपद है ।१९। स्वय विमर्शपूर्वक वस्तु के परिच्छेद करनेरूप परीप प्रज्ञापरीपह है ।२०। मत्यादिज्ञान के अभावरूप अज्ञानपरीपह है ।२१। क्रियावादी आदि के अनेकविध सिद्धान्तों के श्रवण करने पर भी सम्यग्दर्शन को निश्चलरूप से चार रखने के परिपद का नाम दर्शनपरीपर है ॥२२॥ ઉત્પન્ન થયેલ કુષ્ઠાદિરૂપ પરીષહ રેગપરીવહ છે (૧૬) દર્ભ આદિના સ્પર્શરૂપ પરીવહ તૃણસ્પર્શ પરીષહ છે (૧૭) મેલ આદિરૂપ પરીષહ જલપરીષહ છે (૧૮) અન્ય દ્વારા વસ્ત્ર, પાત્ર આદિના દેવારૂપ સત્કાર, અને અભ્યસ્થાન, આસનપ્રદાન તથા વદના આદિ કરવારૂપ પુરસ્કાર આ બન્ને રૂપ પરીષહ સકાર–પુરરકાર પરીષહ છે (૧૯) સ્વય વિમશપૂર્વક વસ્તુને નિર્ણય-પરિચ્છેદ કરવારૂપ પરીષહ પ્રજ્ઞાપરીષહ છે (૨) મત્યાદિજ્ઞાનના અભાવરૂપ પરીષહ અજ્ઞાનપરીષહ છે (૨૧) કિયાવાદી આદિના અનેકવિધ સિદ્ધાંતને શ્રવણ કરવાથી પણ સમ્યમ્ દર્શનને નિશ્ચય રૂપથી ધારી રાખવાના પરીવહનું નામ દર્શનપરીષહ છે રચા Page #383 -------------------------------------------------------------------------- ________________ २७४ उत्तराभ्ययनसूत्रे परीपहः अचेलपरीपहः ॥ ६॥ अरतिपरीपहा-रवि-सयमविपयिका प्रीतिः। तद्विपरीता त्वरतिः, सैव परीपदः, जरतिपरीपहः ॥७॥ स्त्री नारी सैर कयंचिद् दृष्टा सती तद्गतरागपूर्वकगतिविलासडासचेष्टाचर्षिकाराधवलोकनेऽपि तदमिलापनिवर्तनेन परिपह्यमाणत्वात् परीपहः खीपरीपह ॥ ८ ॥ चर्या-ग्रामानुपाम विहाररूपा, सैव परीपहः चर्यापरीपहः ॥९॥ नैपेधिकी-स्वाध्यायभूमिः, सेव परीपहः-नैपेधिकीपरीपहः ॥१०॥ शग्या वसति', सेन परीपदः शग्यापरी पहः॥११॥ आक्रोश: असभ्यभापणरूपः, स एव परीपद आक्रोशपरीपहः॥१२॥ वधः-ताडन, स एव परीपहः पधपरीपहः ।।१३।। याचना परीपहः याचनापरीपहः ॥१४॥ अलाभ:-अभिलपितवस्तुनोमाप्ति , स एव परीपह., अलाभपरीषह अचेल ही जानना चाहिये । इस रूप परीपद ही अचेल परीपह है।६। सयमविपयक अग्रीति का नाम अरति है इस अग्रीतिरूप ही अरति परीपर है ।। स्त्री के रागपूर्वक गमन, विलास, रास्य, चेष्टा, तथा चक्षु के विकार कटाक्ष-आदि के अवलोकित होने पर भी उस विषय की कोई भी अभिलापा नही करना-वह स्त्री परीपर है ।८। एक ग्रामसे दूसरे ग्राम मे विहार करना इसका नाम चर्या है इसरूप परीपद चर्यापरीषह है ।। स्वाध्याय करने के स्थान का नाम नैपेधिकी है। इसरूप जो परीपह है वर नैपेधिकी परीषद है ।१०। वसति रूप परीपद शय्यापरीपह है ।११। असभ्यभाषणरूप परीषह आक्रोशपरीपह है ।१२। ताडनरूप परीषह वधपरीषह है ।१३। याचनारूप परीपह याचनापरीपह है ।१४। अभिलपित वस्तु की अप्राप्तिरूप परीपह अलाभपरीपद है ।१५। वात पित्त પરીષહ અચેલપરીષહ છે (૬) સયમવિષયક અપ્રીતિનું નામ અરતિ છે, એ અપ્રીતિરૂપ પરીષહ અરતિપરીષહ છે (૭) સ્ત્રી તરફના રાગપૂર્વક ગમન,વિલાસ, હાસ્ય, ચેષ્ટા તથા ચક્ષને વિકાર-કટાક્ષ આદિના અવલોકન જોઈને પણ એ વિષયની કેઈ અભિલાષા ન કરવી તે પરીષહ તે સ્ત્રીપરીષહ છે (૮) એક ગામથી બીજા ગામે વિહાર કરે એનું નામ ચર્યા છે, આ રૂપ જે પરીષહ તે ચર્ચાપરીષહ છે (૯) સ્વાધ્યાય કરવાના સ્થાનનું નામ નધિકી છે તેવા રૂપને જે પરીષહ તે નૈવિકીપરીષહ છે (૧૦) વસ્તીરૂપ પરીષહ શય્યાપરીષહ છે (૧૧) અસભ્યભાષણ સહન કરવું તે આક્રોશપરીષહ છે (૧૨) તાડનારૂપ પરીષહે વધપરીષહ છે (૧૩) યાચનારૂપ પરીષહ તે યાચનાપરીષહ છે (૧૪) અભિલાષા વસ્તુની અપ્રાસિરૂપ પરીષહ તે અલાભપરીષહ (૧૫) વાત, પિત્ત, કફની વિષમતાથી Page #384 -------------------------------------------------------------------------- ________________ २99 प्रियदर्शिनी टीका अ०२ गा० २ सुधापरीपहजय तस्मादादौ द्वाभ्या गाथाभ्या सुधापरीपहजय पाहमूलादिगिछापरिगए देहे, तवस्ती भिक्खू थामव । न छिदे न छिदविए, न पऐ ने पर्यावए ॥२॥ या-सुधापरिगते देहे, तपस्वी मितुः स्थामान् । न छिन्यात् न ठेदयेत् , न पचेत् न पाचयेत् ॥२॥ टोका-'दिगिंठापरिग०० " इत्यादि । तपस्वी-पष्ठाटमभक्तादितपोऽनुष्ठानवान् स्थामवान् मनोवल समन्वितः,मिक्षुःसाधुः, देहे-शरीरे, सुधापरिंगते-भुभुक्षया व्याप्ते सति, न छिन्या-कलादिक सय न नोटयेत् , न छेदयेत् नाप्यन्यैः फलादीना डेदन कारयेदित्यर्थ., न पचेतस्वय पाक न कुर्यात् , न च पाचयेत् अय. पाक न कारयेत् । इदमुपलक्षणम् पथसमा नत्यि जरा, दारिद्द समो य परिभवो नत्वि। मरणसम नत्थि भय, खुहासमा वेयणा नत्यि ॥ १॥ ___ मार्ग के समान जरा कोई नहीं है अर्थात्-निरन्तर चलनेवाला मार्ग गामी जराजनित दु.खों का अनुभव करता है । तथा दारिद्रय के समान अन्य कोई भी परिभव-अर्थात् अनादर नहीं है, तात्पर्य यह है-अन्य गुण के रहने पर भी दारिद्रय के अस्तित्व मे मनुष्य अनादर पाता है। तथा-मरण के समान भय नहीं है और न क्षुधा से बढकर कोई वेदना है, अर्थात् मनुष्य मरण के भयसे जितना डरता है उतना अन्य से नही । तया-क्षुधाजनित वेदना जितनी दुःखदायी होती है उतनी अन्य वेदना नहीं ॥१॥ पथसमा नत्यि जरा, दारिदयसमो य परिभगो नत्थि। मरणसम नत्थि मय, सुहासमा यणा नत्थि ॥१॥ માગના સમાન જરા કોઈ નથી, અર્થાત્ નિરતર ચાલવાવાળા માગગામી જરાજનિત દુખોને અનુભવ કરે છે તથા દારિદ્રયના જેવું અન્ય કઈ પણ પરિભવ-અર્થાત્ અનાદર નથી તાત્પર્ય એ છે કે, અન્ય ગુણના હેવા છતા દારિદ્રયના અસ્તિત્વમાં માણસ અનાદર પામે છે તથા મરણના સમાન ભય નથી અને સુધાથી વધુ કોઈ વેદના નથી અર્થાત મનુષ્ય મરણના ભયથી એટલે કરે છે, એટલે બીજાથી નથી ડરતે, તથા–સુધાજનક વેદના જેટલી અસહ્ય डाय छ, तवा भी ना नथी. ॥१॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ २७६ उसराध्ययनस्त्रे छाया-परीपहाणा मविभक्तिः, काश्यपेन मवेदिता । ता युप्माकम् उदाहरिप्यामि, जानुपूर्व्या शृणुत मे ॥ १ ॥ टीका-परीसहाण' इत्यादि । हे शिष्या ! परीपहाणा पविभक्तिः पृथरु पृथा विभाग, काश्यपेन-कश्य गोत्रोत्पन्नेन, श्रीमहावीरार्धमानस्वामिना प्रवेदिता, प्रार्पण पोरिता द्वादशपरिपदि, ता=परीपहाणा मरिभक्तिम् , जानुपूर्त्या अनुक्रमेण, यथानिर्दिष्टक्रमेण युष्माकम् उदाहरिप्यामि-कथयिष्यामि, मेम्मद, मम सकाशात् , शृणुत-सावधानतया श्रवणगोचरी कुरुत । 'सुणेह'-जन बहुवचनमादरार्थम् ।। गा. १॥ इह सर्वेषु परीपहेपु सुधापरीपड एक दुस्सहः । उक्तञ्च पथसमा नत्यि जरा, दारिदसमो य परिभयो नत्थि । मरणसम नत्यि भय, खुदासमा वेयणा नयि ॥ १॥ छाया-पथिसमा नास्ति जरा, दारिद्रव्यसमच परिभगो नास्ति । मरणसम नास्ति भय, क्षुधासमा वेदना नास्ति ॥ १ ॥ इति इस प्रकार सुधर्मा स्वामी परीपहों के नामोका कथन करके अब उनका प्रत्येक का स्वरूप प्रकट करते हैं-परीसहाण-इत्यादि. हे शिष्य ! (परीसहाण पविभत्ती-परीपहाणा प्रविभक्ति) परीषहाँ का यह पृथक २ विभाग (कासवेण-काश्यपेन) काश्यगोत्रोत्पन्न श्री वर्धमान स्वामीने (पवेइया-प्रवेदिता) समवसरण में प्रकट किया है । मैं (त मे उदाहरिस्सामि-ता युष्माक उदाहरिष्यामि) उस परीषही के पृथक् २ विभाग को तुम को कहगा (मे आणुपुचि सुणे-मे आनु पूया शणुत) अतः मेरे से उम को यथा क्रम तुम सुनो। इन समस्त परीषहो में क्षुधापरीषद ही दुस्सह है। कहा भी है આ પ્રકારે સુધર્મા સ્વામી પરીપતેના નામનું કથન કરીને હવે તે हरेनु स्१३५ प्रगट रे छ-परीसहाण त्याहि 3 शिष्य । 'परिसहाण पविभची-परीपहाणा प्रविभक्ति परिवार प्रय प्रय विमा कासवेण पवेइया-काश्यपेन प्रवेदिता श्ययात्रोत्पन्न श्री महावीर मान स्थानीय समवसरमा प्रगट ४२ छ त भे उदाहारिस्सामिता युष्माक उदाहरिष्यामि हुसे परीषडाना प्रथ६ प्रथ५ विभाग तमान ४ीश मे आणुपुब्धि सुणेह- मे आनुपूर्व्या श्रृणुत माथी यथाभ ते२ साल। भाराथा આ સમરત પરિષહમા સુધા પરિષહ દુષ્કર છે કહ્યું છે કે Page #386 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गा० ३ क्षुधापरीपहजय १ ___२७९ फिचमूलम-कालीपव्वगसंकासे, किसे धर्मणिसतए। मायने असणपाणस्स, अंदीणमणसो चरे ॥३॥ छाया-कालीपर्वसकाशाङ्गः, कृशः धमनिसततः । मात्रज्ञ : अशनपानस्य, अदीनमनाचरेत् ॥ ३॥ टीका–कालीपञ्चग० ' इत्यादि। कालीपर्वसकाशाङ्ग:-काली-काकजङ्घा वनस्पति, तस्याः पर्माणि मध्ये तनूनि, अन्त्ये स्थूलानि भवन्ति तत्सकाशानि-तत्सदृशानि वाइजड्डादीन्यगानि यस्य स स्था, यस्य साधोस्तपश्चर्यया जानुकूर्परादयोऽवयवाः काकजधावत् प्रतलाः सन्ति स इत्यर्थः। अत एव कृशः कृशशरीरः, धमनिसततः धमनिभि नाडीभिः सतत = व्यातः शोणितमासादीना शुष्पतया दृश्यमाननाडीयुक्त इत्यर्थः। तथा-अशनपानस्य अशनम् ओदनरोटिकादि, पान-दुग्धादि, तयोः समाहारः अशनपान, तस्य, मात्र ज्ञा=परिमाणज्ञानसम्पन्न । यावताऽऽहारेण स्वकीयोदरपूरण भवेत् तारत्प्रमाणमेवाहार गृह्णाति, न तु रसासादादिलोभादधिक गृह्णातीति भावः। तथा-अदीनमनाः तात्यय यह है कि सायु को भूखसे पीडित होने पर भी नवकोटि से विशुद्ध आहार ग्रहण करना चाहिये ॥२॥ फिर भी-' कालीपन्चग०' इत्यादि। (कालीपब्वगसकासे-कालीपर्वा गसकाशः) काली-काकजघा (वनरपति विशेप)के पर्व जैसे अगवाला अत एव (किसे कृश) कृशशरीरयुक्त, (धमणिसतरा-धमनिसन्ततः) नसाजाल से व्याप्त, एव ( असणपाणस्स मायन्ने-अशनपानस्य मात्रज्ञः) अशन पान की मात्रा का ज्ञाता साध તાત્પર્ય આ છે કે, સાધુએ ભૂખથી પિડિત હોવા છતા પણ નવપ્રકારના વિશુદ્ધ આહારને જ ગ્રહણ કરવા જોઈએ ગ ૨ | ५० ५५ डे छे कालिपव्वग० त्याल कालिपव्वगसकासे-कालीपर्वाड्ग सकाश डाली-४१ धान पर्व का समवा मतमेव किसे-कृश ४श शरीरयुक्त, धमणिरातए-धमनिरातत न यी व्यास मन असणपाणस्स मायने-अरानपानस्य मात्रज्ञ पशन पाननी मात्राना माता साधु अदीणमणसो-अदीनमना महीन भन मनी सयमना भाभा Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ उत्तराध्ययनसूत्रे अन्य जिन्दन्त पचन्त वा नानुमोदयेत् । उपलक्षणत्यादेव-न सय क्रीणीयात्, नाप्यन्यैः क्रापयेत्, न चान्य कीण-तमनुमोदयेत् । न स्वय हन्यात् न चान्यैर्घातयेत् न चान्य घ्नन्तमनुमोदयेत् । वुभुक्षया पीडितोऽपि न कोटिशुद्धमेवाहार गृह्णीयादिति भावः ॥ गा. २ ॥ 1 " क्षुधा से अधिक कोई वेदना नही है इस लिये सन से पहिले सूत्रकार प्रथम क्षुधापरिषह का जय कहते हैं- दिगिंग परिगए ' - इत्यादि. (तवस्सी - तपस्वी) पष्ठाष्टमभक्तादि तपोंका अनुष्ठान करने वाला एव ( धामव-स्थामचान् ) मनोवल से समन्वित ( भिक्खु - भिक्षु ) - साधु ( देहे ) शरीर (दिगिछापरिगण - क्षुधापरिगते) क्षुधा से व्याप्त होने पर भी ( न छिंदे-न छिन्द्यात् ) फलादिक को स्वय छेदे नही-तोडे नही (न छिंदावए-न छेदयेत् ) न दूसरों से तुडवावे ( न पए न पयावए - नपचेत् न पाचयेत् ) न स्वय पकावे और न दूसरों से पकवावे । उपलक्षण से (अन्य छिन्दन्त पचन्त वा नानुमोदयेत्, न स्वय क्रीणीयात् नाप्यन्यै, क्रापयेत् न चान्य क्रीणन्तमनुमोदयेत्, न स्वय हन्यात् त चान्यैर्घातयेत् न चान्य घ्नन्तं अनुमोदयेत् ) इन पदों का भी यहा सग्रह करलेना चाहिये, अर्थात् छेदन करने वाले तथा पकाने वाले व्यक्ति की अनुमोदना न करे, न स्वय खरीदे न दूसरों से खरीदवावे और न खरीदने वाले की अनुमोदना करे, न स्वयं हणे न दूसरों से हणावे और न हणते हुए की अनुमोदना करे । ક્ષુધાથી અધિક કાઈ વેદના નથી, એટલા માટે સૂત્રકાર સૌથી પહેલા क्षुधा परीषहना भय ४२वा उडेछे दिगिच्छापरिगए - इत्यादि तवस्सी - तपस्वी छ७८ अठ्ठभ लताहि तपोनु अनुष्ठान ४२वावाणा तथा थामव-स्थामवान् मने मनोमनथी समन्वीत भिक्खू भिक्षु लिक्षु-साधु दिगिच्छा परिगए - क्षुधापरिगते शरीरे लूमधी व्याडुण होवा छता पशु न छिदे-न छिन्द्यात् इज इजाउने स्वयं छेवु नहि, तोडवु नहि, न छिंदावए-न छेदयेत् श्रीलथी तोडाववु नहि नपए न पयावए-नपचेत् न पाचयेत् न स्वयं पहावे, भने न मीलथी पहावे उपलक्षणुथी अन्य छिन्दन्त पचन्त वा नानुमोदयेत् न ४२ वावाजी तथा पश्ववावाणी व्यक्तिनी अनुमोदना न उरे न स्वय क्रिणीयात् नान्यै क्रापयेत् न चान्य क्रीणन्तमनुमोदयेत् न स्वयं मरीहे न जीन्नथी मरीहावे न तेनी अनुमोहना रे न स्वयं हन्यात् न चान्यैर्घातयेत् न चान्यग्नन्तमनुमोदयेत् હેશે. ન કાહથી હણાવે કે ન તેની અનુમાદના કરે H प्रय Page #388 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीयदृष्टान्त २८१ अत्र क्षुधापरीपदविजये दृष्टान्त प्रदर्श्यते आसीदुज्जयिन्या गजमिननामा श्रेष्ठी। तस्य दृढवीर्यनामकः पुत्रोऽभवत् । एकदा गजमिनश्रेष्ठिनो भार्या मृता । ततः ससारासारता विज्ञाय सनातनैराग्यो ऽसौ दृढनीर्यपुत्रेण सह प्राजितः। स च गजमित्रमुनिः स्व शिष्येण दृढवीर्येण सह ग्रामानुग्राम विचरस्तर तर धर्मदेशना कुर्वन् सयमेन तपसाऽऽत्मान भावयन् विहरति । स चैकदा विहार कुर्वन् विस्मृतमार्गः सन् महारण्य प्रविष्टः । तनाचिन्मृगाणा यूथा इतस्ततो वानन्ति । काचिज्जम्बूकाः सपरिवारैः सह शब्दायन्ते । क्वचिद् व्याताउत्प्ल्पन्ति । क्वचित् सिंहा गजेन्ति, येपा नादानुपश्रुत्य क्षुधापरीपद के विजय करने में दृष्टात इस प्रकार है-उज्जैनी नगरी में गजमिन नामका एक सेठ रहता था। उसका एक पुत्र था जिसका नाम दृढवीर्य था। एक समय की बात है कि सेठ की पत्नी का देहान्त हो गया। इससे सेठ को ससार, शरीर एव भोगों से विरक्ति आगई और अपने पुत्र के साथ उन्होंने दीक्षा धारण करली। साधुचर्या की विधि के अनुसार सशिष्य वे विहार करने लगे। वे जनता को धर्म के उपदेश से वासित करते और सयम एव तप से अपनी आत्मा को भावित करते हुए ग्रामानुग्राम विचरते थे। एक समय की बात है कि ये विहार में मार्ग भूल गये और भयकर किसी अटवी में जा पहुँचे। वहा पहुँच कर ये देखते क्या हैं कि कही पर इधर उधर मृगों का झुण्ड दौड रहा है, कही पर श्रृंगाल फिक्कार कर रहे हैं સુધા પરિપતને જીતવાની ઉપર દત આ પ્રકારે છે– ઉજ્જૈની નગરીમાં ગજમિત્ર નામને એક શેઠ રહેતું હતું તેને એક પુત્ર હતું તેનું નામ દઇવીર્ય હતુ એક સમય ની વાત છે કે, શેઠની પત્નીને દેહાંત થઈ ગયે તેથી શેઠને સસાર શરીર અને ભેગથી વિરકિત આવી ગઈ અને પિતાના પુત્રની સાથે તેણે દીક્ષા ગ્રહણ કરી લીધી સાધુ ચર્યાની વિધી અનુસાર શિષ્ય તેઓ વિહાર કરવા લાગ્યા તેઓ જનતાને ધર્મને ઉપદેશ આપતા આપતા સયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા ગ્રામનું ગ્રામ વિચારવા લાગ્યા એક સમયની વાત છે કે વિહારમા એ મુનિરાજ માર્ગ ભૂલી ગયા અને ભયકર જગલમાં જઈ પહોંચ્યા ત્યાં પહોંચતા તેમણે એવુ જેયુ કે, જ્યાં ત્યાં મૃગોને ટેળા દેડી રહ્યા છે, ક્યાક શિયાળયા લાળી કરી રહ્યા છે, વાઘ ઘુમી રહ્યા છે, સિંહ ગજી રહ્યા છે, ક્યાક સિહગર્જનના ભયથી Page #389 -------------------------------------------------------------------------- ________________ २८० उत्तराध्ययनसूत्रे =अव्याकुलचित्तः, अशनादेरमाप्ती दैन्य विपाद च न कुनित्यर्थः, चरेत् सयममार्गे विचरेत् । प्राकृतत्वात्-'सकास' इति विशेषणस्य परनिपात' । (अदीणमणसो-अदीनमनाः) आदीनमन रोकर सयम के मार्ग में (चरे-चरेत् ) विचरण करे। भावार्थ-विशिष्ट तपस्याओं के अनुष्ठान करते २ जिसके शारीरिक अवयव काफ की जघा के पर्व समान बीच में पतले तथा अन्त में स्थूल हो गये हैं, और इससे जिसका शरीर अत्यत कृश हो गया है, तथा शरीर मे कृशता होने की वजह से ही जिसके शरीर के नसाजाल स्पष्ट दिखलाई दे रहा है ऐसा साधु इतना ही आहार ग्रहण करे की जिन से सयमयात्राका निर्वाह हो सके ! रसास्वाद के लोभ से अधिक आहार न लेवे । तया जिस समय तपस्या का पारणा करने का अवसर आवे उस समय यदि आहार प्राप्त न हो तो भी चित्त में किसी भी प्रकार का विषाद न करे और सयममार्ग में सदा सावधान बने रहने की चेष्टा करता रहे। काक की जधा के पर्व वीच मे पतले एव अन्त में स्थूल होते हैं, तपस्या करते २ साधु के भी जघा आदि अग इसी तरह हो जाते है। चरे-चरेत् वियर ४३ ભાવાર્થ-વિશિષ્ટ તપસ્યાઓનું અનુષ્ઠાન કરતા કરતા જેના શારીરિક અવયવ કાકની જ ઘાના પર્વ સમાન વચમા પાતળા તથા અતમા સ્થૂળ થઈ ગયેલ હોય અને તેનાથી જેનુ શરીર અત્યત કૃશ થઈ ગયેલ હોય તથા શરીરમાં કૃષતા આવી જવાના કારણે જેના શરીરની નાડીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે, એવા સાધુ એટલો જ આહાર ગ્રહણ કરે છે, જેનાથી સયમ માર્ગને નિર્વાહ થઈ શકે રસ સ્વાદના લોભથી અધિક આહાર ન લે તથા જે સમય તપસ્યાનુ પારણુ કરવાનો સમય આવે તે વખતે કદાચ આહાર ન મળી શકે તે પણ ચિત્તમાં કઈ પણ પ્રકારને વિષાદ ન કરે અને સયમ માર્ગમાં સદા સાવધાન બની રહેવાની ચેષ્ટા કરતા રહે કાકની જ ઘાનું પર્વ વચમાં પાતળું અને છેડે સ્કૂળ હોય છે, તપસ્યા કરતા કરતા સાધુની જ ઘા આદિ આગ આ પ્રકારના થઈ જાય છે Page #390 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीर्यदृष्टान्त २८३ तन वने गच्छतस्तस्य गजमिनमुनेश्चरणतल विपमनिपभरेण कण्टकाग्रेण विद्धमभवत् । ततो गन्तुमसमर्थोऽसौं निजायुरल्पमवगम्य चतुर्विधाहारस्य प्रत्यारयान कर्तुमुधतः सन् शिप्यमनदत-इतोऽन्यत्र गम्यताम् , अन दुःसह खलु भुधापरीपहस्तर सोढव्यः स्यात् । शिप्योऽयदत्-भदन्त ! यया छाया शरीरं विहाय नापसरति, तथाऽहमपि भनदीयचरणयुगल परित्यज्य नैन गमिप्यामि । इत्युक्त्वाऽसौ उधर फैले हुए है, लताप्रतानो द्वारा ग्रथित होकर एक जैसे बन गये हैं। इस प्रकार यह अटवी अनेक हिंसफ जीवों से परिपूर्ण होती हुई जनों के लिये सर्वया दुर्गम थी। कुश काश आदि घास से भरे हुए रहने के कारण यहा के मार्ग बडे हो विकट बने हुए थे। यहा की भूमि ऊची नीची और काटों से व्याप्त थी। इस अटवीमें चलते हुए गजमित्र मुनिराज के पैरो मे विषम वेदना कारक विपैले काटे चुमने लगे तथा उनके पैरों के तलिये काटों से विंध गये, इससे ये आगे विहार नहीं कर सके। इन्हों ने उस समय अपनी अवशिष्ट आयु रहुत अल्प जानकर चतुर्विध आहार के परित्याग करने के अभिप्राय से अपने शिष्य से कहा-तुम यहा से किसी दूसरी जगह चलेजाओ नहीं तो यहा पर मेरे साथ रहने से तीव्र क्षुधापरीपह तुम्हें सहन करना पडेगा। गुरु की इस बात को सुनकर शिप्य ने कहा, भदन्त । जिस प्रकार छाया वृक्ष को नहीं छोड़ती है उसी तरह में भी आप के चरणकमलो को छोडकर अन्यत्र नहीं जा सकता। એથી આ બધા વૃક્ષે એકરૂપ બની ગયા દેખાય છે, આ પ્રકારે તે જગલ અનેક હિસડ જીવથી પરિપૂર્ણ હતુ, માણસ માટે દરેક રીતે ભયકારતુ હતુ, જમીન ઉપર ઉગેલા ઘાસ વગેરેને કારણે કોઈ સરળ માર્ગ દેખાતું નથી, ભૂમિ ઉચીનીચી અને કાટાથી ભરેલી હતી આ જગલમાં ચાલતા ચાલતા ગજમિત્ર મુનિરાજના પગમાં ઘણી વેદના ઉપજાવે તેવા કાટા લાગવા લાગ્યા આથી તેને પગના તળીયા ઝાટાથી વિધાઈ ગયા જેથી તે આગળ વિહાર કરી શક્યા નહી તેમણે તે સમયે પોતાની બાકી રહેલ આયુ રાણી ટુ કી જાણીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પિતાના શિષ્યને કહ્યું, તમે અહિથી કોઈ અન્ય સ્થળે વિહાર કરે, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખને તીવ્ર પરિષહ સહન કરવો પડશે, ગુરુની આ વાતને સાંભળીને રિબે કહ્યું-ભદન્ત! જે પ્રકારે છાયા વૃક્ષને છોડતી નથી તેવી રીતે હું પણ આપના ચરણ કમળને છોડીને અન્યત્ર જઈ શકતે નથી Page #391 -------------------------------------------------------------------------- ________________ - २८२ उत्तराध्ययनको क्वचिद्गयभीताश्चकिता इस्तिनः पलायन्ते । काचिच पिमविपधरा भयकगः फणिनः सकीयविस्तृतफणाटोपमुत्थाप्य समुत्तिष्ठन्ति । तथा वृहद्विषाणधारिणः स्थूलकायाः श्यामवर्गा महिपाः काचित् सजलपहिले गर्ने शरीरपरिवर्तनेन पकलिप्तदेहाः सन्ति । क्वचित् तथैव सूकराणा यथाः परिभ्रमन्ति । सचिद्वानरा क्वचिद् मक्षा अत्युत्प्लयन्ति । लतापल्लीसमारता निविडच्छाया चिटपिनः परितः समुल्ल. सन्ति । क्वचिन्नानाविधानि निकुलानि भवनानी पिलमन्ति । क्वचित् कण्टकिनो वृक्षाः परितः परस्पर लतारितानेरुग्रथिता सन्ति, येषां कण्टका इतस्ततो वि. कीर्णाः सन्ति । एप बहुहिंस्रसकुला कुशकाशादिठणपरिपूर्णा निम्नोन्नता कण्टकिता जनाना दुर्गमा वनस्थली वर्तते । कही पर व्याघ्र घूम रहे हैं, कहीं पर सिंह गर्ज रहे हैं, कहीं पर सिंह की गर्जना को सुनकर भय से त्रस्त गजराज चिधार करते हुए इधर उधर भागे फिर रहे है, कही पर विपम विषधर समें अपने फणों को ऊपर उठाकर बैठे इए हैं, कही पर जगली भैसे कि जिनका शरीर विलकल काला है, तथा सीग भी जिनके बडे २ हैं और जो शरीर मे विशेष स्थूल है, सजलगर्त मे कि जिसमे कादव हो रहा है अपने शरीर को इधर से उधर करते हुए कीचड से लिप्त बने हुए हैं। इसी तरह कही २ शूकरो का यूथ भी इधर उधर भाग रहा है। कही २ पर वानर और कही पर ऋक्ष-रीछ-उछलकूद कर रहे है। इस बन में चारो ओर लताओं से वेष्टित बहुत गहरी छाया वाले वृक्षा के झुड हैं। कही २ पर वृक्षों का झुड ऐसे मालूम पडते हैं जैसे माना मकान ही खडे हुए है। कही २ पर काटेदार वृक्ष कि जिनके काटे इधर ત્રાસીને હાથી ચિત્કાર કરતા અહિ તહિ નાસભાગ કરી રહ્યા છે, કયાંક વિષમ વિષધરે પોતાની કોને ઉચી કરીને બેઠા છે, કયાક જ ગલી લે સી કે જેના શરીર એકદમ કાળા છે અને જેના શી ગ લાખા છે અને શરીર જેના અલમસ્ત છે તે જળથી ભરેલા ખાડાઓમાં જેમાં કાદવ ભરેલ છે તેમાં આળોટી પિતાના શરીરને કીચડથી ખરડાવી રહેલ છે. આવી રીતે ડુકાના જુથી પણ અહિ તહિં ભાગતા નજરે પડે છે, કયાક કયાક વાનર અને રી છે કુદાકુદ કરતા દેખાય છે એ જ ગલ ચારે તરફથી મોટા વૃા અને તેની ડાળીયા તથા અન્ય વેલા પાનથી છવાઈ રહેલ છે, કોઈ વૃક્ષના ઝુડ એવા અરસપરસ મળી ગયા દેખાય છે કે જાણે તેની નીચે મકાન જેવું બની ગયેલ છે, કોઈ સ્થળે કાટાવાળા વૃક્ષોથી તેના હાટ જમીન ઉપર જ્યા ત્યા પડયા વલા Page #392 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीर्यदृष्टान्त २८५ या सा रूपविनाशिनी स्मृतिहरी पञ्चेन्द्रियाफर्पिणी, चक्षुःोनललाटदीनकरणी सक्लेशसपादिनी । वन्धूना त्यजनी विदेशगमनी धैर्यस्य विध्वसिनी, सेय तिष्ठति सर्वभूतदमनी प्राणापहारिक्षुधा ॥ १ ॥ अपर च विवेको होर्दया धर्मों, विद्या स्नेहश्च सौम्यता । सत्वं च जायते नैन, सुधार्तस्य शरीरिणः ॥२॥ इति ॥ तथापि स दृढवीर्यशिष्य' कस्मिन्नपि निजात्मप्रदेशे कातरता नाश्रयति किं जो आत्माके प्रतिप्रदेशमे व्याप्त होकर अपना प्रबल प्रताप दिखलाती है, जैसे कहा भी है यह क्षुधा रूप को विनष्ट कर देती है, स्मृति को ध्वस्त कर देती है, पाचों इन्द्रियों की शक्ति का हास कर देती है, चक्षु मे श्रोत्र में एव ललाट में दिनता के निशानेंवना देती हैं सक्लेश परिणामों को जागृत करती रहती है, बन्धुओं का वियोग करा देती है, विदेश में वास करा देती है, धैर्य को जडमूल से उखाड देती है, अधिक क्या कहा जाय यह क्षुधा प्राणियों के प्राण का भी हरण करने वाली है ॥१॥ ___ और भी कहा है-क्षुधात प्राणी के विवेक, लज्जा, दया, धर्म, विद्या स्नेह, सौम्यता, बल आदि सभी सद्गुण नष्ट हो जाते हैं ॥२॥ मुनि दृढवीर्य शिष्य की आत्मा के प्रतिप्रदेश मे यद्यपि क्षुधा की तीव्र वेदना जागृत हो रही थी तो भी वह कभी भी कायर नहीं बना। આ દરના ભાગમાં પ્રવેશ કરીને પિતાને પ્રબળ પ્રભાવ બતાવે છે કહ્યું પણ છે– આ ભૂખ રૂપને નાશ કરે છે, સ્મૃતિને ધ્વસ કરે છે, પાચ ઇન્દ્રિયની શક્તિઓને ક્ષિણ બનાવી દે છે, આખ, કાન અને કપાળમા દિનતાની નિશાની જગાડે છે કલેશને પરિણામેને જાગ્રત કરે છે, બધુઓને વિયાગ કરાવે છે, વિદેશમાં વાસ કરાવે છે, પૈર્યને જડમુળથી ઉખેડી નાખે છે, છેલ્લે છેલ્લે આ ભૂખ પ્રાણીઓના પ્રાણનુ પણ હરણ કરે છે કે ૧ A ફરી પણ કહ્યું છે ભૂખથી પીડાતા પ્રાણીમા વિવેક, લજજા, દયા, ધર્મ વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ, આદિ સઘળા સદ્ગુણે નાશ પામે છે ૨ મુનિ દઢવી શિષ્યના આત્માના ઉડાણમા જે કે, ભૂખની તીવ્ર વેદના થઈ હતી તે પણ કેઈ વખત કાયર ન બ પિતાના Page #393 -------------------------------------------------------------------------- ________________ ટપ उतराध्ययन सूत्रे तत्रैव निवसति स्म । गुरुथ चतुर्निधाहारस्य प्रत्यारयान कृतनान् । स च शिष्यः स्वगुरु परितस्तदङ्गरक्षणार्थं परिभ्रमस्तिष्ठति, तत्र विनेिषु मनोज्ञेषु रुचिरेषु फलेषु सत्स्वपि न तानि नोटयितुमिच्छति, रक्षाधस्तले पतितान्यपि फलानि सचित्ततया केनाप्यदत्ततया च नैव गृह्णाति । आहारार्थं किंचिवर या गत्वा प्रतिनिवर्तते । वसतेरभावात् क्वचिदाहारो न लभ्यते । मार्गस्य दुर्गमतया कश्चित् पथिकोऽपि नायाति, यस्मादशन गृह्णीयात् । पुनरुज्ज्वलभावेन गुरोर्वेयाटत्यं करोति । यद्यपि तदा क्षुधाया वल वर्धमानमात्मनः प्रतिप्रदेश व्याप्तु प्रवर्तते । यतः - शिष्य की इस प्रकार बात को सुनकर गुरु महराज ने चारों प्रकार के आहार का परित्याग कर दिया। शिष्य ने इस परिस्थिति में अपने गुरु महाराज की सेवा करना प्रारंभ कर दिया। उस अटवी में यद्यपि अनेक प्रकार के मनोज्ञ सरस फल थे तो भी उन्हें तोड़ने का शिष्यने स्वम में भी विचार नहीं किया । वृक्षो के नीचे टूटे हुए फल पडे रहते थे उनको भी सचित्त होने की वजह से ग्रहण नही किया । तथा किसी २ फल के अचित्त होने पर भी दाता के अभाव से वे अदत्त होने से नहीं लिये। शिष्य आहार के लिये जाता है और कुछ दूर जा जाकर पीछे वापिस लौट आता है, क्यों कि एक तो वहा वसति नही थी, इस लिये वहा आहार का कोई जोग नही मिलता था। दूसरे मार्ग अत्यत दुर्गम होने से उस रास्ते कोई भी पथिक प्रायः नही आता जाता था । परन्तु शिष्य अनन्य भाव से गुरु की सेवा करता था । क्षुधा एक ऐसी वस्तु है कि શિષ્યની આ પ્રકારની વાત સાભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહા ગ્ના ત્યાગ કરી દીધા. શિષ્યે આ પરિસ્થિતિમા પોતાના ગુરુ મહારાજની સેવા કરવાના પ્રારભ કર્યાં તે જગલમા જો કે, અને પ્રકારના સુદર અને સ્વા દિષ્ટ એવા કળા હતા તા પણ તેને તેડવાને શિષ્ય સ્વપ્નામા પણ વિચાર ન કર્યાં વ્રુક્ષાની નીચે તૂટીને પડેલા જે ફળ દેખાતા તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યો નહી તથા કાઇ કાઈ મૂળ અચિત્ત હેાવા છતા આપનારના અભા વથી તે અદત્ત હાવાથી લીધા નહી શિષ્ય આહાર માટે જતા અને થાડે દૂર જઈ ત્યાથી પાળે ફરી આવતા કેમકે, એક તે ત્યા વસ્તી હતી નહી માટે ત્યા આહારના કોઈ જોગ મળતા ન હતેા, બીજી મા અત્યંત દુમ હોવાથી તે રસ્તે કાઈ પણ વટેમાર્ગુ આવતે જતે ન હતા પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતા હતા . ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની Page #394 -------------------------------------------------------------------------- ________________ مارة प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीर्यदृष्टान्त या सा रूपविनाशिनी स्मृतिहरी पञ्चेन्द्रियापिणी, चक्षु-मोनललाटदीनकरणी सक्लेशसपादिनी । वन्धूना त्यजनी विदेशगमनी धैर्यस्य विध्वसिनी, सेय तिष्ठति सर्वभूतदमनी प्राणापहारिक्षुधा ॥१॥ अपर च विवेको हर्दिया धर्मों, विद्या स्नेहश्व सौम्यता । सत्व च जायते नैन, क्षुधार्तस्य शरीरिणः ॥२॥ इति ॥ तथापि स दृढवीर्यशिष्यः कस्मिन्नपि निजात्मप्रदेशे कातरता नाश्रयति किं जो आत्माके प्रतिप्रदेशमे व्याप्त होकर अपना प्रवल प्रताप दिखलाती है, जैसे कहा भी है यह क्षुधा रूप को विनष्ट कर देती है, स्मृति को ध्वस्त कर देती है, पाचों इन्द्रियों की शक्ति का हास कर देती है, चक्षु में श्रोत्र में एव ललाट में दिनता के निशानेबना देती हैं सक्लेश परिणामों को जागृत करती रहती है, बन्धुओं का वियोग करा देती है, विदेश में वास करा देती है, धैर्य को जडमूल से उखाड देती है, अधिक क्या कहा जाय यह क्षुधा प्राणियों के प्राण का भी हरण करने वाली है।।१॥ __ और भी कहा है-क्षुधात प्राणी के विवेक, लज्जा, दया, धर्म, विद्या स्नेह, सौम्यता, घल आदि सभी सद्गुण नष्ट हो जाते हैं ॥२॥ मुनि दृढवीर्य शिष्य की आत्मा के प्रतिप्रदेश मे यद्यपि क्षुधा की तीव्र वेदना जागृत हो रही थी तो भी वह कभी भी कायर नही यना । અંદરના ભાગમાં પ્રવેશ કરીને પિતાને પ્રબળ પ્રભાવ બતાવે છે કહ્યું પણ છે આ ભૂખ રૂપને નાશ કરે છે, સ્મૃતિને ધ્વસ કરે છે, પાચ ઈન્દ્રિયની શક્તિઓને ક્ષિણ બનાવી દે છે, આખ, કાન અને કપાળમાં દિનતાની નિશાની જગાડે છે કલેશને પરિણામોને જાગ્રત કરે છે, બધુઓનો વિયોગ કરાવે છે, વિદેશમાં વાસ કરાવે છે, પૈર્યને જડમુળથી ઉખેડી નાખે છે, છેલ્લે છેલ્લે આ ભૂખ પ્રાણીઓના પ્રાણનુ પણ હરણ કરે છે કે ૧છે ફરી પણ કહ્યું છે ભૂખથી પીડાતા પ્રાણીમા વિવેક, લજજા, દયા, ધર્મ વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ, આદિ સઘળા સદગુણે નાશ પામે છે ૨ | મુનિ દઢવીર્ય શિષ્યના આત્માના ઉડાણમાં જે કે, ભૂખની તીવ્ર વેદના થઈ હતી તે પણ કઈ વખત કાયર ન બન્યા પોતાના Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - उत्तराध्ययनसूत्रे तु कर्मनिर्जराथं सुधापरीपहं निमित्य गुरुसेवापरायण एपासीत् । ततोगजमित्रमुनिः कण्टकजनितामसहा वेदना सहमानः समाधिभावेन निनायुः समाप्य प्रथमकल्पे पैमानिकदेवत्व प्राप्तः। अथासौ देव स्वकीयपूर्वभरमनधिना विज्ञाय, स्वदिव्यशक्त्या शिष्यरक्षार्थ तत्समीपपदेशे वसति निर्माय स्वय मनुष्यरूपः सन् दृढवीर्यशिष्य पाह-मुने ! इतः समीपे सतिदृश्यते, अशनपानमानीयताम् । शिष्यो वदति-अयमस्ति कधिदेवमपञ्चा, इह हि नासोद पुरा कापि सतिः, भूमि अपने वीर्योल्लास से उसने इस परीपह को खूब सहन किया। और गुरु महाराज की सेवा भक्ति की, क्यों कि शिष्य को यह पूर्ण: श्रद्धा थी कि कर्मनिर्जरा के लिये दुधापरीपह को सहन करना ही चाहिये। पैर मे लगे हुए काटे की असह्य वेदना प्रतिक्षण वढने लगी, अपनी आयु के अन्त समयमे समाधिभाव से कालधर्म को प्राप्त होकर प्रथमकल्प में वैमानिक देव हुए। इन्हो ने देव की पर्याय में अपने पूर्वभव को अवधिज्ञान से जानकर अपने शिष्य की प्राणरक्षा निमित्त दिव्यशक्ति से उसके समीप प्रदेश में एक वसति का निर्माण किया और स्वय मनुष्य के रूप में प्रकट होकर शिष्य से कहने लगे कि यहा से नजदीक ही एक वसति दिखाई देती है अतः वहा से आप आहार पानी ले आइये। देव की इस प्रकार बात को सुनकर शिष्य ने चित्त में विचार किया-यह कोई देव छलना करता है । मै पहिले यहा कई बार आया है परन्तु मुझे तो कोई वसति नजर नही आई, इसलिये यहा से आहार पानी વિચેંબાસથી તેણે આ પરીષહને ખૂબ સહન કર્યો અને ગુરુ મહારાજની સેવા ભક્તિ કરી કેમકે, શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે, કમનિર્જરા માટે ક્ષુધા પરિષહ સહન કરવું જોઈએ પગમાં લાગેલા કાટાઓની વેદના રોજ બરોજ વધવા લાગી, પિતાના આયુના આ તસમયમાં સમાધીભાવથી ગુરુજી કાળ ધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા તેઓએ દેવની પર્યા યમાં પિતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણીને પિતાના શિષ્યની પ્રાણુરક્ષા નિમિત્ત દિવ્ય શક્તિથી તેના સમીપપ્રદેશમાં એક વતિનું નિર્માણ કર્યું અને પિતે મનુષ્યના રૂપમાં પ્રગટ બનીને શિષ્યને કહેવા લાગ્યા કે, અહિથી નજીક જ એક વસ્તિ દેખાય છે માટે ત્યાથી તમે આહાર પાણી લઈ આવે, દેવની આ પ્રકારની વાતને સાભળીને શિષ્ય ચિત્તમાં વિચાર કર્યો કે, આ કેઈ દેવ મારી છલના કરે છે હુ પહેલા કેટલી વખત ગયો છું પરંતુ મને કઈ વરતી દેખાઈ નથી, માટે ત્યાથી આહાર પાણી લાવ ઊંચિત નથી શિષ્યની આ Page #396 -------------------------------------------------------------------------- ________________ ર૮૭ प्रिपदर्शिनी टीका. अ० २ गा० ४ पिपासापरीपहजय २ स्त्रत्या मागेर दृष्टाऽस्माभिः, अतोऽत्राशनपान न ग्रहीप्यामि। ततोऽसौ प्रसन्नमनसा साक्षादेवरूप धृत्वा दृढवीर्यमुनि प्रशसति-धन्योऽसि दृढनतोऽसि ' इत्यादि। पुनरसौ दृढवीर्यमुनिर्दुःसह क्षुधापरीपह सहमानः सपफश्रेणीमास्ट प्रशस्तध्यानेन शुभा यवसायेन केवलज्ञान प्राप्य मोक्ष प्राप्तवान्। स च देवस्तस्य केवलोत्सव निर्वाणोत्सन च कृत्वा स्वस्थान गतः । एव सर्वमुनिभिरपि दृढवीर्यमुनिवत् क्षुधापरीपहः सोढव्यः॥ ३॥ क्षुधा सहमानस्यैपणीयाहारार्थ भिक्षाचर्या पर्यटतो मुनेर्यदि अमादिजनिता पिपासा स्यात्तर्हि साऽपि सोढव्येत्याशयेन पिपासापरीपहजय प्राहमूलम्-तओ पुठो पिवासांए, दोगुच्छी लजसजए। सीओदग नै सेविजा, वियंडस्सेसणं चैरे ॥४॥ ग्रहण करना उचित नहीं है। शिष्य की इस प्रकार दृढ विचारधारा को देखकर वह देव बहुत ही प्रसन्न हुआ और साक्षात् रूप में प्रकट होकर शिष्य की बहुत प्रशसा करने लगा, बोला-आप धन्य है व्रत के पालन करने में अतीव दृढप्रतिज्ञ है। शिष्य ने दुःसह क्षुधा परीपद को सहन करने से क्षपकोणी पर आरूढ होकर प्रशस्त-ध्यान एवं शुभाध्यवसाय के बल पर केवलज्ञान का लाभ कर मोक्ष को प्राप्त किया। इनके गुरु महाराज का जीव जो देव था उसने अपने पूर्वपर्याय के शिष्य को प्राप्त हुए केवलज्ञान के एव निर्वाण के उत्सव को मनाकर अपने स्थान गया। इसी तरह प्रत्येक मुनिका कर्तव्य है कि वह दृढवीर्यमुनि की तरह शुधापरीपद को सहन करे ॥३॥ પ્રકારની દઢ ધારણ અને તે દેવને જીવ ખૂબ જ પ્રસન્ન થયા અને પ્રગટ થઈને શિષ્યની ખૂબ પ્રસંશા કરવા લાગ્યા તેમણે કહ્યું–આપને ધન્યવાદ છે, વ્રતનું પાલન કરવામાં દઢ પ્રતિજ્ઞ છે શિયે દુ સહભૂખને પરિષહ સહન કરવાથી લપક ઉપર આરૂઢ બની પ્રશસ્ત ધ્યાન અને શુભ અધ્યવસાયના બળ ઉપર કેવળજ્ઞાનને લાભ કરી મોક્ષને પ્રાપ્ત કર્યો દેવ કે જે તેના ગુરુ મહારાજને જીવ હતો તેણે પોતાના પૂર્વ પર્યાયના શિષ્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનના અને નિર્વાણના ઉત્સવને મનાવીને પિતાને સ્થાને ગયા આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે, તે દઢવીય મુનિની માફક સુધા પરિષહને मन ४२ ॥3॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ २८८ उत्तराव्ययसूत्र छाया-ततः स्पृष्ट पिपासया, जुगुप्सी लज्जासयतः । शीतोदक न सेवेत विकृतस्य एपणा चरेत् ॥ ४ ॥ टीका-'तओ पुट्ठो ' इत्यादि । तताक्षुधापरीपहानन्धर, पिपासपा-कृपया, स्पृष्टःव्यातः सन् , जुगुप्सी =जुगुप्सक. अनाचारविरत इत्यर्थ तथा-लज्जासयतः-लज्जायां-सयमे सम्यग् यत्नवानित्यर्थः । साधुः शीतोदक-सचित्तं जलन सेवेतन व्यापणुयात् किंतु विकृतस्य यवतण्डुलद्राक्षादिधावनोत्काल्नादिना वर्णगन्धरसस्पर्शेरन्यथाभाव प्राप्तस्य मासुकस्य जलस्य, प्रासुफजल त्वेकविंशतिविध भरतीत्याचारागाने द्वितीयश्रुतस्कन्ये नवमाध्ययने निगदितम् क्षुधापरीपह को सहन करने वाला मुनि को आहार की गवेषणा करते हुए पिपासा लगे,तथा अहार करने के बाद पिपासा लगे तोउसको सहन करना चाहिये, इस आशय से अय सूत्रकार पिपासापरीषह को कहते हैं-" तो पुढो" इत्यादि। (तओ-तत.) क्षुधापरीपह के अनन्तर (पिवासाए पुठो-पिपासयास्पृष्ट) पिपासा से व्याप्त होने पर भी (दोगुच्छी-जुगुप्सी) अनाचारविरत तथा (लज्जसजए-लज्जासयत) सयम की रक्षा करने मे प्रयत्न शील साधु (सीओदग न सेविज्जा-शीतोदक न सेवेत) सचित्त जल का सेवन नहीं करे । किन्तु (वियडम्सेसण चरे-विकृतस्य एषणा चरेत्) विकृत-यव, तण्डुल, एव द्राक्षा आदि के धोने से अथवा उनके उकालने से जिनके वर्ण, गध, रस तथा स्पर्श का परिवर्तन हो चुका है ऐसे प्रासुक जल की गवेषणा करे। तात्पर्य यह है कि पिपासा से पीडित होने સુધા પરિષહ સહન કરનાર મુનિને આહાર કર્યા પછી તરસ લાગે તેને સહન ४२वी नई मे माशयथी सूत्रा पिपासा परिषड छ तओ पुट्ठो-त्या तओ-तत क्षुधा परिषडना मनन्तर पिवासाए पुट्रो-पिपासयास्पृष्ट तरसथा व्यात खाप छत मनायार विरत तथा दोगुच्छि-जुगुप्सी मनायार वि२त तथा लज्जासजए-लज्जासंयत सयभनी २क्षा उपामा प्रयत्नशील साधु सीओदग न सेविज्ज-शीतोदक न सेवेत सयित्त नु सेवन न ४२ (8d वियहस्सेसण चरे-विकृतस्य एपणा चरेत् विकृत (अथित्त)-14, यामा, द्राक्ष વગેરેના ધોવાથી અથવા એને ઉકાળવાથી તેના વર્ણ, ગ ધ, રસ તથા સ્પર્શનું પરિવર્તન થઈ ચુકયું છે એવા પ્રાસુક જળની ગવેષણ કરે તા એ છે કે તરસથી પીડાતા હોવા છતા પણ સાધએ ચિત્તો Page #398 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४ पिपासापरीपहजये पानभेदा २८९ (१) उस्सेइम-उत्स्वेदिम-पिष्टोत्स्वेदनार्थमुदकम् । रोटिकाया कृताया येनो दकेन पिष्टस्थाल्यादिधापन क्रियते तदित्यर्थः । (२) ससेइम-ससेफिम-उत्कालिताना परशाकादीनामनपगतविक्तादिरसाप सारणार्थ शैत्यार्थ वा येनोदकेन धावन क्रियते, तदित्यर्थः । (३) चाउलोदग-तण्डुलोदक-तण्डुलधावनोदकम् । (४) तिलोदग-तिलोदक-तिलधावनोदकम् । (५) तुसोदग-तुपोदक-तुपधापनोदकम् । (६) जयोदग-यवोदर-यवधावनोदकम् , अन 'यव' इत्युपलक्षण तेन ब्रीह्या दिधापनोदकस्यापि ग्रहणम् । पर भी साधु को चाहिये कि वह कभी भी सचित्त अनेषणीय जल का उपयोग न करे। प्रासुक जल इक्कीस २१ प्रकार का होता है यह यात आचारागसूत्र में द्वितीय श्रुतस्कन्ध के नवम अध्ययन में कही गई है१ उस्सेदम-भोजन बन चुकने के बाद आटे की थाली आदिका धोवन। २ ससेइम-शाकपत्रादिकों के उबालने पर उनका कहुआपन आदि निकालने के लिये अथवा उन्हें ठडे करने के लिये जो जल ऊपर से डाला जाता है वह। ३ चाउलोदक-चावलों का धोवन। ४ तिलोदग-तिलों का धोवन । ५ तुसोद्ग-तुपों को धोने से निकला हुआ जल। ६ जवोदग-जौ आदि का धोया हुआ जल । જળને ઉપગ કદી પણ ન કરવું જોઈએ પ્રાસુક જળ એકવીસ પ્રકારનું હેય છે આ વાત આચારાગસૂત્રમાં બીજા ગ્રુતર ધન નવમા અધ્યયનમાં કહેવામાં આવેલ છે उस्सेइम- १ सासन मनी युध्या पछी माटानी थाणी विगेरे धावा। ससेइम- ૨ શાક પત્રાદિકને ઉકાળવાથી તેના કડવા પટ્ટા વગેરેને કાઢવા માટે અથવા તેને ઠંડા કરાવવા માટે જે પાણી ઉપરથી નાખ વામાં આવે છે તે चाउलोदग ૩ ચોખાનુ ધાવણ तिलोदग ૪ તલનુ ધોવણ तुसोदग- પ તુને ધોવાથી નિકળેલ પાણી ૬ જવ આદિને ઘેતા નિકળેલ પાણી उ० ३७ जवोदग Page #399 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૮ उत्तराययो छाया-ततः स्पृष्ट पिपासया, जुगुप्सी लज्जासयतः । शीतोदक न सेवेत विकृतस्य एपणा चरेत् ।। ४ ।। टीका-तओ पुट्ठो' इत्यादि । ततः क्षुधापरीपहानन्तर, पिपासपा-कृपया, स्पृष्टः व्याप्तः सन् , जुगुप्सी -जुगुप्सक. अनाचारविरत इत्यर्थ तथा-लज्जासयत:-लज्मायो सयमे सम्यग् यत्नवानित्यर्थः । साधुः शीतोदर-सचित्त जल 'न सेवेत 'न व्यापणुयात् किंतु विकृतस्य-यवतण्डलद्राक्षादिधावनोत्काल्नादिना वर्णगन्धरसस्पर्शेरन्यथाभाव प्राप्तस्य मासुकस्य जलस्य, प्रासुफजल लेकशितिधि भवतीत्याचाराद्गमूने द्वितीयश्रुतस्कन्धे नवमाध्ययने निगदितम्-- क्षुधापरीपह को सहन करने वाला मुनि को आहार की गवेषणा करते हुए पिपासा लगे, तथा अहार करने के बाद पिपासा लगे तोउसको सहन करना चाहिये, इस आशय से अय सूत्रकार पिपासापरीषह को कहते हैं-" तओ पुढो" इत्यादि। (तओ-ततः) क्षुधापरीपह के अनन्तर (पिवासाए पुठो-पिपासयास्पृष्ट.) पिपासा से व्याप्त होने पर भी (दोगुच्छी-जुगुप्सी) अनाचारविरत तथा (लज्जसजए-लज्जासयत.) सयम की रक्षा करने मे प्रयत्न शील साधु (सीओदग न सेविज्जा-शीतोदक न सेवेत) सचित्त जल का सेवन नहीं करे । किन्तु (वियडम्सेसण चरे-विकृतस्य एपणा चरेत्) विकृत-यव, तण्डुल, एव द्राक्षा आदि के धोने से अथवा उनके उकालने से जिनके वर्ण, गध, रस तथा स्पर्श का परिवर्तन हो चुका है ऐसे प्रासुक जल की गवेषणा करे। तात्पर्य यह है कि पिपासा से पीडित होने સુધા પરિષહ સહન કરનાર મુનિને આહાર કર્યા પછી તરસ લાગે તેને સહન ४२वी २ मा माशयथी सूत्रा२ पिपासा परिषड छ तओ पुट्ठो-त्याह तओ-तत क्षुधा परिपडना मनन्तर पिवासाए पुटो-पिपासयास्पृष्ट तरसथा व्यात १। छमनायार विरत तथा दोगुच्छि-जुगुप्सी अनाया पिरत तथा लज्जासजए-लज्जासंयत सयभनी २क्षा ४२वामा प्रयत्नशीत साधु सीओदग न सेविज्ज-शीतोदक न सेवेत सथित्त मनु सेवन न ४२ (तु वियहस्सेसण चरे-विकृतस्य एपणा चरेत् विकृत (अथित्त)-११, यामा, द्राक्ष વગેરેના છેવાથી અથવા એને ઉકાળવાથી તેના વર્ણ, ગ ધ, રસ તથા સ્પર્શનું પરિવર્તન થઈ ચુકયુ છે એવા પ્રાસુક જળની ગવેષણ કરે તાત્પર્ય એ છે કે તસથી પીડાતા હોવા છતા પણ સાધુએ સચિત્ત ? Page #400 -------------------------------------------------------------------------- ________________ २८९ प्रियदर्शिनी टीका अ० २ गा० ४ पिपासापरीपहजये पानभेदा (१) उस्सेइम-उत्स्वेदिम-पिष्टोत्स्पेदनार्थमुदकम् । रोटिकाया कृताया येनो दकेन पिष्टस्थाल्यादिधारन क्रियते तदित्यर्थः । (२) ससेइम-ससेफिम-उत्कालिताना पत्रशाकादीनामनपगतविक्तादिरसाप सारणार्थ शैत्यार्थ वा येनोदकेन धावन क्रियते, वदित्यर्थः । (३) चाउलोदग-तण्डुलोदक-तण्डुलधावनोदकम् । (४) तिलोदग-तिलोदक-तिलधावनोदकम् । (५) तुसोदग-तुपोदक-तुपधावनोदकम् । (६) जवोदग-यवोदक-यवधावनोदकम् , अब 'यव' इत्युपलक्षण तेन ब्रीद्या. दिधामनोदकस्यापि ग्रहणम् । पर भी साधु को चाहिये कि वह कभी भी सचित्त अनेपणीय जल का उपयोग न करे । प्रासुक जल इक्कीस २१ प्रकार का होता है यह बात आचारागसूत्र में द्वितीय श्रुतस्कन्ध के नवम अध्ययन में कही गई है१ उस्सेइम-भोजन बन चुकने के बाद आटे की थाली आदिका धोवन। २ ससेइम-शाकपत्रादिकों के उबालने पर उनका कडापन आदि निकालने के लिये अथवा उन्हें ठडे करने के लिये जो जल ऊपर से डाला जाता है वह । ३ चाउलोदक-चावलों का पोवन । ४ तिलोदग-तिलों का धोवन । ५ तुसोदग-तुपों को धोने से निकला हुआ जल। ६ जवोदग-जौ आदि का धोया हुआ जल। જળનો ઉપયોગ કદી પણ ન કરવું જોઈએ પ્રાસુક જળ એકવીસ પ્રકારનું હોય છે આ વાત આચારાગસૂત્રમ બીજા ભૃતરત ધના નવમાં અધ્યયનમાં કહેવામાં આવેલ છે उस्सेइम- सारन मनी युज्या पछी माटानी थाणी विशेरेनु पापा रासेइम- २ ॥४ पत्राने पाथी तेना ४७१ प वगैरेन al માટે અથવા તેને ઠ ડા કરાવવા માટે જે પાણી ઉપરથી નાખ વામાં આવે છે તે चाउलोग- ૩ ચેખાનુ ધાવણ तिलोदग ૪ તલનું દેવ तुसोदग ૫ તુને ધેવાથી નિકળેલ પાણી जवोदग- 4 माहिद घोता निल पाणी उ०३७ Page #401 -------------------------------------------------------------------------- ________________ રહ उत्तराध्ययनले अथ ग्रामनगरादिभ्यो यहि क्वचिदटव्यादिमार्ग विहरन् मुनिर्यदि पिपासया पीडितः स्यात् तदाऽपि तत्परीपहः सोढव्य इत्याह-- मूलम् छिन्नावाएसु पथेसु, ओउरे सुपिवासिए । परिसुकमुहादीणे, त तितिक्खे परीसह ॥५॥ छाया-छिन्नापातेषु पयिषु आतुरः सुपिपासिवः । परिशुष्कमुखादीन त तितिक्षेत परीपहम् ॥ ५॥ टीका-'छिन्नावाएसु' इत्यादि । छिन्नापातेपु-छिन्ना अपगता, जापात:-जनाना गमनागमनरूपः संचारा यत्र तेषु, पथिपु-मार्गेपु गच्छनिति शेपः, आतुर. तृपया व्याप्तकायः, अत एवं सुपिपासितः अतिशयेन तृपितः, अत एव परिशुष्कमुखादीना परीशुष्कमुखः गत निष्ठीवनतया शुष्कतालुरसनोष्ठः, स चासापदीनश्च परिशुष्पमुखादीन., परिशुष्क ग्राम नगर आदि से बाहर किसी अटवी आदि के मार्ग मे विचरते हुए साधु को यदि पिपासा से आकुलता उत्पन्न हो जावे तो भी उस उस द्वितीय क्षुधापरीपद को सहन करना चाहिये यह बात इस नीचे की गाथा द्वारा सूत्रकार प्रकट करते है-'छिन्नावाएसु' इत्यादि। __अन्वयार्थ-(छिन्नावाएसु-छिन्नापातेपु) जिन मार्गों मेजनो का आवाग मनरूप सचार छिन्न हो गया है अर्थात्-नहीं होता है ऐसे (पथेसु-पथिषु) मार्गों में सचरण अर्थात्-विचरण करता हुआ साधु (सुपिवासिए आउरे-सुपिपासितः आतुर.) यदि पिपासा से व्याप्त होकर आतुरअत्यत पीडित हो जाता है और इसीसे (परिसुक्कमुहादीणे-परिशुष्कमुखादीन.) जिसके मुख का थूक तक भी सूखचुका है और ऐसा ગ્રામ, નગર વગેરેથી બહારના રસ્તા ઉપર વિચરતા સાધુને માર્ગમાં તર સની આકુળતા ઉત્પન્ન થાય તે પણ તેણે એ બીજા સુધાપરીષહને સહન કરવી नये २ पात नीयनी था द्वारा सूत्रा२ ४८ ४२ छे छिन्नावाएसु-छत्या। सन्क्याथ---छिन्नावाएसु-छिन्नापातेषु भागमा मासाना अपागमन३५ सया ५५ गयो साय अर्थात् नया थापा पथेसु-पथिषु भाभा सया२५५ अर्थात् विन्यारए ४२नार साधु सुपिवासिए आउरे-सुपिपासित आतुर थाना तरसथी व्याण मनी सत्यत पात तय छ भने मेथी परिसुक्कमुहावीण -परिशुष्कमुखादीन ना भादाभानु थु ४ प सुहाई नय छ मेवी । Page #402 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ ग ५ पिपासापरीपद्दजय २९३ मुखोऽपि सन्नदीन इत्यर्थः । त=तृपापरीपद, तितिक्षेत - सहेत । अय भावः- निर्जनस्थानस्थितोऽपि तृपाव्याकुलितोऽपि सन् सचित्तमनेपणीय जल न पिनेदिति । 'छिन्नावासु पथेसु' इत्यनेन मुनीना चरणविहारः सूचितः । ' आउरे' इत्यनेन - परोपदावस्थायामपि समाधिभावेन वर्तितव्यमिति गोधितम् । 'सुपिवासिए' इत्यनेन पिपासाधिक्येऽपि सचित्तमनेपणीयमुदकं न ग्रहीतव्यमिति सूचितम् । 'परिमुहादीणे ' इत्यनेन कष्टावस्थायामपि परीपहो जेतव्य एवेति सूचितम् | ' तिलिक्खे ' इत्यनेन परीपहोपस्थितौ सहिष्णुता समाश्रयणीया, इति पोधितम् । हालत में तालु, रसना एव ओष्ठ भी बिलकुल शुष्क हो चुका है फिर भी अदर्शन बना हुवा मुनि ( त परीसह तितिक्खे-त परीपह तितिक्षेत ) इस तृपापरीपह को जीते । तात्पर्य इसका यह है कि निर्जनस्थान में रहने पर भी यदि साधु तृपा से पीडित होता है तो भी उसे सचिन्त अनेपणीय जल का पान नही करना चाहिये । 66 गाथा में रहे हुए " छिन्नावाएस पथेसु " इस विशेषणगर्भित पद द्वारा मुनियों का चरण विहार सूचित किया है । आउरे" इस पद द्वारा परीपह अवस्था मे मुनियों को समाधिभावपूर्वक रहना बतलाया गया है । सुपिवासि पद द्वारा पिपासा की तीव्र अवस्था मे भी सचित्त अनेपणीय उदक नही लेना चाहिये, यह प्रकट 66 " તાલુ રસના અને હા પણ તદ્દન સુકા ખની જાય છે, એવી પરિસ્થિતિમા भुावा छता पाएछु अद्दीन जनेस भुनि त परिसह तितिक्खे-त परिपह तितिक्षेत એ તૃષા પરીષહને જીતે એનુ તાત્પર્ય એ છે કે, નિર્જન સ્થાનમાં રહેવા છતા પણ સાધુ તરસથી પીડિત હોય તે તેણે સચિત્ત અનેષણીય જળનુ પાન ન કરવું જોઇએ गाथामा रहेस! “ छिन्नावाएसु पथेसु" विशेषण गर्मित यह द्वारा भुनि ચાના ચરણુ વિહાર સુચવવામા આવેલ છે. આપરે આપઢથી પરીષહુ અવસ્થામા મુનિયાએ સમાધિ ભાવ પૂર્વક રહેવાનુ ખતાવેલ છે. વિવાણિ આ પદથી પણ સચિત્ત અનેષણીય પાણી ન લેવુ જોઈએ. તરસની તીવ્ર અવસ્થામાં Page #403 -------------------------------------------------------------------------- ________________ - - - उत्तराध्ययनसूत्रे अन दृष्टान्त: आसीदुज्जयिन्या धनमिननामकः श्रेष्टी, स धनमियनाम्नाऽष्टपर्पवयस्केन स्मपुत्रेण सह मित्रगुप्ताचार्यसमीपे प्राजितः । स धनमियशिष्यः सपरिवारेणाचार्येण सह कदाचिन्मार्गे रिहरन् पिपासातोऽभवत् । अन्यैः साधुभिः सहाचार्यमग्रे गत दृष्ट्वा धनमिनमुनिना नदीमालोक्य पुनानुरागेण कथितम्, वत्स! जल पिन, पवादालोचनया शुद्धिर्भविष्यति । इत्युक्तोऽपि शिष्यो जलपान कर्तुं न पान्छति । ततो किया गया है। " परिसुफमुहादीणे" इस पद से मूत्रकार यह प्रदर्शित कर रहे हैं कि कष्ट की अवस्था में भी परोपी को जीतना ही चाहिये। "तितिक्खे" पद से यह ज्ञात होता है कि परीपर की उपस्थिति में घवड़ाना नहीं चाहिये किन्तु सहिष्णुता धारण करनी चाहिये। इस विषय को अव दृष्टान्तद्वारा स्पष्ट किया जाता है___उज्जैनी नगरी मे धनमित्र नाम का एक सेठ रहता था। वैराग्य पाकर उसने अपने आठवर्प के धनप्रिय नामक पुन के साथ मित्रगुप्तआचार्य के पास मुनिदीक्षा धारण करली । एक समयको यात है कि वे धनप्रिय मुनि सपरिवार आचार्य के साथ जब विहार कर रहे थे तय मागे में उन को प्यास की वेदना जागृत हुई । अन्य साधुओ के साथ आचार्य को आगे गये हुए जान कर धनमित्र मुनि ने नदी को देखते ही पुत्रानुराग के वशवर्ती बन धनप्रिय से कहा कि वत्स! जल पीलो, पीछे आलोचना से इसकी शुद्धि कर लेना। इस प्रकार धनमिन मुनि के वचन એવુ પ્રગટ કરેલ છે પરિસમાવીને આપદથી કાની અવસ્થામાં પણ પરિ पलाने वाले सयु सूत्रधार प्रहशित ४२ छ “तितिक्खे" माया પરિષદના આવવાથી ગભરાવું ન જોઈએ પરંતુ સહિષ્ણુતા ધારણ કરવી જોઈએ આ વિષય ઉપર એક દૂછાત કહેવામાં આવે છે – ઉજૈની નગરીમાં ધનમિત્ર નામે એક શેઠ રહેતો હતે વૈરાગ્ય પામીને તેણે પિતાના આઠ વર્ષને ધનપ્રિય નામના પુત્ર સાથે મિત્રગુપ્ત નામના આચાર્ય પાસે મુનિ દીક્ષા ધારણ કરી એક સમયની વાત છે કે, ધનપ્રિય મુનિ સપરિવાર આચાર્યની સાથે જ્યારે વિહાર કરી રહેલ હતું, ત્યારે માર્ગમાં તેને તરસ લાગી બીજા સાધુઓ સાથે આચાર્યને આગળ ગયેલા જાણીને ધનમિત્ર મુનિએ નદીને જોઈને પુત્રપ્રેમને વશ બની ધનપ્રિયને કહ્યું, વસ્ત્ર પાણી પીઈ લે પછી આલેચનાથી એની શુદ્ધિ કરી લેજો આ પ્રકારના ધનમિત્ર Page #404 -------------------------------------------------------------------------- ________________ प्रयदर्शिनी टीका अ० २ गा ५ पिपासापरीपहजये धनप्रियदृष्टान्त २९५ धनमिनमुनिश्चिन्तयति-मम समक्षे नाय जल पिरतीति, एक विचिन्त्य शुष्कमार्गेण सत्वर नदीमुत्तीर्याग्रे गतः, तदनन्तर धनप्रियमुनिर्जलपानार्थ नद्या प्रविश्यालली जल भृत्वा सद्यः सजातकारण्यश्चिन्तयति-कथमह जल पिनामि । यतः एगमि उदगविंदम्मि, जे जीया जिणारेहि पन्नत्ता । ते सरिसवपरिमित्ता, जम्बुद्दीवे न मायति ॥१॥ छाया-एकस्मिन्नुदकपिन्दी, ये जीना जिनपरैः प्रज्ञप्ताः । ते सर्पपपरिमानाः जम्बूद्वीपे न मायेयुः ॥ १ ॥ व्याख्या-एफस्मिन् जलपिन्दी ये जीवाः सन्ति, ते यदि सर्पपप्रमाण शरीर धृत्वा वर्तेयुस्तहि जम्बूद्वीपे न मायेयुरित्यर्थः ॥१॥ सुनकर धनप्रिय ने पानी पीने की जरा भी इच्छा नहीं की। इस परिस्थिति को देखकर धनमित्र मुनि ने विचार किया कि यह मेरे साम्हने जल नहीं पीवेगा अत यहा से चल देना चाहिये, सो वे शुष्कमार्ग से नदी को पार कर आगे चले गये । इसके बाद धनप्रियमुनि जलपान करने के लिये नदी में प्रविष्ट हुए और अजलि में पानी भर कर दया भाव से विचारने लगे कि इस अकरपनीय सचित्त जल को में कैसे पीऊँ क्यों कि "गमि उदगविंदम्मि, जे जीवा जिणवरेहि पन्नत्ता। ते सरिसवपरिमित्ता, जवुद्दीवे न मायति ॥१॥" एक जल के विन्दु में जितने जीव जिनेन्द्र भगवान ने बतलाये हैं वे यदि सरसों के आकार को धारण करलें तो इस जबुद्वीप मे नही समा सकते हैं ॥१॥ મુનિના વચન સાંભળીને ધનપ્રિયમુનિયે પાણી પીવાની જરા પણ ઈચ્છા ન કરી આ પરિસ્થિતિને જોઈ ધનમિત્રમુનિએ વિચાર કર્યો કે, આ મારી સામે પાણી પીશે નહી માટે અહી થી ચાલવું જોઈએ જેથી તેઓ સુકા માગેથી નદીને પાર કરીને આગળ ચાલ્યા આ પછી ધનપ્રિયમુનિએ જળપાન કરવા માટે નદીમાં પ્રવેશ કર્યો અને હાથમાં પાણી લઈ દયા ભાવથી વિચારવા લાગ્યા કે, આ અકલ્પનીય સચિત્ત પાણી હુ કેવી રીતે પીઉ કેમકે કહ્યું છે કે – एगमि उदगविंदुम्मि, जे जीवा जिणवरेहि पन्नत्ता। ते सरिसव परिमित्ता, जम्बुद्दिवे न मायन्ति ॥१॥ જળના એક ટીપામાં જેટલા જીવ જીનેન્દ્ર ભગવાને બતાવ્યા છે તે કદાચ સરસવના આકારને ધારણ કરીયે તે આ જમ્મુદ્વિપમા સમાઈ ન શકે Page #405 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे २ ॥ जत्थ जल तत्थ वण, जत्थ पण तत्थ णिन्छियो तेऊ । तेऊ बाउसहगभो, तसा य पचाखया चेन ॥ छाया - यत्र जल तत्र वन, यत्र वन तत्र निश्चित तेजः । तेजो वायुसहगत साथ प्रत्यक्षका एव ॥ २ ॥ व्याख्या--यत्र जल वन वन = वनस्पतिः, यत्र वनस्पतिस्तत्र निभयेन तेजो= वह्निः, यत्र तेजस्तत्र वायुः सहयोगिलात् प्रसास्तु प्रत्यक्षा एव सन्ति ॥२॥ हतूण परप्पाणे, अप्पाण जो करेड़ सप्पाण । अप्पार्ण दिवसाण, कए य नासेइ सप्पाण ॥ ३ ॥ छाया - हला परमाणान्, आत्मान यः करोति सप्राणम् । अल्पाना दिवसाना, कृते नाशयति सात्मानम् ॥ ३ ॥ व्याख्या -- तस्मात् परमाणान् हत्वा यः आत्मान सप्राण = सवल करोति, स अल्पाना दिवसाना कृते स्वात्मान नाशयति ॥३॥ १९६ "" 21 जत्य जल तत्थ वण, जत्थ वण तत्थ णिच्छिओ तेऊ । तेऊवाउ सहगओ, तसा य पच्चाखया चेव ॥ २ ॥ जहा जल है वहा निश्चित वनस्पति है । जहा वनस्पति है वहा निश्चित तेज-अग्नि है । जहा तेज है वहा निश्चित वायु है । बसकाय तो प्रत्यक्ष ही है ॥२॥ 66 हतृण परप्पाणे, अप्पाण जो करेइ सप्पाण। अप्पाण दिवसाणं, क य नासेइ सप्पाण ॥ ३॥ " जो दूसरे जीवों के प्राणो का हनन कर कुछ ही दिनों के लिये अपने आपको सबल बनाने की चेष्टा करता है वह अपने आपका विनाश करता है ॥ ३॥ जत्थजल तत्थ वण, जत्थ वण तत्थ णिच्छिओ तेउ । उ वाउसहराओ, तसाय पच्चक्खया चेव ॥ २ ॥ જ્યા જળ છે ત્યા વનસ્પતિનુ હેવુ નિશ્ચિત છે, જ્યા વનસ્પતિ છે ત્યા તેજ અગ્નિ નિશ્ચિત છે મા તેજ છે ત્યા વાયુ નિશ્ચિત છે. ત્રસકાય તે પ્રત્યક્ષ છે જ ારા हतूण परप्पाणे, अप्पाण जो करेइ सप्पाण । अप्पाण दिवसाण, कए य नासेइ सप्पाण ॥ ३ ॥ જે ખીજ જીવેાના પ્રાર્થેાની વિરાધના કરીને ચાઢા દિવસે માટે પેતે પેાતાની જાતને સખળ મનાવવાની ચેષ્ટા કરેછે તે પાતે પેાતાની જાતને વિનાશ કરે છેારા Page #406 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी का प्राप्ति, ततोऽपि सयममारपणाभावे सपा महा प्रियदर्शिनी टीका अ० २ गा० ५ पिपासापरीपहजये धनप्रियदृष्टान्त २९७ महो' दुर्लभा सयममाप्तिः, ततोऽपि सयमरक्षण दुर्लभतर, तचापकायविराधनया पट्कायविराधनाया सत्या न भवितु शक्यते, सयमरक्षणाभावे सपा महारताना भङ्गः स्यात् , ततव चतुर्गतिकससारपरिभ्रमण भविष्यति । यस्मान्नेद जल पास्यामीति निश्चित्यासी मुनि रजलितो जल नयामेव यतनया मुमोच। स लघुवयस्कोऽपि महनीयधैर्यः शुष्कमार्गेण ता नदीमुत्तीर्य तत्तीर एव पिपासया गन्तुमक्षमः सन् भूमौ निपवितः। ___ इस प्रकार विचार कर धनप्रियनामक लघुमुनिने यह भी विचार किया कि इस ससार मे जीवों को एक तो सयम की प्राप्ति होना दुर्लभ है, और उसकी अपेक्षा सयम की रक्षा महान दुर्लभ है । मैं कच्चा पानी पीऊँ तो अप्काय की विराधना होती है अप्काय की विराधना में पट्काय की विराधना अवश्य होती है, पटकाय को विराधना से सयम की रक्षा नही हो सकती। जहा सयम की रक्षा नहीं है वहां समस्त महाव्रतों का भग है। इनके भग से ससारपरिभ्रमण अवश्य होता है, अतः मै तो इस जलको नहीं पीऊँगा। इस प्रकार निश्चय कर लघुमुनि ने बडी ही यतना से अजलि में लिये हुए जल को उसी नदी मे छोड़ दिया। उस समय उनकी आयु कोई अधिक नहीं थी परतु धैर्य की मात्रा हृदय मे बढी हुई थी इस लिये यथा कथचित् वे शुष्कमार्ग से होकर नदी को पार करके दूसरे तीर पर आगये । परन्तु प्यास ने इतनी प्रबलता धारण की कि वे आगे मार्ग पर नहीं चलसके और આ પ્રકારને વિચાર કરી ધનપ્રિય નામના નાના યુનિએ એ વિચાર કર્યો કે, આ સંસારમાં જીવેને એક તે સ યમની પ્રાપ્તિ થવી દુર્લભ છે અને તેની અપેક્ષા સયમની રક્ષા મહાન દુર્લભ છે હુ કાચુ પાણી પીઉ તો અપૂ કાયની વિરાધના થાય છે, અપૂડાયની વિરાધનામાં પટકાયની વિરાધના અવશ્ય બને છે પકાયની વિરાધનાથી સ યમની રક્ષા થતી નથી જ્યા સયમની રક્ષા નથી ત્યા સમસ્ત મહાવ્રતને ભ ગ છે તેના ભાગથી સસાર પરિભ્રમણ અવશ્ય થાય છે માટે હું તે આ જળને પીઈશ નહી આ પ્રકારને નિશ્ચય કરી લઘુ મુનિયે ખૂબજ યતનાથી ખેબામા લીધેલ પાણીને તે નદીમાં છોડી દીધુ આ સમયે તેની ઉંમર ડાઈ મટી ન હતી પરંતુ ધૈર્યની માત્રા હૃદયમાં વધેલી હતી આ કારણે આગળ કહેવામા આવ્યા પ્રમાણે સુકા માર્ગથી નદીને પાર કરી સામા કાઠે પહોચી ગયા પર તુ તરસ એટલા જોરથી લાગી હતી કે આને Page #407 -------------------------------------------------------------------------- ________________ २९८ उत्तराभ्ययनसूत्रे ___ अध पिपासाविनशोऽपि धर्मे निथलमतिरसौ पचनमस्कारस्मरणपूर्वक समा धिभावेन देह विहाय प्रथमल्पे वैमानिकदेवत्वेन समुत्पन्नः । ततोऽवधिज्ञानेन स्वपूर्वभव विज्ञाय तेन धनमियेण दवेन सपा मुनीनामनुग्रहार्य वैक्रियशक्त्या पथि गोकुल निर्मितम् । जथ सपरिवारो मिनगुप्ताचार्य. पुरतो गोकुल दृष्ट्वा तत्र शुद्ध तक्रादि गृहीत्वा पिपासा निमार्य चलितः । अय तेन देवेन स्वपरिचयायमेकस्य साधोरासन विस्मारितम् । येन मुनिनाऽऽसन विस्मृतम् , स च स्वासनान्वेपणार्य पुनर्गोकुलस्थानमागत्य गोकुलमपश्यन् प्रत्यारत्तः सर्वान् मुनीनगीव-नास्ति तत्र वही पर गिर पडे । पिपासा से विवश होने पर भी इनकी मति धर्म में निश्चल बनी रही, पचनमस्कार मन का स्मरण करते हुए इन्होने समा धिभाव से काल को प्राप्त किया। पिपासापरीपह को सहन करने के प्रभाव से ये प्रथमकल्प में वैमानिक देव हुए। अवधिज्ञान से अपने पूर्व भव को जानकर उस लघुमुनि के जीव देव ने समस्त मुनियों की रक्षा के लिये अपनी वैक्रियिक शक्ति से मार्ग में गोकुल की रचना कर दी। सपरिवार मित्रगुप्ताचार्य ने आगे गोकुल देखा। वहा से शुद्ध तक आदि को लेकर अपनी पिपासा को शात किया, एव आगे विहार करना प्रारभ कर दिया। किसी ने भी यह नही जाना कि यह सब देवकृत माया है, अत देव ने अपने परिचय के निमित्त एक साधु को अपना आसन विस्मृति करा दिया । जो मुनि वहा पर आसन भूल गया था वह उस आसन को लेने के लिये पीछे उस स्थान पर आया तो क्या देखता है कि यहा पर तो कोई લઈ તે આગળ માર્ગે ચાલી શકયા નહી અને ત્યા જ પડી ગયા તરસથી વિવશ બનવા છતા પણ તેની મતિ ધર્મમાં નિશ્ચલ બની રહી પચનમસ્કાર મત્રનું સ્મરણ કરીને તેમણે સમાધી ભાવથી કાળધર્મ પ્રાપ્ત કર્યો તરસના પરીષહને સહન કરવાના પ્રભાવથી તે પ્રથમ ક૫માં વૈમાનિક દેવ થયા અવધિજ્ઞાનથી પિતાના પૂર્વભવને જાણીને તે લઘુમુનિના જીવ દેવે સમસ્ત મુનિયાના અનુગ્રહ માટે પિતાની વકિયિક શક્તિથી માગમાં ગોકુળની રચના કરી સપરિ વાર મિત્રગુણાચા આગળ ગોકુળ જોયું અને ત્યાથી શુદ્ધ છાશ આદિ લઈ ને પિતાની તરસ છિપાવી અને આગળ વિહાર કરવા લાગ્યા કેઈએ એ ન જાણ્યું કે આ બધી દેવકૃત માયા હતી આથી દેવે પિતાના પરિચય નિમિત્ત એક સાધુને તેનું આસન ભુલાવી દીધુ જે મુનિ આસન ભુલી ગયા હતા તે મુનિ ત્યા આસન લેવા માટે પાછા આવ્યા તે શુ દેખે છે કે ત્યા કઈ ગાકુળ Page #408 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ५-६ शीतपरीपहजय २९९ पूर्वदृट गोकुलम् । तदा तद्वचनेन सर्नरपि साधुभिर्ज्ञातिगोकुलाभावैस्तन काचिदेव शक्तिर्विदिता । सर्वस्तत्पिण्डभोजनस्य प्रायश्चित्त कृतम् । ततस्वनागत्य तेन देवेन ससारावस्थाया तात स्वगुरु मुक्त्वा सर्वे साधवो वन्दिताः । किं कारण त्वया नाय वन्दितः ? एवमाचार्येण पृष्टोऽसौ सर्व स्ववृत्तान्त सचित्तजलपानार्थ पितुः प्रेरण च सर्वेपा साधूना पुरस्ताद् कथयित्वा देवलोक गतः। एवमन्यैरपि मुनिभिस्तृपापरीपहः सोढव्यः ॥ ५ ॥ सुधा पिपासापरीपदसहनेन कृशशरीरस्य साधोः शीतकाले शीतमपि नहुना धते इति शीतपरीपहजय माह गोकुल नही है । वह शीघ्र ही पीछे वहा से वापिस लौटा और अपने आचार्य के पास आकर इस बात को कहा कि अब तो वहा पर कोई गोकुल नही है । साधुओं ने जब यह बात सुनी तो उन्हों ने यह निश्चित किया कि अवश्य इस मे कोई देव की माया थी । सब ने मिलकर इसका प्रायश्चित्त लिया, क्यो, कि इन सब ने वहा से पहिले तक्रादि को ग्रहण किया था। बाद में देव ने आकर अपने ससार अवस्था के पिता-धनमित्र मुनि को छोड़कर बाकी के समस्त साधुओं को वदना की । आचार्य ने पूछा धनमित्र मुनि को वदन क्यों नहीं किया? तब उस देव ने समस्त पहिले का वृत्तान्त जो धनमित्र मुनि ने सचित्त जल को पीने के लिये अपने शिष्य धनप्रिय को मुनि की अवस्था मे कहा था आचार्य के समक्ष कह दिया । कह कर फिर यह स्वर्ग को वापिस चला गया। इसी प्रकार अन्य मुनियो को भी तृपापरीपर का विजय करना चाहिये ॥ ५ ॥ નથી તે એજ વખતે પાછા કર્યો અને પેાતાના આચાર્યની પાસે આવીને કહ્યુ કે, ત્યા તા કાઈ ગાકુળ નથી. સાધુઓએ જ્યારે આ વાત સાભળી તા તેઓએ એવુ નક્કી કર્યું કે, અવશ્ય આમા કાઇ દેવની માયા હતી, સહુએ મળીને તેનુ પ્રાયશ્ચિત્ત લીધુ કારણ કે, તે સહુએ ત્યાથી છાસ આદિ વસ્તુ ગ્રહણ કરેલ હતી બાદમા દેવે આવીને પેાતાના સસાર અવસ્થાના પિતા ધનમિત્ર મુનીને છેડીને ખાકીના સમસ્ત સાધુએને વદના કરી, આચાર્યે પૂછ્યું કે, ધનમિત્ર મુનેિને વના કેમ ન કરી ? ત્યારે તે દૈવે પહેલાના સમસ્ત વૃત્તાત જે ધન મિત્ર મુનિચે સચિત્ત પાણી પીવા માટે પોતાના શિષ્યને મુનિ અવસ્થામા કહ્યું હતું તે આચાર્ય સમક્ષ હી દીધુ આ કહીને તે પેાતાના મુળધામ સ્વર્ગ મા ચાલ્યા ગયા આ પ્રકારે આ યમુનિયેાએ પણુ તૃષાપરીષહુના વિજય કરવા જોઈએ. પા Page #409 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे मूलम् चरत विरंय ह, सीय फुंसइ एगया । नाइ वेल" मुंणी गेच्छे, सोच्चा णं जिणसासणं ॥ ६ ॥ ३०० छाया - चरन्त विरत रूक्ष, शीत स्पृशति एकदा | नातिवेल मुनिर्गच्छेत् श्रुला खल जिनशासनम् ॥ ६ ॥ टीका - ' चरत ' इत्यादि । चरन्त = मोक्षमार्गे, ग्रामानुग्राम ना विहरन्त, विरत = सावद्ययोगतो निवृत्तम् - अग्निज्वालनादिभ्यो नित्तमित्यर्थः, रूक्ष = स्निग्धाहारतैलाभ्यद्द्र परिहारेण धूसराङ्ग मुनिम्, एकदा = शीतकाले, शीत स्पृशति पीडयति । • शीतकाले हि वनस्पतयो हिमनिपातेन परित परिशुष्का भवन्ति, पथिकाः सकोचितपाणयः पदैकमपि गन्तुमममर्थाः पद्गुयत् तत्र तत्रैव तिष्ठन्ति के चित् क्वणद्दन्तवीणिकाः कम्पमानगात्रा कृशानुसेननाय तदभिमुख शलभा इवापवन्ति । क्षुधा एवं पिपासा परीपह के सहन करने से मुनि का शरीर कृश हो जाता है इससे शीतकाल मे शीत की पीडा बहुत होती है इसलिये तीसरे शीतपरीपह को जीतना चाहिये, यही बात इस नीचे की गाथा से सूत्रकार प्रकट करते हैं " 'चरत विरय ' इत्यादि अन्वयार्थ - (चरत विरय - चरन्त विरत ) मोक्ष मार्ग मे अथवा एक ग्राम से दूसरे ग्राम मे विहार करने वाले तथा सावद्ययोग से विरक्त एव (लूह - रुक्षम् ) स्निग्धाहार तैलमर्दन आदि के त्याग से धूसर शरीर वाले ऐसे मुनि को ( एगया - एकदा ) शीतकाल में (सीय फुसइ - शीत स्पृशति ) शीत पीडित करता है। उस समय वह मुनि (ण - खलु ) निश्च ભૂખ અને તરસ સહન કરનારા મુનિનુ શરીર દુČળ ખની જાય છે, અને દુ॰ળ શરીરવાળાને ઠંડેથી બહુ પીડા થાય છે. આથી ત્રીજે ડિના પરિષહને મુનિએ જીતવા જોઈ એ એવી વાત સૂત્રકાર નીચેની ગાથાથી પ્રગટ કરે છે चरत विरय हत्याहि अन्वयार्थ —चरत विरय - चरत विरत भोक्षभा अथवा मेड गाभथी जीन आभे विहार पुरवावाणा तथा सावध योगधी विरक्त अने लह-रुक्षम् स्निग्धाहार तसभर्द्धन माहिना त्यागधी धूसर शरीरवाणा मेवा भुनिने एगया- एकदा शीतजणभा सीय फुलइ - शीत स्पृशति शीताण पीडित उरे छे ते समये ते भुनि ण- खलु Page #410 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ०२ गा ६-७ शीतपरीपहजय ३०१ पायवश्च तुपारासारसगादतिशय शिशिराः प्राणिना शरीराणि परितः सातिशय पीडयन्ति । अनवरतगीतपातजनितव्यथावारणाय वालकाः काष्ठरवण्डादीनि समाहत्यैकन पति प्रज्वाल्य प्रसारितपाणयस्तापमासेवन्ते । यत्र प्रतिक्षण प्राणिना प्राणाः प्रखर शीतवेदनाभिरुद्विग्ना भान्ति । ___वदा स मुनिः खलु-निश्चयेन, जिनशासन जिनवचनरहस्य श्रुत्वा 'अनेन ममात्मना नरकनिगोदादौ तीनतरा अनन्तवेदना अनन्तवारमनुभूता' इति विभाव्य, अतिवेल-वेलाऽतिक्रमण न गच्छेत् न प्राप्नुयात्-प्रतिलेखनादे यः कालस्तं शीतभयादुल्लन्याऽन्यस्मिन् काले प्रतिलेखनादिक न कुर्यादित्यर्थः । यद्वा-शीतभयात् पूर्वोपविष्टस्थान विहाय स्थानान्तर न बजेदिति । 'चरत' इत्यनेन कारण विना एकनावस्थान न करणीयमिति सूचितम् । ‘विरय' इत्यनेन यतनावत्त्व सूचितम् । यसे (जिणसासण सोच्चा-जिनशासन श्रुत्वा ) जिन शासम को-'इस मेरी आत्मा ने नरक निगोद आदि स्थानो में तीव्रतर अनत वेदनाएँ अनन्तवार भोगी हे उस वेदना के सामने यह शीतवेदना क्या अधिक है ?' इस बात को सुनकर-समझकर (अइवेल-अतिवेलम्) समय को उल्लघन करके-प्रतिलेखना आदि के समय को टालन करके (न गच्छे-न गच्छेत् ) प्रतिलेखना आदि का जो समय है उसके सिवाय अन्य समय मे प्रतिलेखनादिक क्रियाओ को न करे। तथा शीत के भय से पूर्वाधिष्ठित स्थान का परित्याग कर दूसरे स्थान मे भी न जावे । गाथा मे रहे हए "चरत" इस पदद्वारा सूत्रकार यह प्रदर्शित करते ह कि मुनि को कारणविशेष विना एक जगह स्थिररूप से नही निश्चयथी जिणसासाण सोच्चा-जिनशासन श्रुत्वा न शासनाने या भान्मात्मा નરક નિગદ આદિ સ્થાનમાં તીવ્રતાવાળી અનત વેદનાઓ ઘણી વખત ભેગવી છે તે વેદનાઓ સામે આ રીત વેદના કયા હિસાબમાં છે?” આ વાતને સાભળી सभा अइवेल-अतिवेल समयनु SHEन री प्रतिमना माहिना समयने टानी न गच्छे-न गच्छेत् प्रतिवेपना महिना समय छ तना सीवाय मीan સમયમાં પ્રતિલેખનાદિક ક્રિયાઓને ન કરે તથા કડીના ભયથી પૂર્વાધિષ્ઠિત સ્થાનને ત્યાગ કરીને બીજા સ્થાનમાં ન જાય गाथाभा २सा “चरत" से पहवा। सूत्रधार से प्रशित छे, મુનિયે કારણે વિશેષ વીના એક જગ્યાએ સ્થિર રૂપથી રોકાવું ન જોઈએ Page #411 -------------------------------------------------------------------------- ________________ ३०२ उत्तराभ्ययनको 'लूह' इत्यनेन तपश्चरणशीलत्व प्रवेदितम् ॥ ६ ॥ 'मुणी' इत्यनेन सावध कार्ये मौनत्यमिति वोधितम् । मलम्-न मे' निवारणं अत्यि, छवित्ताणं न विजए । अहं तु अंगिंग सेवामि, इंइ भिक्खन चितए ॥७॥ छाया-न मे निवारणम् अस्ति, छरित्राण न विद्यते । अह तु अग्नि सेवे, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ७॥ टीका-'न मे' इत्यादि। मे=मम, निवारण-शीतनिवारक स्थान नास्ति, तथा-उरित्राण-शरीराच्छादनक वस्त्रकम्मलादिक न विद्यते। तु=पुनः, अग्नि सेवे अग्नि प्रज्वाल्य तत्तापमाश्रयेय, इति=एव, भिक्षुन चिन्तयेत् मनसापि न प्रार्थयेत् । चिन्तामतिषेधेन तत्सेवन तु दूरत एव निराकृतम् ।। ठहरना चाहिये। "विरय" इससे मुनिको यतनावान होना चाहिये यह सूचित किया गया है। "लूह " पद से तपश्चरण शीलता एव "मुणी" इस पद से सावद्यकार्य मे मौन रखना यह सूचित किया गया है ॥६॥ 'न मे निवारण' इत्यादि. अन्वयार्थ-(मे-मम) मेरे पास (निवारण-निवारणम् ) शीत को दूर करने वालास्थान (न अस्थि-नास्ति) नही हैं (वित्ताण न विज्जए-छवित्राण न विद्यते) शरीर को आच्छादान करने वाला वस्त्र एव कम्बल आदि भी नही है अत (अह तु अग्गि सेवामि-अतु अग्नि सेवे) मै अग्नि का 'सेवन करूँ (इइ-इति) इस प्रकार (भिक्खू-भिक्षु ) साधु (न चिंतए-न चिन्तयेत् )मन से भी विचार न करे, उसके सेवन की बात तो दूर रही। " विरय " सनाथी भुनिये यत्नापान मन न मे सूयित ४२वामा माव्यु छ “लूह" पहथी तपश्वर शीता मन " मुणी" 241 पहथी सावध કાર્યમા મોન રાખવુ એ સૂચિત કરવામા આવેલ છે नमे निवारण इत्यादि भ-क्याथ-मे-मम भारी पासे निवारण-निवारणमीथी भयावीश तेवु स्थानन अस्थि-नास्ति नथी, छवित्ताण नविज्जए छवित्राण न विद्यते शरी२ ७५२ माता भाट १७ तथा ४ वगैरे पर नथी माथी अहतु अगि सेवामि-अग्नि सेवे भनिनु सेवन ४३ इइ-इति मा ४२न। भनथी ५४ भिक्खू-भिक्षु मुनि न तिए-न चिन्तयेत् विचार न ४२ तेना सेवनानी पात तो २ २ड़ी Page #412 -------------------------------------------------------------------------- ________________ ___३०३ प्रियदर्शिनी टीका अ०२ गा ७ शीतपरीपहजय अय भावः-शीते महत्यपि पतति सति जीर्णवसन परित्राणवर्जितो नाफल्प्यानि वसनानि गृहीयात् शीतत्राणाय । भागमविहितेन विधिना एपणीयमेव यथाकल्प गवेपयेत् परिभुश्रीत पा । नापि शीतातोऽग्नि ज्वालयेत् , अन्यज्ञालितं वा नासेवेत । एवमनुतिष्ठता शीतपरोपहजयः कृतो भरतीति ।। अत्र 'भिक्खू' इत्यनेन निरवद्यभिक्षाग्रहणशीलत्व सूचितम् । अत्र दृष्टान्तः चतुर्थारके-राजगृहे नगरे चलारः कुरेरदत्तवेष्ठिपुत्राः कुवेरसेन-कुवेरमित्रकुवेखल्लभ-कुरेरमियनामानो भद्रगुप्ताचार्यसमीपे जिनोक्त धर्म श्रुत्वा प्राजिताः। इस का भाव यह है कि जर शीतकाल मे शीत पडता है उस समय जीर्णवस्त्र वाला एवशीत की रक्षा के साधनो से रहित साधु अकल्पनीय वस्त्रों को शीत की रक्षा निमित्त ग्रहण नहीं करे। आगम में विहित विधिके अनुसार जो एपणीय हों तथा साधु के लिये कल्पनीय हों उन्हें ही ग्रहण करे। ठड से पीडित होने पर भी अग्नि को न जलावे तथा दूसरों द्वारा जलाई गई अग्नि का भी सेवन नहीं करे। ऐसा करने से ही साधु शीतपरिषहविजयी माना जाता है। गाथा में रहे हुए-भिक्खूपद से सूत्रकार 'भिक्षु को निरवद्य भिक्षा ही ग्रहण करना चाहिये ' यह सूचित करते हैं। इस विषय पर यहा दृष्टान्त दिया जाता है-राजगृह नगरमें कुवेरदत्त नामक एक सेठके कुवेरसेन, कुवेरमित्र, कुवेरवल्लभ, कुवेरप्रिय આને ભાવ એ છે કે, જ્યારે શીતકાળમા ઠડી પડે છે એ સમયે જીણું વસ્ત્ર વાળા અને ઠંડીની રક્ષાના સાધનોથી રહિત સાધુ અકલ્પનીય વસ્ત્રોને ઠડીની રક્ષા નિમિત્તે ગ્રહણ ન કરે આગમમાં કહેવાયેલ વિધિ અનુસાર જે એષણીય હોય તથા સાધુ માટે કલ્પનિય હોય તેને જ ગ્રહણ કરે ઠંડીથી પિડીત હોવા છતા પણ અગ્નિને પ્રગટાવે નહી તથા બીજાઓ દ્વારા પ્રગટાવવામાં આવેલ અગ્નિનું પણ સેવન ન કરે આ રીતનું વર્તન રાખનાર સાધુ શીતપરીષહવિજયી भानपामा मावे के माथामा २९सा “भिक्खू" ५४थी सूत्रा२ सेम सूचित કરે છે કે, “ભિક્ષુએ નિરવઘ ભિક્ષા જ ગ્રહણ કરવી જોઈએ ” આ વિષય ઉપર અહી ઉછાત કહેવામા આવે છે ચેથા આરામા–રાજગહ નગરમાં કુબેરદત્ત નામને એક શેઠ હતા જેને કુબેરસેન, કુબેરમિત્ર, કુબેરવલ્લભ અને કુબેરપ્રિય નામે ચાર પુત્ર હતા આ Page #413 -------------------------------------------------------------------------- ________________ ३०४ उचराग्ययनसूत्रे ते श्रुतमधीत्यान्यदा कदाचिदेकाफित्वनिहारान्यप्रतिमा स्वीकृतमन्तः । तदनन्तरमेकाकित्वमतिमया विदरन्तस्ते पुनरपि राजगृहनगरसमीपपर्तिनि वैभारगिरिप्रदेशे वसतेयथाफल्पमरग्रहमागृया सयमेन तपसाऽस्मान भावयन्तो विहरन्ति स्म । तदा हेमन्तर्तुस्तुपारासारर्जनान् पीडचन , वनस्पतीन परिम्लानयन् , पशुपक्ष्यादीन का ठवज्जडता मापयन , सर्वप्राणिमाणानुद्वेजयनासीत् । तस्मिन् समये ते चत्वारो मुनपस्तृतीययामे भिक्षाचार्य राजगृहनगर प्रविष्टाः, तत्र भिक्षा गृहीत्या कृतानामके चार पुत्र थे। उन चारों पुत्रों ने भद्रगुप्त आचार्य के समीप धर्म का श्रवण कर मुनिदीक्षा धारण की । शास्त्रों का अच्छी तरह से अध्ययन किया। एक समय की बात है उन्हों ने एकाकित्वविहार नाम की भिक्षु प्रतिमा स्वीकार की इससे वे एकाफी होकर विहार करने लगे। विहार करते२ वे किसी समय पुन. राजगृह नगर के समीपवर्ती वेभारगिरि की तलहटी मे वसी हुई एक वस्ती में आये और वहा यथाकल्प अव. ग्रह-आज्ञा लेकर उतरे और सयम एव तप से आत्मा को भाते हुए विचरने लगे। यह समय हेमन्तऋतु का था। तुपार-हिम के छोटे २ कणो से इस समय मनुष्यो को अधिक कष्ट होता है। वनस्पतियाँ हिमकणो के निपात से दग्ध हो जाती है। पशु पक्षी काष्ठ जैसे जड हो जाते है । तात्पर्य यह कि इस ऋतु मे ठड की अधिकता से हरएक प्राणी को अधिक कष्ट का अनुभव होता है। ऐसे समय मे ये चारों ही ચારે પુત્રોએ ભદ્રગુપ્ત આચાર્ય પાસેથી ધર્મનું શ્રવણ કરી મુનિદીક્ષા ધારણું કરી શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું એક સમયની વાત છે, તેઓએ એકારિકત્વ વિહાર નામની ભિક્ષ પ્રતિમા સ્વીકારી આથી તેઓ ચારે એકાકી બનીને વિહાર કરવા લાગ્યા વિહાર કરતા કરતા કેઈ સમયે રાજગ્રહ નગર સમીપ રહેલી વેભારગિરીની તળેટીમાં વસેલી એક વસ્તીમાં આવ્યા અને ત્યાં યથાકલ્પ અવગ્રહ આજ્ઞા લઈને ઉતર્યા સ યમ અને તપથી આત્માને ભાવતા વિચારવા લાગ્યા આ સમયે હેમન્ત ઋતુ હતી તુષાર હિમના નાના નાના કણોથી આ સમયે મનુષ્ય અધિક કઈ પામે છે વનસ્પતિઓ હિમ કણોના પડવાથી બળી જાય છે, પશુ પક્ષીઓ લાકડા જેવા જડ થઈ જાય છે મતલબ એ કે, આ ઋતુમાં ઠંડીની અધિકતાથી દરેક પ્રાણીને વધુ કષ્ટને અનુભવ થાય છે એવા સમયમાં એ ચારેય મુનિ દિવસના ત્રીજા ભાગમાં ભિક્ષાચય Page #414 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ७ शीतपरीपहजये मुनिचतुष्टयदृष्टान्त ३०५ हारास्ते सबै सरसर्ति गन्तु पृथक् पृथगेर प्रतिनिटत्ताः तेपामेफस्य कुरसेनमुने भारगिरिकन्दरान्तिकमुपगतस्य रानिः सजाता, अतस्तत्रै सोऽतिष्ठत् । द्वितीयस्य कुरिमिनमुनेद्याने रातिः समजनि, अतस्तरै सोऽतिष्ठत् । तृतीयस्य कुवेरवल्लभमुनेस्यानसमीपे, चतुर्थस्य कुमेरमियमुनेस्तु नगरसमीपे । तर वैभारगिरिकन्दरा. द्वारसमीपावस्थितस्य मुनेनिपतत्तुपारसपशीतलैः शैलमारुतैः प्राम्पितशरीरस्यापि मनो मेरुरिवनिपकम्प मासीत् । यया यथा शीत प्रवधते, तया तथा ऽऽत्मिकवल प्रकाशयन् मन सुस्थिर कुर्मन् रणे वीर इस शत्रु शीत विजेतु प्रोत्साहसपनः मुधीरः शीतवेदना सहमानोऽसौ मुनिः समाधिभावेन रात्रः मथमयाम एव काल गतः । मुनि दिवस के तृतीय प्रहर मे भिक्षाचर्या के लिये राजगृहनगर में आये। वहा पर मिले हुए एपणीय आहार करके वे सर फिर वहां से एक पोछे एक चैभारगिरि के समीप जहा उतरे हुए थे वहा पहुँचने के लिए चले। इनमे कुवेरसेन मुनि को मार्ग में ही जब वे वैभारगिरि का कन्दरा के पास पहुंचे तो रात्रि हो गई, इसलिये वह वही पर ठहर गये। दुसरे कुवेरमित्रमुनि रात्रि हो जाने से बगीचे में ठहरे। वैसे ही तीसरे वरवल्लभमुनि बगीचे के पास ठहरे। चौथे कुबेरप्रियमुनि रात्रि होने से राजगृह नगर के पास ही ठहर गये। वेभारगिरि की कन्दरा-गुफा के द्वार पर ठहरे हुए मुनिराज ने पड़ते हुए शीत के सपके से अत्यत शीतल पर्वतीय वायु के वेग से कम्पितशरीर होने पर भी अपने मनको मेरु के समान निष्कप बनाते हुए उस शीत को प्रवलता का सामना किया। जैसे २ शीतकी अधिकता होती जाती थी, उस उस रूप से માટે રાજગહ નગરમાં આવ્યા ત્યાથી મળેલ એષણીય આહાર કરીને તે સઘળા ફરી પાછા એક પછી એક વૈભારગિરીની સમીપ જ્યા તેઓ ઉતર્યા હતા ત્યા પહોચવા માટે ચાલી નીકળ્યા તેમાથી કુબેરસેન મુનિને માર્ગમાજ રાત્રિ પડી જવાથી વૈભારગિરીની કદરાની પાસે કઈ ગયા બીજા કુબેર મિત્ર મુનિ રાત્રિ થવાથી બગીચામાં રેકાઈ ગયા, એવી જ રીતે ત્રીજા કુબેરવલ્લભ મુનિ બગીચાની પાસે રોકાઈ ગયા, ચોથા કુબેરપ્રિયમુનિ રાત્રિ થઈ જવાથી રાજગ્રહ નગરની પાસે જ રોકાઈ ગયા વૈભારગિરિ કદરાના મુખ્ય દ્વાર પાસે કાઈ ગયેલા. મનિરાજે કડીના સપર્કથી અત્યત શીતળ પર્વતીય વાયુના વેગથી કપીત શરીર હોવા છતા પણ પોતાના મનને મેરૂ સમાન અડગ રાખી ઠડીની પ્રબળતાનો સામનો કર્યો જેમ જેમ ઠડીની અધિકતા વધતી ગઈ તે તે રૂપથી તેમનું આત્મ उ०३९ Page #415 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनले उद्यानस्थ तु नीचप्रदेशातिवाद् द्वितीययामे मालतर शीत वाधते स्म, तदा सोऽपि पूर्वोक्तमुनिपन्निश्चलेन मनसा शीतवेदना सहमानः समाधिभावेन द्वितीय यामे कालगतोऽभवत् । एपमुद्यानसमीपसस्थितस्तु तृतीययामे, एव नगरासनस्तु. उनका आत्मिकपल भी अधिकर विकसित होता जाता था। जिस प्रकार कोई उत्तम वीर रणागण में वैरी का सामना करता है, उसी प्रकार ये भी उस शीत का डटकर सामना कर रहे थे। सद्भावना में जरा सी भी शिथिलता इन्हों ने नहीं आने दी। साम्हना करते २ ही वे मुनि समाधिभाव से कालधर्म को पाये १। जो मुनिराज उद्यान में ठहरे हुए थे उन्हे शीत की वेदना ने द्विती यप्रहर में सताया। जिस प्रकार प्रथम मुनिराज ने शीत की वेदना सहन करने में निश्चलता धारण की, उसी प्रकार इन्होंने भी उसके सहन करने मे निश्चलता धारण की। अन्त में समाधिभाव से ये भी कालधर्मपा गये २। जो मुनिराज उद्यान के समीप ठहरे हुए थे, उन्हें शीत की वेदना रात्रि के तृतीय प्रहर मे सताने लगी, और नगर के पास ठहरे हुए मुनिराज को शीत वेदना ने रात्रि के चतुर्थ प्रहर में सताना शुरू किया। इस प्रकार ये दोनों मुनिराज भी शीतपरीपद को जीतते २ ही समाधिभाव से अन्त में कालधर्म को प्राप्त हुए ४। ये चारों के चारों ही अनुत्तर બળ પણ અધિક રૂપથી વિકસતું જતું હતું જે રીતે કોઈ ઉત્તમ વીર રણગણમા વરીને સામને કરે છે તેવા પ્રકારે મુનિ પણ ઠડીને એવી જ રીતે સામને કરી રહ્યા હતા સદૂભાવનામાં જરા પણ શિથીલતા તેમણે આવવા ન દીધી સામને કરતા કરતા તે મુનિ સમાધિ ભાવથી વાળ ધર્મ પામ્યા જે મુનિ બગીચામાં રહ્યા હતા તેમને ઠડીની વેદના બીજા પ્રહરમાં થઈ જે પ્રકારે પ્રથમ મુનિરાજે ઠડીની વેદના સહન કરવામાં અડગતા ધારણ કરી તેવી જ રીતે આમણે પણ અડગતા દાખવી અને છેવટે સમાધીભાવથી કાળધર્મ પામ્યા જે મુનિરાજ બગીચાની બહાર રોકાયા હતા તેમને કડીની વેદના રાત્રીના ત્રીજા પહોરમાં થવા લાગી અને નગરની પાસે રોકાયેલા મુનિરાજને ઠંડીની વેદના ચેાથા પહોરે સતાવવા લાગી આ પ્રકારે આ બને મુનિરાજ પણ ઠડીના પરીવહને જીતતા છતતા સમાધી ભાવથી અને કાળધમને પામ્યા આ રીતે Page #416 -------------------------------------------------------------------------- ________________ ३०७ प्रियदर्शिनी टीका अ०२ गा ८ उष्णपरीपहजय चतुर्थयामे । सर्वेऽप्येते विजितशीतपरीपहाः काल कृत्वाऽनुत्तरविमानेषु एकभवावतारित्वेन समुत्पन्नाः । एवमन्यैरपि मुनिभिः शीतपरीपहः सोहन्यः ॥७॥ शीतकालानन्तर ग्रीष्मागमो भरतीत्यत शीतपरीपहानन्तरमुष्णपरीपह जय माहमूलम् उसिणपरियावेणं, परिदाहेण तजिए । घिसु वा परियावेणं, साय नो परिदेवए॥८॥ डाया-उष्णपरितापेन, परिदाहेन तर्जितः । ग्रीष्मे मा परितापेन, सात नो परिदेवयेत् ॥ ८॥ टीका-'उसिण. ' इत्यादि। ग्रीष्मे उष्णकाले, या हि-भास्करः किरणनिकरैर्दहन किरनि धरातलेऽद्वारमकरमास्तृणन्निव जीवजात परिवापयति, तरुगण परिशोपयति, शुष्कयति च । विमानो में एकभवावतारी रूप से उत्पन्न हुए। इसी प्रकार अन्य मुनियो को भी शीतवेदना के सहन करने मे अपना पराक्रम फोडना चाहिये ॥७॥ शीतकाल के बाद ही ग्रीष्मऋतु का आगमन होता है अतः शीत. परीपद को सहन करने के बाद चौथा उष्णपरीपह भी मुनिराज को सहन करना चाहिये, यह बात इस नीचे की गाथा द्वारा सूत्रकार प्रदर्शित करते है-'उसिण' इत्यादि।। ___अन्वयार्थ-(घिसु-ग्रीष्मे) ग्रीष्मकाल में कि जिसमे सूर्य अपनी प्रखर किरणों के निकर से इस समस्त भूमण्डल पर प्रवल ताप की वर्षा किया करता है, समस्त जीव जिसमे मानो अग्नि तापसे जलते हो, वृक्षसमूह जिस मे शुष्क जैसा हो जाता है। विचारे प्यासे भोले मृगो के झुण्ड के એ ચારે મુનિરાજ અનુત્તર વિમાનમાં એકભવ અવતારી રૂપથી ઉત્પન્ન થયા આ પ્રકારે અન્ય મુનિએ પણ શીતવેદના સહન કરવામાં પિતાનુ પરાક્રમ બતાવવું જોઈએ પાછા ઠડીના વખત પછી ઉનાળાને વખત આવે છે અહી શીતપરીષહને સહન કર્યો પછી ચેાથે ગરમીના પરીવહને પણ મુનિરાજે સહન કરવું જોઈએ से बात नीयन गाथायी सूत्र॥२ प्रगट डरे छ-" उसिण" त्याह स-पयार्थ:-घिसु-ग्रीष्मे श्री मा न्यारे सूर्य पाताना प्रभरिलाथी સમસ્ત ભૂમડળ ઉપર પ્રબળ તાપની વર્ષા વરસાવે છે સમસ્ત જીવ જેમાં અગ્નિના તાપની માફક બળતા હોય છે, વૃક્ષ સમૂહ શુષ્ક બની જાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ३०८ % उत्तगण्ययनस्त्रे मृगतृष्णाभिरारचितनलतरजमालाभिरिव प्रचलज्जलधारा रिभ्रममुपगता मुग्धमृगयथाः पिपासया परितः प्रधान्ति। मनुप्याः खलु मायशः प्रचण्डमार्तण्डकरनिकरसपर्कप्रखररजामणोपेतमात्यापरिघहिताः प्रतप्तभूतलनिपतिताः पिपासयाऽऽस नमृत्यव इव भवन्ति । यर खलु बनस्थली पिपासापविभ्रमद्विििवधपशुपक्ष्या दिभिः परिशुष्कतालरसनकण्ठैः समाकुला, नभस्तल च नानाविध पत्रकाप्ठतणकच वरोधूलनकरप्रतिकूलमारुतध्वनिसमाफुल भाति । तस्मिन्नुष्काले, वा शब्देनशरदि वर्षासु पा, उम्गपरितापेन=उप्णम्-सूर्यकिरणसयोगात्तप्त-भूमिधूलिपापाणाझुण्ड जिसमें "यर जलधारा यह रही है " इस प्रकार भ्रमोत्पादक मृगतृष्णा से पागल जैसे बने हुए इधर उधर दौडने लगते हैं। जिस ऋतु में सूर्य की प्रचण्ड किरणों से धूप खून पडती है जिससे रेती तप जाती है और लू चलने लगती है। सतप्त रजकण से मिश्रित उस लूके वेग से व्याकुल होकर मनुष्य भी उस तपी हुई भूमि पर गिर गिर कर प्यास के मारे मूर्षित हो आसन्नमृत्यु जैसे दिसाई देने लगते है। जिस ग्रीष्म काल मे पिपासा के वश जिनके तालू ओष्ठ एव कठ सूख रहे है गर्मी के मारे मुह जिन के फटे हुए हैं और जीभ लटक रही है ऐसे पशु पक्षियो से अटवी व्याप्त हो जाती है। तथा जिसमे आकाश नानाविधपत्र, काष्ठ, तृण, कूडा-कचरा आदि को उडाने वाली प्रतिकूल वाय की सनसनाहट ध्वनि से व्याप्त हो जाता है ऐसे उष्णकाल में। (उसिणपरियावेण-उष्णपरितापेन) उष्णपरिताप से-सूर्य किरणों के તરસથી બીચાર ભેળા હરણના ટેળા “ આ જળધાર વહી રહી છે” આ પ્રકારના ભ્રમથી પાગલની માફક મૃગજળ રૂપી જળના આભાસ તરફ દેડતા રહે છે જે ઋતુમાં સૂર્યના પ્રચડ કિરણોથી ખૂબ તાપ પડે છે જેનાથી રેતી તપે છે, અને લૂ ચાલવા લાગે છે, સ તપ્ત રજકણથી મિશ્રીત તે લેના વેગથી વ્યાકુળ બની મનુષ્ય પણ તે તપેલી ભૂમી ઉપર તરસના માર્યા પડી જઈ મૂછિત થઈ આસન્ન મૃત્યુ જેવા દેખાય છે જે ગ્રીષમકાળમાં અટવીમાં પીપા સાને વશ જેનું તાળવું, હોઠ અને કઠ સુકાઈ જાય છે, ગરમીના માર્યા મોટુ જેનું ફાટી રહે છે અને જીભ લટકી જાય છે એવા પશુ પક્ષિઓથી બાપ્ત થઈ જાય છે તથા જેમા આકાશ જુદી જુદી જાતના પાદડા, લાકડુ, ઘાસ, ચરા, પુજા વગેરેને ઉડાવવાવાળા પ્રતિકૂળ વાયુના સુસવાટા કરતા ધ્વનિથી વ્યાપ્ત થઈ જાય છે એવા SOMETH "उसिण परियावेण-उष्णपरितापेन" BY परिताया। Page #418 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ९ उष्णपरीपहजयोपदेश ३०९ दिक, तेन परिताप:- उष्णपरितापस्तेन तर्जितः, अत्यत पीडितःसन्, तथापरिदाहेन = सूर्यकिरण सतप्तनायुना 'लू' इति भाषामसिद्धेन दाहज्वरादिकृतान्तरिकतापेना, वर्जित, तथा परितापेन = मूर्य किरणादिजनिततापेन-तर्जितः, सात =मुख प्रति न परिदेवयेत् = हा ! कदा मम चन्द्रचन्दनशीतलानिलादिभिः सह सयोगो भविष्यति येन मम शान्तिः स्यादिति ॥ ८ ॥ उपदेशान्तरमाह मूलम् - उपहाहितत्तो मेहावी, सिणाण नो वि' पत्थंए । गाय नी परिसिवेज्जा, ने वीऐंज्जा ये अप्पेय ॥ ९ ॥ छाया - उष्णाभितप्तः मेधावी, स्नान नो अपि पार्थयेत् । गान नो परिषिञ्वेत्, न वीजयेच्च जात्मानम् ॥ ९ ॥ योग से तप्त ऐसे जो भूमि, धूलि, एव पापाण आदि है उनके द्वारा जो परिताप-कष्ट होता है उससे, तथा (परिदाहेण ) सूर्य की किरणो द्वारा गर्म हुई वायु से लूसे, अथवा दाहज्वर आदि से होने वाले आन्तरिक ताप से (परियावेण परितापेन) एवं सूर्य की किरणों से उत्पन्न हुई अत्यत गर्मी से ( तज्जिए - तर्जितः ) अतिशय पीडित साधु ( साय नो परिदेवए-शात नो परिदेवयेत् ) सुख की वाच्छा न करे- हा ! किस समय मुझे चन्द्र अथवा चढ्न के समान शीतल पवनादि का सयोग मिलेगा कि जिस से मुझे शानि मिले । अर्थात् साधु का कर्तव्य है कि वह हरएक अवस्था में उष्णपरीपर को जीते किन्तु इस से घबराये नही ॥ ८ ॥ સ ચેાગથી તપેલ એવી જે ભૂમિ ધૂળ અને પાષાણુવાળી છે छे, भेनाथी तथा “परिदाहेण" सूर्यनारो द्वारा गरम અથવા દાહવર આદિથી થનાર આતરિક તાપથી બચાવે हिरणोथी उलवेल अत्यंत गरभोधी तज्जिए-तज्जित "सायनो परिदेवए-शात नो परिदेवयेत् सुमनी वास्छना न अरे भने उया समये यद्र અથવા ચદનની જેવી શીતળ પવન આદિને સચેાગ મળે કે જેથી મને શાન્તી થાય અર્થાત્—સાધુનુ તબ્ય છે કે તે દરેક અવસ્થામા ઉજ્જુ પરીષહને छते, परंतु तेनाथी गमराय नही (८) તેના દ્વારા જે કષ્ટ થાય थयेसा वायुथी सूथी, પાવેન અને સૂર્યના अतिशय पीडित साधु Page #419 -------------------------------------------------------------------------- ________________ ३१० उत्तराध्ययनसूत्रे टीका--'उण्हाहितत्तो' इत्यादि। मेधावी-आगमोक्तमर्यादानुपर्ती मुनिः, उप्णाभिनप्तः उणेन-उष्णस्पर्शेन, अमितप्तः-तापाकुल सन् स्नान नो माधयेत् नगाभिलपेत् । अपि च गात्र-शरीर, नो परिपिन्चेत्-न जलेरार्दीकुर्यात् । चन्पुनः आत्मान-सदेह न वीजये व्यजनादिना शरीरे वायु नोदीरयेत् । ___ अय भावः-उष्णतप्तोऽपि मुनिर्जलावगाहनस्नानन्यजनमातादि वर्जयेत् , न च जलैर्गान सिञ्चेत् । आतपगरणाय स्वदेहोपरि रजोहरणादिना छाया न कुर्यात् । न चापि छनादिक धारयेत् । मनसाऽपिन माधयेत् किंतु उप्णपरीपह सम्यक् सहेतेति। 'उण्हाहि०' इत्यादि। अन्वयार्थ-(मेहाची-मेधावी) आगमोक्त मर्यादा का अनुसरण करने वालामुनि (उण्हाहितत्तो-उष्णाभितप्तः) उष्णस्पर्श से सतप्त होता हुआ भी (सिसाण नो विपत्थए-स्नान नोऽपि प्रार्थयेन्) स्नान की अभिलाषा न करे । तथा (गाय नो परिसिंचेज्जा-गात्र नो परिपिंचेत्) अपने शरीर ऊपर पानी न छीटे तथा उसको गीला भी न करे और न गीले कपडे से ही पोछे। तथा (अप्पय न वीएज्जा-आत्मान न वीजयेत्) शरीर पर बीजना आदि से हवा भी न करे। इसका भाव यह है-उष्ण से सतप्त भी मुनि अचित्त जल का भी अवगाहन करना-उससे स्नान करना, बीजनादि से-पखा आदि से हवा करना इन समस्त शीतलोपचारकारक क्रियाओं का परित्याग कर देवे। अपने शरीर पर गर्मी की वेदना को शमन करने के लिए शीतल जल के "उण्हाहि " त्यादि अन्वयार्थ-मेहावी-मेधावी माराममा ४९ भानु मनुसर ४२वावा मुनि उण्हाहितत्तो-उष्णाभितप्त BY २५Nथा सतत या छत। ५ सिसाण नो विप त्थए-स्नाननोऽपि प्रार्थयेत् स्नाननी मनिताषा न ४२ गाय नो परिसिंज्जा-पात्र नो परिपिंचेत् याताना शरी२ ५२ पाणी न छाट तम शेन लीनु ५५ न ४२ न त मीना पाथी दुछे, तथा “ अप्पय न वीएज्जा"-आत्मान न वीजयेत् શરીર ઉપર વી જણ વગેરેથી હવા પણ ન નાખે આને ભાવ એ છે—ઉષ્ણતાથી સતપ્ત બનેલ મુનિએ પાણીને આશરો લે, એનાથી સ્નાન કરવું, પખા આદિથી હવા ખાવી આ સમસ્ત શીતળ ઉપચાર કારક ક્રિયાઓને પરિત્યાગ કરે પિતાના શરીર ઉપર ગરમીની વેદ નાનુ શમન કરવા માટે શીતળ જળને છાટે પણ ન લે, આતમ વારણું Page #420 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा ९ उष्णरीपहजये-अरहनकाष्टान्त ३११ अब दृष्टान्त: आसीत् तगरानगया दत्तनामका श्रेष्ठी । तस्य भद्राभार्यायामरहन्नक नामकः पुत्रो जातः । एकदाऽसौ दत्तश्रेष्ठी भार्यापुत्राभ्या सहाईन्मिनाचार्यसनिधौ धर्मदेशना निशम्य विरक्तः सन् प्रत्रज्या गृहीतवान् । स दत्तमुनिः स्नेहवशादरहन्नक कदाचिदपि भिषार्थ न प्रेषयति, स्वयमेर भिक्षामानीय त पोपयति, न च तेन किमपि कार्य कारयति, अतोऽसौ सुकुमारो जातः । अन्यदा कदाचित् तस्य पिता गोटे भी न दे, तथा आतप को वारण करने के लिये रजोहरणादिक से शरीर पर छाया भी न करे। छत्र-छाता-आदि को भी धारण न करे और न इस प्रकार की क्रियाओं को करने की भावना ही रखे। जैसे भी घने उष्णपरीपर को सहन करे। दृष्टान्त-तगरा नाम की नगरी मे दत्त नाम का एक सेठ रहता था। उसकी धर्मपत्नी का नाम भद्रा था। भद्रा से एक पुन हुआ, जिस का नाम अरहन्नक था। एक समय सेठ ने अपने स्त्री पुत्र के साथ जाकर अर्हन्मित्र नामके किसी आचार्य के पास धर्म का उपदेश सुना। सुनकर चे ससार से विरक्त हो गये और स्त्रीपुत्रसहित उसने दीक्षा अगीकार करली, पुत्र से प्रेम होने के कारण वे कभी भी अपने पुत्र को भिक्षा लाने के लिये नहीं भेजते थे, किन्तु स्वय जाकर भिक्षा लाते और पुन को भी आहार कराते । पुत्र से कुछ भी कार्य नहीं कराते । इस तरह दत्तमुनि का वह पुत्ररूप शिष्य बहुत ही सुकुमार प्रकृति के કરવા માટે રજોહરણાદિકથી શરીર ઉપર છાયા પણ ન કરવી, છત્ર-છત્રી વગેરે પણ ધારણ ન કરવા અને આ પ્રકારનિ ક્રિયાઓ કરવાની ભાવના પણ ન રાખવી જેમ બને તેમ ઉણપરીષહને સહન કરવા છાત-તારા નામની નગરીમા દત્ત નામના એક શેઠ રહેતા હતા, તેની ધર્મપત્નિન નામ ભદ્રા હતુ ભદ્રાથી એક પુત્ર થયો જેનું નામ અમહત્તક હતુ એક સમય શેઠે પોતાના સ્ત્રી પુત્રની સાથે અઈન્મિત્ર નામના એક આચાર્ય પામે ધર્મને ઉપદેશ સાભળ્યા એ ઉપદેશથી સસારથી વિરક્તભાવ જાગ્યો અને સ્ત્રી પુત્ર સાથે તેણે દીક્ષા અગિકાર કરી લીધી પુત્રથી પ્રેમ હોવાને કારણે કદી પણ પિતાના પુત્રને ભિક્ષા લાવવા માટે મોકલતા ન હતા પરંતુ પોતે જ જઈને ભિક્ષા લાવતા અને પુત્રને પણ આહાર કરાવતા પુત્રથી કોઈ પણ કાર્ય કરાવતા નહીં આ રીતે દર મુનિના એ પુત્રરૂપ શિષ્ય ઘણી જ સકુમાર સતિવાળા Page #421 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे दत्तमुनिर्मृतः तदनन्तरं साधुभिः प्रेरितः सन्नरन्नको ग्रीष्मकाले भिक्षार्थं गतः । स पूर्वमकृतश्रमोऽतीवमुकुमाराङ्गः सूर्यकिरणोनप्तरेणुनिकरण चरणतले, तपनाशुमिमस्तके च तापाभिभूतस्तुपाशुप्कण्ठोऽरहनक. कस्यचित् श्रेष्ठिनः मोतुङ्गभानस्य च्छायामाश्रित्य तिष्ठति । तदा त सुकुमार रूपसौन्दर्यं लावण्यगुणैर्मन्मथा तार मुनिमरहन कुमार दृष्ट्वा काचित् प्रोषितभर्तृका वणिग्भार्यां दास्या त समाय गृहमानयति । ततः सा व पृच्छति भवान् किं याचते ? अरहनकः प्राह भिक्षा याचे । ततः सा कामवशगता बन गये । कालान्तर मे दत्तमुनि का स्वर्गवास हो गया । अन क्या धीसाधुओ से प्रेरित होकर वह एक समय भिक्षा लाने के लिये ग्रीष्म काल में गये । सुकुमार प्रकृति के तो थे ही, पिता के समय पहिले इन्हो ने कुछ परिश्रम भी नही किया था, अतः उस ग्रीष्मकाल में सूर्य की प्रचण्ड किरणो से सनप्त भूमि पर चलने से उनके पैरो में छाले पड गये । माथा गरम हो गया । कठ गर्मी के मारे सूग्व गया गर्मी की इनको अधिक वेदना हुई। पास मे किसी एक सेटकी बहुत ऊँची हवेली थी सो वे गर्मी के मारे उसकी छाया मे आकर ठहर गये । ठहरे हुए इन मुनि को एक प्रोषितभर्तृका - विरहिणी- स्त्री ने देखा । यह शारीरिक रूप, लावण्य व सौन्दर्य से ऐसे मालूम पडते थे कि जैसे मानो साक्षात् देव ही हो । देखते ही सुकुमार इस अरहनक मुनि को उस विरहिणी वणिभार्या ने अपनी दासी द्वारा मकान ऊपर बुलवाया। मकान ऊपर पहुँचते બની ગયા. કાલાન્તરે દત્તમુનિનેા સ્વર્ગવાસ વયે આ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત મની તે સુકુમારમુનિ ગ્રીષ્મકાળમાં ભિક્ષા લેવા માટે ગયા સુકુમાર પ્રકૃતિ તા હતી જ, પિતાની હાજરીમા તેણે જરા જેટલા પણ પરિશ્રમ કરેલ ન હતા આથી ગ્રીષ્મકાળમાં સૂર્યના પ્રચંડ કરશેાથી સતપ્ત બનેલ ભૂમિ ઉપર ચાલવાથી એના પગમા છાલા પડી ગયા, માથુ ગરમ થઈ ગયુ, ગળુ ગર મીના કારણે સુકાઈ ગયુ, ગરમીની એને અધિક વેદના થઈ, પાસે જ કેાઈ એક શેઠની ઘણી જ ઉચી હવેલી હતી-આથી તે એ હવેલીની છાયામા જઈ તે ઉભા રહ્યા ઉભેલા મુનિને જોઈ એક વિરહણી નુ એ તરફ લક્ષ ખેચાયુ જે શારીરિક રૂપ, લાવણ્ય અને સૌદર્યથી તેની દ્રષ્ટિએ દેવ તુત્ય દેખાયા આ અરહુન્નક સુકુમાર મુનિને જોઈ ને તે વિરહિણી વણિક સ્ત્રીએ પેાતાનીદાસી માર ત મકાન ઉપર ખેાલાવ્યા મકાન ઉપર પહેાચતા જ મુનિ અરહન્નકને તેણે Page #422 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गा ९ उप्णपरीपहजये-अरहन्नकदृष्टान्त ३१३ त प्रलोभ्य स्वभवने स्थापितवती । अथ तन्माता भद्रासाधी मुनीना निवासस्थाने चन्दनार्थमागता । सा तन तमपश्यन्ती जहन्मित्राचार्यमपृच्छत्-भदन्त ! अरहन्नकमुनिः क्व वर्तते ? अर्हन्मित्राचार्यः प्राह-जरहन्नको भिक्षार्थ गतः, किं तु न पुनः परावृत्तः, अतस्तमन्वेपयन्ति मुनय , इति तदनुपलब्धिवचन वज्राघातमिवकठोर श्रुत्वा व्याकुला सती भद्रा सा नी पुनमोहेन अरे अरहन्नक | अरे अरहन्नक ! इत्युच्चैमिलपन्ती नयननिःसपदश्रुधारा पातयन्ती मोहेन पदे पदे प्रस्खलन्ती प्रतिही मुनि अरहन्नक से उसने पूछा आप क्या चाहते ह ? अरहन्नक ने कहा भिक्षा चाहता है। काम के वशगत हुई उस स्त्री ने भिक्षा का लोभ देकर अरहन्नक मुनि को अपने घर पर ठहरा लिया। उधर अरहन्नक मुनि की माता भद्रा साध्वी मुनियों को वन्दना करने के लिये आई। अरहन्नक मुनि को ज्यो ही वहा साध्वी ने नहीं देखा त्यो ही वह अहंन्मित्रा. चार्य को पूछने लगी कि भदन्त ! अरहन्नक मुनि कहा हैं। आचार्य महाराज ने कहा कि वे भिक्षा लेने के लिये वाहर गये थे, परन्तु अभीतक वापिस नहीं आये हे अतः अन्यमुनिजन उनकी तलाश कर रहे हैं। माता भद्रा सा-वी ने ज्यो ही यह बात सुनी त्यों ही उसके हृदय मे वज्र के आघात जैसा एक कठोर आघात हुआ और उसी समय उस का चित्त विक्षिप्त-हो गया। वह पुत्र के मोह से बहुत ही आकुलव्याकुल होने लगी, और अपने आप बड-बडाने लगी-अरे अरहन्नक! तू इस समय कहा है, कह तो सही। इस प्रकार ऊँचे स्वर से विलाप करती और आखों से आंसुओं की धारा बहाती हुई वह स्थान स्थान पर પૂછયું આપ શુ ઈચ્છે છે? અરહકે કહ્યું કે, હું ભિક્ષા ચાહુ છુ કામને વશ બનેલ તે સ્ત્રીએ ભિક્ષાનો લાભ આપીને અરહaક મુનિને પિતાને ઘેર શેકી લીધા અહિ અહંન્નક મુનિની માતા ભદ્રા સાધ્વી મુનિને વદણા કરવા આવી અરહન્નક મુનિને જ્યારે તે સાધ્વીએ ત્યા ન જોયા ત્યારે આચાર્યને પૂછ્યું કે, “હે ભદત! અરહન્નક મુનિ કયા છે? આચાર્ય મહરાજે કહ્યું કે, ભિક્ષા લેવા માટે તેઓ બહાર ગયા છે, પરંતુ હજુ સુધી પાછા ફરેલ નથી જેથી અન્ય મુનિજન તેની તપાસ કરી રહેલ છે માતા ભદ્રા સાધ્વીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના હદ યમા વજીના ઘા જે એક આઘાત થયો અને એ વખતે એનું ચિત્ત વ્યાકુળ બની ગયુ તે પુત્રના મેહથી ઘણા આકુળ વ્યાકુળ થવા લાગ્યા, અને પોતાના મનમાજ બડબડવા લાગ્યા કે, અરે અરહુન્નક ! તુ આ સમયે ક્યા છે, કહે તે ખરે આ પ્રકારે ઉચા સ્વરથી વિલાપ કરતા અને આખેથી અશ્રુધારા વહાવતા, તે उ० ४० Page #423 -------------------------------------------------------------------------- ________________ ३१४ उत्तराध्ययन सूत्रे स्थल भ्राम्यति सा यत्र यत्र गच्छति तत्र तत्र पुनः पुनर्लोकान् पृच्छति-मम प्राणवल्लभः पुत्रोऽन्नरुः क्यापि दृष्टो भवद्भिः ? । इत्येव पृच्छन्ती रुदती ये कमपि दृष्टी त प्रति - अयमरहन्न इति मत्वा दर्पमुद्वहन्ती, पुनस्तमनालोक्य स्वती विलपन्ती एकदा यारहनक आसीत् तद्भवनसमीपे समागता । वदा गनाक्षवर्तिनाऽरइन्नकेन तादृशावस्थापन्ना माता दृष्टा, सजातात्यन्तसगः स गनाक्षादुत्तीर्य चरणयोः पतित्वा मातरमेत्रमाह - हे मातः ! सोऽहमरहनकः । इति तद्वचन श्रुत्वा माता स्वस्थमानसा जाता, तदनु सा पुन माह-वत्स ! भव्यकुलोत्पन्नस्य तत्र कथमीदृशीगिरती पडती इधर उधर घूमने लगी। जहा जहा वह जाती वहा २ पूछती कि हे महानुभावो ! कहो तो सही तुम लोगों ने मेरे पुत्र अरहन्नक को कही देखा भी है ? । इस प्रकार पूछती, विलाप करती, रोती हुई वह भद्रा साध्वी जिस किसी को भी देखती हर्ष के भावावेश में आकर कहने लगती 'यह रहा मेरा अरन्नक' । परन्तु जब उसमें उसे अरहनक दिखाई नही पडता तो पुनः रोने लगती । इस प्रकार अत्यत विह्वल बनी हुई एक दिन वह वहां पहुंची जिस मकान मे स्वय अरहन्नक थे। जब यह वहा पहुँची थी उस समय अरहन्नक उस मकान की खीडकी में बैठे हुए 'थे। उसने रोती हुई अपनी माता को ज्यों ही देखा त्यो ही उसे सवेग के भाव अतिशय रीति से जागृत हो उठे। वह इकदम झरोखे से नीचे उतर कर माता के दोनों चरणों मे पड गये और बोला कि हे मात मैं अरहन्नक हू । इस प्रकार उनके वचन को सुनकर माता का चित्त शान्त हो गया और बोली- वत्स ' तुम तो कुलवान् हो जातिमान हो फिर तुम्हारी સ્થળે સ્થળે અથડાતા અહિ તહિ ફરવા લાગ્યા જેતે સ્થળે તે જઈ પૂછતા કે હે મહાનુભાવા! કહે તેા ખરા તમેાએ મારા પુત્ર મરહન્નકને કયાઈ દેખ્યો છે? આ પ્રકારે પૂછતા અને વિલાપ કરતા અને રાતા તે ભદ્રા સાધ્વી જ્યારે કાઈ ને જુએ તેાહુના ભાવાવેષમાં આવીને કહેવા લાગતા કે આ રહ્યો મારા અરહેન્નક ! પરંતુ જ્યારે તેને અરહન્ન૰ ન દેખાતા ત્યારે તે ફરીથી રાવા લાગતા આ પ્રકારે અત્યંત વિહ્વળ મની એક દિવસે તે એ મકાન ઉપર પહાચ્યા કે જ્યા અરહન્ન હતા જ્યારે તે ત્યા પહાચ્યા તે વખતે અરહન્ન- તે મકાનની એક ખારીમા બેઠેલ હતા તેણે પેાતાની માતાને રાતી જોઈ ત્યારે તેનામા સવેગના ભાવ અતિશય જાગૃત થયા તે એકદમ ઝરૂખેથી નીચે ઉતરીને માતાના ચરણામા પડી ગયા અને ખેત્યે કે હે માતા ! અરજ્ઞક છુ આ પ્રકારના તેના વચન સાભળીને માતાનુ ચિત્ત શાન્ત ખની ગયુ અને બેલી, વત્સ Page #424 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ९ उपणपरीपहजये-सरहन्नकदृष्टान्त ३१५ दशा ? सोवदत्-हे मावश्चारिन पालयितुमसमर्थोऽस्मि । सा ग्राह-वहि अनशन कुरु । यतः घर पवेसो जलिए हुयासणे, न यावि भग्गं चिरसचिय घय । वर हि मच्चू मुविसुद्वकम्मओ, न याचि सीलक्खलियस्स जीपण ॥ १॥ छाया-वर प्रवेशो ज्वलिते हुताशने, न चापि भग्न चिरसचित प्रतम् । वर हि मृत्युः मुविशुद्धकर्मदो, न चापि शीलस्खलितस्य जीवनम् ॥ १॥ सुविशुद्धर्मतः-निरवद्यक्रियाऽऽचरणतः, मृत्युः मरण, वर-श्रेयः, न तु शीलस्खलितस्य-चरिनपतितस्य जीवनम् । अन्यत् सुगमम् । ऐसी दशा क्यों हुई । अरहन्ना बोले-मातः ! इस दशा के होने का कारण चारित्र को पालन करने की असमर्थता है। माता चोली-यदि तुम चरित्र पार करने के लिये असमर्थ हो तो अनशन करो। जैसे कहा है "वर पवेसो जलिए हुयासणे, न यावि भग्ग चिरसचिय वय । वर हि मन्चू सुविसुद्वकम्मओ, न यावि सीलस्खलियस्स जीवणं ॥१॥" वधकती हुई अग्नि मे प्रवेश करना तो ठीक है परन्तु चिरसचित व्रत का भग करना ठीक नहीं है । सुविशुद्ध कर्म-शील आराधन करते તમે તો કુળવાન છે, જાતિવાન છે, છતાં તમારી આવી દશા કેમ થઈ? અરહષકે કહ્યું, માતા ! આ દશા થવાનું કારણ ચારિત્ર પાલન કરવાની અસ મર્થતા છે માતાએ કહ્યું, જે તમે ચારિત્ર પાલન કરવા માટે અસમર્થ છે તે અનશન કરે જેમ કહ્યું છે– "वर पवेसो नलिए हुयासणे, न यावि मग्ग चिरसचिय वय । वर हि मन्यू सुविसुद्धकम्मओ, नयावि सीलक्खलियस्स जीवण ॥१॥" ભભકતી એવી અગ્નિમાં પ્રવેશ કરે ઠીક છે, પરંતુ ચિરસ ચિત વ્રતને ભાગ કર ઠીક નથી સુવિશુદ્ધ કર્મશીલ આરાધના કરતા કરતા મૃત્યુ થયું ઠીક છે, Page #425 -------------------------------------------------------------------------- ________________ ३१६ उत्तराध्ययनसूत्रे एप मातृवचः श्रुत्वा स सनातपैराग्यः सर्वसावद्ययोग प्रत्यारयाय पुनः संयम गृहीतवान् । तत उत्कृष्टाचारेण ग्रामानुग्राम विहरन् उप्णपरीपह सहमानः क्वचित् पापाणमयमदेश माप्य चिन्तयति- प्रदेशोऽय प्रचण्डमार्तण्डकिरणसयोगाद् वहिवत्सतप्तः, उष्णतरश्च पायुः मवहति, जन पदमपि गन्तुमसमर्थोऽस्मि,' एव पिचिन्त्य परितः प्रतप्तभूमीतल पिलोम्य परीपदोऽय मया सोढव्य इत्यपधार्य वप्तशिलोपरि करते मृत्यु होना ठीक है, परन्तु शील से स्सलित व्यक्ति का जीवन ठीक नहीं है। निरवद्य क्रिया का नाम सुविशुद्वकर्म एव चारित्र से पतित होने का नाम शील से स्पलित होना है। इस प्रकार जननी के वचन मुनकर उसका मुप्त वेराग्य जग उठा, पश्चात् उसने सर्वसावद्य योग का प्रत्याख्यान कर पुनः सयम लिया। माता के वचन से उद्बोधित होकर उसने फिर उत्कृष्ट चरित्र का आराधन किया और चारित्र की आराधनापूर्वक ही ग्रामानुग्राम विहार करते हुए उष्णपरीपह को सहन किया। एक समय की बात है कि ये विहार करते २ ऐसे प्रदेश मे पहुँचे कि जहाँ पत्थरों की बहुलता थी। वहा पहुँच कर उन्होंने विचार किया कि यह प्रदेश सूर्य की किरणों से अधिक सतप्त बना हुआ है। यह तो ऐसा तप रहा है कि जैसे माना अग्नि ही जल रही हो । वायु भी इतनी गर्म चल रही है कि जिससे एक पैर भी सुखपूर्वक चला नही जा सकता है । इस प्रकार विचार करते हुए अरहन्नक मुनि ने अपने आसपास की समस्त भूमि का પરતુ શીલથી ખલિત થયેલ વ્યક્તિનું જીવન ઠીક નથી નિરવદ્ય ક્રિયાનું નામ સુવિશુદ્ધ કર્મ, ચારિત્રથી પતિત થવાનું નામ શીલથી ખલિત બનવું તે આ પ્રકારના માતાના વચન સાંભળીને તેને સુતેલે વૈરાગ્ય જાગી ઉઠયો અને તેણે સર્વ સાવદ્ય ચેગનું પ્રત્યાખ્યાન કરી પુન સયમને ધારણ કર્યો માતાના વચનથી ઉદ્બોધિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનું આરાધન કર્યું અને ચારિત્રની આરાધના પૂર્વક જ ગ્રામનુગામ વિહાર કરીને ઉષ્ણ પરીષહને સહન કર્યો એક સમયે એ વિહાર કરતા કરતા એવા પ્રદેશમાં પહોચી ગયા કે, જ્યા પત્થરાઓ મોટા પ્રમાણમાં હતા ત્યાં પહોચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણોથી અધિક સ તપ્ત બનેલો છે આ તે એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે વાયુ પણ એટલી જ રીતે ગરમ કુકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી આ પ્રકારને વિચાર કરતા કરતા અરહક મુનિયે પિતાની આસપાસના Page #426 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १० दशमशकपरीपहजय समुपविशति । तर-प्रत्याख्याताष्टादशपापः कृतदुष्कृतगर्हः सामितसकलसत्त्वः स्वीकृतचतुर्विधशरणः, परित्यक्तसर्वसगः पुनः पुनः कृतपचनमस्कारोऽनशन कृत्वा समाधिभावसम्पन्नः पादपोपगमनेन मुहूर्तमात्रेण सुकुमारशरीरो नानीतपिण्डडयोष्णेन विलीनः सौधर्म मुरलोक गत., एव मुनिमिरुणपरीपहः सोढव्यः ॥९॥ . ग्रीप्मकालान्तर वर्षाकाले दशमशकादिकृतपीडा प्राप्तेन साधुना तत्परीपहः सोढव्यः इत्याहमूलम् -पुट्ठो ये दसैमसएहि, सम वं महामुणी । नागो सगौमसीसे वी, सूरो अभिहणे 'पर ॥१०॥ छाया-स्पृष्टश्च दशमशः सम एव महामुनिः।। - नागः सग्रामशी , शूरोऽभिहन्यात् परम् ॥ १० ॥ अत्यत उष्ण देखा और पुन. विचार करने लगे कि यह उष्णपरीपह मुझे साधु के नाते अवश्य सहन करना चाहिये, ऐसा निश्चित कर वह एक तप्त शिला के ऊपर बैठ गये। वहां उन्होंने १८ पापस्थानों का प्रत्याख्यान किया, अपने दुप्कृतों की गर्हा की, समस्त जीवो से खमत खामणा किया। चार प्रकार के शरणो को स्वीकार किया, समस्त ममता का त्याग किया, एव पचपरमेष्ठी को बार बार नमस्कार किया। पश्चात् अनशन धारण कर समाधिभाव से युक्त अरहन्नक मुनि ने पादपोपगमन सथारा किया। एक मुहूर्तमान में ही उनका सुकुमार शरीर मक्खन के पिंड की तरह गर्मी से विलीन हो गया और वे मर कर सुधर्मदेवलोक मे देव हुए। इसी तरह अन्य मुनि जनों को भी उष्णपरीपद सहन करना चाहिये ॥९॥ સમસ્ત ભૂમીને અત્યંત ઉણુ જોઈ અને પાછા વિચાર કરવા લાગ્યા કે ઉsણ પરીષહ મારે સાધુના ધર્મથી અવશ્ય સહન કર જોઈએ એ નિશ્ચય કરી એક તપેલી શીલા ઉપર બેસી ગયા જ્યા તેઓએ ૧૮ પાપથાનું પ્રત્યાખ્યાન કર્યું, પિતાના દુષ્કૃત્યોની માફી માગી, સમસ્ત જીવી ખમત ખામણા લીધા. ચાર પ્રકારના શરણને સ્વીકાર કર્યો અને સમસ્ત મમતાને ત્યાગ કર્યો તેમજ પ ચપરમેષ્ટીને વાર વાર નમસ્કાર કરવા લાગ્યા પછી અનશન ધારણ કરી સમાધિભાવથી સૂક્ત અરહક મુનિએ પાદપપગમન સ થારે કર્યો એક મુહૂર્ત માત્રમાં જ તેમનુ સુકુમાર શરીર માખણના પીંડની માફક ગરમીથી ઓગળી ગયું અને તે મરીને સુધર્મ દેવલોકમાં દેવ થયા આ રીતે અન્ય મુનિજનેએ પણ ઉણપરીષહ સહન કરે ઈ એ છે ૯ છે Page #427 -------------------------------------------------------------------------- ________________ ३६ उत्तराध्ययनसूत्रे ए मातृवचः श्रुत्वा स सजातवैराग्यः सर्वसानद्ययोग प्रत्याख्याय पुनः संयमं गृहीतवान् । तत उत्कृष्टाचारेण ग्रामानुग्राम विहरन् उष्णपरीपह सहमानः काचित् पापाणमयमदेश प्राप्य चिन्तयति - ' प्रदेशोऽय प्रचण्डमार्त्तण्डकिरणसयोगाद् वह्निवत्मतप्तः, उष्णतरथ नायुः प्रवहति, जन पदमपि गन्तुमसमर्थोऽस्मि, ' एव विचिन्त्य परितः प्रतप्तभूमीतल विलोक्य परपोऽय मया सोढव्य इत्यवधार्य वप्तशिलोपरि करते मृत्यु होना ठीक है, परन्तु शील से स्सलित व्यक्ति का जीवन ठीक नही है । निरवद्य क्रिया का नाम सुविशुद्धकर्म एव चारित्र से पतित होने का नाम शील से स्सलित होना है। इस प्रकार जननी के वचन सुनकर उसका मुप्त वैराग्य जग उठा, पश्चात् उसने सर्वसावद्य योग का प्रत्याख्यान कर पुनः सयम लिया । माता के वचन से उद्बोधित होकर उसने फिर उत्कृष्ट चरित्र का आराधन किया और चारित्र की आराधनापूर्वक ही ग्रामानुग्राम बिहार करते हुए उष्णपरीपह को सहन किया । एक समय की बात है कि ये विहार करते २ ऐसे प्रदेश मे पहुॅचे कि जहाँ पत्थरों की बहुलता थी । वहा पहुँच कर उन्होंने विचार किया कि यर प्रदेश सूर्य की किरणों से अधिक सतप्त बना हुआ है । यह तो ऐसा तप रहा है कि जैसे मानों अग्नि ही जल रही हो । वायु भी इतनी गर्म चल रही है कि जिससे एक पैर भी सुखपूर्वक चला नही जा सकता है । इस प्रकार विचार करते हुए अरहन्नक मुनि ने अपने आसपास की समस्त भूमि को પરંતુ શીલથી સ્ખલિત થયેલ વ્યક્તિનુ જીવન ઠી નથી નિરવધ ક્રિયાનુ નામ સુવિશુદ્ધ ક, ચારિત્રથી પતિત થવાનુ નામ શીલથી સ્ખલિત અનવુ તે આ પ્રકારના માતાના વચન સાભળીને તેને સુતેલા વૈરાગ્ય જાગી ઉંચે અને તેણે સવ સાવદ્ય ચેાગનુ પ્રત્યાખ્યાન કરી પુન સયમને ધારણ કર્યાં માતાના વચનથી ઉદ્ભાષિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનુ આરાધન કર્યું અને ચારિત્રની આરાધના પૂર્વક જ ગ્રામનુગ્રામ વિહાર કરીને ઉષ્ણુ પરીષહેને સહન કર્યાં એક સમયે એ વિહાર કરતા કરતા એવા પ્રદેશમા પહેાચી ગયા કે, જ્યા પત્થરાએ મેાટા પ્રમાણમા હતા ત્યા પહોંચીને તેઓએ વિચાર કર્યું કે, આ પ્રદેશ સૂર્યના કિરણેાથી અધિક સતપ્ત અનેલા છે તા એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે વાયુ પણ એટલી જ રીતે ગરમ કુ કાઈ રહેલ છે આથી એક ડગલુ પણ સુખપૂર્વક ચાલી શકાતું ના આ પ્રકારના વિચાર કરતા કરતા અરહુન્નક મુનિચે પોતાની આસપાસની આ Page #428 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १० दशमशकपरीपहजय समुपविशति । तन-प्रत्याख्याताष्टादशपापः कृतदुष्कृतगर्हः क्षामितसकलसत्त्वः स्वीकृतचतुर्विधशरण', परित्यक्तसर्वसगः पुनः पुनः कृतपचनमस्कारोऽनशन कृत्वा समाधिभावसम्पन्नः पादपोपगमनेन मुहूर्तमाण सुकुमारशरीरो नवनीतपिण्डइयोष्णेन विलीन सौधर्म मुरलोक गतः, एष मुनिमिरुष्णपरीपहः सोढव्यः ॥९॥ ग्रीष्मकालान्तर वर्षाकाले दशमशकादिकृतपीडा प्राप्तेन साधुना तत्परीपहः सोढव्यः इत्याहमूलम-पुट्ठो ये दसैमसएहि, सम वै महामुणी। नागो सगामसीसे वो, सूरो अभिहणे 'पर ॥१०॥ छाया-स्पृष्टश्च दशमशकैः सम एव महामुनिः। नागः सग्रामशीर्षे पा, सूरोऽभिहन्यात् परम् ॥१०॥ अत्यत उष्ण देखा और पुनः विचार करने लगे कि यह उष्णपरीपह मुझे साधु के नाते अवश्य सहन करना चाहिये, ऐसा निश्चित कर वह एक तप्त शिला के ऊपर बैठ गये। वहा उन्होने १८ पापस्थानों का प्रत्याख्यान किया, अपने दुष्कृतों की गर्हा की, समस्त जीवो से खमत खामणा किया। चार प्रकार के शरणो को स्वीकार किया, समस्त ममता का त्याग किया, एव पचपरमेष्ठी को बार बार नमस्कार किया। पश्चात अनशन धारण कर समाधिभाव से युक्त अरहन्नकमुनि ने पादपोपगमन सथारा किया। एक मुहूर्तमात्र में ही उनका सुकुमार शरीर मक्खन के पिंड की तरह गर्मी से विलीन हो गया और वे मर कर सुधर्मदेवलोक मे देव हुए। इसी तरह अन्य मुनि जनो को भी उष्णपरीपह सहन करना चाहिये ॥९॥ સમસ્ત ભૂમીને અત્યત ઉષ્ણુ જોઈ અને પાછા વિચાર કરવા લાગ્યા કે ઉણ પરીષહ મારે સાધુના ધર્મથી અવશ્ય સહન કર જોઈએ એ નિશ્ચય કરી એક તપેલી શીલા ઉપર બેસી ગયા જ્યા તેઓએ ૧૮ પાપસ્થાનું પ્રત્યાખ્યાન કર્યું, પિતાના દુષ્કૃત્યની માફી માગી, સમસ્ત જીથી ખમત ખામણ લીધા, ચાર પ્રકારના શરણને સ્વીકાર કર્યો અને સમસ્ત મમતાને ત્યાગ કર્યો તેમજ ૫ ચપરમેષ્ટીને વાર વાર નમસ્કાર કરવા લાગ્યા પછી અનશન ધારણ કરી સમાધિભાવથી યુક્ત અરહન્નક મુનિએ પાદપપગમન સ થારે કે એક મુહ માત્રમાં જ તેમનુ સુકુમાર શરીર માખણના પડની માફક ગરમીથી ઓગળી ગયું અને તે મરીને સુધમ દેવલોકમાં દેવ થયા આ રીતે અન્ય મુનિજનેએ પણ ઉણપરીષહ સહન કરવું જોઈએ છે ! Page #429 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे __एर मातृवचः श्रुत्वा स सजातपैराग्यः सर्वसापद्ययोग प्रत्यारयाय पुनः संयम गृहीतवान् । तत उत्कृष्टाचारेण ग्रामानुग्राम विहरन् उष्णपरीपह सहमानः क्वचिद् पापाणमयमदेश माप्य चिन्तयति-'प्रदेशोऽय मचण्डमार्तण्डफिरणसयोगाद् वहिपत्लतप्तः, उष्णतरश्च पायुः प्रवहति, जन पदमपि गन्तुमसमर्थोऽस्मि,' एव विचिन्त्य परितः प्रतप्तभूमीतल पिलोक्य परीपहीऽय मया सोढव्य इत्यपधार्य वप्तशिलोपरि करते मृत्यु रोना ठीक है, परन्तु शील से स्सलित व्यक्ति का जीवन ठीक नहीं है। निरवय क्रिया का नाम सुविशुद्धकर्म एव चारित्र से पतित होने का नाम शील से स्खलित रोना है। इस प्रकार जननी के वचन मुनकर उसका मुप्त पेराग्य जग उठा, पश्चात् उसने सर्वसावद्य योग का प्रत्याख्यान कर पुनः सयम लिया। माता के वचन से उद्बोधित रोकर उसने फिर उत्कृष्ट चरित्र का आराधन किया और चारित्र की आराधनापूर्वक ही ग्रामानुग्राम विहार करते हुए उष्णपरीपह को सहन किया। एक समय की बात है कि ये विहार करते २ ऐसे प्रदेश मे पहुँचे कि जहाँ पत्थरों की यहुलता थी। वहा पहुँच कर उन्होंने विचार किया कि यह प्रदेश सूर्य की किरणों स अधिक सतप्त बना हुआ है। यह तो ऐसा तप रहा है कि जैसे माना अग्नि ही जल रही हो । वायु भी इतनी गर्म चल रही है कि जिससे एक पैर भी सुखपूर्वक चला नही जा सकता है । इस प्रकार विचार करते हुए अरहन्नक मुनि ने अपने आसपास की समस्त भूमि का પરતુ શીલથી ખલિત થયેલ વ્યક્તિનું જીવન ઠીક નથી નિરવદ્ય ક્રિયાનું નામ સુવિશુદ્ધ કર્મ, ચારિત્રથી પતિત થવાનું નામ શીલથી અલિત બનવું તે આ પ્રકારના માતાના વચન સાંભળીને તેનો સુતેલે વિરાગ્ય જાગી ઉઠો અને તેણે સર્વ સાવદ્ય યુગનું પ્રત્યાખ્યાન કરી પુન સયમને ધારણ કર્યો માતાના વચનથી ઉધિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનું આરાધન કર્યું અને ચારિત્રની આરાધના પૂર્વક જ ગામનુગ્રામ વિહાર કરીને ઉષ્ણુ પરીષહને સહન કર્યો એક સમયે એ વિહાર કરતા કરતા એવા પ્રદેશમાં પહોચી ગયા કે, જ્યા પત્થરાઓ મોટા પ્રમાણમાં હતા ત્યાં પહોચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણોથી અધિક સતપ્ત બનેલો છે આ તો એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે વાયુ પણ એટલી જ રીતે ગરમ ફુકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી આ પ્રકારને વિચાર કરતા કરતા અન્નક મુનિયે પિતાની આસપાસની Page #430 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १० दशमशफपरीपहजय समुपविशति । तत्र-प्रत्याख्याताष्टादशपापः कृतदुष्कृतगहः शामितसकलसत्त्वः स्वीकृतचतुर्विधशरणः, परित्यक्तसर्वसगः पुनः पुनः कृतपचनमस्कारोऽनशन कृत्वा समाधिभावसम्पन्नः पादपोपगमनेन मुहूर्तमात्रेण सुकुमारशरीरो नवनीतपिण्डयोष्णेन विलीनः सौधर्म मुरलोक गतः, एव मुनिमिरुणपरीपहः सोढव्यः ।।९।। ग्रीष्मकालान्तर वर्षाकाले दशमशकादिकृतपीडा प्राप्तेन साधुना तत्परीपहः सोढव्यः इत्याहमूलम् -पुट्ठो ये दसैमसएहि, सम रखें महामुणी । नागो सगौमसीसे वी, सूरो अभिहणे 'पर ॥१०॥ छाया-स्पृष्टश्च दशमशकै सम एव महामुनिः । नागः सग्रामशी पा, रोऽभिहन्यात् परम् ॥ १० ॥ अत्यत उष्ण देखा और पुनः विचार करने लगे कि यह उष्णपरीपह मुझे साधु के नाते अवश्य सहन करना चाहिये, ऐसा निश्चित कर वह एक तप्त शिला के ऊपर बैठ गये। वहा उन्होंने १८ पापस्थानो का प्रत्याख्यान किया, अपने दुष्कृतों की गर्दा की, समस्त जीवो से खमत खामणा किया। चार प्रकार के शरणो को स्वीकार किया, समस्त ममता का त्याग किया, एव पचपरमेष्ठी को बार बार नमस्कार किया। पश्चात् अनशन धारण कर समाधि भाव से युक्त अरहन्नक मुनि ने पादपोपगमन सथारा किया। एक मुहर्तमात्र में ही उनका सुकुमार शरीर मक्खन के पिंड की तरह गर्मी से विलीन हो गया और वे मर कर सुधर्मदेवलोक मे देव हुए। इसी तरह अन्य मुनि जनों को भी उष्णपरीपह सहन करना चाहिये ॥९॥ સમસ્ત ભૂમીને અત્યંત ઉષ્ણુ જોઈ અને પાછા વિચાર કરવા લાગ્યા કે ઉણ પરીષહ મારે સાધુના ધર્મથી અવશ્ય સહન કરવો જોઈએ એ નિશ્ચય કરી એક તપેલી શીલા ઉપર બેસી ગયા જ્યા તેઓએ ૧૮ પાપસ્થાનું પ્રત્યાખ્યાન કર્યું, પિતાના દુષ્કૃત્યેની માફી માગી, સમસ્ત જીવેથી ખમત ખામણા લીધા, ચાર પ્રકારના શરણને સ્વીકાર કર્યો અને સમસ્ત મમતાને ત્યાગ કર્યો તેમજ પચપરમેષ્ટીને વાર વાર નમસ્કાર કરવા લાગ્યા પછી અનશન ધારણ કરી સમાધિભાવથી યુક્ત અરહત્રક મુનિએ પાદપપગમન સંથારે એક મુહુર્ત માત્રમાં જ તેમનુ સુકુમાર શરીર માખણના પીંડની માફક ગરમીથી ઓગળી ગયું અને તે મરીને સુધમ દેવલોકમાં દેવ થયા આ રીતે અન્ય મુનિજનેએ પણ ઉણપરીષહ સહન કર જોઈ એ છે ૯ છે Page #431 -------------------------------------------------------------------------- ________________ ३१८ उत्तराध्ययन सूत्रे टीका' पुट्टो य' इत्यादि । च = अपर च सम एन = उपकार्यपकारिषु तुल्यभावधारकः, महामुनिः-उम्रतपश्चरणशीलः दशमशकैः, इदमुपलक्षणम्, तेन मत्कुणयुकादिभिरपि स्पृष्टः- पीडितः सन्, सग्रामशिरसि = रणमस्तके, शूरः पराक्रमी, नागोबा हस्ती पर शत्रुरागद्वेपलक्षण भागशनुम् अभिहन्यात्-पराजयेत् । 'समरेन' इत्यत्रार्पलाद्रेकः । अय भावः यथा - =करी शराघातर्व्यथितोऽपि रणे शत्रु जयति, तद्वत् साधुरपि दशमशकादिभिः पीड्यमानोऽपि कपाय शत्रु जयेदिति ॥ १० ॥ " ग्रीष्म काल के बाद वर्षा काल आता है, उसमें दशमशक आदि का परीपह उत्पन्न होता है । साधु का कर्तव्य है कि वह इस दशमशकरूप पाचवे परीपह को सहन करे, इस बात को सूत्रकार आगे की गाथा द्वारा बतलाते हैं-' पुट्ठो य ' इत्यादि । अन्वयार्थ - (समरे व- समएच) उपकारी और अपकारी मे तुल्य भाव धारण करने वाला ( महामुणी - महामुनि ) उग्रतपञ्चरणशील महामुनि (दसमसह - दशमशकै ) दशमशकों के द्वारा उपलक्षण से मत्कुणखटमल, यूका-जू आदि द्वारा भी (पुडो-स्पृष्टः) पीडित होने पर (सगाम सीसे - संग्राम शीर्षे ) युद्ध के बीच में (सूरो- शूरः) पराक्रमी (नागो वानाग इव) हस्ती की तरह ( पर अभिहणे - पर अभिहन्यात् ) शत्रु कोरागद्वेषरूप भावशत्रु को परास्त करे । ગરમઋતુ પછી ચેમાસાના સમય આવે છે આમા દશમશક વગેરે પરી પહની ઉત્પત્તિ થાય છે, સાધુનુ એ કર્તવ્ય છે કે દશમશકરૂપી પાંચમા પરીષહ સહન કરે આ વાતને સૂત્રકાર માગળની ગાથાથી બતાવે છે 66 'पुट्ठो य " धत्यादि रमन्वयार्थ - ( समरेव- समएव ) उपठारी भने अपारीमा समभाव धारण ४२वावाजा महामुनी - महामुनि अथ तपस्या १२नार शीसवान भडाभुनि दसमसएहिदशमशकै डास, भ२७२ द्वारा उपलक्षणुथी भाउड, भू, माहि द्वारा पशु पुट्ठो-स्पृष्ट पिडीत डोवा छता “सगामसीसे-स ग्रामशीर्पे " युद्धनी वयभा ( सूरो- शूर ) पराभी ( नागो वा-नागइव ) डाथीनी भाइ४ ( पर अभिहणे- पर अभिहन्यात्) शत्रुने --राग द्वेष રૂપ ભાવશત્રુને પરાસ્ત કરે એને ભાવ આ છે જેમ પરાક્રમી હાથી ખાણાના આઘાતથી વ્યથિત હોવા છતા પણુ રણમા શત્રુઓને હરાવે છે તેવી રીતે સાધુ પણુ ડાસ, મચ્છર આદિ દ્વારા પીડિત હોવા છતા પણુ કષાયરૂપી શત્રુને પરાસ્ત કરે Page #432 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीफा अ० २ गा० ११ दशमशकपरीपहजय ___ ३१९ ___ केन प्रकारेण भातशत्रु जयेदित्याहमूलम्-न सतसे न वारेजों मंणपि न पओसए। उवेहे ने हणे पाणे, भुजन्ते मससोणिय ॥११॥ छाया-न सत्रसेत् न वारयेत् , मनोऽपि न प्रदूपयेत् । उपेक्षेत न हन्यात् माणान , भुस्तानान् मास शोणितम् ॥ ११ ॥ टोका--'न सतसे' इत्यादि । महामुनिदेशमशरुपद्रुत. सन् न सनसेत् नोद्विजेत्-दशमशकादिभिर्दश्यमानोऽपि न ततः स्थानादपगच्छेदित्यर्थ । न वारयेत् , हस्तवस्त्रादिना नापसारयेत्मनोऽपि न प्रदूपयेत्=न कलुपित कुर्यात् अपि-शब्दाद्वचनादिकमपि न प्रदुष्ट ___इसका भाव यह है-जैसे पराक्रमी हस्ती वाणों के आघात से व्यथित रोने पर भी रण में शत्रु को परास्त कर देता है, उसी तरह माधु भी दशमशक आदि द्वारा पीडित होने पर भी कपायरूपी शत्रु को परास्त करे ॥१०॥ भावशत्रु को किस तरह परास्त करना चाहिये इसको इस गाथा द्वारा स्पष्ट किया जाता है—न सतसे इत्यादि __ अन्वयार्थ-महामुनि दशमशक आदि से पीडित होने पर भी (न सतसे-न सनसेत्) कभी भी चित्त में उद्विग्न न होवे-दशमशक आदि से पीडित होने पर भी मुनि एक स्थान से दूसरे स्थान पर नही जावे (न वारेज्जा-न वारयेत् ) दसमशक को अपने शरीर पर बैठ जाने पर हस्तअथवा वस्त्र आदि से नही हटावे । (मण पि न पओसए આ ભાવ એ છે કે-જેમ પરાક્રમી હાથી બાણના આઘાતથી પીડિત હોવા છતા પણ રણમાં શત્રુને પરાજીત કરે છે, તેવી જ રીતે સાધુ પણ દશમશક આદિ દ્વારા પીડિત હોવા છતા પણ કવાયરૂપી શત્રુને પરાજય કરે ભાવશને કેવી રીતે જીતવા જઈએ, એ હકીકત આ ગાથા દ્વારા प्रगट ३२पामा आवे छे नसतसे-त्याह अन्वयार्थ-डास भने भ२७२थी पीडित मनवा छता प न सतसे-नर्सनसेत् મહામુનિ ચિત્તમ ઉદ્વેગ ન લાવે,–ડાસ મચ્છરના કરડવાથી મુનિએ એક સ્થાનથી भी स्थान न , न वारेज्जा-न वारयेत् स भ२७२ने पोताना शरी२ ५२ मेरा नधन लाथ मन पर माहिया ने हटा नही, मणपि न पओसए Page #433 -------------------------------------------------------------------------- ________________ ३१८ उत्तराम्ययन टीका-'पद्रो य ' इत्यादि। च-अपर च सम एप-उपकार्यपकारिषु तुल्यभावधारका, महामुनिः-उनतपश्चरणशीला दशमशक, इदमुपलक्षणम् , तेन मत्कुणयूमादिभिरपि स्पृष्टः-पीडितः सन , सग्रामशिरसि-रणमस्तके, सूरम् पराक्रमी, नागो गा-हस्तीप पर-शत्रुरागद्वेपलक्षण भारशनुम् , अभिहन्याद-पराजयेत् । 'समरेर' इत्यनापलानेफः । अय भावः-यथा-रस-फरी शरापातिव्यवितोऽपि रणे शतु जयति, तद्वत् साधुरपि दशमशकादिभिः पीड्यमानोऽपि कपाय शत्रु जयेदिवि ॥ १० ॥ ग्रीष्म काल के याद वर्षा काल आता है, उसमें दशमशक आदि का परीपह उत्पन्न होता है। साधु का कर्तव्य है कि वह इस दशमशकरूप पाचवे परीपह को सहन करे, इस बात को सूत्रकार आगे की गाथा द्वारा बतलाते हैं-'पुट्ठो य' इत्यादि। __अन्वयार्थ-(समरे व-समण्य) उपकारी और अपकारी मे तुल्य भाव धारण करने वाला (महामुणी-महामुनि) उग्रतपश्चरणशील महामुनि (दसमसएहि-दशमशकै ) दशमशकों के द्वारा, उपलक्षण से मत्कुणखटमल, यूका-जू आदि द्वारा भी (पुटो-स्पृष्टः) पीडित होने पर (सगाम सीसे-सग्राम शी) युद्ध के बीच में (सूरो-शूरः) पराक्रमी (नागो वानाग इव) हस्ती की तरह (पर अभिहणे-पर अभिन्यात्) शत्रु कोरागद्वेषरूप भावशत्रु को परास्त करे। ગરમઋતુ પછી ચેમાસાને સમય આવે છે આમા દશમશક વગેરે પરી બ્રહની ઉત્પત્તિ થાય છે, સાધુનું એ કર્તવ્ય છે કે દશમશકરૂપી પાચમ પરીષહ સહન કરે આ વાતને સૂત્રકાર આગળની ગાથાથી બતાવે છે "पुट्ठो य" त्याह मन्वयार्थ (समरेव-समएर)617 मने २५५४ारीमा समाव धारण ४२पापामहामुणी-महामुनि तपस्या ४२नार शीसपान मडामुनि दसमसएहिदशमशकै अस, भ२७२ द्वारा लक्षाथी भाइ, ५, माहिवास पर पुट्ठो-स्पृष्ट पिडीतापाछत। “सगामसीसे-स ग्रामशी" युद्धनीक्यमा (सूरो-शूर ) पराभी (नागोवा-नागइव) यीनी भा५४ (पर अभिहणे-पर अभिहन्यात) शत्रुन-11 ३५ રૂપ ભાવશત્રુને પરાસ્ત કરે એને ભાવ આ છે જેમ પરાક્રમી હાથી બાણેના આઘાતથી વ્યથિત રહેવા છતા પણ રણમા શત્રુઓને હરાવે છે તેવી રીતે સાધુ પણ હાસ, મચ્છર આદિ દ્વારા પીડિત હોવા છતા પણ કષાયરૂપી શત્રુને પરાસ્ત કરે Page #434 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ११ सुदर्शनमुनिदृष्टान्त ३२१ कृत्वा समुत्तस्थौ । तर प्रथमयामे लघुकाया मून्यग्रतीक्ष्णमुखाः दशमशकाः सहस्रशः परितः समागत्य मुनेः शरीर दशन्ति। तदनु-द्वितीययामे तदपेक्षया स्थूलाकारा दशमशकाः घनघनधनि कुन्तिः परितस्तद्वपुस्तीक्ष्णतर दशन्ति, तदनु तृतीयचतुर्थयामयोस्तदपेक्षयापि स्थूलतराः स्थूलतीक्ष्णमुखा विनिपजातीया दशमशकास्त सातिशय दशन्ति । ततः सूर्योदये सति पञ्चमाहरे अकस्मात् तत्रैवोडीयमाना मधुमक्षिकाः सहस्रशस्तद्वपुःसलग्नास्त मुनि दशन्ति । मधुमक्षिकाभिराच्छादित सक्ल तद्वपुः श्यामपणं सजातम् । तस्य मुखोपरि सदोरकमुखवत्रिकाऽपि एक समय की बात है कि इन्हों ने एक अटवी में रात्रि के समय पाच प्रहरका कायोत्सर्ग धारण किया। उस अटवी में कायोत्सर्ग मे रहे हुए इन सुदर्शन मुनि के शरीर को प्रथम प्रहर मे लघुकायवाले हजारों दशमशको ने सूची के अग्रभाग के समान अपने २ तीक्ष्ण मुखों से चारों ओर से आ आकर खून डसा । फिर द्वितीय प्रहर मे इन की अपेक्षा स्थूलाकार वाले दशमशको ने धन धन शब्द करते हुए सब तरफ से आकर बहुत बुरी तरह उनके शरीर को डसना प्रारभ किया। बाद में तृतीय चतुर्य प्रहर में द्वितीय याम मे आये हुए दशमशको की अपेक्षा बलिष्ट एव स्यूलतर विविध जाति के दशमशको ने काटना शरू किया। इस प्रकार जय रात्रि के चार प्रहर समाप्त हो चुके और सूर्योदय हुआ तय पचमप्रहर मे-अर्थात् दिवस के प्रथमप्रहर में-अकस्मात् उडी दुई हजारों मधुमक्षिकाओ ने उन मुनि के शरीर मे चिपट कर उन्हें काटना प्रारंभ તેઓએ એક જગલમા રાત્રિના સમયે પાચ પ્રહરને ડાન્સ કર્યો તે જ ગલમા કાત્સર્ગમાં રહેલા આ સુદર્શન મુનિના શરીરને પ્રથમ પ્રહરમા નાના શરીરવાળા હજારે ડાસ, મચ્છરેએ સોયની અણી જેવા પિત પિતાના તીક્ષણ મુખેથી ચારે બાજુથી આવીને ખૂબ ડ ખ માર્યા પાછા બીજા પ્રહરમા તેની અપેક્ષા સ્કૂલ આકારવાળા ડાસ, મચ્છરોએ ગણ ગણ શબ્દ કરીને ચારે તરફથી આવીને ઘણી ખરાબ રીતે તેમના શરીરને ડખ મારવા લાગ્યા ત્યાર પછી ત્રીજા અને ચોથા પ્રહરમાં આવેલા ડાસ મરછરેની અપેક્ષા નાના મોટા વિવિધ જાતના ડાસ મચ્છરોએ ડ ખ મારવા શરૂ કર્યા આ પ્રકારે જ્યારે રાત્રીના ચાર પ્રહર પુરા થયા અને સૂર્યોદય થયો ત્યારે પાચમાં પ્રહરમા અર્થાત્ દિવસના પ્રથમ પ્રહરમા અકસ્માત ઉડેલી હજારો મધમાખીઓએ તે મુનિના શરીર ઉપર ચોટી પડીને કરડવુ શરૂ કર્યું મધમાખીઓથી આચછા उ० ४१ Page #435 -------------------------------------------------------------------------- ________________ - उत्तराभ्ययनसूत्रे कुर्यादित्यर्थः। किंतु उपेक्षेत-मध्यस्थमारमाश्रयेत् । अत एष-मासशोणितं भुजानान् प्राणान-माणिनः, न हन्यात्-न मारयेत् । अत्र सुदर्शनमुनेदृष्टान्तः चम्पानगया रिपुमर्दननामको भूपतिरासीत् । तस्य पुत्र सुदर्शननामकः सजातः । स धर्मघोपाचार्यसमीपे धर्मदेशना निशम्य कामभोगेम्यो विरक्तः प्राजितः । स सुदर्शनो मुनिर्गुरुमसादात् युतज्ञानमम्पन्नो दृढसचतया एशक्ति विहाराख्यपतिमया विहरन् कदाचित् महाटव्या निशि पञ्चप्रहरात्मक कायोत्सर्ग मनोऽपि न प्रदूपयेत् । अपने मन में उनके काटने परअपने मन में कलुषित विचार नहीं करे। अथवा उनके काटने पर मन को कलुपित नहीं करना चाहिये। अपि शब्द से वचन आदिक को भी प्रदुष्ट नहीं करे। किन्तु उस समय(उवेहे-उपेक्षेत) मध्यस्थभाव का ही आश्रय करे। अत. साधु का कर्तव्य है कि वह (मस सोणिय भुजते पाणे नरणे-मास शोणित मुजानान् प्राणिनः न हन्योत्) मास खाते ण्व शोणित को पीते हुए प्राणियों को कभी भी न मारे। दृष्टात-चपानगरी मे रिपुमर्दन नामक एक राजा था। उसका एक पुत्र था, जिसका नाम सुदर्शन था। उसने धर्मघोप आचार्य के पास धर्म देशना सुनकर काम भोगों से विरक्त वन मुनिदीक्षा धारण की। इन सुदर्शन मुनि ने अपने गुरु महाराज के प्रसाद से श्रुतज्ञान की प्राप्ति कर दृढ प्रराक्रमशाली होने की वजह से एका की विहार करने रूप प्रतिमा को धारण किया। अब ये उस प्रतिमा से विचरने लगे। मनोऽपि न प्रदूषयेत् तेना ४२७पाथी पाताना मनभा दुषित विचार ५४न ४२, અથવા તેના કરડવાથી મનને કલુષિત ન કરે અરેશદથી વચનાદિકને પણ પ્રદુષ્ટ न ४२, ५२तुत समये उवेहे-उपेक्षेत भव्यय मापनमाश्रय रे माथी साधुनु तव्य छेते मससोणिय भुजतेपाणे न हणे-मासशोणित भुजानान् प्राणिन न हन्यात् માસ ખાતા અને લોહી પીતા પ્રાણીઓને કદી પણ ન મારે દૃષ્ટાન્ત –ચ પા નગરીમા રિપુમદન નામના એક રાજા હતા તેમને એક પુત્ર હતો, જેનું નામ સુદર્શન હતુ તેણે ધર્મઘોષ આચાર્યની પાસે ધર્મદેશના સાભળી કામગથી વિરક્ત બની મુનિરીક્ષા ધારણ કરી આ સુદર્શન નિએ પોતાના ગુરુમહારાજના પ્રસાદથી શ્રતજ્ઞાનની પ્રાપ્તિ કરી, દઢ પરાક્રમ શાળી થવાના કારણથી એકાકી વિહાર કરવા રૂપ પ્રતિમાને ધારણ કરી, અને તેઓ એ પ્રતિમાથી વિચરવા લાગ્યા એક સમયની વાત છે કે, Page #436 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ११ सुदर्शनमुनिदृष्टान्त ३२३ वेदना जायते ततोऽप्यनन्तगुणा वेदना नरकेऽनन्तवार मया सोढा, एव निगोदेऽपि, या मूच्यग्रपरिमितकन्दादी असख्याताः श्रेणयः सन्ति, एकैकण्या मसख्यातानि प्रतराणि, एकैकमतरे असख्याता गोलाः, एकैकगोले असख्यावानि निगोदशरीराणि, एफैकशरीरे अनन्ता जीवा., एकैनिगोदजीवः प्रत्येकश्वासो. च्छ्वासे सार्धसप्तदश जन्ममरणानि करोति, एवविधनिगोदेऽपि अनन्तजन्ममरगाना दारणदुःखानि जनन्तगार परपशेन मया सोढानि । किं पुनरेतत् , यतस्ततदःखसागरकविन्दुमात्रमपि नैतत् , एवं दशमशकपरीपह प्रकृष्टपरिणामेन सहमान. इससे भी अनतगुणी वेदना नरक मे अनतवार तृने भोगी है। इसी तरह निगोद में भी सही ह । सूची-मुई-के अग्रभाग प्रमाण कन्द आदि मे असख्यात श्रेणियां होती हैं एक एक श्रेणी मे असख्यात प्रतर होते हैं। एक एक प्रतर मे असख्यात गोले होते हैं । एक एक गोले मे असख्यात निगोद शरीर हुआ करते हैं। एक एक निगोद शरीर मे अनन्त जीव रहा करते है । एक एक निगोदराशि का जीव एक २ श्वासोच्छ्वास मे १७॥ साढासनह बार जन्मता है और १७॥ सादा सत्रह बार ही मरता है । इस प्रकार के स्वरूप वाले निगोद मे भी हे आत्मन् ! तूने अनन्तवार अनत जन्म और मरण के दुःखो को परवश होकर सहन किया है। उन दुःखों के सामने यह दशमशक आदि से होने वाला दुःख कितना सा है। उन दुखों के सामने तो यह एक लेश मान भी नहीं है । इस प्रकार दशमशक परीपद को प्रकृष्ट शुभा यवसाय से सहन करते हुए मुदर्शन मुनिराज અગ્નિથી બાળવાથી જેવી વેદના જીવોને થાય છે, તેથી અનતગણી વેદના નરકમાં અનતવારતે જોગવી છે આ રીતે નિગદમાં પણ સહન કરેલ છે સેયના અગ્રભાગ પ્રમાણુના કન્દ આદિમ અસ ખ્યાત શ્રેણિયે હોય છે એકેક શ્રેણીમાં અસ ખ્ય પ્રતર હોય છે અને એકેક પ્રતરમાં અસ ખ્ય ગોળા હોય છે અને એકેક ગેળામાં અસ ખ્યાત નિગદ નારીર હોય છે એકે નિગદ શરીરમાં અને તે જીવ રહ્યા કરે છે. એકેડ નિગદ રાશીને જીવ એક શ્વાસોચ્છવાસમા સાડાસત્તરવાર જન્મે છે અને સાડાસત્તરવાર કરે છે આ પ્રકારના સ્વરૂપવાળા નિગોદમાં પણ છે આત્મન્ ! તે અન તવાર અનત જન્મ અને મરણના દુખેને પરવશ બની સહન કર્યા છે એ દુખની સામે આ ડાસ મચ્છરોથી થતુ દુ ખ કેવડુ છે? તે દુખોની સામે તે આ દુ ખ લેશ માત્ર પણ નથી આ પ્રકારે ડાસ મચ્છરના પરી પહને પ્રકૃઇ શુભાધ્યવસાયથી સહન કરતા સુદર્શન મુનિરાજે પ્રશસ્ત Page #437 -------------------------------------------------------------------------- ________________ - ૩રર उत्तराभ्ययनरने मक्षिकाभिरान्छादितत्यानलक्ष्यते । एव दशमशकमसिकाकनवेदना प्राप्यापि स सुदर्शनमुनिदंशादीन् न निवारयति चिन्तयति च-दुश्यमेतत् कियत्, इताऽनन्तगुणवेदनाऽनन्तपार नरकेपु मया माता, असिपण सुरपत्रेण कदम्पचीरिफापत्रेण छिय माने शक्त्यग्रेण कुन्ताग्रेण शराग्रेण गूलाग्रेण रिकाग्रेण, सूचीरलापाग्रेण, कपिक छुना, दृश्चिककण्टकेन भिद्यमाने, अद्गारेण, मज्वलज्ज्यालया दहामाने च याशी कर दिया। मधुमक्षिकाओं से आच्छादित मुदर्शन मुनि का गौर शरीर उस समय श्यामवर्णवाला मालूम देने लगा। उनके मुस के ऊपर डोर से जो मुखवस्त्रिका वधी हुई थी वर भी मक्षिकाओं से आच्छादित होने की वजह से दिखलाई नही पडती थी। इस प्रकार दशमशकों द्वारा तीव्र वेदना को पाकर भी सुदर्शन मुनि ने उन दशमशकों का अपने हाथ आदि से निवारण नहीं किया। प्रत्त्युत उस समय यही विचार किया कि हे आत्मन् ! यह जो वर्तमान में दाव मिल रहा है वह तेरे द्वारा पहिले भोगे हुए नरक एव निगोद के दुःखों के समक्ष कितना सा है। अरे! तृने पहिले भवो में इस वेदना से भी अनन्तगुणी वेदनाएँ अनतवार नरक मे भोगी हैं। असिपत्र, क्षुरपत्र एव कदम्बचोरिका पत्र स छेदे जाने पर, शक्ति के अग्रभाग से कुन्त-भाला के अग्रभाग से, बाणक अग्रभाग से, छुरिका के अग्रभाग से, सूचिकलाप के अग्रभाग से, कपिकच्छु कोचकीफली से और विच्छ के डक से भेदे जाने पर, तथा जलती हुई अग्नि से जलाये जाने पर जैसी वेदना जीवों को होती है દિત બનેલ સુદર્શન મુનિનુ ગૌર શરીર તે સમયે શ્યામ વર્ણવાળું દેખાવા લાગ્યુ, તેમના મુખ ઉપર દેરાથી જે સુખપત્તિ બ ધાયેલ હતી તે પણ માખીઓથી આચ્છાદિત હોવાના કારણે જોવામાં આવતી ન હતી આ પ્રકાર હાસ, મચ્છરથી તીવ્ર વેદના પામીને પણ સુદર્શન મુનિએ એ ડાસ, મચ્છર, વગરેને પિતાના હાથ આદિથી દૂર ન કર્યો પરંતુ એ વખતે એજ વિચાર કર્યો કે હે આત્મન્ ! વર્તમાનમાં જે પ્રકારનું આ દુ ખ મળી રહ્યું છે તે તારાથી પહેલા ભેગવવામાં આવેલ નરક અને નિગદના દુખે પાસે શું હિસાબમા છે, અરે ! તે પહેલાના ભવોમા આ વેદનાથી પણું અને તગણી વેદનાઓ અનતવાર નરકમાં ભેળવી છે અસિપત્ર, મુર૫ત્ર, અને કદ બચીરિના પત્રથી છેદાઈ જવાથી, શક્તિના અગ્રભાગથી કુત ભાલોના અગ્રભાગથી, આણના અગ્રભાગથી છુરીના અગ્રભાગથી, સચિ કલાપના અગ્રભાગથી, કપિ કચ્છ-કચની ફળીથી, અને વી છીના ડંખથી, ભેદાઈ જવાથી તથા બળતી Page #438 -------------------------------------------------------------------------- ________________ दर्शिनी टीका अ०२ गा १३ अचेलपरीपहजय ३२५ ठमा नूतनवस्त्रवान् भविष्यामि, इति भिक्षुन चिन्तयेत् , अय भाग:-जीर्णवस्त्र साधुर्वस्वाभावसभावनया स्वात्मनि विपाद न कुर्याद्, नापि च नूतनमस्त्रसभावनया हपं कुर्यादिति ।।१२।। उक्तार्थमेव दृढीकर्तुमाहलम्-एगंया अचेलए होई, सचेले योवि एगया। । एय धम्माहिय नच्चा, नाणी 'नो परिदेवए ॥१३॥ छाया-एकदा अवेलको भाति, सचेलथापि एकदा । । एतद् धर्महित ज्ञात्वा, ज्ञानी नो परिदेवयेत् ॥१३॥ | टीका-'एगया' इत्यादि। | एकदा कदाचित् , कल्पनीयजीणखण्डितमलिनाल्पवस्त्रस्य सद्भावे मुनिः, यभाव न करे। (अदुवा-अथवा) अथवा (सचेलए होस्ख-सचेलको विष्यामि) नवीन वस्त्रों से "उनकी अधिक स्थिति होने से" सचेलकत्र सहित हो जाऊँगा (इति) इस प्रकार (भिक्खू) साधु (न चिंतए न चिन्तयेत्) विचार न करे। इस का भाव केवल यही है कि साधु जिस समय जीर्ण वस्त्रों का रिधान करे उस समय मुनि “ये फटे पुराने वस्त्र कितने दिन तक लेंगे इनके फट जाने पर मैं निर्वस्त्र हो जाउँगा" इस प्रकार कभी अपनी आत्मा में विपाद न करे । "ये नवीन वस्त्र हैं अधिक दिन क चलते रहेंगे अतः मै सवस्त्र ही रहूँगा" इस प्रकार कभी हर्ज नाव को प्राप्त न हो । अथवा 'अव नूतन वस्त्रो की मुझे प्राप्ति होगी. इस बात की सभावना से भी साधु कभी भी हर्पित न होवे ॥ १२ ॥ सचेलए होस-सचेलको भविष्यामि नवीन पोथी " ते १५ प्रभामा पाथी" सय वसहित 5 श 21 प्रारनी ५ " भिक्खू" साधु नचिंतए-न चिंतयेत् पियार न रे આનો ભાવ કેવળ એ જ છે કે, સાધુ જે સમયે જીર્ણ વસ્ત્ર પરિધાન કરે એ સમયે આ ફોટા તૂટયા વસ્ત્રો ર્કેટલા દિવસ ચાલશે, આના ફાટી જવા પછી હું વસ્ત્ર વગરને બની જઈશ આ પ્રકારને વિષાદ કદી પણ પિતાના આત્મામા ન કરે આ નવા વસ્ત્ર છે, ઘણા સમય સુધી ચાલતા રહેશે, અને આથી હું અવસજ રહીશ આ પ્રકારને હર્ષભાવ પણ વદી ન લાવે અથવા હવે મને નવા વસ્ત્રની પ્રાપ્તિ થશે આ વાતની સ ભાવનાથી પણ સાધુ કદી पित न थाय (१२) Page #439 -------------------------------------------------------------------------- ________________ ३२४ उत्तराध्ययनसूत्र प्रशस्तध्यानेन शुभाभ्यासायेन माप्तकेवलज्ञान-केवलदर्शनः मुदर्शनः सायनन्तमव्यायाध शाश्वत शिवपद ल धान् । एवमन्यैरपि मुनिभिर्मध्यस्थभावेन दंशमन कपरीपहः सोढव्यः ॥ ११ ॥ जयाचेलपरीपहजय माह-- मूलम्-परिजुन्नेहिं वत्थेहि, होरखामि त्ति अचेलए । __अदुवा सचेलए, होक्ख, इति भिक्ख ने चितए ॥१२॥ छाया-परिजी ,-भविष्यामि इति जवेलकः । ___ अथवा सचेलको भविष्यामि, इति भिक्षुर्न चिन्तयेत् ॥१२॥ टीका-'परिजुन्नेहिं ' इत्यादि। परिजीर्णे:=पुरातनः, वस्त्रैः, अचेलका बखरहितः, भविष्यामि, तेपा स्वल्पकालस्थायित्वात् , इति एतद्रूप दैन्य, भिक्षुर्न चिन्तयेत्= न कुर्यात् । अथवा ने प्रशस्तध्यान से और शुभ परिणामों को धारा से केवलज्ञान और केवलदर्शन प्राप्त कर लिया। पश्चात् आयु के अत में सादि अनत, अव्यायाध एव शाश्वत पद जो मुक्तिपद है उस को प्राप्त कर लिया। सुदर्शन मुनि की तरह अन्यमुनिजनों को भी मध्यस्थभाव से दशमशक परीपह सहन करना चाहिये ॥ ११॥ अय सूत्रकार छठे अचेल परीपह को जीतने का उपदेश करते हैंपरिजुन्नेहि-इत्यादि. अन्वयार्थ-(परिजुन्नेही-परिजीण.) पुराने (वत्थेहि-वस्त्रैः) वस्त्रसि (अचेलए होक्खामि-अचेलक' भविष्यामि) मै उनकी अल्पकाल स्थिति होने से अचेल वस्त्र रहित हो जाउंगा। (त्ति-इति) इस प्रकार का ધ્યાનથી અને શુભ પરિણામની ધારાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રામ કર્યું પછી આયુના અંતમાં આદિ અનત, અવ્યાબાધ અને શાશ્વત પદ જે મુક્તિપદ છે તેને પ્રાપ્ત કર્યું સુદર્શન મુનિની માફક અન્ય મુનિજનેએ પણ મધ્યસ્થ ભાવથી ડાસ અને મચ્છરેના પરીષહને સહન કરવો જોઈએ !/૧૧/ હવે સૂત્રકાર છઠા અચેલ પરીષહને જીતવાનો ઉપદેશ કરે છે પરિzજોહું ઈત્યાદિ __ मन्वयार्थ-परिजुन्नेहि-परिजीणे जुन। “वत्थेहि-वस्त्र " सोधी अचेलए होक्खामि--अचेलक भविष्यामि तनी म स्थिति डावाथी अन्येस पर रहितयश त्ति-इति २॥ प्रारना न्यमापन उरे अदुवा-अथवा अथवा Page #440 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गा० १३ अचेलपरीपहजय ३२७ नपीनरखसद्भावे निमित्तक हपं न कुर्यात् , तथा एपणीयप्रमाणोपेतवस्त्राणाममहामुल्यत्त्वादल्पत्वादशोभनलाच विपाद न कुर्यात् शीतस्पर्शादिना वाधितोऽपि ममाणाधिकरखामाज्ञा च न कुर्यादित्यर्थः । तथाचोक्तमाचारागसूत्रे "जे भिक्खू तिहिं वत्थेहि परिचुसिए पायचउत्येहि, तस्स ण णो एव भवइ, चउत्यं वत्य जाइस्सामि । " (नाचा. १ ८. ४ उ.) छाया-यो भित्रिभित्रै पर्युपितः पात्रचतुर्थेः, तस्य खलु नो एव भवति चतुर्थ वस्त्र याचिष्ये । पर्युपिता व्यवस्थितः । अनेन स्थपिरकल्पिकस्य चतुर्थवस्त्र प्रतिषेधोऽवगम्यते । अपर च-तत्रैवोक्तम् "जस्स ण भिक्खुस्स एव भाइ-पुट्ठो खलु अहमसि नालमहमसि सीयफास भाव नहीं करना चाहिये-और ये नवीन वस्त्र हैं इनसे शीत आदिक की रक्षा बहुत अच्छी तरह हो जायगी" इस प्रकार कभी हर्पिन भी नहीं होना चाहिये। शीतस्पर्शादिक से पीडित होने पर प्रमाण से अधिक वस्त्रों की आकाक्षा करना साधुमार्ग में निपिद्ध है। आचाराग सूत्र (१ ८ अ ४ उ.) में यही बात तलाई गइ है "जे भिक्खू तिहिंवत्थेहिं परिसिए पायचउत्थेहिं तस्स ण णो एव भवइ चउत्थ वत्थ जाइस्सामि" जो भिक्षु तीन वस्त्रों से एव चौथे पात्र से व्यवस्थित रहता है उसे चतुर्थ वस्त्र के याचन की आवश्यकता नहीं होती है उस के चित्त में यह बात नहीं आती है कि मै चतुर्थ वस्त्र की याचना करूँ। इस कथन से स्थविरकल्पी साधु को चतुर्थवस्त्र का प्रतिषेध सिद्ध होता है। और भी आचाराग सूत्र (१शु ८ अ. ४ उ.) मे कहा है "जस्स ण भिक्खुस्स एव भवइ-पुट्ठो खलु अहमसि नालमहमसि सीयफास નવીન વસ છે, તેનાથી ઠડી વગેરેની રક્ષા સારી રીતે વશે, આ પ્રકારે કદી હર્ષિત પણ ન થવું જોઈએ હડીને સ્પર્ષથી પીડિત થવાથી અધિક વની આકાક્ષા કરવી તે સાધુ માર્ગમાં નિષેધ છે આચારાગસૂત્ર (૧ શ્ર ૮ અ ૪ ઉ) भी सवी पात मतापामा मावत छ , जे मिक्सू तिहि वत्येहि परिसिए पाय चउत्थेहि तरस ण णो एव भवइ चउत्थ वत्थ जाइस्सामि २ मित्र पर मने ચોથા પાત્રથી વ્યવસ્થિત રહે છે તેને ચોથા વસ્ત્રની યાચના કરવાની આવશ્યકતા થતી નથી એના ચિત્તમાં એ વાત આવતી નથી કે હુ ચેથા વસ્ત્રની યાચના કરૂ આ કથનથી સ્થવિરકલ્પી સાધુને ચોથા વસ્ત્રને પ્રતિષેધ સિદ્ધ થાય છે બીજુ પણ આચરાગ સૂત્ર (૧ શુ ૮ અ ૪ ઉ ) મા કહ્યું છે– जस्स ग भिक्खुस्स एव भवइ-पुट्ठो खलु अहमसि नालमहमसि सीयफास Page #441 -------------------------------------------------------------------------- ________________ - - - उत्तराध्ययनरने अचेलका प्रखरहित इस, भावि-तथाविधनस्य तनुनायकवाभावात् । एकदाकदाचित्-नूतनयनसद्भाये, सचेलकोऽपिनपीनरखानपि भाति । एतद् अचेल कर सचेलकत्व चेति द्वय, धर्महित-धर्माय हित-युतचारिधर्मोपकारक, शाला झानी मेधानी, नो परिदेवयेत्-जीर्णपत्रसद्भावे पिाद न कुर्याद , 'एगया अचेलर' इत्यादि. अन्वयार्थ-(एगया-एकदा) कभी किसी समय कल्पनीय जीणे खडित मलिन ण्व अल्प वस्त्रों के सद्भाव में मुनि (अचेलए होई-अचे. लको भवति) वस्न रहित जैसा ही होता है। क्यों कि जो जीर्णादिवस्त्र उसके होते हैं उनसे यथावत् शरीर की रक्षा नहीं होती है। (गया) कभी किसी समय-नूतन वस्त्रों के सद्भाव में (सचेले यावि होइ सचल कोऽपि भवति) सचेल भी-नवीन वस्त्र वाला भी होता है ।(एव-पतत्) ये दोनो ही अवस्थाएँ साधु की उसके (धम्पहिय-धर्मरितम्) श्रुतचारित्र रूप धर्म की उपकारक हैं । ऐसा (नच्चा-ज्ञात्वा) जानकर (नाणी नों परिदेवए-ज्ञानी नो परि देवयेत् ) ज्ञानी मुनि किसी भी अपनी अवस्था में चाहे वस्त्र सहित अवस्था हो चाहे वस्त्र रहित अवस्था हो उसमें हर्णविपाद न करे। भावार्थ-साधु को "ये वस्त्र जो मेरे पास है वे बहुत ही जीर्ण शीर्ण हैं, तथा हलके पोतके हैं, ये वहत थोडे हैं, सुन्दर भी नहीं है इनसे शीत आदिक की रक्षा कैसे होगी" इस प्रकार कभी विषाद 'एगया अचेलए' त्यादि म-क्यार्थ--एगया-एकदा रो मत ४६५नीय ल डित मसिन भने भ६५वसोना समामा भुनि अचेलए होइ-अचेलको भवति १७ २डित હોય છે, કેમ કે, જે જી એવા વસ્ત્ર તેની પાસે હોય છે તેનાથી યથાવત शरीरनी २क्षा यती नथी एगया है। मत नपा सीना सलाबमा सचेले यावि होइ-सचेलकोऽपि भवति सयेद पशु-नवीन सपा पर डाय छे एव-एतत् मावा सन्न अवस्थामा साधुनी धम्महिय-धर्महित तयारित्र ३५ धर्ममा ५४।२४ छ नच्चा-ज्ञात्वा तणार नाणी नो परिदेवए-ज्ञानि नो परिदेवयेत् ज्ञानी पy અવસ્થામાં ચાહે વસ્ત્રસહિત અવસ્થા હોય, ચાહે વસ્ત્રરહિત અવસ્થા હલ તેમા હર્ષ-વિષાદ ન કરે ભાવાર્થ –સાધુએ “આ વસ્ત્ર જે મારી પાસે છે તે ઘણા જીણશીર્ણ છે, તથા હલકા પિતના છે અને ખૂબ થોડા છે, સ દર પણ નથી, એનાથી ઠંડી હરથી રક્ષા કેમ થશે” આ પ્રકારને વિષાદભાવ કદી ન કરવા જઈ એ આ Page #442 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ अचेलपरीपहजय ३२७ नपीनपत्रसद्भावे वनिमित्तक हपं न कुर्यात् , तथा एपणीयप्रमाणोपेतवस्त्राणाममहामूल्यकत्वादल्पत्वादशोभनलाच विपाद न कुर्यात् शीतस्पर्शादिना नाधितोऽपि प्रमाणाधिकाखाकावा च न कुर्यादित्यर्थः । तथाचोक्तमाचारागसूत्रे "जे भिखू तिहिं वत्थेहि परिसिए पायचउत्येहि, तस्स ण णो एव भवइ, चउत्थं चत्य जाइस्सामि । " ( आचा. १ यु ८ अ. ४ उ.) छाया-यो भिक्षुत्रिभिर्वस्त्रै पर्युपितः पात्रचतुर्थेः, तस्य खलु नो एव भवति चतुर्थ वस्त्र याचिष्ये । पर्युपित. व्यवस्थितः । अनेन स्थपिरकल्पिकस्य चतुर्थवस्त्र पतिपेधोऽवगम्यते । अपर च-तत्रैवोक्तम् ___“जस्स ण भिक्खुस्स एव भवइ-पुट्ठो खलु अहमसि नालमहमसि सीयफास __ भाव नहीं करना चाहिये-और ये नवीन वस्त्र हैं इनसे शीत आदिक की रक्षा यरत अच्छी तरह हो जायगी" इस प्रकार कभी हर्पित भी नहीं होना चाहिये। शीतस्पर्शादिक से पीडित होने पर प्रमाण से अधिक वस्त्रों की आकाक्षा करना सायुमार्ग में निपिद्ध है । आचाराग सूत्र (१ अ ८ अ ४ उ.) में यही वात रतलाई गइ है “जे भिक्खू तिस्वित्यहिं परिसिए पायचउत्थेटिं तस्स ण णो एव भवइ चउत्थ वत्थ जाइस्सामि" जो भिक्षु तीन व्रखों से एव चौये पात्र से व्यवस्थित रहता है उसे चतुर्य वस्त्र के याचन की आवश्यकता नहीं होती है उस के चित्त में यह बात नही आती है कि मै चतुर्थ वस्त्र की याचना करूँ। इस कथन से स्थविरकल्पी साधु को चतुर्थवस्त्र का प्रतिषेध सिद्ध होता है। और भी आचाराग सूत्र (१ ८ अ ४ उ' ) में कहा है "जस्स ण भिक्खुस्स एव भवइ-पुट्ठो खलु अहमसि नालमहमसि सीयफास નવીન વસ છે, તેનાથી ઠડી વગેરેની રક્ષા સારી રીતે વિશે, આ પ્રકારે કદી હર્ષિત પણ ન થવું જોઈએ કડીના સ્પર્શથી પીડિત થવાથી અધિક વની આકાલા કરવી તે સાધુ માર્ગમાં નિષેધ છે આચારાગસૂત્ર (૧ ૮ અ ૪ ઉ) भा मेवी दात मतावामा मावेस छ , जे भिक्यू तिहि वत्थेहि परिखुसिए पाय चउत्येहि तस्स ण णो एव भवइ चउत्थ वत्थ जाइस्सामि भिक्षु त्रण पत्र भने ચોથા પાત્રથી વ્યવસ્થિત રહે છે તેને ચોથા વસ્ત્રની યાચના કરવાની આવશ્યકતા થતી નથી એના ચિત્તમા એ વાત આવતી નથી કે હુ ચોથા વસ્ત્રની યાચના કરૂ આ કથનથી સ્થવિરકલ્પી સાધુને ચેથા વસ્ત્રને પ્રતિષેધ સિદ્ધ થાય છે બીજુ પણ આચરાગ સૂત્ર (૧ શુ ૮ અ ક ઉ ) મા કહ્યું છે– जस्स ण भिक्खुस्स एव भवइ-पुट्ठो खलु अहमसि नालमहमसि सीयफास Page #443 -------------------------------------------------------------------------- ________________ ३२८ उत्तराभ्ययनसूत्रे अहियासित्तए, से पसुम सन्चसमन्नागयपन्नाणेण अप्पाणेण केइ अफरणयाए आ उद्दे, तवस्सिणो हु त सेय ज एगे हिमाइए । तत्थरि तस्स कालपरियाए। से वि तत्व जितिकारए । इच्चेय रिमोहायतण हिय मुह खम णिस्सेयस आणु गामिय । (आचा. १७.८ अ. ४ उ.) ___ छाया--यस्य खलु भिक्षोः एव भवति-स्पृष्टः खलु अहमस्मि, नालमहमस्मि शीतस्पर्शम् अध्यासितुम, स सुमान सर्वसमन्वागतमज्ञानेन आत्मना कोऽपिं अक रणतया आरतः तपस्विनः खलु तच्छ्रेय' यदेक हायसादिकम् । वनापि तस्य कालपर्यायः । सोऽपि तन व्यन्तकारक । इत्येतत् रिमोहायतन हित मुख क्षम निःश्रेयसम् आनुगामिकम् । व्याख्या--यस्य भिक्षोः खलु एवम् ईदृशी विचारणा भवति-अह खलु परीपहैः स्पृष्टायाधितोऽस्मि, अह शीतस्पर्शम् अध्यासितु-सोहम् , अल-पर्याप्त नास्मि । सः-ईदृशभाग्नाभावितः, कोऽपि वसुमान् सयमी, सर्वसमन्वागतप्रज्ञा नेन-पूर्णोपयोगयुक्तेन, आत्मना=अन्तःकरणेन अफरणतया उपसर्गप्रतीकारस्याअहियासित्तण, से वसुम सव्वसमन्नागयपन्नाणेण अप्पाणेण केइ अकरणयाए आउद्दे, तवस्सिणो हु ते सेय ज एगे विमाइ ए। तत्य वि तस्स कालपरियाए। से वि तत्थ विअतिकारए। इच्चेत विमोहाय. तण यि सुह खम णिस्सेयस अणुगामिय॥" जिस भिक्षु के हृदय में ऐसी विचारणा होती है कि मैं परीपहों से पीडित है अतः शीतपरीपह को सहन करने के लिये समर्थ नहीं हू"। इस प्रकार के विचार से युक्त होकर वह सयमी मुनि प्रमाणाधिक वस्रो को ग्रहण करने रूप, तथा अग्नि को जलाने रूप सावध व्यापारों को कभी भी न करे। किन्तु वैहायस (फासी) अहियासित्तए से वसुम सब्बसमन्नागयपनाणेण अप्पाणेण केइ अकरणयाए आउट्टे तवस्सिणो हु ते सेय ज एगे विहमाइए । तत्थ वि तस्स कालपरियाए । साप तत्थ विजविकारए । इच्चेत विमोहायतण हिय सुह खम णिस्सेयस अणुगामिय ।। જે ભિક્ષુના હૃદયમાં એવી વિચારણા થાય છે કે, હુ પરીષહાથી પીડિત છું આથી ઠડીના ૬ ખેને સહન કરવામાં સમર્થ નથી આ પ્રકારના વિચા રથી યુક્ત બની તે સયમી મુનિ પ્રમાણાધિક વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ, તથા અવિનને જલાવવા રૂપ સાવઘવ્યાપારેને કદી પણ ન કરે પણ તે વૈયહાયસ Page #444 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा १३ अचेलपरीपद्दजय ३२९ करणभावनया जावृतः =व्यवस्थितस्तिष्ठेत् । तपस्विनः खलु तच्छ्रेयः तदेन श्रेयस्करं भवति, यत् - एक वैहायसादिक - वैहायसविपभक्षणझपापातादिमरणेषु किमप्येक मरणम् । तत्रापि हायमादिषु तस्य कालपर्यायः=भक्तपरिज्ञादिवत् कालमृत्युरेव नत्वकालमृत्यु', अत एव सोऽपि तन= चतुर्थवखानाकाङ्क्षाविपये, व्यन्तकारकः पर्यवसान मृत्युकारकः, ससारान्तकारक इत्यर्थः । इत्येतत् - इति =जत - अस्मात् कारणात्, एतन्मरण निमोद्दायतनम् - विमोहाना = परीपदसहिष्णुनाम्, आयतन स्थान - मोक्षपददायकमितिभावः, हितम् = उपकारकम् सुग्व= सुखकर, क्षम= योग्य, निःश्रेयस निश्चित - निचल, श्रेय - शुभम् आनुगामिकम् = गच्छन्त पुरुषम् आ = समन्तात्, अनुगच्छतीत्येन शील आनुगामि, तदेव - आनुगामिकम्, मोक्षपदपर्यन्तानुगमनश्रीलमित्यर्थः । > " अय भावः - एपणीयत्रवनयधारणे शीतस्पर्थवेदनामसहिष्णुञ्चतुर्थवखाकाङ्क्षाया अकरणेन त्वरूप मचेल परीपह सहमानो मुनिर्वैहायसादिष्वेक किमपि मरणमुपगतचेत्तर्हि तादृशमरणजन्य. प्रकृष्टधर्मस्तस्य मुनेस्तस्मिन्नेव भवे ससारान्त करोति, मोक्षपद च प्रापयति । इहाचैलकत्व मवचनोक्तरीत्या ग्रायम् | तीर्थकरोपदिष्टाचारसेविनो मुनयः प्रवचनानुसारेण कल्पनीयाल्पजीर्णखण्डितमलिनवस्त्र परिधाना प्रमाणोपेतवस्त्रधारिणश्राप्यचेलका एव । यथा - परिहितकौपीना अपि तापसा लोके नग्ना उच्यन्ते, आदि मरणों मे से किसी एक मरण को धारण कर अपने प्राणों का व्युत्सर्ग कर देवे | इस प्रकार के मरण से होने वाला जो प्रकृष्ट धर्म है वह उस मुनि को उसी भव मे ससार का अन्त करता हुआ मोक्ष का प्रदायक होता है । प्रवचन में कथित रीति के अनुसार यहा अचेलकता का ग्रहण किया गया है। तीर्थकरों द्वारा उपदिष्ट आचार का सेवन करने वाले मुनि प्रवचन के अनुसार कल्पनीय, अल्प, जीर्ण, एव રાસી વગેરે મરણામાયી કાઇ એક મરણને ધારણ કરી પેાતાના પ્રાણને ત્યાગ કરી દે આ પ્રકારના મરણુથી થનાર જે પ્રકૃષ્ટ ધમ છે તે એ મુનિને એ ભવમા સ સારના અત કરાવનાર મેાક્ષદાયી અને છે પ્રવચનમા કહેલ રીત અનુસાર અહિં અચેલકતાનુ વ્રણ કરવામા આવેલ છે તૌથ કરા દ્વારા ઉપર્દિષ્ટ આચારનુ સેવન કરવાવાળા મુર્તિ પ્રવચન અનુસાર ૫નીય, અપ, જીણુ અને ખતિ મલિન વસ્ત્રને, પ્રમાણાપેત વસ્ત્રોને, ધારણ ડરેલ હાવા છતા Page #445 -------------------------------------------------------------------------- ________________ DRA ३३० उत्तराभ्ययनले यथा वा यस्यागरक्षिका जीर्णा सजाता, स परिभृतागरक्षिकोऽपि सौचिकान्तिक गत्वा वदति-अनावोऽस्मि, जङ्गरसिका देहीति, यथा या काचिनारी परिहितपरिजीर्णशाटिकाऽपि वलकार तन्तुमायनदति- नग्ना हमस्मि, देहि मे शाटिकाम्' इत्यादि, एवं साधयोऽप्यमहाल्पमूल्यानि खण्डिवानि जीर्णानि प्रमाणोपेतानि प्रमाणतो न्यूनानि या वखाणि युतोपदेशाद् धर्मयुद्धया धारयन्तोऽचेलका एव । अवेलकसदृशा अप्यचेलका उच्यन्ते । खडित मलिन वस्त्र को प्रमाणोपेत वस्त्रों को धारण करते हुए भी अचेलक ही माने जाते हैं। जिस प्रकार लोक में लगोटीमात्र को धारण करने पर भी तापस लोग "ये नग्न है" इस प्रकार कहे जाते है। अथवा जैसे किसी पुरुप का अगरखा जीर्ण हो जाय और वह उसे परिर कर भी जब दर्जी के पास दूसरे अगरखे को सिलाने के लिये जाता है तो कहता है कि भाई देसो जल्दी इसे सीकर दे देना में उघाडा फिरता हु, मेरे पहिरने को अगरखा नहीं है। अथवा-जसे कोई स्त्री कि जिसकी शाटिका-साडी परिजीर्ण हो चुकी है जब तन्तु वाय-कपडे धुननेवाले के पास जाती हैं तो कहती हैं कि मुझे साडी दे मे विना साडी फिर रही है। इसी तरह साधु भी प्रमाणोपेत खांडत जीणे एव अत्यत अल्पमूल्यवाले वस्त्रों को श्रुतोपदेश के अनुसार धर्मबुद्धि से धारण करते हुए भी अचेलक ही हैं, ऐसा समझना चाहिये । जो अचेलक के तुल्य होते हैं वे भी अचेलक ही माने जाते हैं। પણ અલક જ માનવામાં આવે છે જે પ્રકારે લેકમાં તાપસ લેકે લગેટી ધારણ કરે છે પણ “આ નગ્ન છે” આ પ્રકારથી કહેવામા આવે છે અથવા જેમકઈ પુરૂષનુ અગરખુ જીર્ણ થઈ જાય અને તે તેને પહેરીને પણ જ્યારે દરજીની પાસે બીજુ અગરખુ શીવડાવવા માટે જાય છે તે કહે છે ભાઈ જુઓ આને જલ્દીથી શીવી આપજે હુ ઉઘાડે ફર છુ મારે પહેરવાને અ ગરખુ નથી અથવા જેમ-કેઈ સ્ત્રી કે જેની સાડી પરિજી થતા તે કપડા બનાવનાર પાસે જાય છે અને કહે છે કે મને સાડી આપ હ સાડી વગરની ફરી રહી આ રીતે સાધુ પણ પ્રમાણે પેત ખડિત જીરું અને અત્યત અલ્પમુલ્યવાળા વસ્ત્રોને શ્રત ઉપદેશ અનુસાર ધર્મ બુદ્ધિથી ધારણ કરતા હોવા છતા અચલક જ છે એવું સમજવું જોઈએ જે અલક તુલ્ય હોય છે તે પણ અચેલક જ માન્યા જાય છે Page #446 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ स्थविरकल्पवर्णनम् ३३१ आगमे हि द्विपः म्ल्पः - स्थनिरकल्प. जिनकल्पथ । तत्र गच्च्यतिवद्धाना मुनीनामाचारः स्थविर+ल्पः । ननु कस्वायत् स्थनिरकल्पक्रमः ? उच्यते - प्रथम श्रुतचारित्रलक्षणधर्मश्रणम्, ततः सम्यक्त्वलाभः, तदनुआलोचनापूर्विका श्रमज्याप्रतिपत्तिः, ततः शिक्षाधिकारो भवति शिक्षा च द्विविधा - ग्रहणशिक्षा, आसेवनाशिक्षा च । तन ग्रहणशिक्षा - सूना ययनरूपा, आसेवनाशिक्षा - प्रतिलेखनादिरूपा । ततः सूत्राणामर्थग्रहणम् । तत्पश्चादनियतपासः । स च वाहनयोग्यता सपन्नस्य मुनेः साधुसहायस्य ग्रामनगरसनिवेशादिपु देशान्तरे वा गुरोराज्ञया पर्यटनम् । 1 आगम में स्थविरकल्प और जिनकल्प के भेद से दो कल्प भगवान ने कहे है । उनमे गच्छप्रतिवद्ध मुनियों का जो आचार है वह स्थविरकल्प है | स्थविरकल्प का कम इस प्रकार हे प्रथम श्रुतचारित्ररूप धर्म का श्रवण, उससे सम्यक्त्व का लाभ, बाद मे आलोचनापूर्वक प्रव्रज्या की प्रतिपत्ति उससे ग्रहणशिक्षा एव आसेवनशिक्षा के अधिकार का लाभ। सूत्र के अध्ययन करने रूप ग्रहणशिक्षा एवं प्रतिलेखनादिकरूप आसेवनशिक्षा है। इसके बाद सूत्रो का अर्थ ग्रहण करना, पश्चात् अनियत वास । अनियतवास का तात्पर्य है गुरु की आज्ञा से ग्राम, नगर एव सन्निवेश आदिकों में अथवा देशान्तर में विचरण करना । यह विचरण, विचरण करने की योग्यता सपन्न जो साधु होता है उसी का होता है। फिर भी यह एकाकी विहार नही कर सकता किन्तु अन्य साधुओं के साथ ही विहार करता है। આગમમાં સ્થવિરકલ્પ અને જીન-૫ના ભેદોથી એ ૫ ભગવાને સ્થા છે એમા ગ્૰પ્રતિબદ્ધ સુનિયાને આચાર છે, તે સ્થવિરકલ્પ છે. સ્થવિર કલ્પના ક્રમ આ પ્રકારના છે પ્રથમ શ્રુતચરત્રરૂપ ધર્મનુ શ્રવણ, એનાથી સમ્યત્વના લાભ, પછી બાલાચના પૂર્વ પ્રત્રજ્યાની પ્રાપ્તિ એથી ગ્રહણુ શિક્ષા અવવા આસેવનશિક્ષાને લાલ, સૂત્રનુ અધ્યયન કરવા રૂપ ગ્રહણુશિક્ષા અને પ્રતિલેખનાકિ રૂપ આસેવનશિક્ષા છે એ પછી સૂત્રોના અ સમજ્યા પછી અનિયતવાન, અનિયતવાસનુ તાત્પર્ય એ છે કે, ગુરુની આજ્ઞાથી ગામનગર અને સિન્નિવેશ વગેરેમા અથવા દેશાન્તરમા વિચરણ કરવું આ વિચરણ કરવાની ચાગ્યતા સપન્ન જે સાધુ હાય છે, તેને જ ગુરુ મહારાજ એવી આજ્ઞા આપે છે. આમા તે એકાકી વિહાર કરી શકતા નથી પરંતુ અન્ય સાધુઓની માથે જ વિહાર કરે છે Page #447 -------------------------------------------------------------------------- ________________ ३३२ उत्तराध्ययनले ननु किं भयोजनं देशान्तरपर्यटनस्य ? उच्यते-नानास्थानेषु नहुश्रुतानाचा र्यादीन् पश्यतस्तस्य सूनार्वेषु समाचार्या च विशेषप्रतिपत्तिमाति, नानादेशभाषाज्ञान च । तेनासो तत्तद्देशीयभापया तन तन धर्मदेशना ददाति प्रमज्या ग्राहयति च । गच्छान्तरीया अन्यदेशीयाः साधयः 'जयमस्मदापाज्ञानवान्' इति मत्ता तदन्तिकमागत्य शास्त्राभ्यसनरूपा तदुपसपद प्रतिपद्यन्ते, तेपा प्रीतिच तदुपरिजायते। एमनियतवासेन पर्यटवस्तस्य निष्पत्तिर्भवति। निष्पत्तिर्नाम सद्गुणवत्वेन प्रभूतशिष्याणा तदन्ति के ससिद्धि । ___ देशान्तर में भ्रमण करने का प्रयोजन यह है कि जब साधु देशा• न्तर मे भ्रमण करते हैं, तब उनका अन्यदेश के अनेक बहुश्रुत आचार्य आदिको के साथ सपर्फ वहता है। उससे उनको सूत्रमें अर्थ में एव साधु समाचारी में विशेप प्रतिपत्ति-जानकारी होती है। तथा नाना देशकी भाषाओं का ज्ञान भी हो जाता है। इससे साधु को धर्मप्रचार करने मे बडी भारी सहायता मिलती है। क्यों कि वह उस २ देशम उस २ देश की भाषा से उपदेश देकर वहा की जनता को धार्मिक वासना से वासित करते हैं । एव लोगो को दीक्षा ग्रहण करने की भावना जागृत करते हे । लोग उनसे प्रतिबोध पाकर दीक्षा धारण करते हैं। दूसरे गच्छ के अथवा अन्य देश के साधु " ये हमारी भापा भापी है" यह समझकर उनके पास आते जाते है और उनसे शास्त्रों का अभ्यास करते है। इससे दूसरे गच्छ के मुनिराजों की उन पर अधिक प्राति भी हो जाती है। शिष्यपरपरा की भी वृद्धि होती है। क्यो कि लोग जब દેશાન્તરમાં ભ્રમણ કરવાનું પ્રયોજન એ છે કે, જ્યારે સાધુ દેશાન્તરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને બીજા દેશોના બહુશ્રુત આચાર્યા વગર સાથે સંપર્ક થાય છે આથી તેને સૂત્રમા અર્થમાં અને સાધુ સમાચારીમાં વધુ જાણવાનું મળે છે અને જુદા જુદા દેશની ભાષાઓનું પણ જ્ઞાન થાય છે આથી સાધુને ધર્મ પ્રચાર કરવામાં સારી એવી સહાયતા મળી રહ્યું છે કેમ કે, તે જે તે દેશમાં જે તે દેશની ભાષાથી ત્યાની જનતાને ધાર્મિક ભાવનાથી ભાવનયુક્ત બનાવી શકે છે, અને લોકોમાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગૃત કરે છે બીજા ગચ્છના અથવા બીજા દેશના સાધુ આ અમારા ભાષાભાષી છે , એમ સમજી એની પાસે આવે છે સપક વધારે છે અને એના પાસેથી શાસ્ત્રોને અભ્યાસ કરે છે આથી બીજા ગ૭ના મુનિરાજેની પણ તેના પર પ્રીતિ થવા લાગે છે આથી શિષ્ય પર પરાની વૃદ્ધિ થાય છે, કેમ કે Page #448 -------------------------------------------------------------------------- ________________ मिपदर्शिनी टीका. अ० २ गा० १३ स्थविरकल्पे सलेबनाविधि ३३३ एव शिष्यप्राप्त्यनन्तर स परोपकारकरणेन गच्छकार्ये सपादित दीर्घ पर्याये च प्रतिपालिते सवि अभ्युद्यतमरण स्वीकरणीयम् । अभ्युवतमरण निविधम्पादपोपगमन, इगितम् , भक्तप्रत्याख्यान च।। ____ अभ्युद्यतमरणे सलेखनादिरूपा समाचारी प्रदयते-सलेखना नागमोक्तेन विधिना शरीरादेः कृशीकरणम् , सा विविधा-उत्कृप्टा, मयमा, जघन्या च। ततोउनको गुणगणशाली समझने लगते हैं तो उनके अधिक परिचय में आने से लोगो पर उनके ज्ञानादिक गुणो का प्रभाव पड़ता है। इससे प्रभावित होकर वे उनको अपना हितकारक जान उनके समीप दीक्षित भी हो जाते हैं। इससे शिष्यपरपरा बढती है। इस प्रकार अनियत वास से पर्यटन करने वाले साधु को ये अनेक लाभ होते हैं। शिष्यप्राप्ति के अनतर स्व एव पर का उपकार करने से गच्छ का कार्य सम्पादित होने पर तथा साधु अवस्था की पर्याय दीर्घकालतक पालीजाने पर उन साधुओंको अभ्युद्यतमरण स्वीकार करना चाहिये। यह अभ्युद्यतमरण ३ तीन प्रकार का है १ पादपोपगमन, २ इङ्गित, ३ भक्तप्रत्यारयान। इस अभ्युद्यतमरण मे अब सलेखनादि रूप समाचारी दिखलाई जाती है - आगमोक्तविधि के अनुसार शरीर आदि का कृश करना इस का नाम सलेखना है। यह उत्कृष्ट, मयम एव जघन्य के લેકે જ્યારે તેને ગુણશાળી સમજતા થાય છે ત્યારે તેના અધિક પરિચયમાં આવે છે આથી લેકે ઉપર એના જ્ઞાનાદિ ગુણેને પ્રભાવ પડે છે એથી પ્રભાવિત થઈ તેને પિતાના હિતકારી જાણ તેની સમીપ દીક્ષિત પણ થઈ જાય છે આથી શિષ્યપર પરા વધે છે. આથી આ પ્રકારને અનિયતવાસ અને પર્યટન કરવાવાળા સાધુને અનેક લાભ થાય છે શિષ્ય પ્રાપ્તિ ઉપરાત સ્વ અને પરના ઉપકારક બનવાથી ગચ્છનું કાર્ય સપાદિત થવાથી તથા સાધુ અવસ્થાની પર્યાય લાબા સમય સુધી પાળવામાં આવવાથી એ સાધુઓએ અયુદ્યતમરણ સ્વીકારવું જોઈએ આ અભયુદતમરણ त्रय प्रजा२॥ छ (१) पायापमान (२) धगित (3) मतप्रत्याभ्यान આ અભ્યદ્યતમરણમા હવે સલેખનાદિ રૂપ સમાચારી બતાવવામાં આવે છે આગમમાં બતાવેલ વિધિ અનુસાર શરીર વગેરેને ક્રશ કરવું, એનું નામ સલેખના છે એ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની Page #449 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे त्कृप्टा द्वादशवर्पममाणा, मध्यमा - सरत्सरममाणा, जघन्या पाण्मासिकी । तत्रो त्कृष्टा तावदेनम् - प्रथम चत्वारि वर्षाणि विचित्र तपः कृत्वा पारणके विकृतिपरि त्याग करोति । ततः पर चत्वारि वर्षाणि विचित्रतपासि करोति । ननु कि नाम विचि तपः ? उच्यते - कदाचिचतुर्थम् कदाचित् पष्ठम्, स्दाचिदष्टमम् एव दशम द्वादशादीन्यपि करोति, पारणच सर्वकामगुणितेन उद्गमादि शुद्धेनाहारेण विधत्ते । तत. पर द्वे च वर्षे एकान्तरितमाचाम्ल करोति । एकान्तर चतुर्थं कृत्वा आचाम्लेन पारण करोतीत्यर्थः । एन दशवर्षाणि व्यतीत्यैकादशे आधार पण्मासान् चतुर्थ भेद से तीन प्रकार की रोती है । उत्कृष्टसलेसना नगर १२ वर्ष की, मध्यम मलेखना एक १ वर्ष की एव जघन्य सलेखना उह ६ मास की होती है । उत्कृष्टसलेखना की विधि इस प्रकार है-सन से पहिले जो उत्कृष्टसलेखना धारण करता है वह प्रथम के चार वर्ष लगातार विचित्र तप करके पारणा में विकृति-निगय का त्याग करे। दूसरे चार वर्षो मे विचित्र तप अर्थात् कभी वह चतुर्थ करता है कभी छठ करता है कभी अट्टम करता है कभी दशम करता है और कभी द्वादश आदि करता है । परिणा सर्वकामगुणित सब इन्द्रियों के अनुकूल तथा उद्गम आदि दोषों से विशुद्ध ऐसे आहार से करता है। इसके बाद फिर वह दो वर्षों मे अर्थात् नवमे दशमें वर्ष में एकान्तरित आचाम्ल (आयबिल) व्रत की आराधना करता है । यह आराधना उसकी दो २ वर्ष तक चलती रहती है । अर्थात्-दो वर्ष एकान्तर चतुर्थ करके आचाम्ल (आयबिल) से पारणा करता है । इस प्रकार करते २ उसके दस १० હાય છે ઉત્કૃષ્ટસ લેખના ખારવાની, મધ્યમ સલેખના એકવર્ષની, અને જઘન્યસ લેખના છ મહિનાની હોય છે. ઉત્કૃષ્ટ સલેખનાની વિધિ આ પ્રકારની છે, સહુથી પહેલા જે ઉત્ક્રુષ્ટ સલેખના ધારણ કરે છે, તેણે પ્રથમના ચાર વષૅ સુધી વિચિત્ર તપ કરી પારણામા વિકૃતિ વિગયા ત્યાગ કરે, ખીજા ચાર વર્ષોમા તે વિચિત્ર તપ અર્થાત્ કદી ચાથ કરે છે કેંદ્રીક છઠ્ઠ કરે છે. કીક અઠ્ઠમ કરે છે અને કયારે દ્વાદશ વગેરે કરે છે પારણુ સવ કામ ગુણીત બધી ઇન્દ્રિયાને અનુકૂળ તથા ઉદ્દગમ આદિ દોષોથી રહિત આહારથી કરે છે આ પછી તે બે વષઁમા અર્થાત્ નવમા દશમા વર્ષ મા એકાન્તરિત આય ખીલ વ્રતની આરાધના કરે છે આ આરાધના એ વર્ષ સુધી ચાલે છે અર્થાત્ એ વર્ષે એકાન્તર ચેાથ કરી આયખીલથી પારણુ કરે છે, આ રીતે કરતા કરતા એના દશ વષૅ વ્યતિત થઈ જાય છે. જ્યારે અગીયારમા વર્ષની Page #450 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ स्थविरकल्पे पादपोपगमनादिविधि ३३५ षष्ठ वा तपः करणीय नाष्टमादिकम् । ततः परमन्यान् पण्मासान् अष्टमदशमद्वादशादि+मुत्कृष्ट तपः करोति । जस्मिन्नेकादशेवर्षं पारणके तु परिमित स्वल्पसत्यकमाचाम्ल करोति । कदाचित् करोति कदाचिन्नकरोतीति भावः । द्वादशे तुवर्षे कोटसहित निरन्तरमाचाम्ल करोति । अत्र कोटिसहितमित्यस्यायमर्थःकोटिभ्या सहितम् - विपक्षितदिने आचाम्ल कृत्वा पुनर्द्वितीयेऽझि आचाम्लमेव प्रत्याख्याति, ततळे प्रथमस्य पर्यन्तकोटिः, द्वितीयस्य प्रारम्भकोटिः, इमे द्वे मिलिते भवतस्तत्कोटिसहित भवति, इदमाचाम्ल निरन्तर भवतीत्यर्थः । तत्रापि मासार्द्धन मासिकेन वाऽऽहारत्यागेन तपश्चरणीयम् । अनशन करणीयमित्यर्थः । अनेन क्रमेण द्वादशवार्षिकीमुत्कृष्टा सलेखना कृत्वा गिरिगहर वा पट्कायोपमर्दरहित निर्जन वर्ष व्यतीत हो जाते है और जब ग्यारह ११ वा वर्ण प्रारंभ होता है तो उसमे आदि के छह ६ मास तक वह चतुर्थ, पष्ठ, तपस्या की आराधना करता है, अष्टम आदि की नही । बाकी ऊपर के छह ६ महिनों में अष्टम, दशम एच द्वादश आदि उत्कृष्ट तप करता है । इस वर्ष मे पारणा के दिन परिमित आयबिल करता है । अर्थात् कभी आयविल करता है कभी नहीं करता । बारह १२ वे वर्ष में कोटिसहित - निरन्तर आयविल करता है । जहा पहिले आयविल का अन्त हो और दूसरे आयविल का प्रारंभ, इसका नाम कोटि है । इन दोनों कोटियों से सहित जो आविल होता है उसका नाम कोटिसहित आयविल है । ये आयविल निरन्तर होता है, अन्त में मासार्ध - एक पक्ष और मासिक-एक मास का अनशन करता है । इस क्रम से बारह १२ द्वादश वर्ष की उत्कृष्ट सलेखना होती है। इस उत्कृष्ट सलेग्वना को શરૂઆત હોય છે. છ માસ સુધી તે ચેાથ, છઠ્ઠુ તપસ્યાની આરાધના કરે છે અષ્ઠમ વગેરેની નહી એ પછીના છ મહિનામાં અષ્ટમ, દશમ, અને દ્વાદશ સ્માદિ ઉત્કૃષ્ટ તપ કરે છે. આ વર્ષમા પારણાના દિવસે પરિમિત આય ખિલ કરે છે. અર્થાત્ કેઈ વખત આયખિલ કરે છે કાઈ વખત કરતા નથી બારમા વર્ષ મા કેડિટ સહિત નિરતર આયખિલ કરે છે જ્યા પહેલા આયમિલન અત આવે અને ખીજા આયખીલના પ્રારભ થાય એનુ નામ ક્રેટિ છે આ ખને ટિએ સહિત જે આયખિલ હાય છે એનુ નામ કોટિ સાહિત આયખિલ છે આ આયખિલ રાજ થાય છે અતમા માસાદ્ધ એક પક્ષ અને માસિક—એક માસનુ અનશન કરે છે આ ક્રમથી ખાર (દ્વાદશ) વની ઉત્કૃષ્ટ સલેખના થાય છે આ ઉત્કૃષ્ટ સલેખના કરીને સાધુ કા તે Page #451 -------------------------------------------------------------------------- ________________ - D ३३६ उत्तराध्ययनसूने स्थान पा गया पादपोपगमनम् , इङ्गित भक्तमत्यारयान वा मरण यथाशक्ति प्रपद्यते। मध्यमा तु सलेखना पूर्वोक्तमकारेण द्वादशभिर्मासभाति । तत्र वर्षस्थाने मासा स्थापनीयाः। जघन्या तु द्वादशभिः पक्षः पूर्वोक्तमकारेण भवति । पक्षानेर वर्षस्थानीयान् कृत्वा तपश्चरण कर्तव्य भाति । गिरिकन्दरादिगमन म यमजघन्ययोरपि । करके साधु या तो किसी पर्वत की गुफा में चला जाता है, या षटकाय के उपमर्दन से रहित निर्जीव किसी निर्जनस्थान में चला जाता है। वहां पहुंच कर पादपोपगमन, इगित, भक्तप्रत्याख्यान इन तीनों में से किसा एक को जैसी शक्ति होती है उसके अनुसार स्वीकार कर लेता है। . मध्यमा सलेखना एक १ वर्ष की होती है। जो विधि चारह १२ वर्ष की सलेखना में प्रदर्शित करने में आई है वह विधि इसकी भी है वहा जहा वर्ष का प्रमाण ग्रहण किया गया है इसमें उस जगह मास रूप प्रमाण समझाना चाहिये। जैसे वहा ४ वर्प आदि कहा है इसमें ४ मास समझना चाहिये। जधन्य सलेखना १२ पक्षो-६ मास-के प्रमाण वाली होती है। इसकी भी विधि वही है जो उत्कृष्ट सलेखना की है। वर्ष के स्थान में यहा पक्षों को ग्रहण किया जाता है। मध्यम सलेखना एव जघन्य सलेखना इन दोनों में भी गिरिकन्दरा आदि मे जाना आवश्यकीय है। કઈ પર્વતની ગુફામાં ચાલ્યા જાય છે અથવા પકાયના, ઉપમર્દનથી રહિત નિજીવ એવા નિર્જન સ્થાનમાં ચાલ્યા જાય છે ત્યાં પહોચી પાદપાપગમન ઈગિત, ભક્તપ્રત્યાખ્યાન આ ત્રણમાથી પિતાની શક્તિ પ્રમાણે કોઈ એક મરણને સ્વીકાર કરી લે છે, મધ્યમા સલેખના એક ૧ વર્ષની હોય છે જે વિધિ બાર ૧૨ વર્ષની સખ નામાં પ્રદર્શિત કરવામાં આવી છે તે વિધિ આની પણ છે જ્યાવર્ષનું પ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે ત્યા મહિનાના પ્રમાણ મધ્યમાં સ લેખના મહિ સમજવું જોઈએ જેમ ત્યા ચાર વર્ષ આદિ કહેલ છે ત્યા આમાં ચાર મહિના સમજવા જોઈએ જઘન્ય સ લખના ૧૨ પક્ષ-છ માસ ના પ્રમાણવાળી હોય છે આ વિધિ પણ એ જ છે જે ઉત્કૃષ્ટ સ લેખનાની છે મધ્યમ સલેખન અને જઘન્ય સ લેખના આ બ નેમ પણ ગિરિક-દરા આદિમા જવુ આ Page #452 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा १३ स्थविरकल्पे सस्तारक विधि ३३७ लेखनायामसमर्थेन मुनिना सलेखना विनाऽपि यथाशक्ति सस्तारक कृत्वा - भ्युद्यतमरण स्वीकरणीयम् । " अभ्युद्यतमरणाङ्गीकरणात् मागिढ चिन्तनीयम् - मया विशुद्धचारित्रानुष्ठानेन स्परहित सपादितम् शिष्याद्युपकारतः परहित च निष्पन्नाच सम्प्रति मम गच्छपरिपालनक्षमाः शिष्याः, अब विशेषेण ममात्महितमनुष्ठेयमिति विचिन्त्य स्वपरिज्ञाने सति स्वकीयमायुः शेष स्वयमेन पर्यालोचयति, तदभावेऽन्य विशिष्ट माचार्यादिक पृच्छति । स्वायुपिस्तोकतया ज्ञाते भक्तप्रत्याख्यानादि मरण यथाशक्ति प्रतिपते । यदि सायुर्दीर्घतया ज्ञात जालमान परिक्षीणं तदा स्थिरवास जो साधु सलेखना करने मे असमर्थ है उसे सलेखना के बिना भी यथाशक्ति सवाराकर अभ्युद्यतमरण स्वीकार करना चाहिये। इस अभ्युद्यतमरण को अगीकार करने के पहिले साधु को इस प्रकार विचार करना चाहिये कि मैंने विशुद्ध चारित्र के अनुष्ठान से स्व हित सपादित कर लिया है। शिष्यादिको के उपकार से पर का उपकार भी कर दिया है। इस समय गच्छ का परिपालन करने मे समर्थ मेरी शिष्यादि सपत्ति भी सर्व प्रकार से शक्तिशाली हो चुकी है। अब मुझे निश्चिन्त होकर विशेष रीति से अपनी आत्मा का कल्याण करना चाहिये " मेरी अवशिष्ट आयु कितनी है " इस प्रकार स्वय जान कर अथवा यदि स्वय नही जान सके तो अन्य विशिष्ट आचार्य आदि से पूछकर निश्चित करले । यदि आयु अल्प ज्ञात होवे तो यथाशक्ति उसे भक्तप्रत्याख्यानादि मरण स्वीकार कर लेना चाहिये । यदि आयु दीर्घ ज्ञान होवे और જે સાધુ સ લેખના કરવામા અસમ છે, એણે સલેખના વગર પણ યથાશક્તિ સથારો કરી અભ્યુદ્યત મરણને સ્વીકાર કરવા જોઈએ આ અભ્યુ વ્રુત મરણના અગિકાર કરતા પહેલા સાધુએ એ પ્રકારના વિચાર કરવા જોઇએ કે, મે વિશુદ્ધ ચાત્રિના અનુષ્ઠાનથી સ્વહિત સ પાદિત કરી લીધુ છે, શિષ્યાદિકાના ઉપકારની સાથેાસાથ બીજા ઉપર પણ ઉપકાર કર્યાં છે આ સમય ગચ્છનુ પરિપાલન કરવામા સમ એવી મારી શિષ્યાક્રિસ પત્તિ પણ સ પ્રકારથી શક્તિશાળી ખની ચુકી છે હવે મારે નિશ્ચિત મનીને વિશેષ રીતથી મારા આત્માનું કલ્યાણુ કરવુ જોઈએ. “મારી અવશિષ્ટ આયુ કેટલી છે ” આ વાત પાતે જાણીને અથવા જો તે ન જાણી શકે તેા ખીન્ન ગુણુસ પન્ન આચાય આદિથી પૂછીને નક્કી કરી લે જે આયુષ્ય અલ્પ હોય તા, યથાશક્તિ તેણે ભક્તપ્રત્યાખ્યાન ન્માદિ મરણને સ્વીકાર કરવા જોઈ એ જે આયુ લાખી Page #453 -------------------------------------------------------------------------- ________________ ३३८ उत्तराभ्ययन स्वीकरोति तनैव क्षेत्रे वसनपि वसतिदो पैरुपधिदोपैथ रहितो भाति । शक्तौ पुष्टाया तु अस्मिन् पञ्चमारके जिनकल्पप्रतिपतिविधानाभागात् स्थविरकल्पनेव स्वप रोपकारकरणेन दीर्घपर्यायः मतिपालनीयः ।। ॥ इति स्थविरकल्पिफसामाचारी ॥ चतुर्थारकापेक्षया जिनाल्पादिमतिपत्तिरूप अभ्युवतरिहारे मर्यादा मदर्यते __-तन जिनकल्पादि पतिपित्सुना प्रथममेर ' मया पिशद्वचारित्रानुष्ठानेन स्वपर हित' इत्यादि विचिन्त्य, तपः सत्यादि भायनाभिरात्मा भावनीयः। साथ में जघायल क्षीण हुआ मालूम पडे तो उसे स्थिरवास अगीकार करलेना चाहिये। और इसी स्थिरवास से उसी क्षेत्र में रहते हुए भी वह वसति के दोपों से एव उपाधि के दोपो से रहित हो जाता है । यदि शक्ति पुष्ट होवे तो भी इस पञ्चम आरे में जिनकल्प की प्रतिपत्ति के विधान का अभाव होने से स्थविरकल्प की हालत में ही रहते हुए स्व पर का उपकार करते २ दीर्घपर्याय को पालते रहना चाहिये। ॥ यह स्थविर कल्प की समाचारी है ॥ अव-चौये आरे की अपेक्षा से जिनकल्प आदि की प्रतिपत्ति स्वा. कृति रूप अभ्युद्यत विहार में कैसी क्या मर्यादा होती है यह बात प्रकट की जाती है-जी साधु जिनकल्प आदि को प्राप्त करने का अभिलाषी ह उसे चाहिये की वह सर्व प्रथम ऐसा विचार करे कि मैने विशुद्ध चरित्र के अनुष्ठान से अपना और पर का हित तो साधित किया। अब हम का तप एव सत्वादि पाच भावनाओं से आत्मा को भावित करना चाहिये। હાય અને સાથે જ ઘાબળ ક્ષીણ જણાય તો તેણે સ્થિરવાસ અગિકાર કરી લે જોઈએ આ સ્થિરવાસથી તે ક્ષેત્રમાં રહેવા છતા તે વસ્તીના દેથી અને ઉપાધીના દેથી રહિત બને છે કદાચ શક્તિ સારી હોય તે પણ આ પાચમા આરામાં જીનક-૫ની પ્રતિપત્તિના વિધાનને અભાવ હોવાથી સ્થવિર કલ્પની હાલતમાં રહીને સ્વ અને પરનો ઉપકાર કરતા કરતા દીર્ઘ પયોયનું પાલન કરતા રહેવું જોઈએ || स्थवि२४८पनी सभायारी छ । હવે ચેથા આરાની અપેક્ષાથી જનકલ્પ આદિની પ્રતિપત્તિ સ્વીકૃતિરૂપ અભ્યઘત વિહારમાં કેવી અને કેટલી મર્યાદા હોય છે આ વાત પ્રગટ કરવામાં આવે છે-જે સાધુ જીનક૫ આદિને પ્રાપ્ત કરવાને અભિલાષી છે તેણે જાણવું જોઈએ કે, મે વિશુદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી પિતા અને પરનું હિત સાધુ હવે મારે તપ અને સત્વાદિપાચ ભાવનાઓથી આત્માને ભાવિત કરવા જોઈએ Page #454 -------------------------------------------------------------------------- ________________ ३३९ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ जिनकल्पविधि तथाचोक्तम् तमो सत्त च मुत्त च, एगत्त वलमप्पणो । पढम पच भानित्ता, जिणकप्प पवनइ ॥१॥ छाया-तपः सत्त्व च मूत्र च, एकत्व पलमात्मनः । प्रथम पञ्च भापयित्वा, जिनकल्प प्रपद्यते ॥१॥ अय भावः-जिनम्ल्पप्रतिपित्सुस्तपोभावनयात्मान भावयन् देवादिकृतोपसगादिनाऽनेपणादिकारणतो पा यदि पण्मासपर्यन्तमाहार न लभते तथापि न वायते ॥१॥ सत्त्वभाननया भय पराजयते ॥२॥ मूनभावनया मूत्र स्वना. मवत् पहिचित करोति ॥३॥ एस्त्व भावनया चात्मान भारयन् सार्मिक साध्यादिना सह मियः कथादिव्यतिकरान् सर्वानपि परिवर्जयति । ततो नाह्यकहा भी है। तवो सत्त च सुत्त च, एगत्त पलमप्पणो । पढम पच भावित्ता, जिणकप्प पवज्जइ ॥१॥ इसका भाव यह है कि-जिनकल्प को धारण करने का इच्छुक साधु तप भावना से आत्मा को भावित करता हुआ यदि देव मनुष्य आदि दारा होने वाले उपसर्ग से अथवा अनेपणादि रूप कारण से छह मास तक आहार प्राप्त न कर सके तो भी याधित नही होता है। सत्व भावना से वह भय पर विजय प्राप्त करता है। एकत्वभावना से अपनी आत्मा को भावित करता हुआ माधर्मिक सायु आदिको के साथ परस्पर मे कथा वार्ता आदि समस्त बातों का परित्याग कर देता है। जव કહ્યું પણ છે– तवो सत्त च सुत्त च, एगत्तं बलमप्पणो । पढम पच भाविता, जिणफप्प पवज्जइ ॥१॥ આ ભાવ એ છે કે-જનકલ્પને ધારણ કરવાની ઈચ્છાવાળા સાધુ તપ ભાવનાથી આત્માને ભાવિત કરીને દેવ મનુષ્ય આદિ દ્વારા થનાર ઉપસર્ગથી અથવા અનેષણાધિરૂપ કારણથી છ મહિના સુધી આહાર મેળવી ન શકે તે પણ પીડા પામતે નથી સત્વભાવનાથી તે ભય ઉપર વિજય પ્રાપ્ત કરે છે સૂત્ર ભાવનાથી પોતાના નામની માફક સૂત્રને પરિચય પ્રાપ્ત કરે છે, એકત્વ ભાવ નાથી પોતાના આત્માને ભાવિત કરીને સાધર્મિક સાધુ આદિની સાથે પરસ્પરમાં કથાવાર્તા આદિ સમસ્ત વાતને પરિત્યાગ કરી દે છે જ્યારે બાહામા તેનું મમત્વ Page #455 -------------------------------------------------------------------------- ________________ ३५० उत्तराध्ययसूत्रे ममत्वे मूलत एपोच्छेदिते पवाद् देहादिभ्योऽपि भिन्नमात्मान पश्यन् सर्वथा तेष नासक्तो भाति ।। ४ ॥ लभावनाया पल द्विविध-शरीर, मानस च । तत्र शारी रमपि वल जिनकल्पमतिपत्तियोग्यस्य शेषननातिगायिक स्यात् , तपः प्रभृतिमिः शुष्यमाणस्य यद्यपि शारीर वल ताश न भाति तथापि स्वात्मा धृतिपलेन तथा भावयितव्यो यथा महद्भिरपि परीपहोपसगेर्नाध्यते ।। आभिः पञ्चभिर्भायनाभिर्मावितात्मा जिनकल्पादि प्रतिपित्सुगच्छे प्रति वसन्नाहारादिपरिकम प्रधममेव करोति । आहारादारन्यसाधपेक्षयान्तप्रान्तादिबाह्य में ममत्व मूलतः उसका उच्छेदित हो जाता है तय अन्य देहादि पदार्थो से भिन्न स्व आत्मा को जानता हुआ वह उन में सर्वथा अना सक्त ही रहता है। उनमे आसक्त नहीं रोता। लभावना में बल दो प्रकार है एक शरीर सवधी और दूसरा मनसवधी । जो साधु जिनकल्प की प्रतिपत्ति के योग्य होता है उसका शारीरिक बल भी यद्यपि साधारणजन की अपेक्षा अतिशय विशिष्ट होता है परन्तु तपश्चयों आदि के कारण उनका शरीर जय कृश हो जाता है तर वह वैसा नहीं रहता है तो भी उनकी आत्मा प्रतिवल द्वारा इतनी अधिक भावित रहती है कि जिसकी वजह से वे अधिक से अधिक परीपह और उपसर्गो से आक्रान्त होने पर भी अपने कर्तव्यमार्ग से जरा भी विचलित नहीं होते। इन पाच भावनाओ से भावितात्मा जिनकल्पादिक को ग्रहण करने की इच्छा से गच्छ में रहता हुआ आहारादि परिकर्म को सब મુલત નાશ પામે છે ત્યારે બીજા દેહાદિ પદાર્થોથી ભિન્ન પિતાના આત્માને જાણીને તેમાં સર્વથા અનાસક્ત જ રહે છે એમાં આસક્ત બનતા નથી બળભાવનામાં બળ બે પ્રકારના છે એક શરીર સ બ ધી અને બીજું મન સબધી જે સાધુ જનકલ્પની પ્રતિપત્તિને યોગ્ય હોય છે તેનું શારીરિક બળ પણું છે કે, સાધારણ જનની અપેક્ષા અતિશય બલવાન હોય છે પરતું તપ શ્રય આદિના કારણથી તેનું શરીર જ્યારે કુષ બને છે ત્યારે તે તેવા રહેતા નથી તે પણ તેની આત્મા વૃતિબળ દ્વારા એટલી અધિક ભાવિત રહે છે કે, જેનાથી તે અધિકથી અધિક પરીષહ અને ઉપસર્ગોથી આકાત થતા હોવા છતા પણ પિતાના કર્તવ્યમાગથી જરા પણ ચલિત થતા નથી આ પાચ ભાવનાઓથી ભાવિતાત્મા છત્યાદિકને ગ્રહણ કરવાની ઈચ્છાથી ગચ્છમાં રહીને આહારાદિ પરિકમને બધાથી પહેલા કરી લે છે, આહારાદિ મા Page #456 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका १०२ गा० १३ जिनकल्पे पिण्डेपणाविधि ३४१ ग्रहणादुत्कृष्टतासम्पादनम्-परिक्रमे । यथा-तृतीयपौरुप्यामवगाढाया वल्ल-चणकादिकमन्त प्रान्त रूक्ष च गृह्णाति । " ससहमससट्ठा, उद्धड तह होइ अप्पलेवा य । उग्गहिया परगहिया, उझियधम्मा य सत्तमिया॥ १॥" आसा सप्तविधाना पिण्डैपणाना मध्ये पाद्यद्वय विहाय पञ्चाना मध्यादन्यतरेपणाद्वयाभिग्रहेणाऽऽहार गृह्णाति एकयैपणया भक्त, द्वितीयया तु पानकम् । एवमागमोक्तविधिनाऽऽत्मान भारयित्वा गच्छपतिवद, एव जिनकल्प प्रतिपित्सुश्चतुर्विधसव समेलयति, तदभावे स्वगण ततस्तीर्थंकरस्य समीपे, तदभावे गण से पहिले ही कर लेता है आहार आदि मे अन्य साधु की अपेक्षा अतप्रात आदि ग्रहण से उत्कृष्टता का सपादन करना परिकर्म है। जैसे तृतीय पौरुपी में वल्ल, चना आदि का आहार करना एवं अन्तप्रान्त रूक्ष आहार करना। ससहमससहा, उद्धड तह होड अप्पलेवा य । उग्गहिया पग्गदिया, उज्झियधम्मा य सत्तमिया ॥१॥ इन सात प्रकार की पिण्डैपणाओं के मध्य मे आदि की दो एपणाओं को छोडकर वाकी बची पाच एपणाओं मे से अन्यतर एपणा दो के अभिग्रह से वह आहार को ग्रहण करता है। एक एपणा से भक्त को और द्वितीय एपणा से पान को । इस प्रकार आगमोक्त विधि के अनुसार आत्मा को भावित करके गच्छ मे रहता हुआ ही जिनकल्प को अगीकार करने का अभिलापी साधु चतुर्विध संघ को एकत्रित અન્ય સાધુની અપેક્ષા અતપ્રાન્ત આદિ ગ્રહણથી ઉત્કૃષ્ટતાનુ સપાદન કરવું પરિકર્મ છે જેમ-ત્રીજા પૌરૂષીમા વાલ, ચણા આદિને આહાર કરવો અને અન્તપ્રાન્ત રૂક્ષ આહાર કરે ससहमससट्टा, उद्धड तह होइ अप्पलेगा य । उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया ॥१॥ એ સાત પ્રકારની પિÖપણુઓના મવ્યમાં પહેલાની બે એષણાઓને છેડીને બાકી બચેલ પાચ એષણાઓમાથી અન્યતર એપણ બેના અભિગ્રહથી તે આહાર ગ્રહણ કરે છે, એક એષણથી ભક્તને અને બીજી એષણાથી પાનને આ પ્રકારે આગમમા કહેલ વિધિ અનુસાર આત્માને ભાવિત કરીને ગરછમાં રહીને જ જનકલ્પને અગિકાર કરવાના અભિલાષી સાધુ ચતુર્વિધ સઘને એક Page #457 -------------------------------------------------------------------------- ________________ પુર उत्तराध्ययनसूत्रे धरस्य, तदभावे चतुर्दशपूर्वधरस्य, तदभावे दशपूधरस्य, तदभावे वटाश्वत्थाशोकवृक्षाणां सनिधी सिद्धसाक्षिक जिनकल्प स्वीकरोति । तदा सनावद गच्छ क्षामयति । ततो निःशल्यो निपपायोऽसौ स्वगणसाध्यादीननुशास्ति । एवमेव युष्माभिरप्याचरणीयम् नान प्रमादः कार्यः । गणमर्यादा नोहनीया । इत्यादि शिक्षा दत्वा गच्छाद् विनिर्गतो भवति । तस्मिन् चक्षुर्विषयाविक्रान्ते सति साधवः प्रतिनिवर्तन्ते । करता है। इसके अभाव मे अपने गण को, एकत्रित करता है बाद में तीर्थकर के समीप में, इनके अभाव मे गणधर के समीप में, इनके अभाव में चौदह पूर्वधारी के समीप मे, इनके अभाव मे दशपूर्वधारी के समीप मे, इनके भी अभाव में वटवृक्ष, अश्वत्थ- पीपल वृक्ष, अथवा अशोक वृक्ष के समीप सिद्ध परमात्मा को साक्षी करके जिनकल्प को स्वीकार करता है । उस समय यह अपने गच्छ में रहने वाले वालवृद्ध साधुओं से खमत खामणा करते है । पश्चात् निःशल्य एव निकषाय होकर अपने गच्छ के साधु आदिको को यह शिक्षा देता है कि आप - लोग भी इसी तरह से करे इसमें प्रमाद करना ठीक नही है । गग की जो मर्यादा है उसका उल्लघन नही करना । इत्यादि शिक्षा देकर फिर वह गच्छ निर्गत हो जाता है। साधु वर्ग जब तक वह दिखता रहता है तबतक उसके पीछे २ चलता रहता है और जब वह दिखलाई नहीं पड़ता तब सब पीछे वापिस लौट आते है । ત્રીત કરે છે એના અભાવમા પેાતાના ગણને એકત્રીત કરે છે બાદમા તીર્થ કરની સમીપમા, એના અભાવમા ગણધરની સમીપમા, તેના અભાવમા ચૌદ પૂર્ણાંધારીની સમીપમા, તેના અભાવમા દશપૂર્વધારીની સમીપમા, તેના પણ ભાવમા વડવ્રુક્ષ, આાપાલવ, પીપળે અથવા અશોકવૃક્ષના સમીપ સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખીને જીનકલ્પના સ્વીકાર કરે છે. આ સમયે તે પેાતાના ગચ્છમા રહેલા ખાળ-વૃદ્ધ સાધુએથી ખમત ખામણા કરે છે પછી નિ શત્ય અને નિષ્કષાય થઈને પેાતાના ગચ્છના સાધુ આદિને એવી શિખામણ આપે છે કે, આપ લેાકેાએ પણ આજ રીતે કરવુ તેમા પ્રમાદ કરવે ઠીક નથી ગણુની જે મર્યાદા છે તેનુ લઘન કરવુ નહીં ઈત્યાદિ શિખામણુ આપીને પછી તે ગુચ્છ નિત થઈ જાય છે જ્યા સુધી તે દેખાય છે ત્યા સાધુવગ તેની પાછળ પાછળ ચાલતા રહે છે અને જ્યારે તે દેખાતા ખધ થાય છે ત્યારે સઘળા પાછા કરે છે Page #458 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ जिनकल्पिक मर्यादा अथ जिनकल्पिक मर्यादा अनया मर्यादया जिनकल्प स्वीकृत्यासौ यत्र ग्रामे मासकल्पः करिष्यमा णस्तत्र पर भागान् कल्पयति, ततश्च यस्मिन् भागे एकस्मिन् दिने भिक्षाचर्याकृता, तत्र पुनरपि सप्तम एव दिने पर्यटति । भिक्षाचर्या ग्रामान्तरगमन च तृतीयपौरुप्यामेन करोति । यन चतुर्थ पौरुपी प्राप्ता भवेत्, तत्रैवावतिष्ठते, नान्यन ग च्छति । भक्त पानक च पूर्वोक्तपणाद्वयाभिग्रहेणालेपकृदेव गृह्णाति । एपणादिविषयमन्तरेण न केनापि सार्धं भाषते । एकस्या च वसतौ यद्यपि उत्कृष्टतः सप्त जिनकल्पिकाः प्रतिवसन्ति तथापि ते परस्पर सभाषण न कुर्वन्ति । समापन्नान् उपसर्गपरीपान् सर्वान् सहत एव । रोगेपु चिकित्सा न कारयत्येव तद्वेदना तु ३४३ अब जिनकल्पी की मर्यादा कहते हैं इस मर्यादा से जिनकल्प को स्वीकार कर यह जिस ग्राम मे मासकल्प करता है वहां छह भागों की कल्पना करता है । जिस भाग मे एक दिन में भिक्षाचर्या करली गई हो वहा फिर यह सातवे दिन ही भिक्षाचर्या करता है । भिक्षाचर्या करना अथवा एक ग्राम से दूसरे ग्राम में जाना यह तृतीय पौरुपी में ही करता है। जहा चतुर्थ पौरुपी आ जाती है वह वही पर ठहर जाता है । अन्यत्र नही जाता है । पूर्वोक्त दो पणाओ के अभिग्रह से अलेपकृत-लेपरहित जिसका लेप न लगे ऐसे भक्त पान को ग्रहण करता है । एपणादि विषय- के विना किसी के भी साथ बातचीत नही करता है। एक वस्ती में यद्यपि अधिक से अधिक सात जिनकल्पी साधु रह सकते हैं तो भी वे परस्पर सभाषण नही करते है । जो भी उपसर्ग या परीपह आपडे तो उसे सहते ही हैं। रोग હવે જીનકલ્પીની મર્યાદા કહેવામા આવે છે આ મર્યાદાથી જીનકલ્પના સ્વીકાર કરી તે સાધુ જે ગામમા માસ કલ્પ કરે છે ત્યા છ ભાગેાની પના કરે છે જે ભાગમા એક દિવસમા ભિક્ષાચર્યોં કરી લેવામા આવી હાય ત્યા તે ફરી સાતમા દિવસે જ ભિક્ષાચર્યાં કરે છે ભિક્ષાચર્યા કરવી અથવા એક ગામથી બીજા ગામે જવુ એ ત્રીજા પૌરૂષીમા જ કરે છે જ્યા ચાથી પૌરૂષી આવે ત્યા તે રાકાઈ જાય છે આગળ વધતા નથી પૂર્વોક્ત એ એષણાના અભિગ્રહથી ( અલેપકૃત) જેને લેપ ન લાગે એવા ભક્ત પાનને ગ્રહણ કરે છે એષણાદિ વિષય વગર કાઈની સાથે વાતચિત કરતા નથી, એક વસ્તીમા જે કે, વધુમા વધુ સાત જીનલ્પી સાધુ રહી શકે છે તા પણુ તેઓ પરસ્પર સ ભાષણ કરતા નથી જે પણ ઉપસર્ગ અને પરીષહ આવી પડે Page #459 -------------------------------------------------------------------------- ________________ ३४४ उत्तराध्ययमसने सम्यगेर सहते । आपातसलोकादिदोपरहिते स्थण्डिले उच्चारादीन करोति, नत्वस्थण्डिले । परिक्रमरहिताया वसतो तिष्ठति। यधुपविशति तदा नियमादुत्व टुक एव, न तु निपद्यायाम, औपग्राहिकोपकरणस्यै भागत् । मत्तमातहसिंहव्या घादिके समुखे समापतति सति उन्मार्गगमनादिना ईयासमिति न मिनत्ति । जिनकल्पिकोऽपपाद नासेरते, जडारळपरिक्षीणस्तु अपिहरमाणोऽप्याराधका लोच च करोत्येव, दशपिघसामाचाया पन्न समाचार्यों जिनकल्पिकाना, आमच्छना, में ये किसी भी प्रकार चिकित्सा नहीं कराते है किन्तु जैसे भी यनता है उस रोग को सहन ही करते है। जहा मनुष्यो का आवागमन नहीं होता है ऐसे स्पण्डिल में ही ये उच्चार आदि के लिये जाते हैं। अस्थ ण्डिल में नहीं। परिकर्म रहित-घठारी मठारी विना की वस्ती में ये रहते हैं जब बैठते हैं तो नियम से उत्कुटुक आसन से ही बैठते हैं । निपघा से नहीं क्यों कि औपग्रहिक उपकरण आसन आदि का ही इनक पास अभाव है। मत्तमातग, सिंह, एव व्याघ्र आदि इन्हें मार्ग में चलते हुए साम्हने मिल जाय तो भी ये उसीमार्ग से चलकर अपनी ईयों समिति को खडित नही करते हैं। ये जिनकल्पी साधु अपवाद मार्ग का सेवन नहीं करते हैं। इनका जघारल यदि परिक्षीण भी हो जाये और उसकी वजह से ये विहार न भी करे तो भी आराधक ही माने गये हैं। ये केशो का लोच करते हैं। दश प्रकार की समाचारी में से पाच प्रकार की समाचारी इन जिनकल्पियाँ તેને તેઓ સહન કરે છે રગમાં કોઈ પણ પ્રકારની ચિકિત્સા તેઓ કરાવતા નથી પણ જેમ બને તેમ તે રગને સહન કરે છે મા મનુષ્યનું આવાગમન હેતુ નથી એવા ઉજડ સ્થાનમાં જ તેઓ શૌચાદિક કર્મ માટે જાય છે અવરજવરના સ્થાને નહી પરિકમ રહિત-ઘઠારી મઠારી વગરની વસ્તીમાં રહે છે જ્યારે બેસે છે તે નિયમથી ઉત્કટુક (ઉભળક પગે બેસવુ ) આસનથી બેસે છે, નિષઘાથી નહી કેમકે, ઔપગ્રહિક ઉપકરણ આસન આદિને તેની પાસે અભાવ છે મત્ત માતગ, સિહ, અને વાઘ આદિ તેને માર્ગમાં ચાલતા સામાં મળે તે પણ તે તે માર્ગથી ચલીને પિતાની ઈસમિતિને ખડિત કરતા નથી એ જીનપી સાધુ અપવાદ મા જતા નથી. તેમનું જ ઘાબળ જે થિ પણ થઈ જાય અને એ કારણે તે પોતાની જગ્યાએથી વિહાર ન પણ કરે તો પણુ આરાધક જ માનવામાં આવે છે તે કેશનો લોચ કરે છે દશ પ્રકારની સમાં ચારીમાથી પાચ પ્રકારની સમાચારી જનકલ્પીની છે તે આ પ્રકારે છે ૧ આમ Page #460 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ ० १३ जिनकल्पिक मर्यादा मिथ्याकारः, आवश्यकी, नैपेधिकी, गृहस्थोपसपद्, इति । आवश्यकीप्रभृतयस्तिस्रो वा सामाचार्यस्तेषाम् । तेपा श्रुतज्ञान जघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तु, उत्कर्षतस्तु दशपूर्माणि भिन्नानि, न तु सम्पूर्णानि । सहनन च शारीर वज्रमनाराचाख्य, मानस वज्रकुड्यसमाना धृतिः च । ३४५ स्थितिरपि तेपा क्षेत्रादिका अनेकविधा । क्षेत्रतस्तावज्जन्मना सद्भावेन च पञ्चदशस्त्रपि कर्मभूमिपु, सदरणतः कदाचित् कर्मभूमौ अकर्मभूमौ वा सद्भावापेकी है। वह इस प्रकार है-१ आप्रच्छना, २ मिथ्याकार, ३ आवश्यकी, ४ नैधिकी, ५ गृहस्थोपसपदा गृहस्थ की आज्ञा लेकर उतरना, बैठना । अथवा आवश्यकी, नैपेनिकी, गृहस्थोपसपत्, यह तीन प्रकार की सामाचारी इन जिनकल्पियों के होती है । इनका श्रुतज्ञान जघन्य की अपेक्षा नवमपूर्व की तृतीय आचार वस्तुतक, उत्कृष्ट की अपेक्षा भिन्न दशपूर्व तक ही सीमित रहा करता है सपूर्ण नहीं। इनका शारीरिक सहनन वज्र ऋषभ नाराच नामक है और मानसिक सहनन वज्रकुडय - वज्रकी मीत के तुल्य धैर्य है अर्थात् इनका धैर्य वज्रभित्ति के समान अभेद्य होता है और वही इनका मानसिक बल है । क्षेत्र आदि की अपेक्षा इनकी स्थिति अनेक प्रकार की है । इनका १५ कर्मभूमियो में ही जन्म होता है इस अपेक्षा १५ कर्मभूमियों मे इनकी स्थिति जन्म और सद्भाव की अपेक्षा मानी जाती है। सहरण की अपेक्षा कदाचित् कर्मभूमिमे कदाचित् अकर्म भूमिमे भी इनकी स्थिति हो सकती है। ચ્છના, ૨ મિથ્યાકાર, ૩ આવશ્યકી, ૪ નૈષિકી ૫ ગૃહસ્થેાપસ પદ ગૃહસ્થની આજ્ઞા લઈને ઉતરવુ, ખેસવુ અથવા આવશ્યકી, નૈપેધિકી, ગૃહસ્થાપસ પત, આ ત્રણ પ્રકારની સમાચારી તે જીનપીઓને હાય છે તેમનુ શ્રુતજ્ઞાન જઘન્યની અપેક્ષા નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુતક, ઉત્કૃષ્ટની અપેક્ષા ભિન્ન દાપૂર્વ સુધી જ સીમિત રહ્યા કરે છે, સ પૂર્ણ નહીં તેનુ શારીરિક સહનન વ વૃષભ નારાય નામનુ છે. અને માનયિંત સહનન વા કુમ્ભ-નાની ભી ત જેવુ થૈય છે અર્થાત્ તેનુ ધૈય વાલી ત સમાન અભેદ્ય હેાય છે તે તેનુ માનમિક ખળ છે ક્ષેત્ર આદિની અપેક્ષા એમની સ્થિતિ અનેક પ્રકારની છે, એમને ૧૫ કમભૂમીચે!માજ જન્મ થાય છે. મા અપેક્ષા ૧૫ કમભૂમીમા તેની સ્થિતિ જન્મ અને સદ્ભાવની અપેક્ષા માનવામા આવે છે સ હરણની અપેક્ષા કદાચિત કર્મ ભૂમિમા, કદાચિત્ મક ભૂમિમા પણ એની સ્થિતિ હોઈ શકે છે. આ उ० ४४ Page #461 -------------------------------------------------------------------------- ________________ - - - ३४६ उत्तराध्ययनले क्षया स्थितिः। फालतः उत्सर्पिण्या, प्रतापेक्षया कृतीय चतुरिफयोरेन, जन्ममात्रेण तु द्वितीयारकेऽपि । अपसर्पिण्या तु जन्मना तृतीयचतुरिफयोरेर । पूर्वप्रतिपन्नवापे क्षया तु पञ्चमारकेऽपि । सहरणतस्तु महाविदहक्षेत्रापेक्षया सस्मिन्नपि काले प्राप्यते। चारिनतः-मतिपद्यमानानां सामायिके, छेदोपस्थापनोये च चारित्र स्थितिः । मध्यमतोर्यकर-रिवहतीर्थकरतीवर्षांपेक्षयान सामायिक, प्रथमचरम तीर्थकरतीर्थन|पेक्षया तु छेदोपस्थापनीयचारित्रम् । मविपनानां तु सूक्ष्मसपराये, यह सद्भाव की अपेक्षा कथन है । काल की अपेक्षा-उत्सर्पिणी काल के उतीय और चतुर्थ आरे में उनकी स्थिति मानी गई है । सो यह व्रत की अपेक्षा जानना चाहिये। वैसे तो जन्ममान की अपेक्षा से द्वितीय आरे में भी इनकी स्थिति हैं। अवसर्पिणीकाल में जन्म की अपेक्षा तृतीय और चौथे आरे में रो, तथा पूर्वप्रतिपन्न व्रत की अपेक्षा अर्थात् -चौथे आरे के व्रत को लेकर पचम आरे में भी इनकी स्थिति जानना चाहिये । यदि कोई देव इन्हें हरण कर महाविदेह क्षेत्र से अन्यत्र पहुँचा देवे तो उस अपेक्षा इनकी स्थिति सव काल जाननी चाहिये। चारित्र की अपेक्षा जो प्रतिपद्यमानचारित्री है उनको सामायिक एव छेदोपस्थापनीय चारित्र में स्थित मानना चाहिये, क्यों कि जो मध्यमतीर्थकर एव विदेह क्षेत्र मे रहे हुए तीर्थकर के ताथ म रहने वाले हैं वे सामायिकचारित्र में, एव जो प्रथम एव चरमतीर्थ कर के तीर्थवर्ती हैं वे छेदोपस्थापनीय चारित्र मे स्थित रहते हैं । जो સદુભાવથી અપેક્ષનું કથન છે કાળની અપેક્ષા–ઉત્સર્પિણી કાળના ત્રીજા ચોથા આરામાં સ્થિતિ માનવામાં આવેલ છે અને વ્રતની અપેક્ષાથી જાણવું જોઈએ એમ તે જન્મ માત્રની અપેક્ષાથી બીજા આરામાં પણ તેની સ્થિતિ છે અવ સર્પિણી કાળમા જન્મની અપેક્ષા ત્રીજા અને ચોથા આરામ, તથા પૂર્વ પ્રતિપન્ન વ્રતની અપેક્ષા અર્થાત્ ચોથા આરાના વતને લઈ પાચમા આરામાં પણ એની સ્થિતિ જાણવી જોઈએ કદાચકેઈદેવ આદિ એનું હરણ કરી મહાવિદેહ ક્ષેત્રથી બીજે પહોચાડી દે તે એ અપેક્ષા એની સ્થિતિ બધા કાળમાં જાણવી જોઈએ ચારિત્રની અપેક્ષા જે પ્રતિપદ્યમાન ચારિત્રી છે તે સામાયિક અને છે પસ્થાપનીય ચારિત્રમાં સ્થિત માનવા જોઈએ કેમકે, જે મધ્યમ તીર્થંકર અને વિદેહ ક્ષેત્રમાં રહેતા તીર્થ કરના તીર્થમાં રહેવાવાળા છે તે સામાયિક ચારિત્રમા, અને જે પ્રથમ શ્વ ચરમતીર્થ કરના તીથ વતી છે તે છેદેપસ્થાપનીય ચારિત્રમાં સ્થિત રહે છે જે પ્રતિપન્ન ચારિત્રી છે તેની Page #462 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा १३ स्थविरकल्पजिन कल्पयोदशविधत्वम् यथारयाते च चारित्रे उपशमश्रेण्याम् | तीर्थतस्तु जिनकल्पिकाना स्थितिर्नियमतस्तीर्थ एव भवति न तु तीर्थे व्यवच्छिन्ने । पर्यायागमवेदाख्याः स्थितिभेदा अप्यनगन्तव्याः | ३४७ स्थविरकल्पिकाना जिनकल्पिकाना च कल्पो दशविधः - आचैलक्यम् १, औदेशिक २, शय्यातर पिण्डत्यागः ३, राजपिण्डत्यागः ४ कृतिकर्म ५, महानतम् ६, पुरुषज्येष्ठत्वम् ७, प्रतिक्रमणम् ८, मासकल्पः ९, पर्युपणकल्प १० ( वर्षाकल्प ) वेति । तेषु मयमतीकरतीर्थवर्तिना साधूना चलारः कल्पाः अवस्थिताः नियमेन पालनीयाः - शय्यातर पिण्डत्यागः १, कृतिकर्म २, महानतम् ३, पुरुपज्येष्ठत्व ४ चेति । इतरे पर कल्पास्तु तेषामनवस्थिताः । प्रतिपन्नचारित्री हैं उनकी स्थिति उपशमश्रेणी मे सूक्ष्मसापराय, एव यथाख्यात चारित्र में होती है। तीर्थ की अपेक्षा जिनकल्पियो की स्थिति नियम से तीर्थ में ही होती है, तीर्थ के व्यवच्छिन्न होने पर नही । पर्याय आगम एव वेद, ये भी स्थिति के भेद हैं । स्थविरकल्पियों का एव जिन कल्पियों का कल्प दश प्रकार का है १ आचलक्य, २ औद्देशिक, ३ शय्यातरपिण्डत्याग ४ राजपिंड - त्याग, ५ कृतिकर्म, ६ महाव्रत, ७ पुरुषज्येष्ठता ८ प्रतिक्रमण ९ मास कल्प १० पर्युपणकल्प (वकल्प ) इन कल्पो मे मध्यमतीर्थकर के तीर्थवर्ती साधुओ के चार कल्प अवस्थित होते हैं - नियम से पालनीय होते हैं । वे चार ये हैं - शय्यातर पिंडत्याग, कृतिकर्म, महाव्रत, पुरुषज्येष्ठता । बाकी के ६ कल्प उनके लिये अनवस्थित हैं । સ્થિતિ ઉપશમ શ્રેણીમા મસાપરાય, એવા યથાખ્યાત ચારિત્રમા થાય છે તીની અપેક્ષા જીન-લ્પિયાની સ્થિતિ નિયમથી તીમા જ થાય છે, તીથૅના વ્યવચ્છિન્ન થવાથી નહી પર્યાય, આગમ અને વેદ આ પણ સ્થિતિના લે છે સ્થવિર પિએના અને જીનકલ્પિયાના કલ્પ દૃશ પ્રકારના છે – ૧ ચૈલય, ૨ ઔદ્દેશિક, ૩ શય્યાતરપિન્ડત્યાગ, ૪ રાજપિન્ડત્યાગ, ૫ કૃતિકમ, ૬ મહાવ્રત, છ પુરૂષજ્યેષ્ઠતા, ૮ પ્રતિક્રમણ ૯ માસ૫, ૧૦ પર્યુષણ-૫ ( વર્ષોં-૮૫) આ ક`ામા મધ્યમતીર્થંકરના તીથૅવતી સાધુએના ચાર ૮૫ અવસ્થિત હાય છે—નિયમથી પાળવાના હોય છે તે ચાર આ છે શય્યાતરપિન્ડત્યાગ, કૃતિક, મહાવ્રત, પુરૂષ જ્યેષ્ઠતા બાકીના છ કલ્પ એમને માટે અનવસ્થિત છે Page #463 -------------------------------------------------------------------------- ________________ ३४४ सरायपनस्ते आयचरमतीर्थकरतीयातिना साधूनामेप दशविधः कल्पोऽवस्थित एव । तत्राचैलस्य द्विविधम्-मुख्यम् , औपचारित च । विधमानलकवरूप मुख्यमावेलस्य मायशो जिनकल्पिकरिशेपाणाम् । नौपचारिकमाचलाय स्थविरकल्पिकानाम् , स्थविरकल्पिमा हि-कल्पनीयमेपणीय जीणं खण्डित मलिन तथैव नूतन मपि स्वल्पमूल्यक बन गृह्णन्ति, लोकस्टमकारादन्यप्रकारेण च वदासेवन्ते । अतस्ते चेलसद्भावेऽप्युपचारतोऽचेलका व्यपदिश्यन्ते । प्रथमतीर्थ कर एव अन्तिमतीर्थकर के तीर्थ में रहनेवाले जो साधु हैं उनके लिये तो यह १० प्रकार का कल्प अवस्थित ही हैं-अवश्य पालने योग्य ही है । आचलक्य जो प्रथम कल्प है वह दो प्रकार का है। १ मुख्य २ औपचारिक, कटिबन्धन-रजोहरण-और सदोरकमुखवस्त्रिका के सिवाय अन्य वस्त्र का परित्याग करना यह मुख्य आचैलक्य है। यह जिनकल्पिक विशेषो के होता है। औपचारिक जो आचलक्य है वह स्थविरकल्पिकों के होता है। क्यों कि जो स्थविरकल्पी साधु होते हैं वे कल्पनीय, एपणीय, जीर्ण खडित एव मलिन वस्त्र रखते हैं । जो नवीन वस्त्र भी ले तो वह भी अल्पमूल्य वाला ही लेते है। लौकिकजन जिस पद्धति से वस्त्रो का परिधान करते हैं वे उस पद्धति से वस्त्रो का परिधान नही करते है, किन्तु अन्य प्रकार से ही उन्ह पहिनते है। इस लिये चेल के सद्भाव मे भी वे अचेलक ही कहे जाते हैं। પ્રથમ તિર્થ કર અને અતિમ તીર્થ કરના તીર્થમાં રહેવાવાળા જે સાધુ છે, તેમને માટે તે આ દશ પ્રકારના ક૯૫ અવસ્થિત જ છે –અવશ્ય પાળવા ગ્ય જ છે આશ્ચલકય જે પ્રથમ ક૫ છે તે બે પ્રકારના છે ૧ મુખ્ય, ૨ ઔપચારિક, કટીબ ધન રજોહરણ અને સદરકમુખવર્સિ કાના સિવાય અન્ય વસ્ત્રને પરિત્યાગ કર આ મુખ્ય આચૂલકય છે, આ જિનકલ્પિક વિશેષોમા હોય છે ઔપચારિક જે અચલક્ય છે તે સ્થવિરકપિ એને હોય છે કેમકે, સ્થવિરકલ્પી સાધુ હોય છે તે કપનીય, એષણાય, જીર્ણ, ખડિત અને મલીન, વસ્ત્ર રાખે છે જે નવીન વસ્ત્ર મળે તે પણ ઓછા મૂલ્યનું હોય તે જ લે છે લૌકિકજન જે પદ્ધતિથી વસ્ત્રોનું પરિધાન કરે છે એ પદ્ધતિથી તેઓ વસ્ત્ર પરિધાન કરતા નથી પરંતુ અન્ય પ્રકારથી જ એને પહેરે છે. આ માટે ચિલના સદભાવમાં પણ તે અલક જ કહેવાય છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा १३ आचेल्फ्यम् १ રૂછી ननु-जीर्णखण्डितादिवत्रसद्भावे मुनीनामचेलकत्वे दरिद्रा अपि-अचेलकाः कध न कथ्यन्ते ? उच्यते-नवव्यूतसदशकमहामूल्यकादीना वस्त्राणामकाभेदद्धिाः परिजीर्णादीनि वासासि धारयन्ति न तु धर्मयुद्धया । अतो भावतस्तद्विपयकमृर्गपरिणामस्यानिटत्तत्वात् परिजीर्णवस्त्रसद्भावे दरिद्राणामचेलकत्वव्यपदेशो न भवति । मुनयस्तु-केनचिद्दीयमानान्यपिमहामूल्यकानि प्रमाणपहिर्भूतानि वस्त्राणि शका-जीर्ण, खण्डित आदि वस्त्रो के सद्भाव मे यदि मुनियोंको अचेलक माना जाय तो जो दरिद्री जन हैं, जिनके पास जीर्ण खण्डित आदि वस्त्र हे वे भी अचेलक कहे जाने चाहिए। परन्तु वे तो अचेलक नहीं कहे जाते हैं? उत्तर-दरिद्री जो जीर्ण शीर्ण आदि वस्त्र धारण करते हैं वे धर्मबुद्धि से नहीं करते हैं किन्तु उन्हें नवीन महामूल्यवाले वस्त्र मिलते नहीं हैं-उनका उनके पास अभाव है-अतः उनके अभाव में उन्हें वे पहिनने पडते हैं परन्तु पहिनना नहीं चाहते, इसलिये वे अचेलक नही कहे जाते है। क्यों कि उनके भाव से तद्विपयफ मूपिरिणाम को अनिवृत्ति है, इसलिये परिजीर्ण वस्त्र के सद्भाव में दरिद्रियों में अचेलकत्व का व्यवहार नहीं होता है। मुनियो को तद्विषयक मूळ नही है, क्यो कि यदि कोई दाता उन्हें बहुमूल्यवस्त्र प्रदान करता है और वस्त्र यदि प्रमाणोपेत नहीं है-प्रमाण से बहिर्भूत है तो वे उस को ग्रहण नही करते हैं, किन्तु जीर्ण खडित ही वस्त्र ग्रहण करते हैं । यदि कोई नवीन - શતા જીર્ણ ખડિત, આદિ વસ્ત્રોના અભાવમાં જો મુનિને અચલક માનવામાં આવે તે જે દરિદ્રી જન છે, જેની પાસે જીર્ણ ખડિત આદિ વસ્ત્ર છે તેને પણ અચલક તહેવા જોઈએ? પરંતુ તેને તે અલક નથી કહેવામા આવતા ? ઉત્તર–દરિદ્રી જે જીણું શીર્ણ વસ્ત્ર ધારણ કરે છે, તે ધર્મ બુદ્ધિથી નહી, પરંતુ તેને નવીન સારા મૂલ્યવાળા વસ્ત્રો મળતા નથી,-એને એનો પાસે અભાવ છે તેથી એના અભાવમાં તેણે તે પહેરવા પડે છે, પરંતુ પહેરવા ચાહતા નથી આ માટે તે અલક કહેવાતા નથી કેમ કે તેને ભાવથી તવિષયક મૂછ પરિણામની અનિવૃત્તિ છે માટે પરિજીણું વસ્ત્રોના સદભાવથી દરિદ્રીમાં અલકત્વને વ્યવહાર થતો નથી મુનિને તદ્વિષયક મમતામૂછ નથી કેમ કે, કેઈ દાતા તેમને બહુમૂલ્ય વસ્ત્ર પ્રદાન કરે છે અને તે વસ્ત્ર જે પ્રમાણપત નથી હોતુપ્રમાણથી બહિત હોય છે તે તે તેને રહણ કરતા નથી પરંતુ જીર્ણ ખડિત વસા જ ગ્રહણ કરે છે જે કંઇ Page #465 -------------------------------------------------------------------------- ________________ ३५० उत्तराभ्ययनहरे परिवर्जयन्ति, जीर्णसण्डितानि नूतनान्यप्यमहामूल्यकानि पसनानि प्रमाणोपे. तान्येव धारयन्ति । तान्यपि श्रुतचारित्रधर्मापकरणयुद्धधर, न तु तत्र मुनीनां मूर्जपरिणामो भवति । अतस्तेषामचलत्वेन व्यपदेश. सम्यगे। - मध्यमतीर्थकरतीर्थयतिना मुनीनामाचेलग्यमनरस्थितम् अतस्तेपा रक्तपीतादि रागरभितमहामूल्यकादिवत्रार्जननियमो नास्ति, ममत्वरहिततत्वात् तेषाम् । प्रथमचरमतीर्थकरतीर्थपतिनां मुनीना तु धर्मबुद्धया सल्पमूल्यकममाणोपेत. वेतपत्राणामेव धारकत्वादाचेलस्य भाति । वस्त्र देता भी हो तो वह यदि अल्पमूल्य वाला ण्व प्रमाणोपेत है तो ही लेते हैं । उसका लेना भी वे इसीलिये आवश्यक समझते हैं कि वह उनके श्रुतचारित्ररूप धर्म का उपकरण है । मू परिणाम से उसका वे ग्रहण नहीं करते हैं, क्यों कि उनके तद्विपयक मूर्ण का अभाव है। इसलिये मुनियो मे अचेलकत्व का व्यवहार वास्तविक ही है। जो मध्यम तीर्थंकरों के तीर्थवर्ती साधु हैं उनमें अचेलकत्व अनव स्थित है। इसलिये उन्हें लालपीले आदि रग से रगे हुए, तथा महामू: ल्यवाले वस्त्रों के परिवर्जन का कोई नियम नहीं है, क्यों कि ये ममता से रहित होते हैं। प्रथम चरम तीर्थंकर के तीर्थवर्ती मुनियों के तोप्रमा णोपेत तथा स्वल्पमूल्यवाले श्वेतवस्त्रों के परिधान करने का ही नियम है, सो भी उन का ग्रहण केवल धर्मबुद्धि से हो है। मू परिणाम से नही, अतः वस्त्रों के सद्भाव मे भी इनमें अचेलकता ही है। નવીન વસ્ત્ર આપે છે તે તે અલ્પમૂલ્યવાળુ અને પ્રમાણપત હેય તે જ તે છે એ લેવાનું પણ તેઓ એ ખાતર આવશ્યક માને છે કે, એના કૃત ચરિત્ર રૂપ ધર્મનું ઉપકરણ છે મચ્છી પરિણામથી તેને એ ગ્રહણ કરતા નથી કેમ કે એનામાં એના માટેની ભાવનાને અભાવ છેઆ માટે મુનિયામાં અલકત્વને વ્યવહાર વાસ્તવિક જ છે જે મધ્યમ તીર્થકરોના તીર્થવતી સાધુ છે એમનામા અચેલકત્વ અને વસ્થિત છેઆ માટે તેને લાલ, પીળા આદિ રંગથી રંગેલા તથા બહુમૂલ્ય વસ્ત્રોના પરિવર્જનને કેઈ નિયમ નથી કેમ કે એ મમતાથી રહિત હોય છે પ્રથમ ચરમ તીર્થંકરના તીર્થવતી મુનિ છે એને તો પ્રણેત તથા સ્વલ્પ મૂલ્યવાળા વેત વસ્ત્રો પરિધાન કરવાને જ નિયમ છે અને તે ગ્રહણ કરવાને નિયમ કેવળ ધર્મ બુદ્ધિથી જ છે મૂછ પરિણામથી નહીં આથી વોના સદ્ભાવમાં પણ એમનામાં અલકતા છે જ Page #466 -------------------------------------------------------------------------- ________________ ३५१ प्रियदर्शिनी टोका अ० २ गा० १३ याचेफ्यप्रशसास्थानानि स्थविरकल्पिकाना रखधारणमाचारागाहकल्पाद्यागमेषु व्यवस्थितम् (आचारागसूने द्वितीय श्रुतस्कन्ये चतुर्दशाध्ययने ) (बृहत्कल्पसूत्रे तृतीयोदेशके)। स्थानागमूने भगरताऽचेलकस्य पञ्चभिः स्थानः प्रशस्तत्व प्रतिवोधितम् , तथाहि पचहि ठाणेहि अचेलए पसत्ये भवइ । तं जहा-"अप्पा पडिलेहा, लाघविए पसत्थे, रुवे वेसासिए, तवे अणुण्णाए, विउले इदियनिग्गहे ।" ___ पञ्चामिः स्थानः कारणैः, अचेलक प्रशस्तः-तीर्थकरादिभिः प्रशसित इत्यर्थः । स च जिनकल्पिफविशेषः, स्थविरकल्पिकच । तत्र वस्त्राभावादेव जिनकल्पिकवि स्थविरकल्पियों के लिये वस्त्रों को धारण करने की व्यवस्था का उल्लेख आचारागसूत्र एव वृहत्कल्पसूत्र आदि आगमों में पाया जाता है। इसके लिये आचारागसूत्र द्वितीय श्रुतस्कन्ध का १४ वा अध्ययन देखना चाहिये। तथा वृहत्कल्पसूत्र का तृतीय उद्देश देखना चाहिये । स्थानागसूत्रमें भगवान् ने पाच कारणों को लेकर अचेलकता को प्रशस्त प्रतियोधित की है, जैसे "पचहिं ठाणेहिं अचेलए पसत्थे भवइ । त जहा-अप्पा पडिलेहा १, लाघविए पसत्थे २, रुवे वेसासिए ३, तवे अणुण्णाए ४, विउले इदियनिग्गहे ५ ॥" पाच कारणो से भगवान् ने अचेलकता की प्रशसा की है। जिनकल्पिविशेपो मे जो अचेलकता कही गई है वह वस्त्र के अभाव से વિકિપીને માટે વસ્ત્રો ધારણ કરવાની વ્યવસ્થાને ઉલ્લેખ આચારાગસૂત્ર એને બૃહત્કc૫સૂત્ર આદિ આગમાં જાણી શકાય છે અને માટે આચારાગસૂત્ર બીજા શ્રુતસ્ક ધના ૧૪ મા અધ્યયનને જોઈ લેવું જોઈએ તથા બૃહપસૂત્રના ત્રીજા ઉદ્દેશને જોઈ લેવો જોઈએ સ્થાનાગસૂત્રમાં ભગવાને પાચ કારણેને લઈ અલકતાને પ્રશસ્ત પ્રતિબંધિત કરેલ છે पहिं ठाणेहिं अचेलए पसत्ये भवइ । त जहा अप्पा पडिलेहा, १ लाघविए पसत्थे २ रूवे वेसासिए ३ तवे अणुण्णाए ४ विउले इ दियनिग्गहे ५॥ પાચ કારણોથી ભગવાને અલકતાની પ્રશ સા કરેલ છે જીનકી વિશે માં જે અલકતા કહેવામાં આવી છે તે વસ્ત્રના અભાવથી જ Page #467 -------------------------------------------------------------------------- ________________ ३५२ उत्तराध्ययन शेपोचेलकः, स्थविरकल्पिकस्तु अल्पमूल्य सममाणजीर्णमलिननमनत्वादिति विशेषः। तानि स्थानानि प्रदर्शयति ' व जहा ' इत्यादि । 'अप्पा पडिलेहा' जल्पा प्रत्युपेक्षा मतिलेखनीयस्य वस्त्रस्याल्पत्यात्, अल्पमतिलेखनया स्वाध्यायादेरन्तरायो न भवतीति भावः । तथा 'लाघचिए पसत्थे' लाघविक प्रशस्तम्-लघोर्भानो लाघन तदेव लाघविकम्, यद् वस्त्रस्य परिमाणतो मूल्यतः सख्यया चाल्पतरत्वाल्लघुत्य, तदेव द्रव्यतो लाघवम्, भक्तोऽपि तत्र रागाद्यभावादित्यचेळकस्य लाघविक प्रशस्तम्- अनव द्यम् । ‘ख्वे वेसासिए' रूपवैश्वासिम्म्-तत्र रूप - वेपः, तच्च साधूना मुखबद्धश्वेत ही कही गई है। तथा स्थविरकल्पियों में जो अचेलकता कही गई है वह केवल अल्पमूल्यवाले प्रमाणोपेत जीर्ण, मलिन वस्त्रों के ग्रहण करने की अपेक्षा से कही गई है। यह बात तीर्थंकरों की परम्परा से प्रशसित होती हुई चली आ रही है । कल्पित नहीं है । वे पांच स्थानकारण ये हैं- अल्पप्रतिलेखना- प्रतिलेखनीय वस्त्रों की अल्पता से प्रति लेखना भी अल्प ही होगी - अल्पसमयसाध्य होगी, इस से स्वाध्याय आदि मे अन्तराय नही आ सकती है। इस अपेक्षा अचेलकता प्रशस्त कही गई है । १ । इसी तरह लाघव की अपेक्षा भी अचेलकता प्रशस्त कही गई है, क्योंकि वस्त्रो मे जो लघुता है वह परिमाण, मूल्य एव सख्या की अपेक्षा से है। यह द्रव्य की अपेक्षा लघुता है। भाव की अपेक्षा लघुता उनमे साधु के रागादिक का अभाव है |२| वैश्वासिक रूपकी अपेक्षा अचेलकता इसलिये प्रशसित हुई है कि जब कोई ऐसा કહેવમા આવી છે તથા સ્થવિરકલ્પિયામા જે અચેલકતા કહેવામા આવી છે તે કેવળ અપમુલ્યવાળા પ્રમાણેાપેત જીણુ, મલીન વસ્ત્રોને ગ્રહણુ કરવાની અપેક્ષાથી કહેવામા આવેલ છે આ વાત તીર્થંકરાની પર પરાથી પ્રશસિત થતી ચાલી આવેલ છે કલ્પિત નથી. આ પાચ સ્થાન-કારણે આ છે અલ્પપ્રતિલેખના પ્રતિલેખનીય વચ્ચેની અહપતાથી પ્રતિલેખના પણ અપ જ થશે અલ્પ સમય સાધ્ય થશે આથી સ્વાધ્યાય આદિમા અતરાય આવી શકતા નથી. આ અપેક્ષાથી અચેલકતા પ્રશસ્ત કહેવામા આવેલ છે (૧) આ રીતે લાઘવની અપેક્ષા પણ અચેલકતા પ્રશસ્ત રહી છે કેમ કે, વસ્ત્રામા જે લઘુતા છે તે પરિણામ મૃત્ય અને સખ્યાની અપેક્ષાથી છે આ દ્રવ્યની અપેક્ષા લઘુતા છે ભાવની અપેક્ષા આ લઘુતામા સાધુના રાગાદિકને અભાવ છે (૨) વૈશ્વાસિક રૂપની અપેક્ષા આ આચેલકતા એ માટે પ્રશ સનીય થઈ Page #468 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा १३ आचेलफ्यप्रशसास्थानानि ५ ३५३ सदोरकमुखवत्रिक परिहिनश्वेतचोलपट्टा परिसृत श्वेतवस्त्रमावरण परिगृहीता मार्जिकारजोहरण, भिक्षाधानीसमावृतपात्रहस्तम् , जनाटतमस्तकम् , पादत्राणरहितचरणम् , ईर्यादिपञ्चसमितिसमित गुप्तित्रयगुप्तम् , जिनकल्पिकाना तु-मुखवद्धश्वेतसदोरकमुखात्रिक परिगृहीतरजोहरण, पद्धटिपन्यनमस्त्र च । एतादृश साधूना रूप पैश्वासिक-जनाना विश्वासजनक भाति निःस्पृहतासूचकत्वात् । तथा 'तवे अणुण्णाए' तपः अनुज्ञात-तपः सकलेन्द्रियसगोपनरूपम् अनुज्ञात-जिनावेप देखता है कि "मुख पर सफेददोरासहित मुखवस्त्रिका वधी हुई है, सफेद चोलपहा पहिरा हुआ है, सफेद चादर ओढी हुई है, रजोहरण धारण किया हुआ है, भिक्षाधानी-झोली-से ढके हुए पात्र हाथ में है, मस्तक खुला हुआ है, पैरों में पगरखी मोजा आदि नहीं है, इर्यासमिति आदि पाच समितियों से युक्त हैं, तीन गुप्सियो से गुप्त है" यही साधु का वेप है और इस वेप वाला “यह साधु है" ऐसा शीघ्र ही समझाजाता है, तथा जिनकल्पियों का यह वेप है कि वे अपने मुख पर दोरे से सफेद मुखवत्रिका वाधे रहते है, रजोहरण लिये रहते है और कटिवन्धन वस्त्र रखते हैं । जव कोई इस वेप को देखता है देखकर वह यह समझ जाता है कि यह जिनकल्पि साधु है । इस प्रकार का यह साधु का वेप लोगों में विश्वासजनक होता है और वह इसलिये होता है कि यह वेप निःस्पृहता का सूचक होता है ।३। तपकी अपेक्षा यह अचेलकता इसलिये प्रशसित हुई है कि इसमे सफल इन्द्रियो का છે કે, જ્યારે કોઈ એ વેશ જુએ છે “મુખ ઉપર દોરા સાથેની સુખવસ્ત્રિકા બાધેલ છે સફેદ ચલપટ્ટો પહેરેલ છે સફેદ ચાદર ઓઢેલ છે, જે હરણ ધારણ કરેલ છે ભિક્ષા માટેના પાત્ર ઝોળીમાં ઢંકાયેલ હાથમાં છે મસ્તક ખુલ્લ છે પગમાં પગરખા, મજા આદિ નથી, ઈર્ષા સમિતિ આદિ પાચ સમિતિઓથી યુક્ત છે ત્રણ ગુપ્તિઓથી ગુમ છે ” સાધુને આજ વેશ છે અને આવા વેશવાળા આ સાધુ છે, એવું તુરત જ સમજાઈ જાય છે તથા જનધિઓને એ વેષ છે કે તે પિતાના મોઢા ઉપર દેરાથી સફેદ મુખવઝિકા બાધે છે રજોહરણ રાખે છે, અને કટિબ ધન વસ્ત્ર રાખે છે. એને જોતાની સાથે જ જેનાર સમજી જાય છે કે એ જીનકલિપ સાધુ છે. આ પ્રકારને સાધુને વેષ લેકે મા વિશ્વાસ જનક હોય છે અને તે એ માટે કે, આ વેબ નિસ્પૃહતાને સૂચક હોય છે (૩) તપની અપેક્ષા આ આચેલતા એ માટે પ્રશસનીય બની છે કે જેમાં સકલ ઇદ્રિના સપન उ. प. Page #469 -------------------------------------------------------------------------- ________________ 35mm - - - -- उत्तराव्ययाचे नुमत भाति । तथा-'विउले उदियनिग्गहे ' विपुला-महान् , इन्द्रियनिग्रहो भवति, उपकरणं विना स्पर्शनमतिकूलशीतगतातपादिसहनात् । अन दृष्टान्तः प्रदयते___ आसीदशपुरनाम्निनगरे सोमदेवनामा नामणः । तस्य जिनाशाराधिका रूह सोमानाम्नी भार्याऽभवत् । तस्या भार्याया सोमदेवस्य द्वौ पुगौ जाती। तत्र ज्येष्ठ आयेंरक्षितनामकः, द्वितीयः फल्गुरक्षितनामकः । आर्यरक्षितः पितु' सनिधो शास्त्र मधीत्याधिविद्यालामा) पाटलिपुननगर गतः। तत्र तेन साहोपाहावतारा वेदा अधीताः, चतुर्दशविद्यास्थानानि गृहीतानि । ततोऽसौ दशपुर नगर समायात सगोपनरूप तप जिनेन्द्र भगवान का अनुज्ञात है।४ तथा इसमें महान् इन्द्रिय निग्रह होता है, क्योंकि उपकरण के विना स्पर्शन इन्द्रिय के प्रतिकूल शीत वात आतप आदि का सहन होता है। इससे इन्द्रिया काबू में रहती हैं। दृष्टान्त-दशपुर नामके नगर में एक सोमदेव नाम काब्राह्मण था। उसकी पत्नी का नाम रुद्रसोमाया। यह जिनेन्द्र भगवान् की आज्ञा का आराधिका थी। सोमदेव के दो पुत्र थे। जेठे पुत्र का नाम आयरक्षित था और छोटे पुत्र का नाम फल्गुरक्षित। आर्यरक्षित पिता के पार शास्त्रों का अध्ययन करके अधिक विद्या की प्राप्ति की अभिलाषास दशपुर से पाटलिपुत्र नगर को रवाना हुआ। वहा पहुँचकर इसन सागोपाग चारो वेदों का एव १४ चौदह विद्याओं का खून अध्ययन किया। जब यह पटु बन चुका तव वहा से वापिस दशपुर नगर क રૂપ તપ જીનેન્દ્ર ભગવાનથી અનુજ્ઞાત છે (૪) તથા તેમાં મહાન ઈન્દ્રિય નિગ્રહ થાય છે કેમ કે ઉપકરણ વગર સ્પશન ઈદ્રિયને પ્રતિકૂલ શતક આતપ, આદિ સહેવા પડે છે, આનાથી ઈઢિયે કાબુમાં રહે છે દુષ્ટાત–દશપુર નામના નગરમાં એક સોમદેવ નામને બ્રાહ્મણ હતા, તેની સ્ત્રીનું નામ રૂકમાં હતું તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાની અરાધિકા હતી એમદેવને બે પુત્રો હતા મોટા પુત્રનું નામ આર્યરક્ષિત અને નાના પુત્રનું નામ શુરક્ષિત હતુ આર્ય રક્ષિત પિતાની પાસે શારનું અધ્યયન કરીને અધિક વિદ્યાપ્રાપ્તિની અભિલાષાથી દશપુરથી પાટલીપુત્ર રવાના થયે, ત્યા પહોચીને તેણે સાગપાગ ચારે વેદનું અને ચૌદ વિદ્યાનું અધ્યયન કર્યું જ્યારે તે પાર ગત બની ચૂક્યું ત્યારે તે પાટલીપુત્રથી પિતાને Page #470 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ आचेलक्ये सोमदेवदृष्टान्त ३५५ तन्नगरनरेशस्त नगरसमीपे समागत विज्ञाय तदभिमुख गत्वा गजोपरि तमुपवेश्य बहुसमानपुरस्सर नगरे मावेश्य तस्य रूप्यस्वर्णमणि प्रभृतिभिः प्राभृतैः समानं कृतवान् । एव तनगरनिवासिभि. प्रवेशोत्सर कृत्वा समानितः स्वगृहमा गतः पितरौ प्रणतवान् । प्राप्तनिद्य लोक्समानितमार्यरक्षित विलोक्य पिताप्तीव हृष्टो जातः, किंतु माता पं न दर्शितपती । जायरक्षितस्तदा मातरमजातही दृष्ट्वा माह-हे मातः ! किमिदानी मदवलोकनेन हृष्टा न भवसि ? सा माह-किमनेन ओर प्रस्थान किया। दशपुर के राजा को जर इसके आने का समाचार मिला तो उसने इसके स्वागत की खूब तैयारी की। जब आर्यरक्षित आते २ नगर के समीप पट्टेचा तो राजा इन्हें नगर मे प्रवेश कराने के लिये इसके समुख गया। हाथी पर बैठा कर बहुत सन्मानपूर्वक राजा ने इसको नगर में प्रवेश कराया। रूप्य, सुवर्ण और मणि आदि के नजराने से राजा ने इसका खूप सत्कार किया। इसी तरह नगरनिवासियों ने भी राजा का साथ दिया। सबसे अच्छी तरह समानित होकर आर्यरक्षित अपने घर पर आया। मातापिता को नमस्कार किया। विद्या की प्राप्ति से राजा तथा अन्य नगर निवासियों द्वारा समानित अपने पुत्र को देखकर पिता तो चित्त मे बहुत ही हर्पित हुआ, परन्तु माता ने इस विपय में अपना हर्प नहीं प्रकट किया। जब आयेंरक्षितने अपनी माता की इस प्रकार परिस्थिति देखी तो वह बोला हे माता ' क्या बात है तुम्हें क्यो नही इस समय मेरी इस परिस्थिति के अवलोकन से हर्ष ગામ પાછો આવ્યો દશપુરના રાજાને જ્યારે તેના આવવાના સમાચાર મળ્યા એટલે તેણે તેના સ્વાગતની ખૂબ તૈયારી કરી આર્યરક્ષિત જ્યારે નગરની સમીપ પહએ, તે સમયે રાજા તેને નગરમાં પ્રવેશ કરાવવા તેની સામે ગયા હાથી ઉપર બેસાડીને ઘણુજ સન્માન પૂર્વક રાજાએ તેને નગરમાં પ્રવેશ કરાવ્ય રૂપ, સેનુ વિગેરેના નજરાણથી રાજાએ તેને ખૂબ સત્કાર કર્યો આ રીતે નગર નિવાસીઓએ પણ રાજાને સાથ આપે સારી રીતે આદર સત્કાર મેળવીને આર્ય રક્ષિત પિતાને ઘેર પહેાએ માતા પિતાને નમસ્કાર કર્યા વિદ્યાની પ્રાપ્તિથી રાજા તથા અન્ય નગરવાસીઓથી સન્માનિત પિતાના પુત્રને જોઈ પિતા તેના દિલમાં ખૂબ જ હર્ષિત બન્યા, માતાએ આ વિષયમાં પોતાનો હર્ષ પ્રગટ કર્યો નહી જ્યારે આર્યરક્ષિત માતાની આ પ્રકારની સ્થિતિ જોઈ તે તે છે કે, હે માતા ! કારણ છે કે તમે આ Page #471 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनले जीवधातादिहेतुकेन पहुशास्त्राध्ययनेन ? लिया दृष्टिपादः पठितः १ येन मम हः स्यात् । मातुरेतद् पचन शुत्वाऽऽयरक्षितः पति-कास्ति दृष्टिवाद! जनन्या निगदितम्-पाटकनामके ग्राम विद्यमानस्य तोसळिपुत्राचार्यस्य समीपेऽस्ति. उदासेपनया तदाशापरिपालनया तत्सनिधी दृष्टिपादोऽभ्यसनीयः । आयरक्षितेनोक्तम्-हे मातः ! यस्तनाई गमिष्यामि दृष्टिवादपटनार्थम् । रातो सुप्तोहो रहा है। पुत्र के वचन सुनकर माताने कहा कि बेटा! मुझे जो हर्ष नहीं उमड़ रहा है उसका कारण यह है कि तुम्हें जीरघात की हेतुभूत अनेक वेदादि शास्रो की इस पढ़ाई से क्या लाभ? वेटा! तुम हमें यह बतलाओं कि क्या तुमने दृष्टिवाद का भी अध्ययन किया है ? मुझे ता तभी हपं हो सकता है कि जब तुम दृष्टिवाद का ज्ञाता हो जावा। जननी के इस प्रकार के वचन सुनकर आर्यरक्षित ने माता से पूजा मातः ! जिसके लिये तुम मुझे पढने के लिये कह रही हो वह दृष्टिवाद शास्त्र कहा है। माता ने कहा-सुनो! इक्षुवाटक नाम का एक ग्राम है। उस में तोसलिपुत्र नामके एक आचार्य ठहरे हुए हैं, उनके पास यह शास्त्र है सो तुम चहा जाओ और उनकी खून सेवा करी तथा उनकी आज्ञानुसार रहो तो वे तुम्हें इस शास्त्र का अध्ययन करा दग। आयेंरक्षित ने माता के ये सीखभरे वचन सुनकर कहा-मातः! म कर उनके समीप इस शास्त्र का अध्ययन करने के लिये जाऊँगा। रात्रिम સમયે મારી આ પ્રકારની સ્થિતિથી હર્ષિત થતા નથી? પુત્રનુ વચન સાંભળીને માતાએ કહ્યું, કે હે પુત્ર ! મને હર્ષ થતો નથી તેનું કારણ એ છે કે, જીવનઘાતના હેતુભૂત અનેક વેદાદિ શા ભણવાથી તને શું લાભ થશે બેટા ! તુ મને એ તે બતાવ કે તે દષ્ટિવાદનુ પણ અધ્યયન કર્યું છે ? મને ત્યારે જ હર્ષ થાય કે જ્યારે દષ્ટિવાદને જ્ઞાતા બને માતાનું આ પ્રમાણેનું વચન સાંભળીને અય રક્ષિત માતાને પૂછ્યું, માતા ! તુ મને જે ભણવાનું કહે છે તે દષ્ટિવાદ શાસ્ત્ર કયા છે ? માતાએ કહ્યું, સાભળ ! એક ઈબ્રુવાટક નામનું ગામ છે, તેમાં તસલી પુત્ર નામના એક આચાર્ય વિચરે છે તેમની પાસે આ શાસ્ત્ર છે, જેથી તુ ત્યા જા અને તેની ખૂબ સેવા કર તથા એની આજ્ઞાનુસાર રહે તે તેઓ તને આ શાસ્ત્રનું અધ્યયન કરાવી દેશે આર્યરક્ષિતે માતાનું આવું હિતવાળુ વચન સાંભળીને કહ્યું, મા ! હુ આવતી કાલે આ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે તેમની પાસે જઈશ, રાત્રે નેરે અર્યરક્ષિત યુવા Page #472 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ज० २ मा १३ आचेल+ये सोमदेहान्त ३५७ त्थितेन तेन मनस्येन चिन्तितम् - दृष्टिपादनाम्नैव तस्य शास्त्रस्य तचज्ञानवो नकत्व ज्ञायते । ततोऽसौ प्रभाते प्रस्थितः । मार्गे दशपुरनगर निकट पर्तिग्रामनिवासी पितृमुहृद् ब्राह्मणः सार्धनवेभुदण्डान् गृहीत्या समागच्छन् मिलित। स आर्यरक्षित दृष्ट्वा परस्पर कुशलमश्न कृत्वाऽवदत्-एते मया सार्धंननसख्या इक्षवो भवदर्थमानीताः, गृह्णातु भवान् । जार्यरक्षितो वदति - इदमिक्षुरूप प्राभृत मम मातुर्हस्ते भवताऽर्पयित्वा कथनीयम् - एते इक्षवो मयाऽर्यरक्षिताय समानीताः तेन तुभ्य प्रेषिताः, इति । कथित च-हमेन मार्गे प्रथम मिलितः इत्यपि तदग्रे कथनीय . आर्यरक्षित सोने के लिये अपने स्थान पर गया और शांति से सो गया। जब वह उठा तो उसने विचार किया - माता ने जो कुछ कहा है वह बिलकुल ठीक है, कारण कि वह शास्त्र तत्त्वज्ञान का बोधक है यह बात तो उसके नाम से ही ज्ञात होती है। प्रातःकाल होते ही वह घर से इक्षुवादक ग्रामको ओर चल दिया । मार्ग मे इस को दशपुर नगर के पास के ग्राम में रहने वाला एक ब्राह्मण जो इनके पिता का मित्र या मिला | वह ९ || साढे नौ इक्षु दण्डो को लेकर आ रहा था । कुशल प्रश्न के बाद उसने आर्यरक्षित से कहा कि भाई ! ये ९ || साढे नौ इक्षुदड मै आप के लिये ही लाया हू-अतः आप इन्हें लीजिये । आर्यरक्षित ने कहा ठीक है आप इस भेंट को मेरी माता के हाथ मे देकर कहना कि ये ९ || साढे नौ इक्षुदड मै आर्यरक्षित के लिये लाया था । वे मुझे मार्ग में मिल गये हैं। उन्हो ने ही ये तुम्हारे पास भेजे हैं। और માટે પેાતાના સ્થાન ઉપર ગયા અને શાતિથી સુઈ ગયા જ્યારે તે ઉચે ત્યારે તેણે વિચાર કર્યાં કે, માતાએ જે કાઇ કહ્યુ છે તે અક્ષરશ સત્ય છે કારણ કે તે શાસ્ત્ર તત્વજ્ઞાનને મેધ આપનાર છે, એ હકિક્ત તેના નામ ઉપરથી જ જણાઈ આવે છે સવાર થતા તે ઘરથી ખહાર નીકળી ઈસુવાટક ગામની તરફ ચાલતા થયા મામા તેને દશપુરનગરની પાસેના ગામમા રહેવા વાળા અને પેાતાના પિતાના મિત્ર એક બ્રાહ્મણુ મળી ગયા તે બ્રાહ્મણ હાથમા લા ઈમુદડ લઈને આવતા હતા કુશળ સમાચાર પૂછ્યા બાદ તેણે આ રક્ષિતને કહ્યુ કે, ભાઈ! આ લા ક્ષુદડ તારા માટે જ લાન્યા છુ માટે તુ તેને સ્વીકાર કર રક્ષિતે કહ્યુ, ઠીક છે. આપ આ દડ મારી માતાના હાથમા આપીને કહેજો કે, હું આ લા ઇસુદડ આરક્ષિત માટે લાન્યા હતા, તે મને માગમા મન્યેા હતેા અને તેણે આ દંડ તમને આપ Page #473 -------------------------------------------------------------------------- ________________ ३५८ उत्तराभ्ययनले मिति । जथासौ तद्वचनात्तथैर कतवान् । ततो माताऽतीन हप्टा तुप्टा सजाता, चिन्तयति च । मार्गे साधनसग्न्यका इक्षयो मिलिना अतोऽसौ साधनवपूर्वाणि अध्येप्यते । आर्यरतितोऽपि शुभ शकुन मवेशनाटक गतः । उपाश्रये प्रविश्य तोसलिपुनाचार्यस्य चन्दन कला तोपविष्टः । तोसलिपुत्राचार्यण पृष्टम्-तब कि नाम', किं च प्रयोजनम् ? । आर्यरक्षितेन स्वनाम कथयित्वा प्रयोजन कथितम्दृष्टिवादमध्येतुमहमागतोऽस्मि, मामध्यापयन्तु दृष्टिपाद भवन्तः । आचार्यः यह भी कहना कि मार्ग मे उनको परले पहल में ही मिला था । आये रक्षित के वचनानुसार उस ब्राभण ने वैसा ही किया। माता ने ९॥ साठ नौ इक्षुदड प्राप्तकर इस शकुनसे ऐसा अनुमान लगाया कि इसे जा य ९॥ साढे नौ इक्षुदड मार्ग में चलते समय मिले है उससे ऐसा ही ज्ञात होता है कि यह ९॥ साढे नौ पूर्वो का अध्ययन कर सकेगा। आयक्षित ने भी "इनकी प्राप्ति शुभ शकुन स्वरूप है" ऐसा जानकर बडे आनद के साथ इक्षुवाटक की ओर अधिक तेजी से चलने लगा। वहीं पहुँचत ही वह उपाश्रय में गया। तोसलिपुत्र आचार्य को वदन कर फिर वहाँ बैठ गया। आचार्यश्री ने पूछा तुम्हारा क्या नाम है ? यहा किस प्रया जन से आये हो ।' आर्यरक्षित ने अपना नाम कह कर प्रयोजन भी स्पष्ट कर दिया । आचार्यश्री ने जब यह जाना कि "यह दृष्टिवाद के अध्ययन के लिये यहा आया है" तव आचार्यश्री ने उससे कहा कि વાનું કહ્યું છે અને એ પણ કહેજે કે મામા એને પહેલવહેલે હું જ મળ્યો હતો આર્ય રક્ષિતના વચનાનુસાર તે બ્રાહ્મણે તેવું જ કર્યું માનવામાં ઈક્ષદડ પ્રાપ્ત કરી એ શકનથી એવું અનુમાન લગાવ્યું કે, તેને જે આ છે ઈશુદડ રસ્તામાં ચાલવા સમયે મળેલ છે એથી એવુ જ્ઞાત થાય છે કે, સાડાનવ પૂર્વનું અધ્યયન કરી શકશે આરક્ષિતે પણ આની પ્રાપ્તિ શુભ શુકન સ્વરૂપ છે તેવુ જાણીને ઘણા આનદની સાથે ઈક્ષવાટકની તરફ ઝડપથી ચાલવા માડયું ત્યાં પહોંચતા જ તે ઉપાશ્રયમાં ગયે તસલીપુત્ર આચાર્યને વદન કરી ત્યાં બેસી ગયા આચાર્યશ્રીએ તેને પૂછયું, તમારૂ નામ શું છે? શું કારણથ! અહિ આવ્યા છે ? આર્યરક્ષિતે પિતાનું નામ આપીને આવવાનું પ્રયોજન જણાવી દીધુ આચાર્યશ્રીએ જ્યારે એવું જાણ્યું કે, “ આ દષ્ટીવાદના અધ્યયન માટે અહિ આવેલ છે ત્યારે આચાર્યશ્રીએ તેને કહ્યું કે, દષ્ટિવાદનું અધ્યયન જ્યારે Page #474 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १३ आवेलक्ये सोमदेवदृष्टान्त ३५९ माह-यदि ममान्तिके प्रत्रज्या गृहासि, तर्हि त्वा दृष्टिवादमध्यापयामः । आर्यरक्षितेन प्रत्रज्याग्रहण स्वीकृतम् , तदनन्तरमसौ श्राव केण दत्त साधुवेपयोग्य सदोरकमुखवस्त्रिका-रजोहरणवस्त्रपानादिक लब्ध्या साधुवेषेण मातुरनुमत्या च प्राजितः सन्नाचार्यस्य समीपे एकादशाङ्गगानि सोपागानि पठित्वा दृष्टिवादस्य प्रथम परिक ख्यि द्वितीय सूनाख्यमध्ययनमधीतवान् । अथातः पर दृष्टिवाद पठितु तोसलिपुत्राचार्याज्ञया स वज्रस्वामिसमीप गन्तुकामः पथि गच्छन्नमन्त्या भद्रगुप्ताचार्यस्यान्त्यक्रियारूपा निर्यापना कृतवान् । तेन चान्त्यसमये प्रोक्तम्-त्वया रानी दृष्टिवाद का अध्ययन हम तुम को तब ही करायेंगे कि जर तुम मेरे पास दीक्षा धारण करोगे। आर्यरक्षित ने दीक्षाग्रहण करना मजूर कर लिया। माताने उन्हें दीक्षा लेने की अनुमति पहले दे दी थी।आर्यरक्षितने मुनिदीक्षा धारण कर ली। श्रावकों ने मिलकर उनके लिये मुनिवेप के योग्य सदो रक मुखवस्त्रिका एव रजोहरण तथा वस्त्रपात्रादिक प्रदान किये । आचार्य के पास रह कर आर्यरक्षित ने उपाद्गसहित ग्यारह अगों का अध्ययन कर दृष्टिवाद का प्रथम परिकर्म नाम का अध्ययन तथा द्वितीय सूत्र नाम का अध्ययन पढ़ लिया। अवशिष्ट दृष्टिवाद को पढ़ने के लिये फिर वे वहा से तोसलिपुत्राचार्य की अनुमति से वज्रस्वामी के समीप जाने को इच्छुक हुए। जय ये उनके पास जा रहे थे तो मार्ग में इन्हें उज्जैनो नगरी आई। वहा उस समय भद्रगुप्ताचार्य की उन्होंने अन्त्य क्रिया रूप निर्यापना की। आचार्यने अत समय में इनसे यह कहा कि તમે મારી પાસે દીક્ષા ધારણ કરશે ત્યારે જ કરાવવામાં આવશે આર્ય રક્ષિતે દીલા ગ્રહણ કરવાનું સ્વીકાર્યું, માતાએ પણ તેને દીક્ષા લેવાની અનુમતિ પહેલાથી આપી. હતી આર્યરક્ષિત મુનિદીક્ષા ધારણ કરી શ્રાવકોએ મળીને તેને માટે મુનિને યોગ્ય સરકમુખવસ્ત્રિકા, રજોહરણ તથા વસ્ત્રાપાત્રાદિક પ્રદાન કર્યા આચાર્યની પાસે રહીને આર્યરસિતે ઉપાગ સહિત અગ્યાર અગેનુ અવ્યયન કરી દષ્ટિવાદનું પ્રથમ પરિકમ નામનું અવ્યયન તથા દ્વિતીય સૂત્ર નામનું અધ્યયન શીખી લીધુ બાકીના દૃષ્ટિવાદને શીખવા માટે પછી તે ત્યાંથી તસલીપુરાચાર્યની અનુમતિવી વાસ્વામી સમીપ જવા માટે ઇચ્છા કરી ત્યારે તે તેની પાસે જઈ રહ્યો હતો ત્યારે વચમાં માર્ગમાં ઉજેનિ નગરી આવી. ત્યા એ સમયે ભદ્રગુપ્તાચાર્યની અત્યક્રિયા રૂપ નિયપના કરી આચાર્યે અત સમયે તેને એ કહ્યું કે, તમે રાત્રીમાં વા Page #475 -------------------------------------------------------------------------- ________________ ३६० उत्तराभ्ययनस्ते रजस्वामिना सहन स्थातव्यम् यतस्तेन सह रानी मरमन म्रियते । एतद्वचन हदि निधाय स ततो निर्गत्यावन्तीनगर्या गदर एप ग्रामाद बहिरुघाने रात्री स्थितः। वनस्वामिना रानिशेपे स्वप्नी-दृप्ट. केनषिदागनुफेन शिष्येण मत्पात्रस्थ सार शेप पय पीतमिति । अथार्यरक्षित प्रभाते काचिदन्यम्मिन्नुपाश्रये वसतिं कृत्वा चन्दनाय वनस्वामिनोऽन्तिक गतः । तदानी म बिस्वामी रात्रिशेपदृष्ट स्वप्न चिन्तयन्नासीत् । वनस्सामिना कुशलपनानन्तर रानापन्यवानस्थानस्य कारण पृप्टम् आर्यरक्षितः माह-भद्रगुप्ताचार्यस्यानुशासनादहमन्यस्मिन्नुपाश्रये निवसामि, रजस्वामी तु तदा पूर्व निजोपयोग दचा जार्यरसितकृतस्य रजन्यामन्यत्रोपाश्रय तुम रात्रि में वनस्वामी के साथ नहीं रहना, क्यों कि रात्रि में उनके साथ रहने वाले की मृत्यु हो जाती है। आचार्य के इन वचनो को हृदय में रखकर वे वहा से निकले और जाकर पास के किमी ग्राम के वाहिर उद्यान में रात्रि में ठहर गये। उधर वज्रस्वामीने रात्रिके शेपभाग में एक ऐसा स्वप्न देगा, फिकिसी आनेवाले शिप्य ने मेरे पात्र का सावशिष्ट (कुछ बाकी रखकर) क्षीरकोपी लिया है। इधर आर्यरक्षित प्रभात काल में किसी अन्य उपाश्रयमें अपने उपकरण रसकर एव स्थान निश्चित कर वदना निमित्त वज्रस्वामी के पास पहुँचे। उस समय वनस्वामी रात्रि के शेष भाग में दृष्ट स्वप्न का विचार करने में मग्न हो रहे थे। वज्रस्वामी न कुशलप्रश्न के बाद रात्रि में अन्यत्र ठहरने का कारण आर्यरक्षित से पूछा, आर्यरक्षित ने कहा कि मै भद्रगुप्ताचार्य के अनुशासन से अन्य उपा श्रय में ठहर गया है। उस ममय वज्ररवामी ने अपने उपयोग के बलस સ્વામીની સાથે રહેશે નહી કારણ કે, રાત્રે તેની સાથે રહેવાવાળાનું મૃત્યુ થાય છે આચાર્યના આ વચનને હૃદયમાં રાખીને ત્યાથી નીકળી પાસેના કોઈ ગામે બહાર બગીચામાં રાત્રી રોકાયે આ તરફ વાસ્વામીએ રાત્રીના છેલા પ્રહરે એક એવું સ્વપ્ન દેખ્યું કે, કોઈ આવી રહેલા શિષ્ય મારા પાત્રમાથી સાવશિષ્ટ(કઈક બકી રાખીને) ખીર પીઈ લીધેલ છે આ તરફ આર્યરક્ષિત પ્રભાત ળમાં કેઈબીજા ઉપાશ્રયમાં પિતાનું ઉપકરણ રાખીને અને સ્થાન નિશ્ચિત કરીને વદન નિમિત્ત વાસ્વામી પાસે પહો એ સમયે વાસ્વામી રાત્રીના છેડતા પ્રહરે જોયેલા સ્વપ્નને વિચાર કરવામાં મગ્ન હતા વજીસ્વામીએ કુશળ પ્રશ્ન બાદ રાત્રીમાં બીજા સ્થળે રેકાવાનુ કારણ આયંરક્ષિતને પૂછયું આયશક્ષિતે કહ્યું કે હું ભદ્રગુણાચાર્યના અનુશાસનથી બીજા ઉપાશ્રયમાં રોકાયો છુ તે સમયે જ સ્વામીએ પિતાના ઉપયોગના બળથી “આય રક્ષિતનું બીજા ઉપાશ્રયમ ન Page #476 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा १३ आचेलक्ये सोमदेवदृष्टान्त __३६१ वस्थानस्य कारण ज्ञात्वाऽननीत्-युक्तमेतदुक्त भद्रगुप्ताचार्येणेति । अथार्यरक्षितेन वनस्वामिसनिधी ना पूर्वाणि पठितानि, दशमपूर्वस्य कतिचिदधिकारास्तेन यावत् पठितास्तावद् दशपुरात् फल्गुरक्षितो भ्राता चिरनिरहार्तमानादिभिः प्रेरितस्तस्याकारणाय तागतः । जार्यरक्षितस्त प्रतियोध्य तत्रैव प्रत्रज्या ग्राहयति स्म । ___ एकदाऽऽर्यरक्षितो बज्रस्वामिन पृच्छति-भगवन् । मम पठनार्थ दृष्टिवादे दशम पूर्व कियदवशिष्टमस्ति ? वनस्वामी माह-वत्स त्वया दशमपूर्वस्य विन्दुमान पठित समुद्रोपम दशम पूर्वमस्ति । ततोऽसौ श्रान्तमनाः माह-नाहमत. पर पूर्वपाठ कर्तुं 'आर्यरक्षित का अन्य उपाश्रय मे रात्रि मे ठहरने का क्या कारण है' यह बात अच्छी तरह जानकर आर्यरक्षित से कहा भद्रगुप्ताचार्य ने जो कहा वह युक्त ही कहा है। बाद में आयरक्षित ने वज्रस्वामी से नव पूर्व का अध्ययन आनन्द से कर लिया। परन्तु दशम पूर्व के कितनेक अधिकार जब ये पढ़ रहे थे कि इतने में इनका छोटा भाई फल्गुरक्षित दशपुर से चिरविरहात माता आदि द्वारा प्रेरित होकर इन्हें बुलाने के लिये वहा आपहुँचा । आर्यरक्षित ने उसे समझाकर प्रतियोधितकरवही दीक्षा दिलवा दी। एक दिन की बात है कि आर्यरक्षित ने वज्रस्वामी से पूछा कि भगवन् ! दृष्टिवाद में दशमपूर्व, पढ़ने के लिये अब मेरा कितना वाकी रहा है । यह सुनकर वज्रस्वामी ने कहा कि वत्स! दशम पूर्व तो समुद्र के समान है तुमने तो अभीतक उसको विन्दुमात्र ही पढ़ा है। वज्रस्वामी की यह बात सुनकर इनका मन कुछ श्रान्त सा રોકવાનું શું કારણ છે આ વાત સારી રીતે જાણીને આર્ય રક્ષિતને કહ્યું ભદ્ર ગુણાચાર્યે જે કહ્યું છે, તે ચુક્ત જ કહ્યું છે બાદમાં આરક્ષિતે વાસ્વામીથી નવ પૂર્વનું અધ્યયન આન દથી શીખી લીધુ પરતુ દશમાં પૂર્વના કેટલાક અધિકાર જ્યારે તે શીખી રહ્યો હતો ત્યારે તે અરસામાં તેને નાભાઈ ફ રક્ષિત દશપુરથી પુત્રને વિરહ અનુભવતી માતા દ્વારા પ્રેરિત બની તેને બોલા વવા માટે ત્યાં આવી પહોચ્યો આર્યરક્ષિતે તેને સમજાવીને પ્રતિબંધિત કરી ત્યાજ દીક્ષિત બનાવ્યો એક દિવસની વાત છે કે, આર્યરક્ષિતે વાસ્વામીને પૂછ્યું કે ભદત દષ્ટીવાદમાં દસમુ પૂર્વ પુરૂ થવા માટે હવે કેટલો સમય બાકી છે? આ સાંભળીને વજસ્વામીએ કહ્યું કે, વત્સ ! દશમુ પૂર્વ તે સમુદ્ર સમાન છે, આમાથી તે તો માત્ર હજુ બી ૬ જેટલું જ શીખેલ છે વજા સ્વામીની આ વાત સાંભળીને તેનું મન કાઈક ખિન્ન થઈ ગયું અને કહેવા Page #477 -------------------------------------------------------------------------- ________________ ३६२ उत्तराण्ययमसने शक्नोमि । रजस्वामी तु दशमपूर्वस्य स्वस्मिन्नेगाम्यान शाया मौनमवलम्म्य स्थितः। आर्यरक्षितो वनस्यामिगुरोरनुल्या फरारसितेन सह दशपुरनगर समागतः। वनस्वामिना स्वायुरल्प ज्ञात्वा वस्मै मुशिष्यायार्यरसिताय विहारसमये आचार्य पद प्रदत्तम् । अथार्यरसिताचार्यः स्वमातभगिनीममुपसासारिकवर्ग प्रतिबोध्य भवज्या ग्राहयामास । सोमदेवस्तु प्रतियोथितोऽपि साधुप नै गृह्णाति, आप रक्षिताचार्यस्त दीक्षाग्रहणार्थ पहुशः कथयति । ततस्तस्य पिता सोमदेः प्राहवस्त्रयुग्म, यज्ञोपवीत, कमण्डलु, अ, पादुका चापरित्यन्यैर मया दीक्षा प्राया। हो गया और कहने लगे-भदन्त । असम इससे आगे पढ़ने के लिये समर्थे नहीं । वज्रस्वामी दशमपूर्व "मेरे हृदय में ही अवस्थित रहगा' ऐसा जानकर पश्चात् चुप हो गये आर्यरक्षित वनस्वामी गुरु को आशा से फल्गुरक्षित के साथ विरार करके दशपुर नगर को आये। वजस्वामी ने अपनी आयु अल्प जानकर उन स्सुशिप्य आर्यरक्षित के लिये विहार के समय में आचार्य पद दे दिया था।आचार्य आर्यरक्षित ने अपनी माता यहिन आदि सासारिक जनों को प्रतियोधित कर उन्हें दीक्षा से दीक्षित कर दिये । अपने ससारी पिता सोमदेव को भी समझाया पर उन्हा प्रतियोधित होने पर भी दीक्षा धारण नहीं की। आचार्य आरक्षित न उनको अनेक बार यहत २ भी कहा कि 'आप दीक्षा स्वीकार करला परन्तु उन्हों ने साधुवेष अगीकार नही किया। कहने लगे कि वस्त्रयुग्म, यज्ञोपवीत, कमण्डल, छत्र एव पादुका नही छोडकर ही म दीक्षा ग्रह લાગે, ભદન્ત' હવે હું આનાથી આગળ શીખી શકે તેમ નથી વાસ્વામી દશમુ પૂર્વ પિતાના હૃદયમાં જ અવસ્થિત રહેશે તેવું જાણીને ચુપ રહ્યા આર્ય રક્ષિત વાસ્વામી ગુરુની આજ્ઞાથી ફલુરક્ષિતની સાથે વિહાર કરી દશપુર નગરમાં આવ્યા વાસ્વામીએ પિતાની આયુ અ૫ જાણીને વિહાર કરત' સમયે સુશિષ્ય આર્ય રક્ષિતને આચાર્ય પદ અપી દીધુ આચાર્ય આયેરાત પિતાની માતા, બહેન, વગેરે સસારી સ બ ધીઓને પ્રતિબંધિત કરીને તેઓને દીક્ષા આપી દીક્ષિત કર્યો પિતાના સસારિક પિતા સોમદેવને પણ સમજાવ્યા પણ તેઓને પ્રતિબંધ કરવા છતાં પણ તેમણે દીક્ષા ગ્રહણ ન કરી આચાર્ય આયરાને તેમને અનેકવાર ઘણુ ઘણુ કહ્યું કે, તમે દીક્ષા લઈ લે પરત તેઓએ સાધુવેશ मगि न - ४ा दाज्या, पखना लेडी, यज्ञोपवित, . , Page #478 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका १० २ गा० १३ आचेलक्ये सोमदेवदृष्टान्त आर्यरक्षिताचार्येण स्वपितुद्धावस्थाया तारणबुद्धया पूर्वज्ञाने उपयोग दत्ता तथैवासौ पत्राजितः। अन्यदा कदाचिद् गृहस्थालकाः साधूना बन्दनार्थ तन मडल्या समागताः, आचार्यः क्वचिदन्यत्र तदानीं गतश्वासीत् , तर साधुभिरिद्भितेन प्रतियोगितास्ते पालका वदन्ति-इम छनधर मुक्त्वाऽन्यान् सर्वान् साधून वन्दामहे । इत्युक्त्वा ते नालका एक छत्रधर त विहाय सर्मान् साधून वन्दन्ते । ततः सोमदेवमुनि. माह-एते मम पुरनपत्रादयः सर्ने युष्माभिवन्दिताः, अह कस्मान वन्दितः? कि मयादीक्षा न करूँगा। अपने पिता सोमदेव की यह बात सुनकर आर्यरक्षित आचार्य ने उन्हें वृद्धावस्था में तारण की भावना से पूर्वज्ञान मे उपयोग देकर अपने आगमविहारी होनेसे उसीरूप से दीक्षित कर लिया। किसी एक समय की बात है कि गृहस्थों के बालक साधुओं को वदना निमित्त वहा मडली मे आये । आचार्य आर्यरक्षित कही दूसरी जगह उस समय गये हुए थे। सायुओंके इशारे से प्रतिबोधित किये गये वेसव बालक कहने लगे कि हम लोग इस छत्रधारी साधुको छोड़कर बाकी समस्त साधुओ को वदना करते है। इस प्रकार कह कर वे सबके सब एक छनधारी मुनिको छोडकर सबको वदना करनेलगे। सोमदेव मुनिने जब यह यालको का व्यवहार देखा तो बोले-क्यो बालको!-तुमने हमारे इन पुत्रो एव नातियों को तो वदना की पर मुझे वदना क्यों नहीं की क्या मैने છત્ર, અને પાદુકા છોડ્યા શિવાયજ હુ દીક્ષા ગ્રહણ કરીશ પિતાના પિતા સમદેવની આ વાત સાંભળીને આર્ય રક્ષિત આચાર્યે તેમની વૃદ્ધાવસ્થામાં તારવાની ભાવનાથી પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપી પોતાના આગમ વિહારી હેવાથી તેવા રૂપથી દીક્ષિત બનાવ્યા કે એક સમયની વાત છે કે ગૃહસ્થોના બાળકો સાધુઓની વદના નિમિત્તે સાથે મળીને આવ્યા આચાર્ય એ સમયે કઈ બીજી જગ્યાએ ગયા હતા સાધુઓએ ઈશારાથી દરેકને વદના કરવા માટે તે બાળકોને કહ્યું તે તે સઘળા બાળકે કહેવા લાગ્યા કે, અમે બધા આ છત્રધારી મુનિને છોડીને બાકી સમસ્ત સાધુઓને વદના કરીએ છીએ એમ કહીને તે સઘળા બાળકો છત્રધારી મહારાજને છોડીને બીજા બધાને વદના કરવા લાગ્યા સમદેવ મુનિએ બાળકને જ્યારે આ પ્રકારને વહેવાર જે તે બેલ્યા કે હે બાળકેતમે મારા આ પુત્ર તેમજ સ બ ધીઓને વદના કરી તે મને કેમ વદન કરી Page #479 -------------------------------------------------------------------------- ________________ - - ३६४ उत्तराध्ययनस्ले गृहीता', पालका ः-किंदीक्षिताछत्रधारिणः स्युः । एवमुक्त्वा गतेषु वारकेषु आर्यरक्षिताचार्यस्तत्र समायातः । तदाऽसी सोमदेवमुनिस्तत्समीपमागस्य वदतिपुन ! वालका अपि मा हसन्ति, अलमनेन ण, इत्युक्त्या तेन उत्र परित्यक्तम् । एवमेकै क्रमेण परित्यजता तेन घौतिकवस्त्रमन्तरेण सां यज्ञोपपीतादिक परिस्य क्तम् , पहुशस्तथा वन्दनाकरणरुपहासादि प्रयोगेयापि स धौतिक न मुञ्चति । मुनिदीक्षा धारण नहा की है ? । चालकों ने उनकी इस यात को सुनकर शीघ्र ही निस्सकोच से उत्तर दिया कि जो मुनिदीक्षासे दीक्षित हुआ करते हैं क्या वे स्त्रधारी होते है ? पालक ऐसा कह कर चले गये इतन में ही वहा बाहर से आर्यरक्षित आचार्य आ पहुँचे । आचार्य को आप देखकर सोमदेव मुनि ने उनके पास जाकर कहा पुत्र! देखो तो सहा यालक भी मेरी सी मजाक करते है-कहते है कि मुनि कही छत्रधारा भी होते हैं । अतः इस उम्र की मुझे अब जरूरत नहीं है। ऐसा कहकर सोमदेव ने छत्रका परित्याग कर दिया। इसी तरह क्रमशः और भी गृहीत वस्तुओंसे अपनी मुनि अवस्था में हँसी होती हुई जानकर उन्होंने धोतीजोडे के सिवाय अन्य समस्त जनेऊ आदि वस्तुओं का परित्याग कर दिया। यद्यपि धोती के रखने से लोग उनका उपहास भी करतय तो भी वे उसे नहीं छोड सके। નહી ? શુ મે મુનિદીક્ષા ધારણ નથી કરી ? બાળકેએ તેની આ વાત સાભળીને તરત જ નિ સ કેચથી જવાબ દીધો કે, જે મુનિદીક્ષા લે છે તેમ છત્રધારી હોય છે ખરા ? બાળકો આ પ્રમાણે કહીને ચાલ્યા ગયા એવા સમય બહાર ગયેલા આર્ય રક્ષિત આચાર્ય આવી પહોચ્યા આચાર્યને આવેલા જોઈને સોમદેવ મુનિએ તેમની પાસે જઈને કહ્યું પુત્ર જુઓ તે ખરા ! બાળકો પણ મારી હાસી મજાક કરે છે કહે છે કે, મુનિ કયાય છત્રધારી હોય છે ખરા! આથી આ છત્રની હવે મને જરૂરત નથી એમ કહીને સેમદેવે તે છત્રના પરિત્યાગ કરી દીધે આ પ્રમાણે કેમે કમે તેમણે ગ્રહણ કરેલી વસ્તુઓથી પિતાની મુનિ અવસ્થામાં હાસી થતી જાણીને તેમણે તીજેટા સિવાય બીજી સમસ્ત જઈ આદિ વસ્તુઓને પરિત્યાગ કરી દીધે એમ છતા પણ છેતીના રાખવાથી કે તેમને ઉપહાસ કરતા હતા છતા પણ તેઓ તેને છોડી શક્યા નહીં Page #480 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ०२ मा १३ आचेलक्ये सोमदेवदृष्टान्त तस्य अन्यदा कदाचिदेकः साधुरनशनतपश्चरणेन स्वगं गतः । तत आर्यरक्षिताचार्येण सोमदेवमुनेधतिकपरित्याजनार्थं साधनोऽभिहिताः - य एनं साधुमृतक स्कन्धेन इति तस्य महती निर्जरा भवति । तदनन्तर स सोमदेवमुनिर्वदति - पुत्र ! अत्र निर्जरा भवति किम् । आर्यरक्षिताचार्य आह - सत्यम्, ततः स वदति - अह वहामि । आचार्यः प्राह- अनोपसर्गा बहवो जायन्ते, कतिचिद् बालकास्तस्य सलग्ना भवन्ति, तत्र तूष्णीभाव आश्रयणीयः, कोपो न करणीयः, स्वीकृतकार्य सर्वथा सपादनीयम्, यदि सकला उपसर्गाः शक्यन्ते सोहुम्, तदा श्रेयः, अन्यथाऽस्माकम ३६५ कोई एक दिन की बात है कि एक साधु अनशन से कालधर्म पाये । आर्यरक्षित आचार्य ने सोमदेव मुनि की धोती छुडाने के अभिप्राय से साधुओ से कहा कि जो इस मृतक साधु को अपने कधे पर आरोपिन कर ले जायगा उसके लिये महान् निर्जरा होगी। यह बात सुनकर सोमदेव मुनिने कहा कि पुत्र ! क्या इस कार्य के करने में निर्जरा होती है ? | आचार्य ने कहा - हा होती है । सोमदेव ने कहा तो इसे कधे पर रखकर मैं ले जाऊँगा। आचार्य ने कहा कि देखो - ऐसा करने में बहुत विघ्न आते हैं- कितनेक बालक देखते ही उसके पीछे लग जाते है, हॅसी उडाते हैं सो उसमे शांतिभाव रखना पडता है। क्रोध नही करना पडता है । तथा जिस कार्य को करने का आरंभ किया जाता है उसे अन्ततक निभाना पडता है । यदि इन सब विघ्नों को सहन करने के लिये अपने को शक्तिशाली समझते हो तो ही इसमे श्रेय है अन्यथा हमसब लोंगों का એક વખતે એક સાધુ અનશનથી કાળધર્મ પામ્યા, આરક્ષિત આચાયે સામદેવ મુનિને ધેાતી છેડાવવાના ભાવથી સાધુઓને કહ્યુ કે, જે કાઈ આ મૃત્યુ પામેલા સાધુને પેાતાની કાધ ઉપર લઈને જશે તેમના માટે મહાન નિર્જરા થશે આ વાત સાભળીને સામદેવ મુનિએ કહ્યુ કે હે પુત્ર! શું આ કાર્ય કરવામા નિર્જરા થાય છે? આચાયે કહ્યુ કે, હા। થાય છે. સામદેવે કહ્યુ કે, તે હુ એને કા ઉપર ઉપાડીને લઈ જઈશ આચાર્ય' કહ્યુ કે, જુએ આમ કરવામા હુ વિઘ્ન આવે છે. કેટલાક બાળકા દેખતા જ તેમની પાછળ પડે છે, હસી ઉડાવે છે, તે આમા શાન્તી ભાવ રાખવા પડે છે. ક્રોધ આવવા ન જોઈએ તથા જે કાર્ય કરવાના આરલ કર્યાં છે તેને અન્ત સુધી નભાવવું પડે છે જો આ બધા વિઘ્નાને સહન કરવા માટે આપ આપને શક્તિશાળી માનતા હો તેા જ તેમા શ્રેય છે નહિંતર અમારા સઘળા લેાકેાનુ તેમા અનિષ્ટ Page #481 -------------------------------------------------------------------------- ________________ ३६६ - - - - उत्तराध्ययनमः शुभं भविष्यति । एव प्रार्तितोऽसौ मृतक साधु कन्धे समारोप्य साधुमिः सा वहति ।मार्गे मृतक रहतस्तस्य धौतिक पालराचार्यसमेति नैराणितम् । स लग्नापशात्त मृतक सन्यादातारयति तावदन्यः साधुभिरुक्तम्-मा मुश्च, मात्र तदा तस्य कट्या केनचित्साधुना स्वसार्धमानीतभोलपटको बद, स तु लज्जया न शव वहन निर्जने बने मासुकस्थण्डिले त व्युत्सृज्याचार्यसमीपमागतो ब्रूत-६ इसमें अनिष्ट रो जायगा। इस प्रकार समझाने पर जब सोमदेव सभल गये तो उन्हों ने उस शय को उठाकर अपने कधे पर रख लिया और साधुओं के साथ चले। मार्ग में मृतकसाधु को वहन किये हुए सोमदेव को देखकर पालकों ने उनकी आचार्यआयरक्षित के सकत करने पर धोती खीच लो। अपनी धोती उतारी रई देखकर उन्हें नग्न होने की वजह से बडी लज्जा का अनुभव होने लगा। उन्हों ने चाहा। इस मृतकसाधु के शव को कधे से नीचे उतार कर चालकों से अपना धोती छुडा लो जाय। ज्यों ही वे ऐसा करने को उद्यत हुए कि इतन में ही साधुओ ने कहना प्रारभ कर दिया कि इसे नीचे मत उतारा मत उतारो। और इसी के भीतर ही किसी साधु ने जो चोलपट्टा उनक पहिराने के लिये पहिले से साथ ले आया या उन्हें पहिरा दिया। लज्जा से उस साधु के शव को वहन करते हुए सोमदेव ने निर्जन वन : उस शव को प्रासुक भूमि पर उतार दिया, और आचार्य महाराज क થઈ જશે આ પ્રમાણે સમજાવવાથી જ્યારે સોમદેવ સમજી ગયા ત્યારે તેમણે તે શબને ઉઠાવી પિતાની કાધ ઉપર રાખી લીધું અને સાધુઓની સાથે ચાલ્યા માર્ગમાં મરેલા સાધુને ઉપાડી જતા સોમદેવને જોઈને બાળકો આચાર્ય આર્ય રક્ષિતના ઈસારાથી તેમની ધોતી ખેચી લીધી પિતાની ધોતી નીકળી ગયેલી જાણીને તેમને નગ્ન થવાના કારણે ઘણી લજજાને અનુભવ થવા લાગે તેઓએ ઈછ્યું કે, આ મરેલા સાધુના શબને કાપથી નીચે ઉતારી બાળક પાસેથી મારી દેતી છોડાવી લઉ જ્યાં તેઓ એવું કરવાને ઉદ્યો બન્યા એટલામાં જ સાધુઓએ કહેવાનો પ્રારંભ કર્યો કે, તેને નીચે ના ઉતારા એક તરફથી આમ કહેવાયુ એજ વખતે એ સાધુઓમાથી એક સાધુએ ચલપટ્ટો તેને પહેરાવવા માટે અગાઉથી જ સાથે રાખેલ તે પહેરાવી દીધા લજજાથી એ સાધુના શબને વહન કરતા સમદેવે નિજન વનમા એ શબન માસુક ભૂમિ ઉપર ઉતારી દીધુ અને આચાર્ય મહારાજની સમીપ આવી Page #482 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा १३ आचेलक्ये सोमदेवदृष्टान्त पुत्र ! अद्य महानुपसर्गो जातः, तथापि सं कायं भवत्कथनानुसारेण मया सम्पादितम् । आचार्योऽन्य मुनि प्रति माह-धौतिकमानीयास्मै दीयताम् तदा स वृद्धोऽवदत्-इदानीमल धौतिकवस्त्रेण, यद् द्रष्टव्य तद् दृष्टमेव, अतः परमय चौलपट्टक एव मम देहे तिप्ठतु । अद्यप्रभृति नवीननसन नैव परिधास्यामि, अन्यसाधुव्यापू तमेव वस्त्र ग्रहीष्याम, एकेनैव प्रावरणेन, एके नैर चोलपट्टकेन सयमयात्रा निर्वाह करिष्यामि। एवमेवासी विहरन्नवीनवखानाकाचया द्वितीयप्रावरणचोलपट्टानाकाझ्या च जीर्णशीर्णवस्त्र हेतुकदैन्यायफरणेन चाचैलपरीपह सहते स्म । एकदासमीप आकर कहने लगे-हे पुत्र ! आज बडा भारी उपसर्ग उपस्थित तो हुआ था, परन्तु आपके कथनानुसार मैंने सब कार्य यथावस्थित सपादित कर दिया है। आचार्य ने उसी समय एक मुनि से कहा किधोती लाकर इन्हें दे दो। आचार्य महाराज की बात सुनकर सोमदेव ने कहा कि अब धोती से बस करो। इसकी अव आवश्यकता नहीं रही है। जो कुछ देखना था वह देख लिया है, इस लिये यह चौलपट्टा ही अर मेरे शरीर पर रहे यही भावना है, तथा मै आज से नवीन वस्त्र नही पहिरूँगा, तथा अन्य साधुओं द्वारा उपभुक्त वस्त्र ही ग्रहण करूँगा, एक ही प्रावरण से एक ही चोलपटक से सयम यात्रा का निर्वाह करूँगा। इस प्रकार सोमदेव मुनि विहार करते हुए नवीन वस्त्र की अनाकांक्षासे तथा द्वितीय प्रावरण (चादर) एव द्वितीय चोलपट्टक की अनिच्छा से जीर्णशीर्णवस्त्र हेतुक दीनता के नही करने से अचेलपरीपद को सहते કહેવા લાગ્યા હે પુત્ર! આજ ઘણે ભારે ઉપસર્ગ ઉપસ્થિત થયો હતો, પરત તમારા કથન અનુસાર મેં સઘળું કાર્ય યથાવસ્થિત સ પૂર્ણ કરેલ છે આચાર્યો એજ વખતે એક મુનિને કહ્યું કે, ધોતી લાવીને આમને આપી દે આચાર્ય મહારાજની વાત સાંભળીને સેમદેવે કહ્યું કે, હવે ધતીથી બસ કરે મારે હવે તેની આવશકયતા નથી જે કાઈ જેવું હતું તે જોઈ લીધું છે જેથી આ ચલપટ્ટોજ મારા શરીર ઉપર રહે એજ ભાવના છે તથા હુ આજથી નવીન વસ્ત્ર પહેરવાનો નથી અને બીજા સાધુઓ દ્વારા વપરાયેલા વસ્ત્રોને હું અગિ કાર કરીશ એક જ પ્રાવરણથી, એક જ ચલપટ્ટાથી સયમ યાત્રાને નિર્વાહ કરીશ આ પ્રકારે સોમદેવ મુનિ વિહાર કરતા કરતા નવા વસ્ત્રોની આકાંક્ષા વગર તથા બીજ ખાવરણ ચાદર અને બીજા ચલપટ્ટાની અનિચ્છાથી જીણ શાણું વસ્ત્રથી દિનતા ન બતાવતા અચેલપરીષહ સહન કરતા રહ્યા એક Page #483 -------------------------------------------------------------------------- ________________ ३६८ उत्तरायवार ऽविशयित हिम समापतितम् तयाप्पकमात्र प्रापरणमसौ दधाति न तु द्वितीयक्त गृहाति, तस्मिन्नेर जीर्णशीर्ण प्रापरणे मोस्मासम्पन्नेन मनसाऽचेलपरीप सहमानः समाधिभावेन फाळधर्म प्राप्य देालोकगतः। एव तेन यथा-अवेलपरीपहा सोढस्तथैवान्यैरपि साधुभिः सर्मदाऽचेलपरीपहः सोढव्य एर ॥१३॥ अचेलकस्य शीतादिभिः स्पृष्टस्यारतिः स्यात , अतस्तत्परीपहनय पाहमूलम् -गामाणुगाम रीयंत, अणगारं अकिंचण । अरई अणुप्पवेसेज्जा, त तितिम्खे परीसंह ॥१४॥ छाया-प्रामानुग्राम रीयमाणम् , अनगारम् अकिञ्चनम् । ____ अरतिः अनुपविशेद , त तितिक्षेत परीपदम् ॥ १४॥ टीका-'गामाणुगाम' इत्यादि । ग्रामानुग्रामम्-ग्रामम् अनु, ग्रामात् पश्चात्, ग्रामानन्तरवर्ती यो ग्रामः स रहे। एक दिन की बात है कि शीतकाल में अत्यन्त हिम गिरा तो भी इन्हों ने द्वितीय प्रावरण धारण करने की स्वप्न में भी इच्छा नहा का किन्तु एक ही प्रावरण से उस हिम का सामना किया। जीण शाण उस प्रावरण में ही प्रोत्साहसपन्न चित्त से अचेलपरीपद को सहन करते हुए उन सोमदेव महात्माने समाधिभाव से कोलधर्म पाकर दव लोक को प्राप्त किया। __ इस कथा के कहने का केवल एक यही प्रयोजन है कि देखो सोमदेव मुनिराज ने परिले अचेलपरीषह नही सहा, पश्चात् प्रतियोधित होने पर उस परीषहको अधिक प्रोत्साह के साथ सहन किया। इस तार अन्य साधुओं को भी अचेलपरीपह सहन करना चाहिये॥ १३ ॥ દિવસની વાત છે કે, ઠડીના સમયે અત્યત હિમ પડયું તે પણ તેઓએ અં9િ પ્રાવરણ કરવાની સ્વપ્નમાં પણ ઈરછા ન કરી પરત એક જ પ્રાવરણમાજ ઉત્સાહ સપન્ન ચિત્તથી અચેલ પરીષહને સહન કરીને તે સોમદેવ મહાત્માએ સમાધા ભાવથી કાળધર્મ પામી દેવલોક ને પ્રાપ્ત કર્યો આ કથા કહેવાનું કેવળ એક જ પ્રોજન છે કે, જુઓ, સમદેવ મુનિએ પહેલા અચેલપરીષહ ન સો પાછળથી પ્રતિબોધ પામતા તેમણે એ પરીષહને અધિક ઉત્સાહથી સહન કર્યો અન્ય સાધુઓએ પણ એમની માફક અલપરીષહ સહન કરવું જોઈએ (૧૩) Page #484 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १४ अरतिपरीपहजयः ३६९ ग्रामानुग्रामस्तम्। नगरायुपलक्षणमेतत् , नगरादिकं चेत्यर्थः। रीयमाण-विहरमाणम् , अकिञ्चन-निष्परिग्रहम् , अनगार-मुनिम् अरतिः-सयमविपयिकाऽधृतिः मोहनीयकर्मोदयजनिता सयमारुचिरूपाऽऽत्मपरिणतिः अनुमरिशे-प्रविष्टा भवेत्मुनेमनसि प्राप्ता भवेत् , तम्-अरतिरूप परीपह तितिक्षेत अरतिरूपस्य मनः परिणामस्य कटुकफल चिकणकर्मवन्धन चतुर्गतिकससारपरिभ्रमण च विज्ञाय मनसस्तनिराकरणेन सहेत ।। अचेलक के शीत आदि द्वारा सताये जाने पर अरति भी हो सकती है इसलिये सातवें अरतिपरीपह को सहने के लिये सूत्रकार कहते हैं। 'गामाणुगाम' इत्यादि अन्वयार्थ-(गामाणुगाम रीयत-ग्रामानुग्रामरीयमाणम्) एक गाव से दूसरे गाव तथा उपलक्षण से एक नगर से दूसरे नगर विहार करते हुए तथा (अकिंचण-अकिञ्चनम्) अकिञ्चन-परिग्रहरहित ऐसे (अणगारअनगारम्) मुनि को (अरई अणुप्पवेसेज्जा-अरतिः अनुप्रविशेत् ) यदि अरति-सयम मे अरुचि अर्थात् मोहनीय कर्म के उदय से होनेवाली जो सयमअरुचिरूप आत्मपरिणति, तथा सयम में अधृति जाग्रत हो जावे तो मुनि का कर्तव्य है कि वह (त परीपह तितिक्खे-त परीपद तितिक्षेत) उस परीपद को शाति के साथ सहन करे। “अरतिरूप इस मानसिक परिणति का फल चिकणकर्मवन्धरूप है और उससे जीव का અલકમનીને શીતઆદિ સતાવે ત્યારે અરતિ પણ થવાને સભવ છે તેથી ૭મા અરતિપરીષહને સહન કરવા માટે સૂત્રકાર કહે છે 'गामाणुगाम ' त्यादि मन्वयार्थ-गामाणुगाम रीयत-ग्रामानुग्राम रीयमाणम् गमयी मी गाभ तथा SBथी मे नगरथी मीनार विडार ४२ता अकिंचण-अकिञ्चनम् तथा मयिन-परियड २डित वा अणगार-अनगारम् भुनिन हाय अर्ह अणप्पवेसेज्जा-अरति अनुप्रविशेत् भति-सयममा म३थि अर्थात् माडनीय माना ઉદયથી થનારી જે સયમ અરૂચિ રૂ૫ આત્મપરિણતિ-તથા સયમમાં અતિ, જાગૃતિ प ता मुनिनु तव्य छ है, ते भुनी त परिसह तितिक्खे-त परीषह तितिक्षेत એ પરિષહને શાન્તીની સાથે સહન કરે “અરતિ રૂપ આ માનસિક પરિણતિન કુળ ચિકણું કર્મબધ રૂપ છે અને તેનાથી જીવનુ ચતુતિરૂપે સંસારમાં उ०४७ Page #485 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्यपादन 'गामानुगाम रीयत' इत्यनेन रागादिनिगृत्ति चिता । 'अकिंचण' इत्यनेन ममत्वरहितत्व प्रोदिनम् । 'अरईअणुप्पवेसेज्जा' इत्यनेन शब्दादिपियाणी प्रबलता प्रदशिता। 'तितिरखे' इत्यनेनानगारस्य परीपदसहिष्णुता मूचिता ॥ १४ ॥ उक्तमय ढपन्नाहमूलम् अरंइ पिट्टओ किंचा, विरओ आयरविखए । "धम्मारामे निरारभे, उर्वसते, मुंणी चरे ॥ १५॥ छाया-अरति पृष्ठतः कृत्या, पिरतः आत्मरक्षितः। धर्मारामे निरारम्भा, उपशान्त मुनिश्चरेत् ॥ १५॥ टीका-'अरइ' इत्यादि। विरत: हिंसादिभ्यो निवृत्तः, आत्मरक्षितः-जात्मा रक्षितः नरकनिगोदााद चतुर्गतिक ससार में परिभ्रमण होता है" यह समझकर इस सयम विषयक अरति को साधु मनसे भी हटाते रहे। सूत्रकार ने "ग्रामानुग्राम" इस पद से रागादिक की निवृत्ति सूचित की है।" अकिंचण" इस पद से मुनि को ममत्वरहित प्रदशित किया है । " अरई अणुप्पवेसेज्जा" इस पद से शब्दादिक विषयों का प्रबलता प्रकट की है। "तितिक्खे" इससे 'अणगार को परीषह सहिष्णु होना चाहिये' यह कहा है ॥ १४ ॥ __ इसी अर्थ को दृढ करते हुए सूत्रकार कहते हैं-' अरइ पिटुआ इत्यादि। अन्वयार्थ-(विरओ-विरतः) हिंसादिक पापोंसे विरक्त तथा (आयर क्खिए-आत्मरक्षितः) नरकनिगोदादिकके दुःखोके जनक अशुभध्यानस પરિભ્રમણ થાય છે એવું સમજીને આ સયમ વિષયક અરતિને સાધુએ મનથી પણ હટાવવી જોઈએ સૂત્રકારે પ્રામાનુપ્રીમ આ પદથી રાગાદિકની નિવૃત્તિ સૂચિત કરેલ છે अकि चण-मा ५४थी भुनिन भभ.प २डित प्रदर्शित ४२८ छे अरहे गुप्पवेसेज्जा मा पहथी श विषयानी प्रमता प्रगट ४२ छ “तितिक्खे" આથી અણગારે પરીષહ સહિષ્ણુ બનવું જોઈએ તેમ કહ્યું છે ૧૪ આ અર્થને દ્રઢ કરતા સૂત્રકાર કહે છે અને નિફ્ટ ઈત્યાદિ मन्वयाथ-विरओ-विरत डिसाडियाचाथी वि२४ तथा आयरक्खिएસિર નરકનિગોદાદિકના દુખના જનક એવા અશુભ ધ્યાનથી પોતાના આત્માનાર Page #486 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजय ३७१ दुःखननकादशुभध्यानाद् येन स तया, यद्वा-भायरक्षित इतिच्छाया, आय:रत्नत्रयस्य लाभा, रक्षितो येन स तथेत्यर्थः । निरारम्भा सावधक्रियापर्जितः, तथा उपशान्ता क्रोधादिकपायोपशमाद् मनोवाकायविकारवर्जितः मुनिः, अरति पृष्ठतः कृत्वा-इयं धर्मविराधिकेति मत्वा परित्यज्य धर्माराम चरेत् , इत्यग्रेण सम्बन्धः । अरविहि धूलिरिवात्मान मलिनयति, जलदपटलारलीसकुला गाढतिमिरपरिव्याप्ता रजनीव विवेक सहरति, अविवेक वर्धयति, वजमिन ज्ञानादिगुणानुपघातयति, अविवेकिजनमन कानननिवासिनी कृष्णसर्पिणीव छिद्रान्वेषणपरा मुनोना अपनी आत्मा की रक्षा करने वाला अथवा " आयरक्षित " रत्नत्रय. लाभरूप आय-आवक की रक्षा करने वाला-सभाल रखनेवाला, तथा (निरारभे-निरारभ.) सावद्य क्रिया के सेवन से वर्जित, तथा (उवसते --उपशातः) क्रोधादिक कपाय के उपशम से मन वचन एवं काय सवधी विकारों से रहित (मुणी-मुनिः) साधु (अरइ पिट्टओ किचाअरतिं पृष्ठत. कृत्वा) अरति का परित्याग कर (धम्मारामे-धर्मारामे) धर्मरूपी उद्यान मे (चरे-चरेत्) सदा लवलीन रहे-उस में सर्वदा विचरता रहे। यह अरतिभाव धूली की तरह आत्मा को मलिन करता है। बादलों के समूह से सकुल एच गाढ अन्धकार से व्याप्त रात्री के समान यह विवेकरूपी सूर्य को आच्छादित करदेता है, एव अविवेकरूपी अन्धकार की वृद्धि करता है। वज्र की तरह ज्ञानादिक गुणरूप पर्वत का भेदन करता है । यह अरतिभाव अविवेकी जन के मनरूप ५२१०१ाणा मया "आयरक्षित " २त्नत्रय दास३५ माय-मानी २२॥ ४२१॥ पापा-ममा रामपापा निरारभे-निरारभ तथा साध लियाना सेवनधी पछत उवसते-उपशात पाहि पायन शमवी मन पयन मने आय समधी विशथी हित मुणी-मुनि साधु अरइ पिटुओ किच्चा-अरति प्रष्ठत कृत्वा मतिना त्यास री धम्माराम-धर्मारामेधभपी धानमा चरे-चरेत એમાં સદા વિચરતા રહે આ અરતિભાવ ધુળની માફક આત્માને મલીન કરે છે વાદળેના સમૂહથી છવાયેલ અને ગાઢ અધિકારથી વ્યાસ રાત્રિના સમાન એ વિવેકરૂપી સૂર્યને આચ્છાદિત કરે છે, અને અવિવેકરૂપી અધિકારની વૃદ્ધિ કરે છે વજની માફક જ્ઞાનાદિક ગુણરૂપ પર્વતનું ભેદન કરે છે આ અરતિભાવ અવિવેકી માણસના Page #487 -------------------------------------------------------------------------- ________________ S EARL ३७३ उत्तगययनले सयमप्राणानपहरति, कुठार श युवचारित्रधर्मवरून समुच्छेदयति, कुपथ्यार व कर्मव्याधि पर्धयति । एप विचिन्त्य धर्मारामधर्म निरन्तरानन्दतिया प्रतिपाल्यतया चारामः धर्मारामः, यहा-धर्म आराम स कर्मसतापोपवमानो जन्तुनां नितिहेतुतया स्वाभिलपितफलप्रदानतथेति धर्मारामः, यत्र सम्यक्त भूमि, वन में विहार करने वाला है, कृष्णसर्प की तरह छिद्रान्वेषण में तत्पर रहता है, एव मुनियों के सयमरूपी प्राणों का हरण करने वाला है। कुठार की तरह श्रुतचारिकरूपी वृक्ष को यह मूलसे उच्छेदन करता है। कुपथ्य आहार की तरह कर्मनन्धरूपी व्याधिको यढाने वाला है। इस प्रकार विचार करके साधु को इस धर्मरूपी उद्यान में विचरण करते रहना चाहिये। उद्यान जिस प्रकार अपने में विचरण करन वालों को आनद का हेतु होता है, उसी प्रकार यह धर्म भी अपन आराधकों को आनन्द का कारण होता है, तथा उद्यान जिस प्रकार प्रतिपाल्य-रक्षण करने के योग्य होता है उसी प्रकार जीवन को सुन्दर बनाने वाला होने से धर्म भी प्रतिपाल्य-करने योग्य होता है । अथवा धूप से सतप्त प्राणियों के लिये उद्यान जिस प्रकार शीतलता प्रदान करता है उसी प्रकार कर्मरूपी आताप के सताप से सतप्त प्राणियों का शाति का हेतु होने से एव अभिलपित फल का देनेवाला होने से धन भी एक उत्तम उद्यान के समान यहा प्रकट किया गया है । इस उद्यान મનરૂપી વનમાં વિહાર કરનાર છે. કાળા સાપની માફક ડશ દેવામા તજ રહે છે, અને મુનિના સયમરૂપી પ્રાણેનું હરણ કરનાર છે કુહાડારૂપે શુ ચારિત્રરૂપી વૃક્ષનું એ મૂળસાથે ઉચછેદન કરે છે, પથ્ય આહારની માફક કમે બ ધરૂપી વ્યાધિને વધારનાર છેઆ પ્રમાણે વિચાર કરીને સાધુએ ધર્મર ઉદ્યાનમાં વિચરણ કરતા રહેવું જોઈએ ઉદ્યાન જેમ તેની અંદર ફરનારાઓને આનદ આપવાવાળુ છે તે જ પ્રમાણે વર્મ પણ પિતાના આધારરૂપ સાધુ માટે આન દનું કારણ હોય છે તથા ઉદ્યાન જેમ પ્રતિપાત્ય-રક્ષણ કરવાને યોગ્ય છે તે જ પ્રમાણે જીવનને સુંદર બનાવવાળા ધમને પણ પ્રતિપાલ્ય–પાલન કરવાને યોગ્ય છે અથવા ધૂપથી સંતપ્ત બનેલા *પ્રાણોને ઉદ્યાન જેમ શીતળતા આપે છે તે જ પ્રમાણે કમરૂપી આ તાપથી સતત થયેલા પ્રાણીઓને માટે શાતિને હેત હોવાથી અભિલષિત ફળને દેનાર ધમને એક ઉદ્યાન રૂપથી અહિ બતાવવામા આવેલ છે. આ ઉદ્યાનમાં સમ્યકત્વ Page #488 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजय गुप्तिरालवाला, समितिः पाली, क्षान्त्यादयो धर्मा एव वृक्षाः, विनयस्तेपा मूळम् , भानना सलिलम् , श्रुतमेव स्कन्धः धर्मशुलध्यानरूपाः शाखाः, -यानभेदाः प्रशाखाः, योगसग्रहाः पाणि, ज्ञानादिगुणाः पुष्पाणि, स्वर्गापवर्गप्राप्तिः फलम् , वद्गत सुख रसः, तस्मिन् धर्माराम चरेत-विचरेत् , अरति निराकृत्य स्वाध्यायध्यानेपु परायणो भवेदित्यर्थः ॥ 'अरइ पिट्ठओ किच्चा' इत्यनेन मुनेरात्मरलसपनत्व मूचितम् । 'विरए' इत्यनेन मुनराग्यदशा प्रदर्शिता । मे सम्यक्त्व तो भूमि है, गुप्तिया क्यारिया हैं, समितिया ही पालिया हैं, क्षान्त्यादिक धर्म वृक्ष है, एव उन वृक्षो का मूल विनय है। भावना रूपी जल से वे सदा हरे-भरे रहते हैं। श्रुतज्ञान उनका विस्तृत स्कंध है। धर्मध्यान एव शुक्लध्यान उनकी शाखाएँ हैं, ध्यान के भेद उनकी प्रशाखाएँ हैं। बत्तीस योगसग्रह उनके पन, ज्ञानादिकगुण उनके पुष्प, स्वर्ग एव मोक्ष की प्राप्ति उनके फल, स्वर्गमोक्षसवधी सुख ही उनका रस है। इतने मनोहर इस धर्मरूपी उद्यान में साधु का कर्तव्य है कि वह अरति को दूर कर विचरण करता रहे । स्वाध्याय एव शुभध्यान में सदा आत्मपरिणति को लगाता रहे। 'अरइ पिट्ठओ किचा' इस पद से यह सूचित किया गया है कि मुनि को आत्मवल से युक्त होना चाहिये । “विरए" इस पद से यह ज्ञात होता है, कि मुनि मे इस प्रकार के बल की जागृति विना वैराग्य दशा के नहीं हो सकती है, अतः वैराग्यदशा दृढ वनानी चाहिये। તે ભૂમિ છે ગુપ્તિ થારા છે, સમિતિ પાળા છે, ક્ષાન્યાદિક ધર્મવૃક્ષ છે, અને એ વૃક્ષોનું મૂળ વિનય છે, ભાવનારૂપ જળથી તે સદાય હર્યાભર્યા રહે છે શ્રુતજ્ઞાન અને વિશાળ સ્કધ છે, ધર્મધ્યાન તેમજ શુક્લધ્યાન એની શાખાઓ છે, ધ્યાનને ભેદ એની પ્રશાખાઓ છે, ૩ર યોગ સ ગ્રહ તેના પાન, જ્ઞાનાદિક ગુણ તેને પુષ્પ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ એના ફળ સ્વર્ગ મેક્ષ સબધિ સુખ તે એને રસ છે, આવા મનહર ધમરૂપી બાગમાં સાધુનું એ કર્તવ્ય છે કે તેઓ અરતિને દુર કરી વિચરણ કરતા રહે સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં પિતાના આત્મા પરિણતી ને લગાવતા રહે अरइ पिट्ठओ किच्चा-मा ५४थी से सूयित ४२वामा सावे छ है, मुनिये मात्ममयो युद्धत २षु मध्ये “ विरए" मा ५४थी मुनिमा भनी ती વિના વૈરાગ્યદશા આવી શકતી નથી આથી વૈરાગ્યદશા દઢ બનાવવી જોઈએ. Page #489 -------------------------------------------------------------------------- ________________ 'आयरक्खिा ' इत्यनेन मुनेरासपनिरोधः प्रदर्शितः । 'निरारभे' इत्यनेन मुनेररविपरीपदविनययोग्यता मूनिता । 'उवसते' इत्पनेन कपायनिग्रहित्वं मूचितम् । 'मुणी' इत्यनेन माचनरहस्यमननशीठत्व प्रतियोधिवम् । 'धम्मारामे' इत्यनेन सयमस्य रमणस्थानत्व भूचितम् । 'चरे' इत्यनेन मुनेः सयमविपये प्रमादपर्जितत्व प्रवेदितम् । "आयरक्खिए" इससे यर सूचित किया है कि मुनि को आस्रव का निरोध करते रहना चाहिये। "निरारभे" पद से यह ज्ञात होताहाक अरतिपरीपह को जीतने की योग्यता विना मुनिअवस्था आती नहा है, क्योंकि उसी अवस्था में निरारमता रहती है। " उवसते" पदस यह सूचित होता है कि विना कपाय के निग्रह हुए आत्मा में मुनिव्रत पालने की योग्यता नहीं आती है, अतः कपाय का निग्रह अवश्य करा चाहिये। 'मुणी' पद से कपाय का निग्रह करने वाला तभी हो सकता है कि जब वह प्रवचन के रहस्यका मनन करने वाला होता है। विना ऐसा किये आत्मा कपायों का निग्रह नही कर सकता है। "धम्माराम इससे यह सूचित किया गया है कि कपायों का निग्रह करन का वही आत्मा परिणामशाली होगा-जो सयम में रमण करने की भावना रखता होगा, इसके विना नही। इसी लिये सयम को रमण का स्था, घतलाया गया है। "चरे" इस क्रियापद से मुनि को सयम के विषय प्रमादरहित होना चाहिये यह बतलाया गया है। શાયરવિવા આ પદથી એમ સૂચિત કરવામાં આવ્યું છે કે, આમ્રવના *િ* કરીને રહેવું જોઈએ અનાર આ પદથી અરતિ પરીષહને જીતવાના થઇ પ્રાપ્ત કર્યા સિવાય મુનિઅવસ્થા આવતી નથી કારણ કે, આ અવસ્થામાં નિ ૨ભતા રહે છે dવારે આ પદથી સૂચિત થાય છે કે, કષાયને નિગ્રહ કયી સિવાય આત્મામાં અનિવ્રત પાળવાની યોગ્યતા આવતી નથી જેથી કથા निश्र सपश्य ४२ मे “मुणी" यहथी षायन निघड ४२वावाणा ત્યારે જ બની શકે છે કે, જ્યારે પ્રવચનનું રહસ્ય મનન કરનાર બની રહે એમ કર્યા સીવાય આત્મા કક્ષાનો નિગ્રહ કરી શકતો નથી ધમૅરામે આ પર સૂચિત કરવામાં આવેલ છે કે-કષાને નિગ્રહ તેજ આત્મા કરવાને પરિણામ શાળી બને છે જે સયમમાં રમણ કરવાની ભાવના રાખતા હોય, તેના નહી આથી સયમને રમણનું સ્થાન બતાવેલ છે જે આ પદથી મુનિએ સ યમના વિષયમાં પ્રમાદ રહિત બનવું જોઈએ એમ બતાવેલ છે – Page #490 -------------------------------------------------------------------------- ________________ ३७५ प्रियदर्शिनी टीका अ० २ गा ५ अरतिपरीपहजयेदृष्टान्त अत्र दृष्टान्तः प्रदश्यते-- ___ अचलपुरे जितशत्रुनाम्नो राज्ञः पुत्रोऽपराजितनामा रोहाचार्यस्य समीपे दीक्षितोऽभवत् । एकदा रोहाचार्यः स्वशिष्यपरिवारैः सह ग्रामानुग्राम बिहरन् तगरानगरी समवस्तः । तदानी रोहाचार्यस्य स्वाध्यायशिष्य आर्यरोहनामाऽऽचार्य उज्जयिन्यामासीत् , तस्य ज्येष्ठ शिष्यः श्रुतकीर्तिनामको मुनिः शिष्यपरिवारैः सह ग्रामानुग्राम विहरमाणस्तगरानगया समागतः । रोहाचार्यः शिष्टाचारानन्तर श्रुतकीर्तिमुनि पृच्छति-उज्जयिन्या साधवो निरुपसर्ग तिष्ठन्ति किम् , ? श्रुतकीर्तिमुनिः पाह-भदन्त ! सर्व तत्र कुशलम्, किन्तु राजपुत्रः पुरोहितपुत्रश्च दृष्टान्त-अचलपुर में जितशत्रु राजा का अपराजित नामका पुत्र था। वह धर्मश्रवण कर रोहाचार्य के समीप दीक्षित होगया। एक समय की बात है कि रोहाचार्य अपनी शिष्यमडली सहित ग्रामानुग्राम विहार करते हुए तगरानगरी पधारे। उस समय इन रोहाचार्य के स्वाध्याय शिष्य आर्यरोह नामके आचार्य उज्जयिनी नगरी में विराजमान थे। उन आर्यरोह आचार्य के मुख्य शिष्य श्रुतकीर्ति भी अपने शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विचरते हुए इसी तगरा नगरी में रोहाचार्य के पास पधारे । रोहाचार्य ने शिष्टाचार के अनन्तर श्रुतकीर्ति मुनि से पूछा-कहो उज्जयिनी नगरी में साधु मडल तो सुखशाता में विराजमान है न ? सुनकर श्रुतकीर्ति मुनि ने उत्तर मे कहा-भदन्त सव सुखशाता में विराजमान तो हैं, परन्तु वहा के राजा का एव पुरोहित का पुत्र દણાત–અચળપુરમા જીતશત્રુ રાજાને અપરાજીત નામને પુત્ર હતે તેણે ધર્મનું શ્રવણ કરીને હાચાર્ય પાસે દીક્ષા લીધી એક સમયની વાત છે, કે રેહાચાર્ય પિતાની શિષ્ય મડળી સાથે વિહાર કરતા કરતા તગારાનગરીમાં પધાર્યા આ સમયે રેહાચાર્યને સ્વાધ્યાય શિષ્ય આર્ય રેહ નામના આચાર્ય ઉજ્જયિની નગરીમાં બિરાજમાન હતા આ આયહ આચાર્યના મુખ્ય શિષ્ય શતકીતિ પણ પિતાના શિષ્ય પરિવાર સહિત એક ગામથી બીજે ગામ વિચારતા આ તગરા નગરીમા રેહાચાર્યની પાસે પધાર્યા રેહાચા શિષ્ટાચાર પછી શ્રતકીતિ મુનિને પૂછયું, કહે ! ઉજેની નગરીમાં સાધુ મડળ તે સુખ શાતામાં બીરાજમાન છે ને ? આ સાંભળી તકિત મુનિએ જવાબમાં કહ્યું, ભદન્ત! દરેક સુખ શાતામા બિરાજમાન છે, પરંતુ ત્યાના રાજા અને પુરોહિતને પુત્ર Page #491 -------------------------------------------------------------------------- ________________ - - उत्तराम्पयनसचे मुनीनुद्वेजयतः । श्रुतकीर्तरेतद्वचन अत्या रोहाचार्योऽपराजितमुनि कथयति-तत्र सासारिकभावपुरोऽसौ राजकुमारः साधुजनमुटेजयवि, व प्रतिगोधयिनुमुज्जयिन्यां त्वया गन्तव्यम् । आचार्यनिदेशेन शिष्यपरिपारेण सहापराजितमुनिरुज्जयिन्या गतः। तमायरोडाचार्य प्रणम्यापराजितमुनिमिक्षालाया राजकुल प्रविष्टः । तत्रापराजितमुनि रानपुन-पुरोहितपुत्रौ सोपहास पन्दन कुरुतः । मुनिवरे गते सति तस्मिन्नेर समये मुनेरुपहासाजठरे वेदना समुत्पन्ना, उच्चः स्वरेण तो रोदन मुनियों को दुसित किया करते हैं। अतीकति के वचनो को सुनकर रोहाचार्य ने अपने शिप्य अपराजित मुनि से कहा कि उज्जयिना नगरी का जो कुमार है वह तुम्हारे सासारिक भाई का पुत्र है । इस समय यह साधुओं को उज्जयिनीनगरी में कष्ट पचा रहा है अत तुम उसको समझाने के लिये वहा जाओ। आचार्य के आदेश से अपराजित मुनि तगरानगरी से शिष्यमडली सहित विहार कर उज्ज यिनी नगरी में आर्यरोह आचार्य के पास पहँचे, और उनको वदन नमस्कार किये । याद भिक्षा के समय आचार्य के निदेश से वे अपरा जित मुनि राजमहल मे प्रविष्ट हुए। वहा उन अपराजित मुनि के सासारिक भाई का पुत्र राजकुमार एव पुरोहित पुत्र ने उन मुनि का उपहासपूर्वक वदना कि । अपराजित मुनि के वहा से चले जाने पर मुनि के उपहास से उन दोनों के पेट मे बडे जोर से पीडा होने लगा। મુનિને દુખિત કર્યા કરે છે શ્રતકીર્તિ વચન સાંભળીને હાચાર્યે પોતાના શિષ્ય અપરાજીત મુનિને કહ્યું કે, ઉજૈની નગરીના જે રાજકુમાર છે તે તમારા સ સારીક ભાઈને પુત્ર છેઆ સમયે તેઓ ઉજ્જૈની નગરીમાં સાધુઓને કw પહોચાડી રહ્યા છે જેથી તમે તેને સમજાવવા માટે ત્યાં જાવ આચાર્યના આદેશથી અપરાજીત મુનિ તગરાનગરીમાથી શિષ્ય મડળી સાથે વિહાર કરી ઉજૈની નગરીમાં આર્થરેહાચાર્યની પાસે આવી પહોચ્યા અને તેમને વદન નમસ્કાર કર્યા બાદ ભિક્ષાના સમયે આચાર્યના આદેશથી અપરાજિત મુનિય રાજમહેલમાં પ્રવેશ કર્યો ત્યા તે અપરાજીત મુનિના સાંસારીક ભાઈના * રાજકુમાર તેમજ પુરોહિતપુત્રે તે મુનિને ઉપહાસપૂર્વક વદના કરી અપરા છત મુનિના ત્યાથી જવા બાદ મુનિને ઉપહાસ કરવાથી આ બન્નેના પેટમાં એકદમ પીડા ઉત્પન્ન થઈ અને જણ ખૂબ જોર જોરથી રાડ પાડવા Page #492 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अर्हहत्तदृष्टान्त ३७७ कृतवन्तौ । राजा पुरोहितच पुत्रयोद॑सस्था परिवारवचनाद् विज्ञाय आर्यरोहाचार्यस्य समीप गतवन्तौ । तत्रार्यरोहाचार्य प्रणम्य तो सरोदन प्रार्थितवन्तौ, भदन्त ! प्रसीदतु भवान् , अस्मदालको रक्षणीयौ, इत्यादि । आर्यरोहाचार्य आइराजन् ! अस्मिन् विपये न किंचिज्जानामि, इम माघुणक महामुनि प्रसादय । वतस्तद्वचनाद्राजा पुरोहितेन सहापराजितमुने पार्थ गत्वा त प्रणम्य ब्रवीतिहे भदन्त ! स्वभ्रातुप्पुत्र जीवित कुरु, मुनिः प्राह-साधुपीडकस्य पुनस्यापि शिक्षा दातु न शक्नोपि?, नीतिमार्गानुसारिणा राज्ञाऽन्यस्यापि कस्यचिदपराधे कृते तु पुनो निग्रहणीय किं पुनर्य' साधुवाधकः 'नृपेणोक्तम्-भदन्त ! ममापराधदोनों जने खूब जोर २ मे चिल्लाने लगे । राजा एव पुरोहित दोनों ही परिवार जनों के कहने से अपने २ पुत्रो की दुरवस्था जानकर साथ २ आर्यरोहाचार्य के पास आये । आचार्य महाराज को वदन कर वे दोनों के दोनों उनके समक्ष रोते २प्रार्थना करने लगे, कि भदन्त ! आप हमारे ऊपर प्रसन्न होइये-कृपा कीजिये-हमारे बालकों की रक्षा कीजिये इत्यादि। आर्यरोहाचार्य ने कहा कि राजन् ! मैं इस विषय मे कुछ नहीं जानता है। यह जो महेमानरूप मेमहामुनि आये हुए हैं उनके पास जाओ और उनसे कहो। राजा आर्यरोह के वचन से पुरोहित को साथ लेकर अपराजित मुनि के पास गया और उनको वदन कर कहने लगा कि-हे भदन्त ! अपने भाई के पुत्र को जीवित करो। मुनि ने कहा कि-हे राजन् राजनीति इस प्रकार की है कि जन अपना पुत्र साधारण जनता का भी अपराध करे तो उसके लिये शिक्षा है तो फिर जो मुनिजनों को पीडा पहचावे રાજા અને પુરોહિત અને પિતાના પરિવાર જનોના કહેવાથી પોતાના પુત્રોની દુખદ અવસ્થા જાણીને આર્થરેહાચાર્યની પાસે આવ્યા આચાર્ય મહારાજને વદના કરીને અને તેમની સમક્ષ રોતા રોતા પ્રાર્થના કરવા લાગ્યા કે, હું ભદત! અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરે, અમારા બાળકોની રક્ષા કરો, વિગેરે આર્થરેહાચાર્યે કહ્યું, હે રાજન! આ વિષયમાં હું કાઈ જાણતા નથી મહેમા નરૂપમા મહામુનિ પધાર્યા છે તેમની પાસે જાઓ અને તેમને કહે આર્યરાહના વચન સાભળી રાજા પુરહિતને સાથે લઈને અપરાજીત મુનિની પાસે ગયા અને તેમને વદના કરીને કહેવા લાગ્યા કે, હે ભદત! તમારા ભાઈના પુત્રને જીવતદાન બાપે મુનિએ કહ્યું કે, હે રાજન રાજનીતિ એવા પ્રકારની છે કે, જ્યારે આપને પુત્ર સાધારણ જનતાને પણ અપરાધ કરે તે તેને માટે શિક્ષા છે તે મુનિરાજને Page #493 -------------------------------------------------------------------------- ________________ ३७८ क्षमस्व, वालको महाफप्ट प्राप्ती, अनुकम्पस्व भगरन् । स्वस्थावस्थासम्पनी हो मुनिदेशनया मनज्या स्वीकतवन्तौ । तत्र राजपूनः शुद्रमावेन चारित्रपालन हत पान् , पुरोहितपुतस्तु जातिमद कला पूर्वपीडास्मरणेन गुरु मवि सामर्षों जाता। द्वावपि चारित्र पालयन्ती मृत्वाऽन्ते देवलोक गती । ___ इतश्च फौशाम्बीनगयी तापसनामकः कोऽपि धनिक आसीत् । स स्वरहे मृत्वा लोभावेशेन सूफरो जातः, स स्वमवनादिक दृष्ट्वा जातिस्मरण प्राप्तवान् । उसके लिए राजा को चाहिये कि जरूर ध्यान रखे। अपराजित मुनि की यात सुनकर राजाने समझकर कहा कि महाराज! आजपीछ सा नहीं होगा, आप मेरे इस अपराध को क्षमा करे । तथा राजकुमार और पुरोहित पुत्र ने भी अपराजित मुनि से क्षमा मागी । फिर उपदर सुमकर वे दोनों प्रवजित हो गये। प्रव्रज्या ले ने पर राजपुत्र ने ता शुद्ध भाव से चारित्र का पालन किया परन्तु जो पुरोहित का पुत्र या वह जाति मद से सयम का आराधन पूरा नहीं करता था और अपने पेट को पीड़ा को याद करता हवा अपने गुरु अपराजित मुनि पर रूट -भाव रखता था । अन्त में ये दोनों ही चारित्र की पालना करते हुए काल धर्म को पाकर देव लोक में देव हुए। ___ इधर-कौशाम्बी नामकी एक नगरी थी। उसमें तापस नामका एक हिंसक धनिक व्यक्ति रहता था। वह लोभ के वश होकर मरा ता अपने ही घर पर सूअर की योनि में उत्पन्न हुआ। अपने पूर्व के भवना પિડા પહેચાડનારાઓ માટે રાજાએ જરૂર ધ્યાન રાખવું જોઈએ અપરાજીત મુનિની વાત સાંભળીને રાજએ સમજી જઈને કહ્યું કે, મહારાજ ! હવેથી એવું નહી અને આપ મારા આ અપરાધને ક્ષમા કરો રાજકુમાર અને પુરાઉ તના પુત્રે પણ અપરાજીત મુનિની ક્ષમા માગી ત્યાર બાદ ઉપદેશ સાંભળીને તેમને પ્રવજત બન્યા પ્રવ્રજ્યા લીધા પછી રાજપુત્રે શુદ્ધ ભાવથી ચારિત્રનું પાલન કર્યું પરંતુ જે પુરોહિતને પુત્ર હતો તે જાતીના મદના કારણે સ યમનુ આરા ધન પૂર્ણ રીતે કરતા ન હતા અને પિતાના પિટની પીડાને યાદ કરતા કરત અપરાજીત મુનિ ઉપર ક્રોધભાવ રાખતો હતે અતમા એ બન્ને ચારિત્રનું પાલન કરતા કરતા કાળધર્મને પામીને દેવલોકમાં દેવ થયા આ તરફ કૌશાબી નામની એક નગરી હતી એમા તાપસ નામના એક હિંસક ધનવાન માણસ રહેતે હવે તે લોભવશે કરીને પિતાના જ ઘરમા સવર (ભૂડ), રૂપે જન્મે પોતાના પૂર્વને મકાન આદિ જઈ ન Page #494 -------------------------------------------------------------------------- ________________ I प्रियदर्शिनी टीका अ० २ गा० १५ अरतिपरीपद्दजये अर्द्धद्दत्तदृष्टान्ता ३७९ एकदा तत्पूर्वभवपुत्रास्त तस्यैव श्राद्धदिने हतवन्तः, ततः स्वगृह एवासौ सर्पो जातः, तस्मिन्नपि भवे तस्य जातिस्मरण सजातम् । पुनस्त एव पूर्वभवपुत्रास्त सर्पगृहान्तमन्त दृष्ट्वा जन्तुः । तदनन्तरमसौ स्वपुनस्य पुत्रोऽभवत्, पिना तस्य ' अशोकदत्त ' इति नाम कृतम् । स तत्रापि जन्मनि जातिस्मरण प्राप्य मूकत्वमङ्गीचकार । पूर्वीया पुत्रवधूरिदानी माता जाता, कथमेना मातेति ब्रवीमि । पुत्रोऽपि पिताभनत् कथमेन 'तातः' इति सनोधयामि इत्येव मनसि विचार्य स मूकोऽभवत् । मातापितृभ्या तन्मूकत्वापनयनार्थ वहनः प्रयत्नाः कृतास्तथापि तस्य मूकत्वं नापगतम्, जतो लोकास्वं मूकनाम्नाऽऽह्वयन्ति । दिकको देखकर उस सूअर के बच्चे को जातिस्मरण ज्ञान हो गया । एक दिन की बात है कि पुत्रोने अपने बाप के श्राद्ध के निमित्त उससूअर को मार डाला । यह मर कर अपने ही घर मे सर्प हुआ । इस भव मे भी इसे जातिस्मरण ज्ञान हो गया । पुत्रों ने अपने घर में इधर उधर घूमते हुए सर्प को जब देखा तो उसको मार डाला । मर कर यह तृतीय भव में अपने पुत्र का पुत्र हुआ । पिताने इसका नाम, अशोकदत्त रक्खा । इस अवस्था में भी इसे जातिस्मरण ज्ञान हो ' गया, अतः इसने मूकपना अगीकार कर लिया । जो पूर्वभव मे मेरी पुत्रवधू थी वह इस भव मे माता हो गई है अतः कैसे तो इसे माता कह कर पुकारूँ तथा जो पुत्र था वह भी अब मेरा बाप बन गया हैइसलिये अब इसे पिता कैसे कहूँ, ऐसा मन में विचार कर उसने अपना | આ સૂવરના બચ્ચામા જાતિસ્મરણ જ્ઞાન થયુ એક દિવસની વાત છે. પુત્રાએ પેાતાના બાપના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાખ્યુ ત્યાથી મરીને ફરીથી પેાતાના એજ ઘરમા સપ થયે આ ભવમા પણ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયુ પુત્રોએ પેાતાના ઘરમા આમ તેમ ઘુમતા સર્પને જ્યારે જોયા ત્યારે તેને મારી નાખ્યા . મરીને ત્રીજાભવમા પેાતાના પુત્રના પુત્ર (પૌત્ર) તરીકે જન્મ્યા પિતાએ તેનુ નામ અશેકદત્ત રાખ્યુ. આ અવસ્થામા પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ આથી તેણે મૌનવ્રત ધારણ કરી લીધુ પહેલા ભવમા જે મારી પુત્રવધૂ હતી તે આ ભવમા મારી માતા થઈ છે તે કેવી રીતે હુ માતા કહીને ખેાલાવુ જે મારા પુત્ર હતા તે અત્યારે મારા બાપ થઈ ગયેલ છે તેથી હવે તેને પિતા તરીકે કેમ સાધન કર્ ? એમ મનમાં વિચાર Page #495 -------------------------------------------------------------------------- ________________ ३८० उत्तराध्ययनसणे , एकदा चतुर्मानधराः स्थविरा. स्वानोपयोगेन मृक विद्राय त पतिवोधयितु तन शिष्यपरिवारैः सह समाएता, तेश्च मृकगृहे दो श्रमणौ प्रेषितो तत्रैकेन मूकस्य पुरतः स्थपिरशिक्षिता गाथा पठिवा । "वावस! फिमिणा? मृअन्वयेण पडिवज्ज जाणिउ धम्म । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोति ॥ १॥" मूकभाव (गुगापन) रसना ही अच्छा समझा। माता पिता ने अपने बच्चे की जप ऐसी स्थिति देखी तो उसकी मृकता दूर करने के लिए उन्होंने अनेक प्रयत्न किये, परन्तु उसकी मूकता दूर नहीं हुई, इसलिए लोगों ने उसका नाम “ मृक" रस दिया, और इसी नाम से उस बुलाने लगे। एक समय कियात है कि चार ज्ञान के धारी स्थविर मुनि अपन ज्ञानोपयोगसे उसमृक की परिस्थितिको जानकर उसे प्रतियोधित करनक लिये वहा शिष्यमडलीसहित आये। उन्होंने उस मूकके घर पर दा मुनियों को भेजा। उनमेसे एक मुनिने उस मूक के आगे स्थविरशिक्षा से युक्त एक गाथा पढ़ी । वह गाथा इस प्रकार है तावस ! किमिणा मूअन्वयेण पडिवज्ज जाणिउ धम्म । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तो त्ति ॥१॥ કરીને તે બાળકે મૂ ગાપણુ રાખવાનું એગ્ય માન્યૂ માતા પિતાએ જ્યારે બાળકના આ સ્થિતિ જોઈ ત્યારે તેનું મૂગાપણુ દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યા પર તેનું મૂગાપણુ દૂર ન થયું આથી લોકોએ તેનું નામ “મૂગ” રાખ્યું અને એજ નામથી તેને બોલાવવા લાગ્યા એક વખત ચાર જ્ઞાનના ધારી વિરે પિતાના જ્ઞાનના ઉપયોગથી આ મૂગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિબંધિત કરવા માટે શિષ્ય મડળી સાથે ત્યાં પધાર્યા તેઓએ આ મૂગાના ઘેર બે સુનિઓને મોકલ્યા આમાથી એક મુનિએ આ મૂગાની આગળ સ્થવિરની શીખવેલી એક ગાથા ગાઈ તે ગાથા આ પ્રકારની છે तावस ? किमिणा ? मृअवयेण, पडिवज्ज जाणिउ धम्म । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोसि ॥१॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ ३८१ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अर्हद्दत्तदृष्टान्त छाया-तापस ! किमनेन मूफनतेन प्रतिपद्यस्व ज्ञात्वा पर्मम् । मृत्वा सूफर उरगो जातः पुत्रस्य पुन इति ॥ १॥" मूकस्ता गाथा श्रुत्वाऽऽश्वयं गतस्तो प्रणम्य पृच्छति - भरद्भिरेतत् कथ ज्ञातम् ? तो ब्रूतः-इहोद्यानेऽस्मद्गुरवः समवसृतास्ते खलु जानन्ति । ततोऽसौ मूकस्ताभ्यां अमणाभ्या सह गत्वा नगरोद्याने स्थविराणा वन्दन कृत्वा तद्देशना श्रुत्वा श्रावको भूत्वा मूकत्व परित्यक्तवान् ।। इतश्च कृतजातिमदः पुरोहितपुरजीनदेवः कृताञलिः सन् महाविदेहे तीर्थकरसमीपे पृच्छति-भगवन् । फिमह मुलभगोधिस्तदितरो वा' भगवता प्रोक्तम्-त्व दुर्लभगोधिकोऽसि । देवः पुनरपृच्छत्-इत च्युतः सन् कुनाहमुत्पन्नो भविष्यामि ? इस गाथा को सुनकर मूक को वडा भारी आश्चर्य हुआ। उसने उन दोनों को नमस्कार कर पून-आपने हमारी सूअर की पर्याय से लेकर यहा तक की समस्त परिस्थिति कैसे जानली ? उन्होंने कहा कि इस नगर के उद्यान मे हमारे गुरु महाराज पधारे हुए हैं वे तुम्हारी इस समस्त स्थितिको जानते हैं। मूकने जब यह सुना तो वह उन दोनों मुनियों के साथ उद्यान मे आया । उसने सब मुनियों को नमस्कार एव वदन किया । पश्चात् उनसे धर्मका उपदेश सुनकर श्रावक हो गया और मूकता का परित्याग कर दिया। जातिमद करने वाला जो पुरोहितपुत्र का जीव था कि जो मरकर देव की पर्याय से उत्पन्न हुआ या उसने हाय जोड कर महाविदेह क्षेत्र मे तीर्थंकर श्री सीमधर स्वामी के पास ऐसा प्रश्न किया આ ગાથા સાભળીને તે મૂગાને ભારે આશ્ચર્ય થયુ તેણે આ બન્ને વિરેને નમસ્કાર કરીને પૂછયું, “તમેએ મારી સૂવરની સ્થિતિથી માડીને આજ સુધીની સમસ્ત પરિસ્થિતિ કેમ જાણી?” તેઓએ કહ્યું કે, “આ નગરના બગીચામાં અમારા ગુરુ મહારાજ પધાર્યા છે અને તેઓ તમારી સઘળી બીના જાણે છે » મૂગાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે મને મુનિએની સાથે બગીચામાં આવ્યું, અને તેણે બધા મુનિએને નમસ્કાર અને વદના કરી ત્યાર પછી તેમની પાસેથી મને ઉપદેશ સાભળીને તે શ્રાવક બની ગયો અને મૂ ગાપણાને છેડી દીધુ જાતિમ કરવાવાળા પુરોહિત પુત્રને જીવ જે મરીને દેવની પર્યાયમાં ઉત્પન્ન થયો હતો તેણે હાથ જોડીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર શ્રીમધર સ્વામી ની સમક્ષ એ પ્રશ્ન કર્યો કે, “હે ભગવત! હું સુલભબધી છુ કે દુર્લભબધી છું ?” ભગવાને જવાબમાં કહ્યું કે, તમે દુર્લભબધી છે દેવે કરી પ્રશ્ન Page #497 -------------------------------------------------------------------------- ________________ ફટર उंचगव्यपनले भगवा कथितम्-कौशाम्बीनगयों मूकधावा भरिप्यसि । धर्ममाप्तिश्च मूकादव तव भविष्यति । इत्येव भगद्वचन सुवाऽसौ देवस्त प्रणम्य कौशाम्बीनगर्या मूकोपान्तिफमागत्य तस्मै बहुद्रव्य दवा मोक्तान-स्वर्गाद मच्युतस्य मम जन्म वन्मातर्गर्भे भविष्यति, वदा तस्या झालेऽप्यानदोहदो भविष्यति । तदर्थ सर्वत् फलानाम्ररक्षः कौशाम्न्याः समीप एप पर्पतस्य निर्जनप्रदेशे मया रोपितः । यदा सा वदोहदाकुलाऽऽन्न यायते तदा तस्या. पुरस्त्वया पाच्यम् । यदि जनिप्यमाण पालक मद्य ददासि, तदाऽऽम्रफलमानीय तुम्प ददामि । कि हे भगवान् ! में मुलभनोधि ह कि दुर्लभयोधि ह' भगवान ने इसके उत्तर में करा कि तुम दुर्लभगोधि हो । देव ने पुनः प्रश्न किया कि मैं यहां से च्यवकर कहा उत्पन्न रोऊँगा भगवान ने कहा कि कौशाम्बी नगर में मूक के भाई रोगे। वरा तुम्हें धर्म की प्राप्ति मूक से ही होगी। इस प्रकार भगवान् की वाणी सुनकर वर देव उन्हें नमन कर के कौशाम्नी नगरी में मूक के पास आया और उसे बहुत सा द्रव्य देकर कहने लगा कि मैं स्वर्ग से च्यवकर तुम्हारी माता की कुक्षि म जन्म धारण करूगा । उस समय उसे अकाल में आम खाने का दोहला उत्पन्न होगा। उस दोले की पूर्ति के लिये सर्वमतुओं में फल देनेवाला आम का वृक्ष मैंने पहिले से ही कौशाम्बी नगरी के समीप के पर्वत के निर्जन प्रदेश में आरोपित कर दिया है। जिस समय वह दोहद से आकुलित होकर आम की याचना करे तो तुम उससे ऐसा कहना कि जो बालक उत्पन्न होगा उसे यदि तुम मुझे देना अगीकार करो तो मै तुम्हें लाकर आम देता हूँ। કર્યો હ અહિથી ચ્યવને કયા ઉત્પન્ન થઈશ ? ભગવાને કહ્યું કે, કોશાખા નગરીમાં મૂગા ભાઈ થઈશ ત્યા તમને ધમની પ્રાપ્તિ મૂગાથી થશે આ પ્રકારની ભગવાનની વાણું સાંભળીને તે દેવા નમસ્કાર કરીને કૌશાબી નગરીમાં તે મૂગાની પાસે આવ્યા અને તેને ખૂબ દ્રવ્ય દઈને કહેવા લાગ્યા કે હું સ્વર્ગથી ચવીને તમારી માતાની કુખે જન્મ ધારણ કરીશ એ વખતે તેનું અકાળે કેરી ખાવાને ભાવ (દેહદ) ઉત્પન થશે આ દેહદની સફળતા માટે સર્વ રૂતુઓમાં ફળ દેનાર આબાના વૃક્ષને પહેલેથી જ કૌશાબી નગરીની પાસે આવેલા પર્વતના નિજન પ્રદેશમાં મે વાવી દીધેલ છે જયારે તે દેહદથી વ્યાકુળ થઈને કેરીની માગણી કરે ત્યારે તારે તેને, એ પ્રમાણે કહેવું કે જે બાળક જન્મે તેને મને સેપવાનું સ્વીકારે તે હું તમને કેરી લાવી આ Page #498 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अहंदचदृष्टान्त ३८३ एवमुक्ता तव माता यदि गर्भस्थपुत्रदान स्वीकुर्यात् तर्हि तस्यै त्वया मद्दशिताऽऽम्रफल दातव्यम् । जातस्य मम यथा जैनधर्ममातिभवेद तथा प्रयत्नस्त्वया कर्तव्यः । एवमुक्त्वा स पुरोहितपुरजीरदेवो गतः।। ___अन्यदा कदाचिदसौ देवो देवलोकाच्च्युतस्तस्या गर्ने समुत्पन्नः, तदा तस्या आम्रदोहदः समुत्पन्नः । मूकेन पूर्वोक्तव्यवस्था कारयित्वाऽऽम्रदोहदः पूरितः। पुत्रो जातः । तस्याईद्दत्त इति नाम मातापितृभ्यां कृतम् । तदनन्तरमसौ मूक स्त बालसोदर लालयन् साधूना समीप तद्वन्दनाय नयति, परन्त्वसौ दुर्लभवोधि. ____ तुम्हारी माता जर तुम्हारे इस कथन को मजूर कर ले अर्थात्गर्भस्थ पुत्र का तुम्हे देना स्वीकार कर ले-तो तुम उसके लिये मेरे द्वारा बताये हुए आम के वृक्ष से आम लाकर दे देना । तथा तुम इस 1 प्रकार का प्रयत्न भी करते रहना कि जिस से मुझे जैनधर्म की प्राप्ति हो। इस प्रकार कह कर वह पुरोहित के पुत्र का जीव देव तिरोहित हो गया । किसी समय अपनी आयु के समाप्त होने पर यर स्वर्गलोक से च्यवकर मूक की माता के गर्भ में अवतरित हो गया । उस की माता को आम खाने का दोहला उत्पन्न हुआ। मूक ने पूर्वोक्त व्यवस्था करवा कर उस के आम के दोहले की पूर्ति की । पुत्र का जन्म हुआ। उसका नाम अर्हद्दत्त रक्खा गया । अहद्दत्त को जो कि अपना वालसोदर या मूक ने बडे चाव से लाड प्यार से रखा । कभी २ यह उसे साधुओ के समीप भी वदना कराने के लिये ले जाता था, परन्तु यह ता दुर्लभ તમારી માતા જ્યારે તમારી આ માગણીને મજુર કરે અથત ગર્ભમાં રહેલા પુત્રને તમને સેપી દેવાને સ્વીકાર કરે ત્યારે તમારે મે તમને બતાવેલા આબાના વૃક્ષ ઉપરથી કેરી લાવીને તેને આપવી તથા તમારે એવા પ્રકારના પ્રયત્ન કરતા રહેવું કે જેનાથી મને જૈનધર્મની પ્રાપ્તિ થાય આ પ્રમાણે કહીને તે પુરોહિત પુત્રને જીવ-દેવ અલોપ થઈ ગયે કેટલાક સમય બાદ પિતાના આયુષ્યની સમાપ્તિ થવાથી તે દેવ સ્વર્ગલોકથી ચવીને મૂળાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા તેની માતાને કેરી ખાવાનું મન થયું મૂગાએ પહેલેથી જ વ્યવસ્થા કરીને તેની કેરી ખાવાની ઈચ્છાને પૂર્ણ કરી સમય જતા પુત્રને જન્મ થયે તેનુ અહંદત્ત નામ રાખવામાં આવ્યુ અહંદત્ત કે જે પિતાને ના ભાઈ થતું હતું તેને મૂગાએ ખૂબ લાડ પ્યારથી રાખે કઈ કઈ વાર તે તેને સાધુઓની પાસે વદના કરવા માટે લઈ જતું હતું પરંતુ આ તે Page #499 -------------------------------------------------------------------------- ________________ - - - ३८५ ___ उत्तराम्ययन त्वेन साधून दृष्ट्वा रोदिति । परमावाल प्रतियोधितोऽप्यसी न बोरि लमते । ततस्तदाता मूकः मनजितो भूत्वा सयम परिपाल्य देवलोक गतः । ___अथ तेन मूाजीपदपेनासो दुर्लभगोधिलिका मतिपोधार्य जलोदरव्यापि युक्तः कृतः, स्वय च वैद्यम्प ठत्वा तत्समीपमागत्याह-लह सर्वरोगोपशमन करोमि । जलोदरी पदति-मम जलोदरपाधि प्रशमय । येनोक्तम्-असाध्योऽय तव रोग, तथापि वत्प्रतीकार करोमि, यदि ममोपधकोत्थलक सन्य समारोप्य मामनुगच्छास। जलोदरिणोक्तम्-एपमस्तु । ततो वेद्येन स जलोदरी नियाधिः कृतः। योधि था, इसलिये साधुओं को देगते ही रोने लग जाता। इस प्रकार पाल्य अवस्था से प्रतियोधित करने पर भी यह पोधि को प्राप्त न कर सका। इसके बाद उसके बडे भाई मृफने दीक्षा धारण कर लाभार सयम का पालन कर अन्तमें घर देवलोक में जा कर उत्पन्न हो गया। अपने सहोदर को प्रतियोधित करने के लिये मूक के जीव देवन उमके शरीर मे जलोदर की व्याधि उत्पन्न कर दी । यह उसने इस लिस की कि देखे यह दुर्लभयोधि कैसे है। तथा स्वय वैद्य का रूप ले कर उसके पास आ कर कहने लगा कि मैं समस्त रोगों को दूर करने का इलाज करता है । उस जलोदरी चालक ने कहा कि ठीक है आप मेरे इस रोग का इलाज करें। वैद्य ने प्रत्युत्तर में कहा कि यद्यपि तुम्हारा यह रोग असाध्य है तो भी इस शर्त पर प्रयत्न करता ह कि यदि तुम मेरे इस कोथले को कि जिस में औषधिया भरी हैं अपने कधे पर દુર્લભ બેધી હતા એટલે સાધુઓને જોઈને રેવા લાગી જતો આ પ્રમાણે બાલ્યાવસ્થાથી જ તેને પ્રતિબંધિત કરવા છતા પણ તે બેધને પ્રાપ્ત કરી શકયા નહી આ બાદ તેના મોટાભાઈ મૂગાએ દીક્ષા ધારણ કરીને, સ યમનું પાલન કરીને, આતમા દેવ લેકમાં ઉત્પન થયે પિતાના સહારને પ્રતિબંધિત કરવા માટે મૂગાના જીવ દેવે તેના શરીરમા જળદરની વ્યાધિ ઉત્પન્ન કરી તે વ્યાધિ એટલા માટે ઉત્પન્ન કરી કે, જેઉ તે ખરે કે તે દુર્લભ બધી કે છે પછી પિતે વૈદ્યનું રૂપ લઈને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે, સમસ્ત રાગ નિવારવાને ઈલાજ મારી પાસે છે તે જળદરવાળા બાળકે કહ્યું કે, આ મારા આ રોગને ઈલાજ કરે છેદે પ્રત્યુત્તરમાં કહ્યું કે જે કે તમારે આ રાગ અસાધ્ય છે તે પણ એવી શરત ઉપર પ્રયત્ન કરૂ કે, તમે મારા આ કેળાને જેમાં ઔષધીઓ ભરી છે તેને તમારા કાધ ઉપર રાખીને મારી પાછળ Page #500 -------------------------------------------------------------------------- ________________ ३८५ प्रियदर्शिनी टीका म० २ गा० १५ अरतिपरीपहजये अईहत्तदृष्टान्त अध तेन वैधेनौपधकोत्थलकस्तस्मै वाहनाय समर्पितः। स चाहद्दत्तः कोत्थलकमुत्थाप्य स्कन्धोपरि वहन् वैद्यपृष्ठतश्चलति । तथा स कोत्यलको देवमा ययाऽतीवभारकारकः संजातः, तेनातिभारेण स प्रान्तोऽपि तमुत्सृज्य गन्तु न शक्नोति, चिन्तयति च-अह वचनबद्धोऽस्मि, कथमिम भार परित्यजामि, कोत्थलक वहतो ममैतत्पृष्ठतो गमनेन पुनर्जलोदरव्याधिन स्यादतो वज्रसार तुल्यमिव भार वहन् यदह खनो भवामि तन्मे योग्य भवतीत्येव विचिन्त्य स कोत्यलक वहन वैद्यमनुगच्छति । रख कर मेरे पीछे२ चलो तो। जलोदरी ने कहा इस में कौन सी यड़ी यात है। यह मेरा कोथला उठायेगा' ऐसा जानकर वैद्य ने इलाज के बारा उसको व्याधिमुक्त कर दिया । वैद्यने अपना औषधि का कोथल उठा कर चलने के लिये दे दिया । अर्हद्दत्त उस कोथले को कन्धे पर रख कर वैद्य के पीछे२ चलने लगा। कोथला देव की माया से ले जाते ले जाते मार्ग में बहुत वजनदार बन गया। उससे वह बहुत थक गया। परन्तु फिर भी उसकी हिम्मत उसे छोड़कर आगे जाने की नही हुई। विचारने लगा कि मैं वचन बद्ध हो चुका हूं अतः अब इस भार को कैसे छोड़सकताह । तथा यदि कोषले को लाद कर इस वैद्य के पीछे२ जो न चलू तो फिर जलोदर हो जानेकी आशका है, अतः जैसे भी बने वज्रसमान भारी इस कोथले को लेकर ही चलने में श्रेय है, चाहे मेरे शिर के पाल भी क्यों न घिस जायँ । इस प्रकार विचार कर वह कोथले को सिर पर लिए हुए वैद्य के पीछे २ चलता रहा । પાછળ ચાલે જળદર વાળાએ કહ્યું કે, તેમાં કઈ મોટી વાત છે “આ મારે કોથળે ઉઠાવશે” એવું જાણી ને વેદે ઈલાજ દ્વારા તેને વ્યાધિમુક્ત કરી દીધે વે પિતાની ઓષધીને કોથળે ઉઠાવીને ચાલવા માટે તેને આ અહદત્ત તે કોથળાને કાજ ઉપર રાખીને વેદની પાછળ પાછળ ચાલવા લાગ્યા કેથળે દેવની માયાથી ચાલતા ચાલતા માર્ગમા ઘણે વજનદાર બની ગયે, આથી તે ઘણો જ થાકી ગો અને આગળ ચાલવાની તેનામાં હિંમત ન રહી છતા પણ તે વિચારવા લાગ્યો કે હુ વચનથી બધાયેલ છુ માટે હવે આ ભારને તે કેવી રીતે છેડી શકે અને જે કોથળાને ઉપાડીને હું આ વિઘની પાછળ પાછળ ન ચાલું તે ફરી પાછે જળદરને ઉપદ્રવ થઈ જવા સંભવ છે જેમ બને તેમ વજા સમાન ભારે આ કેળાને ઉપાડીને ચાલવામાં જ શ્રેય છે મારા માથાના વાળ ઘસાઈ જાય તો પણ મારે કોથળાને ઉપાડીને ચાલવું જોઈએ આ પ્રકારના વિચાર કરી માથા ઉપર કેથળે લઈને વૈદ્યની પાછળ પાછળ ચાલતો રહ્યો Page #501 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ 1 उत्तरापवर्ग एकदा समायिको वैवस्त मुनिसनिधौनीया रवि यदि त्व दीक्षां गृहासि तर्हि मुञ्चामि । स भाराक्रान्तो यदवि ग्रहीष्याम्यदीनाम् 'वोऽसौ मायिके वैद्यस्तस्मै दीक्षां प्रदाप्य स्वयं देवलोक गतः । देवे स्वस्थानं गते स 'दुर्लभ बोधि त्वादर तिपरीपणाभिभूतः सन् सयम त्यक्तु समुद्यत । ततो देवेनाधिना शाखा पुनरपि तथैव जलोदर त्या वैद्यरूपेणागत्य पुनरसौ मतिनोधितः । पुनर्गते च देवे 'परीपदाभिभूतेन तेन दीक्षात्यागो मनसि शृत । तदाऽसौ वैधरूपो 'देवस्तृतीय वारं प्रतिनोप्य ते स्थिरीकरणार्थम ईदत्तसमीप एव तिष्ठति । """ 'अय वह मायिक वैद्य उस जलोदरी को मुनि के पास ले गया और करने लगा कि यदि तुम दीक्षा धारण करलो तो मैं तुम्हें छोड़ दू । भार से हेरान रोकर उसने विचार किया कि-'अच्छा है दीक्षा लेने से इस वजन को उठाने के दुःख से तो बच जाऊँगा और बोला दीक्षा ही ले लूगा । वैद्य उसको सयम दिला कर अपने स्थान देवलोक को चला गया । देव को अपने स्थान पर गया हुआ जानकर वह दीक्षा का परित्याग करने को उद्यत हुवा । देवने पुनः उसे जलोदर रोग से पीडित किया और वैद्य के रूप से आकर प्रतिबोधित किया। फीर भी वह अरतिपरीपर से उद्विग्न होकर सयम छोडने की इच्छा करने लगा । फिर भी देव आकर उसको प्रतिबोधित किया, और " यह सयम में स्थिर बना रहे " इस ख्याल से वह देव स्वय इसके पास ' रहने लगा । J એ માયાધારી વૈદ્ય એ જળાદરવાળાને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જે તમે દીક્ષા ધારણ કરી ત્યા તે હું તમને છેડી દઉ ભારથી હેરાન બનેલા તેણે વિચાર કર્યાં કે,-ઠીક છે દીક્ષા લેવાથી આ વજનને ઉડાવન પાના ૬ ખથી તે ખચી જઈશ” આમ વિચારી તેણે કહ્યુ કે ભલે ! હું દીક્ષા લઈશ તે પછી તેને દીક્ષા અપાવી વૈધ પાતાના સ્થાને દેવલાકમા ચાત્યા ગયા દેવને પેાતાના સ્થાન ઉપર ગયેલા જાણીને તે દીક્ષાના પરિત્યાગ કરવા તૈયાર થયે દેવે કરીથી તેને જળદરના રાગથી પીડિત બનાવ્યેા અને વૈદ્યના સ્વરૂપથી આવીને પ્રતિ એષિત કર્યાં ફરીથી તે અરતિપરીષહથી ઉદ્ભવેગ પામીને સયમ છેડવાની ઈચ્છા કરવા લાગ્યા ફરી પાછા ધ્રુવે આવીને તેને પ્રતિીત કર્યો અને “આ સયમમા સ્થિર ખની રહે એવા ખ્યાલથીતે દ્રેષ પેતે તેની પાસે રહેવા લાગ્યા Page #502 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अईहत्तदृष्टान्त ___ एकदा. स,देवो मनुष्यवेपेण तृणभारं गृहीला कस्मिंश्चित् प्रज्वलति ग्रामे प्रविशति, तदा सयमारति कुर्वन्नईदत्तमुनिः माह-अलति ग्रामे तृणभार नयन् कथ प्रविशसि' किं. मूढोऽसि ? देवेनोक्तम्-त्व तु, महामूढोऽसि, यतः सकलकल्याण कारण सयम विहाय क्रोधमानमायालोमवहिप्रज्वलिते सफलानर्थंकरे गृहवासे पुन: पुनयिमाणोऽपि प्रवेष्टुमिच्छसि । स एतद्वचन श्रुत्वाऽप्यरति सर्वथा न मुञ्चति । एक दिन की बात है कि वह देव मनुष्य का वेप धारण कर, घास का, गहा लेकर एक गांव में कि जिसमे आग लगी हुई थी जाने लगा। उस समय अरतिभाव को धारण करने वाले उस अहंदत्त मुनि ने उस से कहा कि तुम कितने मूर्ख हो जो आग से जल रहे इस ग्राम में घास का भारा लेकर जा रहे हो। इस स्थिति में तो कोई मूर्ख भी इस गांव में घास का भारा लेकर जाने को तैयार नहीं हो सकता है, अत तुम्हारे जैसे समझदार व्यक्ति को ऐसा काम करना इस समय सर्वथा अनुचित, है । अर्हद्दत्त मुनि की इस बात को सुनकर देव ने कहा कि -परोपदेश मे पाउित्य प्रदर्शन करने वाले दुनिया में अनेक मनुष्य हैं तुम भी उन्ही में से एक हो । मैं तो समझता हूँ कि मेरी अपेक्षा अधिक मूर्ख तुम हो जो कल्याण के कारणभूत इस ग्रहण किये हुए सयम मे अरतिभाव धारण करते हुए क्रोध, मान, माया एव' लोभ-रूपी अग्नि से प्रज्वलित एव सफल अनों के उत्पादक ऐसे गृहस्थाश्रम में जाने के लिये वार२ मना करने पर भी सयम छोडने की इच्छा करते हो। એક સમય તે દેવે મનુષ્યને વેશ ધારણ કરીને ઘાસની ગાસડી લઈ એક ગામમાં કે જ્યાં આગ લાગી હતી ત્યાં જવા લાગ્યા તે સમયે અરતી ભાવના ધારણ કરવાવાળા તે અહંદત્ત મુનિએ તેમને કહ્યું. કે, તમે કેવા મૂખે છે કે, આગથી બળી રહેલા ગામમાં ઘાસને ભારે લઈને જાવ છે? આ સ્થિતિમાં તે કઈ મૂખ પણ તે ગામમા ઘાસને ભારે લઈને જવાની તૈયારી ન કરે માટે તમારા જેવી સમજદાર વ્યક્તિએ એવું કામ કરવું આ સમયે સર્વથા અનુચિત છે અહંદત્ત મુનિની આ વાતને સાભળીને દેવે કહ્યું કે, પારકાને ઉપદેશ આપવામાં પડિતાઈનું પ્રદર્શન કરવાવાળા દુનિયામાં અનેક મનુષ્ય છે તેમાના તમે એક છે હું તે સમજુ છું કે મારી અપેક્ષાએ તમે અધિક મૂર્ખ છે જે કલ્યાણના કારણભૂત એવા લીધેલા સયમમાં અરતી ભાવ ધારણ કરીને, ક્રોધ, માન, માયા, લેભ રૂપી અગ્નિથી પ્રજવલિત એવા સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં જવા માટે વારંવાર મના કરવા છતા પણ મ યમ છોડવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે તે દેવતા Page #503 -------------------------------------------------------------------------- ________________ - ३८८ । अन्यदा कदाचित् तेन सह पुरः पुरअलमसो देवः पन्थान विहाय कर फाकीर्णनोत्पपेनाटी गच्छति । ततोऽमो दर्लमनोधिरहात साग्रहं वदति बनाने हित्वा कपमुत्पथेन गच्छसि ? देवेनोक्तम्-त्वमपि विशुद्ध मोक्षमार्ग परित्यज्याऽपि व्याधिरूपे फण्टकाकीर्णे ससारमार्गे कस्माद ग्रनसि ? एवमुक्तोऽप्यहेइतो बोषिमतध्या वदति-कस्त्वम् । ततो देवः स्वपूर्वमासमन्धिन मूकरूप दर्शयित्वा बारहे भ्रातः! शृणु, भवता पूर्वजन्मनि देवभव प्राप्य मम निगदितम्-यदा स्वर्गा इस प्रकार उस देव के वचन सुनकर अहंइत्त मुनि अरतिपरीषर को सवेंधा नहीं त्याग सका । देवने और भी उपाय उसे समझान के लिये किये जैसे कोई एक दिन जय अईहत्त बाहर जा रहे थे तर देव भी इनके आगे २ चलने लगा और रास्ता छोड़कर कुरास्ते जाने लगा। वह मागे कण्टकाकीर्ण था एव अटवी की ओर जानेवाला था। उसकी इस प्रकार चाल देखकर अहंइत्त मुनि ने कहा कि तुम कस आदमी हो जो मार्ग का परित्याग कर कुमार्ग से जा रहे हो। तब ६५ ने भी अहंइत्त से कहा कि तुम भी कैसे आदमी हो जो विशुद्ध मोक्षमाग का परित्याग कर आधिव्याधिरूप कटकों से आकीर्ण ससारमार्ग में जान को तैयार हो रहे हो। इस प्रकार जव देव ने कहा तो वह अहंइस कहन लगा कि-सच तो कहो तुम कौन हो । देवने अर्हदत्त की इस प्रकार बात सुनकर अपना पूर्वभवसवधी मूक रूप दिखा कर कहा-हे मित्र, सुनो आपने पूर्वभव में देवभव प्राप्त कर मुझ से कहा था कि याद વચન સાભળીને પણ અહંદર મનિએ અરતિપરીષહ ત્યાગ સર્વથા ન કર્યો દેવે બીજા પણ ઉપાય તેને સમજાવવા માટે કર્યા જેમ કોઈ એક દિવસ અહંદર બહાર જઈ રહ્યા હતા ત્યારે દેવ પણ તેની આગળ આગળ ચાલવા લાગ્યા અને રસ્તે છેડીને કુરસ્તે જવા લાગ્યા તે માગ કાટ ભરેલ હતું અને ઘોર જગલ તરફ જતો હતો તેની આ પ્રકારના ચા જઈને અદત્ત મુનિએ કહ્યું તમે કેવા માણસ છે કે માગને ત્યાગ 3 કુમાગે* જઈ રહ્યા છે ત્યારે દેવે પણ અહંદત્તને કહ્યું કે, તમે પણ કે આદમી છો કે, વિશુદ્ધ મેક્ષ માગને પરિત્યાગ કરી આધિ વ્યાધિ ૨૧ કાટાઓથી ભરેલા સ સારમાગમા જવાને તૈયાર થઈ રહ્યા છે. આ પ્રકા દેવે કહ્યું એટલે અદત્ત કહેવા લાગ્યા કે, સાચું કહે તમે કેણ છે? દે અહંકાની આ વાત સાંભળીને પિતાના પૂર્વભવ સ બ ધી મૂગાનું સ્વરૂપ દેખાડીને કહ્યું કે, હે મિત્ર! સાભળે આપે પૂર્વભવમાં દેવ ભવ પ્રાપ્ત કરી મને - હતું કે Page #504 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा १५ अरतिपरीपहजये अईहत्चदृष्टान्त ३८९ स्पच्युत स्याम् , तदा तव सहोदरभ्राता भविष्यामि, ततस्त्वया सुरालयगतेनाऽप्यह जैनधर्म मविवोधनीयः, इति त्वद्वचन मया स्वीकृतम् , अतस्त्वा पतिवोधयितुमहमत्रागतोऽस्मि, तस्माद् धर्म स्वीकृत्य मुहुर्मुहुररति मा सेनस्व, इत्येव मूकदेववचन निशम्याईदत्तोऽब्रवीत्-पूर्वभवेऽह देव आसमित्यत्र किं ममाणम् १ ततो मूकदेवस्तविश्वासार्थ देवभवे तेन रोपितमानचक्ष प्रदर्य सर्व पूर्ववृत्तमवदत् । ततस्तस्य जातिस्मरणमभूत् । तेनाऽस्य चारित्रद्धता जाता । अस्य पूर्वमरतिः, पश्चात्सयमे रतिः समुत्पन्ना। एवमन्यैरपि मुनिभिररतिपरीपहस्तन्निराकरणेन सोढव्यः॥१५॥ देवभव से च्युत हुआ तो तुम्हारा सहोदर होऊगा, इसलिये तुम देवलोग में देव होते हुए भी मुझे जैनधर्म का प्रतिरोध देना। तुम्हारे इस कथन को उस समय मैंने स्वीकार कर लिया था। इसलिये मेरी प्रतिज्ञा के अनुसार मैं तुम्हें प्रतियोधित करने के लिये यहा आया हुआ हूं, अतः सयमको अगीकार कर फिर उस में चार चार अरति का सेवन नहीं करना चाहिये । इस प्रकार मूक देव के वचन सुनकर अहहत्त ने कहा कि इस में क्या प्रमाण है कि मैं पूर्वभव में देव था। मुकदेव ने अर्हद्दत्तकी पात सुनकर उसके विश्वास के लिये देवभव में आरोपित आम्रवृक्ष को दिखलाकर समस्त पूर्व का वृत्तान्त कह दिया । इस सय को सुनकर उसे जातिस्मरण हो गया। इससे इसके चारित्र में दृढता आगई। इस का साराश यही है कि देखो अहद्दत्त को पहिले चारित्र में अरति थी पश्चात् प्रतियोधित होने पर उसे चारित्र मे रति आ गई इस बात को ઓ હ દેવ ભવથી રગૃત થઈશ તે તમારે સહોદર બનીશ આ માટે દેવ લેકમાં રહેવા છતા પણ તમે મને જૈનધર્મને પ્રતિબોધ આપતા તમારા એ કથનને મે એ સમયે સવીકાર કરી લીધું હતું જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમને પ્રતિબંધિત કરવા માટે અહિ આવ્યો છે આથી સયમને અગિકાર કરી તેમા વારવાર અરતિનુ સેવન ન કરવું જોઈએ આ પ્રકારે તે મૂગા દેવના વચન સાંભળીને અદત્તે કહ્યું કે આમાં કયું પ્રમાણ છે કે, હું પૂર્વભવમાં દેવ હતે મૂગા દેવે અદત્તની વાત સાંભળીને તેના વિશ્વાસ માટે દેવ ભવમા ઉગાડેલું આમ્રવૃક્ષ દેખાડીને અગાઉનું સઘળું વૃત્તાત કહી સંભળાવ્યું આ બધુ જોઈ જાણીને તેને જાતિ મરણ થયુ આને સારાશ એ છે કે, અહદત્તને પહેલા ચરિત્રમા અરતિ હતી પછી પ્રતિબંધિત થવાથી તેના ચરિત્રમાં ૨તિ આવી આ વાતને જાણીને Page #505 -------------------------------------------------------------------------- ________________ - - - - ३९० ___ उपराभ्ययवहारे __अरतिसङ्गाने स्त्रीप्पमिलापः स्यादतः चीपरीपहजय प्राह;मूलम्-संगो एस मणुस्साणं, जांओ लोंगमि इथिओ । जैस्स एया परिणाया, सुकैड तस्स सामण ॥१६॥ छाया-सग एए मनुष्याणा, याः लोके नियः । यस्य एताः परिमाताः, मुफत तस्य श्रामण्यम् ॥ १६॥ टीका-'सगो' इत्यादि। लोके अस्मिन् ससारे याः खियः सन्ति, एप मनुष्याणा-पुरुपाणा सगासगच्छतेचशीभवति जीवो यस्मात् स सगोम्बन्धनम्-यथा मृगाणा धन,वागु रादि, यथा पा मसिकाणालेप्मसगो पत्थन तथा पुरुषाणा स्त्रियो पन्धनमित्ययः स्त्रियो हि हारभावादिमिः पुरुषाणा विपयासक्तिलक्षण रागमुत्पादयन्ति, रागार जानकर, सब मुनियों को चाहिये कि वे आते हुए अरतिपरीपह को निवारण कर सयम में रति रखे ॥१५॥ अरति के सद्भाव में मुनि को स्त्रीपरीपह. उत्पन्न होने का सभव है,इस लिये अब सूनकार आठवें स्त्रीपरीपरजय को कहते हैं 'सगो एस'-इत्यादि अन्वयार्थ-(लोगमि-लोके.) इस ससार में (जाओ इथिओ-या स्त्रिया) जो स्त्रिया हैं (एस मणुस्साण सगो-एपः मनुष्याणा सगः) यह मनुष्यो,का वन्धन है। जिस प्रकार मृगों का वधन वागुरा-जाल-आदि, मक्षिका का बधन श्लेष्म आदि है उसी प्रकार स्त्रिया भी पुरुषों का बधनरूप हैं, क्यों कि ये स्त्रिया हावभाव,आदि से, पुरुषो में विषया सक्तिरूप राग उत्पन्न करती हैं। तद्विषयक राग की उत्पत्ति होने पर સઘળા મુનિઓએ જાણવું જોઈએ કે, આવેલ અરતિપરીષહને નિવારી સયમમાં २ति रामे, ॥ १५ ॥ . . । અરતિના સદભાવમા મુનિને સ્ત્રી પરીષહ ઉત્પન્ન થવાને સભવ છે તેથી सूत्र४२ मामे खी परीप छतवानु ४-छे सगोएस-या सम्पयार्थ-लोगमि-लोके मा ससारमा जाओ-इथिओ-या स्त्रिय । भिसा छे, एस. मणुस्साए सगो-एप मनुष्याणा सग ते मनुष्यानु सधन छ म મૃગેનુ ખ ધન જાળ આદિ માખીઓન બન ગળફા આદિ છે, તે પ્રકાર સ્ત્રિઓ પણ પુરૂષને બ ધનરૂપ છે કેમ કે, અિએ હાવભાવ આદિથી પુરૂષોમાં વિષયાસક્તિ રૂપ રાગ,ઉત્પન્ન કરે છે, તે વિષયરોગ ઉત્પત્તિ થવાથી પુરૂષ તેને વશીભૂત બની જાય છે Page #506 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ०२ गा १६ खोपरीपहजय' - ...-------३९१ सत्तौ च तद्वशीभूताना पुरुषाणा नरकनिगोदादिदुर्गविकसंसारपात , तस्माद स्त्रिय पुरुपाणां उन्धनमिति व्यपदेशः । अतः किं कर्तव्यमित्याकादक्षायामाह-'जस्स' इत्यादि। यस्य-अत्र सम्बन्धसामान्ये पष्ठी, येन मुनिनेत्यर्थः, एताः स्त्रियः परिज्ञाताः परि-सनया ज्ञाताः ज्ञ-परिज्ञयाऽस्मिन् भवे परभवे चानन्तदुःखकारणतया विज्ञाताः प्रत्याख्यानपरिज्ञया च परिवर्जिताः, तस्य मुनेः श्रामण्यं-चारित्रम् , अत्र श्राम'ण्येन सह परिपाल्यपरिपालकभानसम्मन्धे पष्टी। सुकृत-सुष्ठु आचरित भवति, सफल भवतीत्यर्थः ॥ १६॥ पुरुप. उनके वशीभूत हो जाता है । उनके वश मे हो जाने से उसका नरक निगोद आदि दुर्गतिरूप ससार मे पतन अवश्यभावी है। इस लिये ये स्त्रिया पुरुषों का वधन है । इसलिये ( जस्स-यस्य ) जिस मुनि द्वारा (ण्या परिणाया-एताः परिजाताः) ये सर्वथा ज्ञ-परिज्ञा से इस भव मे तथा परभव में अनत दुःखों के कारणरूप जानकर प्रत्याख्यानपरिज्ञा से परिवर्जित कर दी जाती हैं (तस्स सामण्ण सुकड-तस्य श्रामण्य सुकृतम् ) उस मुनि का साधुपना सफल है। भावार्थ-जिस प्रकार मृगादि पशुओं को पकड कर रखने के लिये वांगुरा (जाल) आदि बन्धन प्रसिद्ध है क्यों कि इन द्वारा परतन्त्र किये वे स्वतन्त्र विहार से रहित हो जाते हैं, और अनेक प्रकार की यातनाएँ सहन करते हैं इसी प्रकार पुरुषों का वधन ये स्त्रियां हैं। इनके वश में पड़ा हुआ प्राणी परतन्त्र होकर अपनी स्वन्तत्रता-चारित्र તેના વશ થવાથી તેનું નરક નિગોદ આદિ દુર્ગતિ રૂપ સ સારમા પર્તન अवश्य मावि छ माटे मिया ५३पानु मधन छ, २॥ भोट जस-यस्स २ भुनितारा एयापरिण्णाया-एता परिज्ञाता थे सपथा श-परिक्षाथी माल તથા પરભવમા અન ત દુખના કારણ રૂપ જણને પ્રત્યાખ્યાન પરિસથી परिव ४श हेवाभा मा छे 'तस्स 'सामण्ण सुकड-तस्य श्रामण्य सुकृतम् એવા મુનિનું સાધુ પશુ સફળ છે ભાવાર્થ-જે પ્રકાર મૃગ આદિપશુઓને પકડી રાખવા માટે જાળ આદિ અધન પ્રસિદ્ધ છે કેમ કે, તેના દ્વારા પરતત્ર કર્યાંથી તે સ્વતંત્ર વિહારથી રહિત બની જાય છે અને અનેક પ્રકારની આંતનાઓ સહન કરે છે આ રીતે પુરૂનું બ ધન સ્ત્રીઓ છે તેના વશમાં પડેલા પ્રાણી પરતંત્ર બનીને Page #507 -------------------------------------------------------------------------- ________________ ३९४ अय भा:-धर्ममर्यादानुवर्ती मुनि:-श्रीणामाप्रत्यगमस्थानहसितविभ्रमा द्याचित्तविक्षेपकारिणीशेप्टाः पदाचिदपि न चिन्तयेत् , नापि कामबुद्धया मोध मार्गदमकल्पामु तास चपुरपि निक्षिपेत किंवात्मानमे पयालोचयेत् । एव सा परीपहजयः स्यादिति। अत्र दृष्टान्तः प्रदर्श्यते द्वादशतीयकासुपूज्यशासने चम्पानगया तशीयो रूपलावण्यसम्पमा, सुजातसगिसुन्दर , शशिसोम्याकार , इष्ट., इष्टरूपः, कान्तः, कान्तरूपा, प्रिया, . इस का भाव यह है-धर्म मर्यादा अनुवर्तन करने वाला मुनि चित्त को विक्षिप्त करने वाली स्त्रियों के अग, प्रत्यग की आकृति का, तथा उनकी हासी आदि क्रियाओं का एव हाव विभाव आदि विलासा का कभी भी विचार तक न करे, और न मोक्षमार्ग में कदमस्वरूप इनको विकारदृष्टि से देखे । जहा तक हो मुनिका यही कर्तव्य है कि वह अपनी आत्मा का जिस तरह से कल्याण होता रहे, तथा nिi विचारधाराओं से वह अहर्निश अपने गृहीत पथ पर अग्रगामा वा रहे, इस प्रकार का ही प्रयत्न साधु को करते रहना चाहिये । यहा अपनी पर्यालोचना है। दृष्टान्त-बाहर वे तीर्थकर श्री वासुपूज्य स्वामी के शासन काल में चम्पानगरी मे इन्ही का वशज लावण्यपूर नामका एक राजा रहता था वह सुजातसर्वाङ्गसुन्दर-अर्थात् आकार से सर्वाङ्ग सुन्दर था, આને ભાવાર્થ એ છે કે–ધમ મર્યાદાન અનવતન કરવાવાળા મુનિ ચિત્ત વિક્ષિત કરવાવાળી સ્ત્રિઓના અગ પ્રત્ય ગની આકૃતિનું તથા તેની હાસ ક્રિયાઓનું, અને હાવભાવ આદિ વિલાસેનો કદી વિચાર સુદ્ધા પણ ને. મોક્ષમાગમ કર્દમસ્વરૂપ એવી આ ભાવનાને વિકાર દષ્ટિથી ન જુએ એ કર્તવ્ય છે કે, જ્યાં સુધી બની શકે ત્યા સુધી પિતાના આત્માનું કલ્યાણ ૧૪ રહે અને જે વિચારધારાઓથી તે હરહમેશ પિતે ગ્રહણ કરેલ માગ ૧ અગગામી બની રહે આ પ્રકારને જ વિચાર પ્રયત્ન સાધુએ " એ જ તેમની પર્યાલચના છે. દષ્ટાત–બારમાં તીર્થકર શ્રી વાસ સ્વામીના શાસનકાળમાં ચપ નગરીમાં તેમના જ વશના લાવણયપૂર નામના એક રાજા રાજ્ય કરતા હતા તે સારવાર અર્થાત આકારથી સર્વાગ સુદર હતા, તે સકલસ મનોરથ પૂર્ણ કરવાવાળા હોવાથી બધાને હતા. તેમની આકૃતિ મનોહર Page #508 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १७ स्त्रीपरीपहजये लावण्यपूरमुनिदृष्टान्त ३२५ प्रियरूपः, मनोज्ञः, मनोज्ञरूपः, सौम्यः, सुभगः, प्रियदर्शन , सुरूपोः लावण्यपूरनामको नृप आसीत् । असौ नृपः सुभूमनामकस्य वासुपूज्यतीर्थकृत्पथमगणधरस्य समीपे धर्मदेशना श्रुत्वा दीक्षितो जातः । स चैकदा भिक्षाचयां पर्यटन प्रावकगृह मत्वा वेश्यागृह प्रविष्टः, तत्र सा कामवह सकल समाज का मनोरथ पूर्ण करनेवाला होने से सब को इष्ट या, इसकी आकृति मनोहर होने से इष्टरूप था, तथा वह सवका सहायक होने से कान्त अभिलपणीय धा । वह कान्तरूप रूप से भी कान्त कमकमनीय था। वह सब जनो के उपकार करने में परायण होने से सबके लिये प्रिय या । वह रूप से भी प्रिय होने से प्रियरूप या। सत्र के हितकारी होने से यह मनोज था। इसके देखने वाले के लिये यह चित्ताकर्पक होने से मनोज्ञ रूप था। दुखियों का दुःख दूर करने वाला होने से मनोऽम सरके मन में बसने वाला था । सकल जनमन के अनुकूल आकृति वाला होने से मनोऽमरूप था, इसलिये वह सौम्य-भद्र स्वभाव होने से समस्त जन का आह्लादक था। तथा कल्याण मार्ग पर चलने वाला होने से सुभग था । वह प्रियदर्शन या अर्थात् जो व्यक्ति इसे एकवार भी देख लेता तो पुनः उसे देखनेकी लालसा उस के बनी रहती थी । वह सुरूप-लावण्य की राशि से भरपूर था। राजा ने मुभूम नाम के गणधर के पास जो वासुपूज्यतीर्थकर के प्रथम गणधर थे धर्मदेशना सुनकर दीक्षा धारण करली । હવાથી ફુટ હતા તથા તેઓ બધાને સહાય કરવાવાળા હોવાથી જાત્ત અભિલષણીય હતા તે વન્ત રૂપથી પણ કાત-કમનીય હતા તેઓ દરેક મનુષ્ય પર ઉપકાર કરવામાં પરાયણ હોવાથી દરેકને પ્રિય હતા તે રૂપથી પણ પ્રિય હોવાથી પ્રિયકા હતા દરેકના હિતચિંતક હોવાથી તે મનોજ્ઞ હતા તેમને જેનારને તેઓ ચિત્તાકર્ષક હોવાથી મનોરતા હતા, દુખીઓના દુ ખ દર કરવાવાળા હેવાથી મનોમ અર્થાત્ દરેકના મનમાં વાસ કરવાવાળા હતા સકલ જનમનની અનુકૂળ આકૃતિવાળા હોવાથી મોડમા હતા, એ માટે તેઓ જ ભદ્રસ્વભાવ હોવાથી સમસ્તજનના આહલાદક હતા તથા કલ્યાણ માર્ગ પર ચાલવાવાળા હોવાથી ગુમ હતા તેઓ પ્રિયદર્શનીય હતા, અર્થાત જે ઈ सवायत शथी तनवानी सत्पन्न थया ४२ती त सरूपરૂપલાવણ્યથી ભરપૂર હતા રાજાએ સુભમ નામના ગણુધરની પાસે કે જે વાસુપૂજ્ય તીર્થ કરના પ્રથમ ગણધર હતા તેમની ધર્મદેશના સાભળીને દીક્ષા ધારણ કરી લીધી Page #509 -------------------------------------------------------------------------- ________________ - - ३९६ उत्तराष्पयनले मञ्जरीनाम्नी वेश्या कारण्यपूरमुनमनोहर योरूपलारण्यसस्थानादिक क्लिोप मोहिता जावा । अब सा लापण्यपूरमुनि प्रणम्य झटिति द्वारदेशमागस्य सर्वाणि निर्गमद्वाराणि पिधाय पुनस्तस्य समीपमागत्य सानुराग पश्यन्ती सस्मित्रं वदविमहात्मन् ! स्वल्पमेन काल मानन विष्टन, यानिक्षामानयामि । तद्विनयवचन निशम्य लावण्यपूरमुनिस्ताविष्ठति । सा च गृहाभ्यन्तरगता मुनिसगमाभिलाषिणा भिक्षोपयोगिवस्तुग्रहणव्याजेन नृत्यन्तीर भाने चलन्ती, वाहुविक्षपः __एक समय की यात है कि जन ये भिक्षाचरी के लिये निकले तो वे श्रावक का घर जानकर वेश्या के घर में आहार पानी के लिय पहुच गये। वरा वेश्या ने जय इन्हें आया हआ देखा तो वह इन पर इनके सुन्दरातिमुन्दररूप को देखकर मोहित हो गई । वेश्या का नाम काममजरी या । अब क्या या रूप का निधान जर घर के भीतर स्वय आ गया है तो उसने विचार किया कि यह वापिस न हो जाय इस ख्याल से उठ कर उसने शीघ्र ही याहिर निकलने के जितने भी द्वार थे वे सब द्वार घद कर दिये । पश्चात् वह उन मुनिराज . पास आई और सानुराग उनकी ओर निहार कर मुस्कराती मुस्कराता कहने लगी कि हे महात्मन् ! आप कुछ देर तक यहा ठहरिये-जब तक में भिक्षा लेकर आती है। मनिराज उसके विनीत वचन सुनकर वे वही पर ठहरे रहे और वह मुनि के साथ सगम का आमला से घर के भीतर रही हुई आहार पानी लाने के बहाने से मकान मे ऐसी चलने लगी कि जैसे मानो नाचती हो। कामराग के प्रकार એક સમયની વાત છે કે, જ્યારે તે ભિક્ષા માટે બહાર નીકળ્યા ત્યારે શ્રાવકનું ઘર જાણીને એક વેશ્યાના ઘરમાં આહાર પાણી માટે ? ચડ્યા જ્યારે વેશ્યાએ મુનિને આવેલા જોયા ત્યારે તે તેના રૂપલાવણ્યને જોઈ તેના ઉપર મોહિત બની ગઈ વેશ્યાનું નામ કામમાં જરી હતુ રૂપનું નિધન જ્યારે ઘરની અંદર આવેલ હતુ પછી બાકી રહે શુ ? એણે વિચાર કર્યા મુનિ પાછા ન ફરી જાય એ વાતના ખ્યાલથી ઉઠીને તેણે તરત જ અહી નીકળવાના જેટલા રસ્તા હતા તે બધા બધ કરી દીધા પછી તે મુનિરાજન પાસે આવી અને વિવેકપૂર્વક હસતી હસતી સામે આવી અને મુનિરાજના સામે જે કહેવા લાગી કે હે મહાત્મન ! આપ થોડીવાર રાઈ જાવ ત્યાર છું ભિક્ષા લઈને આવુ છુ મુનીરાજ તેના વિનીત વચન સાંભળીને દરવાજા : ઉભા રહ્યા અને તે વેશ્યા મુનિરાજની સાથે સગમની અભિલાષાથી ઘરના અદર ચાલી ગઈ આહારપાણી લાવવાના બહાને તે મકાનમાં એ રતિ વ્યાજ Page #510 -------------------------------------------------------------------------- ________________ ३९७ समाल प्रियदर्शिनी टीका अ० २ मा १७ स्त्रीपरीषद्दजये लावण्य पुरमुनिदृशन्त प्रावरण सनापगमन्यक्तीकृताङ्ग मत्यद्गाच्छादनपरा कामराग प्रदर्शयति । भोगाभि लापप्रकाशक मदनधनुःकल्प भ्रुकुटि विलास सहकृतशिथिलारुणनयननिपातैर्लात्रण्यपूरमुनेर्मनो हरन्तीय रूपयौवनसौन्दर्य सम्पन्न सुकुमाराङ्गलीलामदर्शनपरा कोकिला रावमधुरस्वरेण गायति । तदनु तनुनूतननिविधवर्णचित्रितरुचिरवसनाञ्चलस्फालन प्रकुर्वती भूपणध्वनिमनोहरैश्चरणप्रचारणैर्मुने समीपमागत्य सा भृङ्गावलि - समाश्लिप्टकमलायमानलावण्यभरविद्योतितसुपुष्टरागोपगत कपोलपाली म्बितालकावलिविभूषितसमुज्जृम्भमाणदना भुजादिनिजगानाणि मोटयन्ती स्मरमदोन्मादेनापहृतकृत्याकृत्यविवेकविज्ञाना गद्गदस्वरेण मुनिमभ्यर्थयति काम करने के अभिप्राय से अपने अग एव प्रत्यङ्ग को साडी के गिर जाने के छल से प्रकट कर फिर उन्हें बार२ ढकने लगी । मानों मुनि के मन को हरती हो इस प्रकार वह उनके ऊपर, भोगाभिलाप सूचक एव काम के धनुप जैसी भ्रकुटी के विलास के साथ२ कुछ२ झुके हुए अरुण नयनो के विक्षेपो से प्रहार करने लगी। रूप, यौवन, एव सौन्दर्य से सपन्न अपने सुकुमार अगोकी लीला के प्रदर्शन मे तत्पर बनी हुई उसने फिर कोकिल के शब्दसमान मीठे स्वर से गाना गाना भी प्रारंभ कर दिया । पश्चात् शरीर पर पहिरे हुए नवीन बहुमूल्य रंग विरगे वस्त्र के अचल को हिलाती एव भूषणों की ध्वनि से मनोहर पैरो को ठुमक ठुमक कर रखती हुई वह मुनि के समीप आकर गद्गद स्वर से कहने लगी। कहते हुए उसे जरा भी सकोच जो नही हुआ उसका कारण इसके ऊपर चढा हुआ काम का उन्माद था, इससे कृत्य और अकृत्य का विवेक विलुप्त हो चुका था । भोरो से युक्त कमल जिस લાગી કે, જાણે તે નાચતી હોય કામરાગ પ્રગટ કવાની ઈચ્છાથી પેાતાના દરેક અંગ પ્રત્યે ગને સાડીના પડી જવાના બહાનાથી પ્રગટ કરી ફરીથી તે શરીરને વારવાર ઢાકવા લાગી જાણે મુનિના મનને હરતી હોય ! આ પ્રકારે તે સુનિ ઉપર, ભાગવિલાસના સૂચક એવા કાનના ધનુષ જેવી ભૃકુટિના વિલાસની સાથે સાથે નયનેાના ખાણ ફૂંકવા લાગી રૂપ, યૌવન અને સૌથી સ પન્ન પેાતાના સુકુમાર અગેાની લીલાના પ્રદર્શનમા તત્પર બનેલી તે વેશ્યાએ કેાલિક 8 જેવા મીઠા સ્વરથી ગાયન ગાવાની શરૂઆત કરી પછી શરીર ઉપર પહેરેલા નવીન રગબેર ગી વસ્ત્રોના છેડાને હલાવતી તેમજ ઘરેણાઓની ધ્વનીથી મનેાહર પગાથી ઠુમક ઠુમક નાચતી તે મુનિની સામે આવીને તે ગદ્ગદ્ સ્વરે કહેવા લાગી, હેતી વખતે તેને જરા પણ મૂકેય ન થયે તેનુ કારણ તેના ઉપર કામના ઉન્માદ્રની છાયા કેલાઈ ગઈ હતી આથી કૃતાકૃત્યના ભાનને વિવેક તે ચુકી Page #511 -------------------------------------------------------------------------- ________________ ३९८ उत्तराध्ययनले भोगाय-" महात्मन् ! कामचरभरेण सतमिद मदनमधुना, दयस्व मम वाप शान्त्यै " इत्यादिविविधमार्थनापचनििधकामचेप्टामिन सा मुनि चारित्राचा यितु प्रवृत्ता । तदा मुनिचिन्तयति गणिकालियो हि खलु नाम्नाऽला.१, कार्येण सरला.२, प्रकृतिविपमाः २, फपटप्रेमगिरिनघः ४, अपराधसहस्रगृहाः ५, प्रभा (उत्पनिस्थान ) शोकस्य । प्रकार सुन्दर मालूम पड़ता है उसका मुपकमल मी केशपक्ति स चिराजित होने से ठीक ऐसा ही सुन्दर मालम पड़ता था। मुख का कपोलपाली लावण्य के प्रकर्ष से चमक रही थी। ललाई को लिय हु थी। काम के आवेश से यर क्षण२ में जमाई लेती और क्षणम आलस्य मोड़ती हुई बोली-महात्मन् ! मेरा यह शरीर इस समय कामज्वर से सतप्त हो रहा है। अतः दया करो और इस कमज्वर का शान्त करो । इत्यादि विविध प्रार्थना के वचनो एव अनेकविध काम की चेष्टाओ से उसने मुनि को उनके पवित्र चारित्र से चलायमान करने के लिये कोशिश की, परन्तु मुनिराज ने उस समय भा यह। विचार किया कि येवेश्या स्त्रिया केवल नाम से ही अबला हैं कार्यसे नहा१।कार तो ये बड़ी भारी सवल हैं। प्रकति से ये विपम होती हैं। कपट प्रेम की ये पहाडी नदिया है जो शीघ्र ही शुष्क हो जाती हैं ४ | ह. अपराधों की ये स्थान है ५। शोक की उत्पत्ति का ये स्थानभृत ह. ગઈ હતી ભમરાથી ગુજત કમળ જે રીતે સદર દેખાય છે તેવી રીતે એનું મુખ કમળ પણ કેશ પકિતથી વિરાજીત હોવાથી એવુ જ સુંદર દેખતિ હતું તેના મોઢા ઉપરની લાલીમાં લાવણ્યથી ચમકી રહેલ હતી કામ આવેશથી એ ક્ષણ ક્ષણમાં અટકતી અને આળસ મરડતી બેલી મહેમાન હું આ સમયે કામવરથી પીડાઈ રહી છુ આથી દયા કરી આ કામ શાત કરે ઈત્યાદિ વિવિધ પ્રાર્થના વચનથી તેમજ અનેકવિધ કામચેષ્ટાથ તેણે મુનિને તેના પવિત્ર ચારિત્રથી ચલાયમાન કરવાની કેશિષ કરી આ જ મુનિરાજે એ વિચાર કર્યો કે, આ વેશ્યા સ્ત્રીઓ કેવળ નામથી જ અબળા છે, કાર્યથી નહી ૧ કાય? તો એ ઘણી ભારે સબળ છે ૨ પ્રકતિથી એ વિષમ હોય છે ૩ કપટ પ્રેમ પહાડની નદીઓ જેવી છે, જે વહેલી સુકાઈ જાય છે ૪ હજાર અપા એ સ્થાન છે ૫ શેકની ઉત્પત્તિને જગાવનાર છે ૬ બળને વિનાશ કરનાર .. Page #512 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १७ सीपरीपरुजये गणिकास्त्रीदोपा ५६ ३९९ पिनाशो वलस्य, (परहारकत्वात् ) ७, मूना (वधस्थान) पुरुषाणाम् ८, नाशो लज्जायाः-(लज्जारहितत्वात् , अस्याः सगे पुरुषस्य लज्जानाशाच्च) ९, मूलमविनयस्य १०, गृह मायानाम् ११, खनिरिस्य १२, भेदो मर्यादानाम् , (सयममयांदाया विनाशहेतुत्वात्) १३, आश्रयो रागस्य, (आय. स्थान) १४, गृह दुचरित्राणाम् १५, स्खलनाः ज्ञानस्य १६, विवसन ब्रह्मचर्यस्य १७, विनोधर्मस्य १८, गरिः साधनाम् ( मोक्षमार्गसाधकाना चारित्रमाणविनाशकत्वात् )१९ दूषण ब्रह्मचारिणाम् २०, कारण कर्मरजसः २१, अर्गला मोक्षमार्गस्य २२, भवन दुर्गुणस्य २३, मत्तगजन्मदनपरवशाः २४, व्याघ्रीचद् दुष्टहदयाः २५ तृणच्छन्नकूपवद् अप्रकाशान्तःकरणाः २६, कारीपाग्निवदन्तर्दहनशीलाः २७, अन्तर्दुष्टबचल को विनाश करने वाली हैं ७ । पुरुषों के मन की हत्या करने के लिये ये वधस्थान है ८ । लज्जा की विनाशक है ९ । अविनय की ये मूल कारण है १०। माया का तो यहा खजाना ही भरा रहता है ११ । वैर विरोध आदि जितने भी अनये दुनिया में होते है उन सब में ये प्रधान रहा करती है अतः ये उनकी खान है १२ । सयममर्यादा का भग करने वाली है १३ । राग का ये स्थान है १४ । दुश्चरित्री की तो ये पेटी है १५ । ज्ञान की स्खलना करनेवाली है १६ । ब्रह्मचर्य की आखे कैसे फोडी जाती है इस बात मे ये बडी होशियार होती है १७ । धर्म की विघ्नभूत है १८ । साधुओं के लिये शत्रुसमान है १९ । ब्रह्मचारियो के लिये दूपणरूप है २० । कर्मरज की कारण २१, एव मुक्तिमार्ग की ये आर्गला हैं २२ । ये दुर्गुणो के भवन हैं२३॥ मत्तगजराज के समान हैं २४ । व्याघ्री के समान दुहृदयवाली हैं २५ । तृण से ढके हुए कूप के समान ह २६ । करीपाग्नि के समान अन्तर्दहन છે ૭ પ૩ના મનની હત્યા કરનાર એ વધસ્થાન છે ૮ લજજાને નાશ કરનાર છે , અવિનયનું એ મૂળ છે ૧૦ માયાને તે એ ખજાને છે ૧૧ વૈર વિરોધ આદિ જેટલા અનર્થ દુનિયામાં છે તે સઘળા અનર્થોનું ઉદ્ગમ સ્થાન છે ૧૨ આથી તે એ અનથોની ખાણ છે, સ યમર્યાદાને ભ ગ કરનાર છે ૧૩ રાગનું એ સ્થાન છે ૧૪ દુશ્ચરિત્રોની તે એ પેટી છે ૧૫ જ્ઞાનને નાશ કરનાર છે ૧૬ બ્રહ્મચર્યની આખ ફાડનારી છે ૧૭ એ મહા ચપળ હોય છે, ધમસા વિધ્ધ કરાવનારી છે ૧૮ સાધુઓ માટે શત્રુ સમાન છે ૧૯ પ્રચારિઓ માટે કલક છે ૨૦ કમરજનું કારણ છે ૨૧ સકિત માગમાં અર્ગલા છે ૨૨ દુર્ગુણેની ખાણ છે ૨૩ મત્ત ગજરાજ સમાન છે ર૪ વાઘણ જેવી દયા વગરની છે ૨૫ ઘાસથી ઢંકાયેલા કુવા જેવી છે ૨૬ છુપા Page #513 -------------------------------------------------------------------------- ________________ ३९८ শেল an - A nime भोगाय-" महात्मन् । कामचरमरेण मतममिद मददगमधुना, दयस्व मम ताप शान्त्यै " इत्यादिविविधमार्थनापचनििधकामचेप्टानिय सा मुनि चारिमाच्चा लयितु प्रवृत्ता । तदा मुनिथिन्तपति-- गणिकालियो हि खलु नाम्नाऽाला.१, कार्येण सरला, प्रकृतिविषमाः ३, फपटप्रेमगिरिनयः ४, अपरायसहस्रगृहा: ५, प्रभा (उत्पत्तिस्थान ) शोकस्य ९, प्रकार सुन्दर मालूम पड़ता है उसका मुसामल मी केशपक्ति विराजित होने से टीक ऐसा ही सुन्दर मालम पड़ता था । मुख का कपोलपाली लावण्य के प्रकर्ष से चमक रही थी। ललाई को लिय हु" थी। काम के आवेश से यर क्षण२ में जमाई लेती और क्षण में आलस्य मोड़ती हुई बोली-महात्मन् ! मेरा यह शरीर इस समय कामज्वर से सतप्त हो रहा है। अत. दया करो और इस कमज्वर का शान्त करो । इत्यादि विविध प्रार्थना के वचनों एव अनेकविध काम की चेष्टाओ से उसने मुनि को उनके पवित्र चारित्र से चलायमा करने के लिये कोशिश की. परन्त मनिराज ने उस समय भाय। विचार किया कि___ ये वेश्या स्त्रिया केवल नाम से ही अबला हैं कार्यसे नही। कार्यम तो ये बडी भारी सवल १२ प्रति से ये विपम होती है। कपटप की ये पहाडी नदिया है जो शीघ्र ही शुष्क हो जाती हैं । हजारा अपराधों की ये स्थान हैं ५ । शोक की उत्पत्ति का ये स्थानभृत ह ५. ગઈ હતી ભમરાથી ગુજત કમળ જે રીતે સદર દેખાય છે તેવી રીતે એનું મુખ કમળ પણ કેશ પકિતથી વિરાજીત હોવાથી એવું જ સુંદર દેખાતું હતું તેના મોઢા ઉપરની લાલીમા લાવણ્યથી ચમકી રહેલ હતી કામ આવેશથી એ ક્ષણ ક્ષણમાં અટકતી અને આળસ મરડતી બેલી મહSિ હું આ સમયે કામ જવરથી પીડાઈ રહી છે આથી દયા કરી આ કોમેજ* શાત કરે ઈત્યાદિ વિવિધ પ્રાર્થના વચનથી તેમજ અનેકવિધ કામચેષ્ટાથી તેણે મુનિને તેના પવિત્ર ચારિત્રથી ચલાયમાન કરવાની કેશિષ કરી આ સલ મુનિરાજે એ વિચાર કર્યો કે – યમાં આ વેશ્યા સ્ત્રીઓ કેવળ નામથી જ અબળા છે, કાર્યથી નહી ૧ કાય તે એ ઘણું ભારે સબળ છે ૨ પ્રકૃતિથી એ વિષમ હોય છે ૩ કપટ પ્રેમને પહાડની નદીઓ જેવી છે, જે વહેલી સુકાઈ જાય છે ૪ હજારે અપરાય એ સ્થાન છે ૫ શેકની ઉત્પત્તિને જગાવનાર છે ૬ બળને વિનાશ કરનાર Page #514 -------------------------------------------------------------------------- ________________ % DED प्रियदर्शिनी टीका अ० २ गा १७ सीपरीपहजये स्त्रीसगनिषेध ४०१ ४७, परदोपप्रकाशिकाः ४८, अरज्जुकाः पाशाः ( रज्जुक विना बन्धनरूपाः) ४९, कृतपापपश्चात्तापवर्जिता ५०, अकार्यप्रवृत्तिशीलाः ५१, अनामका व्याधयः ५२, अरूपा उपसर्गाः (जनुकूलोपसर्गभूताः ) ५३, चित्तविक्षेपकारिका ५४, अनभ्रका विद्युतः ५४, समुद्रवेगाः, (केनापि निरोद्धमशक्यत्वात् ५६ । उक्तञ्च न तथाऽस्य भवेन्मोहो बन्धश्चान्यप्रसगतः। योपित्सगाद् यथा पुसो यया स्त्रीसगिसगतः ॥१॥ पदाऽपि युवतीं भिक्षुन स्पृशेदारवीमपि । स्पृशन् करीर वध्येत करिण्या अगसगतः ॥ २ ॥ के दोपों को प्रकाशित करने वाली है ४८ । ये विना दोरी के पाशतुल्य है ५९ । किये हुए पापों के पश्चात्ताप से वर्जित ५०, एव अकार्य में प्रवृत्ति करने वाली होती है ५१ । विना नाम की ये व्याधियां है ५२। विनाआकृति के उपसर्ग समान है ५३ । चित्तको विक्षेप करने वाली है ५४ाविना बादलों की ये विद्यत् है ५५। किसी से भी इनका वेग रोका नहीं जा सकता, इसलिये ये समुद्र के वेग जैसी हैं ५६ । कहा भी है न तथाऽस्य भवेन्मोहो बन्धश्चान्यप्रसगतः । योपित्सगाद् तथा पुसो, यया स्त्रीसगिसगत ॥१॥ पदाऽपि युवती भिक्षुर्न स्टशेद्दारवीमपि । स्पृशन करीव वव्येत, करिण्या अगसगतः ॥२॥ अर्थात्-पुरुष को स्त्री के सग से तथा विषयविलासी के सग से जिस प्रकार का मोह और वन्ध होता है उस प्रकार का मोह और સ્વજનમાં તેમજ મિન્નેમા છે ભેદ કરાવનારી છે ૪૭, બીજાના દોને પ્રકા શીત કરવાવાળી છે ૪૮, દેરી વગરના ફાસલા જેવી છે ૪૯, કરેલા પાપના પશ્ચાત્તાપથી દૂર રહેનારી છે ૫૦, અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હોય છે ૫૧, નામ વગરનો એ રોગ છે પર, આકૃતિ વગરને ઉપસર્ગ છે પ૩, ચિત્તને વ્યગ્ર બનાવનાર છે ૫૪, વાદળ વગરની વિજળી જેવી છે, કોઈથી તેનો વેગ રોકી શકાતું નથી. આ કારણે તે સમુદ્રના વેગ જેવી છે કહ્યું છે કે न तथाऽस्य भवेन्मोहो वन्धश्चान्य प्रसगत । योपित्सगाद् तथा पुसो, यथा स्त्री संगिसगत ॥१॥ पदाऽपि युवति भिक्षुर्न स्पृशेदारवी मपि । स्पृशन् करीव यध्येत, करिण्या अग सगत ॥२॥ પરૂષને અિન સ ગથી તેમજ વિષય વિલાસીના સગથી જે પ્રકારનો મોહ અને મધ થાય છે, તે પ્રકારની મેહ અને બ ધ બીજાથી થતાં નથી આ Page #515 -------------------------------------------------------------------------- ________________ ४०० - उत्तराध्ययमले णात्कुथितइदयाः२८, सन्यारागानगुहूर्तरागाः२९, समुद्रवीचिवलस्त्रमावाः३०, कृष्णसर्पवनिरनुकम्पाः ३१, सलिलपन्निम्नगामिन्यः ३२, कपणवदुधान हस्ताः ३३, नरकात् नासोत्पादिकाः ३४, दुष्टाचार दुर्दमाः ३५, वालवत् क्षण रुप्टतुष्टाः ३६, जन्धकारपद् दुष्प्रवेशा ३७, पिवल्लीपद् जनाश्रयणीयाः ३० किंपाफफल्तुत्यमुखमधुरा. ३९, राक्षमीन काठचारिण्यः ४०, दुरुपचाराः४१, अगम्भीरा ४२, अविश्वसनीयाः ४३, भरतिकराः ४४, रूपसौभाग्यमद मत्ताः-(रूप-सुन्दराकृतिः, सौभाग्य-सकीर्तिश्रवणादिरूप, मदो-मन्मथजगवा, तैमत्ता ) ४५, भुनगगतिपत् कुटिग्वदयाः ४६, कुलस्वजनमिनभेदनकारिकाः शील है २७ । भीतर के घार की तरह कुथित हृदयवाली है २८ सध्यारागसमान है २९ । समुद्र की तरङ्ग के समान चचल स्वभाव चाली है ३०। कृष्णसर्प के समान भयकर है ३१ । जल के समान नीचे की ओर जाने वाली हैं ३२ । कृपण की तरह उत्तान हाथीवाला अर्थात हर समय 'लार-लाव' करने वाली है ३३ । नरक के तुल कष्ट देनेवाली है ३४ । दृष्ट घोडे की तरह दुर्दम है ३५ । बालक: समान क्षण में रुष्ट एव तष्ट होनेवाली है ३६ । अन्धकार का तरह दुष्प्रविश्य है ३७ । विपवल्ली की तरह आश्रय लेने योग्य नहर ३८ । किपाक फल की तरह आदि में मधुर है ३९ । राक्षसी की तरह अकाल में चलने वाली हैं४०। दरुपचार ४१, अगभीर ४२, आत श्वसनीय ४३, और अरतिकर है ४४। रूप, सौभाग्य तथा मद स सदा उन्मत्त हैं ४५ । सर्प की गति के समान कुटिल मनवाली है ४५. कुल मे, स्वजन मे, एव मित्रों मे छेद-भेद करने वाली है ४७ । दूसरी ચેતા છાણના અગ્નિ માફક બાળવાવાળી છે ર૭ અદરના ઘાના જેવી દુગ ધમાં કુથિત જેવા હૃદયવાળી છે ૨૮ સપ્પાના ૨ગ જેવી છે ૨૯ છે. દ્રના તરગેની માફક ચચલ સ્વભાવવાળી છે ૩૦ કાળા સર્ષ જેવી ભય છે ૩૧ જળની માફક નીચે જનારી છે ૩૨ ક૨ણની માફક ઉત્તાન હાથવાળ અર્થાત્ હર સમય લાવ લાવ કરવાવાળી છે ૩૩ નરકના જેવા દુખો દેનારી છે ૩૪ દુષ્ટ ઘોડાના જેવી દુર્દમ છે ૩૫ બાળકની માફક ઘડીમા રીસાના અને ઘડીમા હસનાર છે ૩૬ અધિકારના જેવી બીહામણી છે ૩૭ વિષવેલના જેવી આશ્રય લેવાય તેવી નથી ૩૮ કિપાક ફળની માફક શરૂમાં મધુર છે ? રાક્ષસીની માફક અકાળમાં ચાલવાવાળી છે ૪૦, ૩પચાર છે ૪૧, અગ ભજ છે ૪૨, અવિશ્વસનીય છે ૪૩, અરતિકર છે ૪૪, રૂપ, સૌભાગ્ય તથા મદથી સદા ઉન્મત્ત છે ૪૫, સપની ગતી સમાન કુટિલ મનવાળી છે ? Page #516 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १७ स्लीपरीपद्दजये लावण्यपूरमुने परीपहा ४०३ भगिनि ! इदमब्रह्मचर्य महापुरुषैरनाचरित, जन्मजरामरणदायक कातरपुरुषसेवित पमादबहुल तपःसयमविघ्नभूतमधर्मद्वारम् , पङ्कपनकपाशनाल्तुल्यम् । अस्य खलु अब्रह्मचर्यस्य फलविपाकोनरकनिगोदाद्यनन्तदुग्वरूपो महादारणः, पल्योपमसागरोपमकालेनाप्यमुच्यमानाऽशातवेदनारूपः, तस्माद् विरम्यतामस्मात्पापाचरणात् , फिर अपनी अमृततुल्य वाणी से समझाना प्रारभ किया । कहा-हे देवानुप्रिये ! तुम क्या करने के लिये उद्यत हो रही हो । तुम्हें क्या मालूम नहीं है कि कशीलसेवन का मार्ग महापुरुषों से अनावरित है । इस मे ऐसा कोई भी लाभ नहीं है जो आत्मा को हितकारक हो। इस से जन्म जरा एव मरण व कष्टों को भोगने के सिवाय कुछ नहीं मिलता है । ब्रह्मचर्य में जो कायर हैं वे ही इसमे आनद मानते है। ये विपयभोग प्रमादवरल एव तप ता सयम के पालन में प्रयल अन्तरायस्वरूप है। अधर्म के प्रधान मार्ग है। यह कुशीलसेवन पक - कीचड, पनक-काई तथा जाल के समान है। अर्थात् इसमें मनुष्य गड़ जाता है, फिसल जाता है, और वध जाता है। इस अब्रह्मचर्य सेवन का फल जीवों को नरक निगोद के अनत दारुण दुःखों के भोगने के रूप में प्राप्त होता है। इसके सेवन के फलस्वरूप अशातवेदनाएँ पल्योपम सागरोपम तक भोगनी पडती है, इस लिये इस पापाचरण से विरक्त होने में ही આર ભ કર્યો, અને કહ્યુ! હે દેવાનુપ્રિયે! તું શું કરવા માટે પ્રવૃત્ત બની છે ? તને શુ ખબર નથી કે, કુશલ સેવનને માર્ગે મહાપુરૂષે આચરવા ચોગ્ય નથી. તેમાં કેઈ એ લાભ નથી જે આત્માને હિતકારક હોય, એનાથી જન્મ જરા અને મરણના દુખે ભેગાવવા સીવાય બીજુ કાઈ મળતુ નથી બ્રહ્યચ ર્યમાં જે કાયર હોય છે તે જ આમાં આનદ માને છે આ વિષયભાગ પ્રસાદ તપ તથા સ યમના પાલનમાં પ્રબળ અતરાય સ્વરૂપ છે અધર્મનો પ્રધાન માર્ગ છે, આ કુશલ સેવન કિચડ, ખાઈ, તથા જાળ સમાન છે અર્થાતમનુષ્ય તેમા ગબડી જાય છે, ફસાઈ જાય છે, બધાઈ જાય છે આ અન્નદાચ વતન કી જાને નરક નિમેદના અનત દારૂણ ૬ ખેને ભેગવવાના રૂપમાં પ્રાપ્ત થાય છે. આના સેવનના ફળ સ્વરૂપ આશાતવેદનાઓ પલ્યોપમ સાગરોપમ સુધી ભેગવવી પડે છે માટે આ પાપાચરણથી વિરકત થવામાં જ Page #517 -------------------------------------------------------------------------- ________________ ४०२ तथैव पुरुषसगः साध्वीनामपि । उक्तन घृतकुम्भसमा नारी तप्ताद्वारममः पुमान् । तस्माद् घृत च पहिच, नेफन स्थापयेत् युधः ॥ १॥ इत्येव पिचिन्त्यासौ मुधाधारासारया प्रवचनमारया गिरा ता प्रतिबोधयति । पन्ध दूसरे से नहीं होता है ॥१॥ इमलिये मुनि को चाहिये की वह काष्ट की पुतली को भी पैर से भी स्पर्श न करें, अगर स्पर्श करता जिस प्रकार हथनी के अगस्पर्श से हाथी पन्ध जाता है उसी प्रकार मुनि भी कामराग में बंध जाता है ।। २ ।। इसी प्रकार साध्वियों के लिये भी पुरुषों का सग वजनीय है। क्यों कि-पुरुप का सग साध्वी के ब्रह्मचर्य के नाश में असाधारण हेतु है। कहा भी है “घृतकुम्भसमा नारी, तप्ताद्गारसमः पुमान् ।। तस्माद् घृत च चहि च, नैकत्र स्थापयेद् वुध. ॥१॥ अर्थात्-स्त्री धी के भरे हुए घडे के समान है और पुरुष प्रज्वाल अहार के समान है। इसलिये विद्वान् को चाहिये कि घृत और आग को एक जगह नही रक्खे । इस प्रकार उन लावण्यपूर मुनिराज ने विचार किया। विचार करने के पश्चात् काम से अति विहल बनी हुई उस वेश्या को માટે મુનિઓએ લાકડાની પુતળીને પગથી પણ સ્પર્શ ન કર જોઈએ કાર કે, સ્પર્શ કરવાથી જેમ હાથી હાથણીને અગસ્પર્શથી ન ધાઈ જાય છે રીતે મુનિ પણ કામ રાગમાં બધાઈ જાય છે કહ્યું છે કે–આ પ્રકારે સાદ્ધિએને માટે પણ પુરૂષને સગ તજ છે, કારણ કે પુરૂષનેસ ગ સાથ્વિને બ્રહ્મચર્યના નાશમાં અસાથ હેતુ છે કહ્યું પણ છે धृतकुम्भसमा नारी, तप्ताङ्गारसमः पुमान् । तस्माद् धृतच वहींच नैकत्र स्थापयेद् बुध• ॥१॥ સ્ત્રિ ઘીના ભરેલા ઘડા સમાન છે અને પુરૂષ પ્રજવલિત અગ્નિ સ છે, માટે વિદ્વાને જાણવું જોઈએ કે ઘી અને અગ્નિને એક સ્થળે ન રાખે આ પ્રકારે તે લાવણ્યપૂર મુનિરાજે વિચાર કર્યો વિચાર કરીને પછી કામવિહળ બનેલી તે વેશ્યાને પિતાની અમૃતતુલ્ય વાણીથી સમજી Page #518 -------------------------------------------------------------------------- ________________ ४०५ प्रियदर्शिनी टीका अ० २ गा १८ पर्यापरीपहजय टीका-'एग' इत्यादि। लाढा-अय देशीयः शब्दः, लाढा मासुकैपणीयाहारेणात्मनिर्वाहको मुनिः परीपहान् क्षुत्पिपासादीन् अभिभूय-पिजित्य, ग्रामे अल्पजननिवासस्थाने, वा अथवा नगरेप्राकारवेष्टितेऽपि, वा अथवा निगमेन्वणिग्जनस्थाने, वा अथवा राजधान्याम् राजस्थाने, उपलक्षणमेवत् तेन मडम्बादिपु वा, एषु ग्रामादिषु यत्र कुत्रापि स्थाने, एक. रागद्वेपरहितः, यद्वा-योग्यसहायस्यालाभे एका एकाकी, चरेदेव-अप्रतिपद्धविहारेण चर्या कुर्यादेर। मुनि को एक जगह रहते२ अरति आदि प्रसग प्राप्त हो सकता है इसलिये उसे ग्रामानुग्रामविहाररूप चर्या करनी चाहिये । इस प्रकार चर्याके करने से ही नौवें चर्यापरीपह पर विजय पाई जाती है, इसी बात को इस गाथा द्वारा सूत्रकार प्रदर्शित करते हैं-'एग एव चरे'-इत्यादि। ___अन्वयार्थ-(लाढे-लाढः) 'लाढ' यह देशीय शब्द है । 'प्रासुक एपणीय आहार से अपना निर्वाह करने वाला मुनि' ऐसा इसका अर्थ है, अतः ऐसा मुनि (परीसहे-परीपहान् ) क्षुत्पिपासा आदि परीपहों को (अभिभूय-अभिभूय) जीतकर (गामे वा नगरे वावि निगमे वा राय. हाणिए-ग्रामे वा नगरे वाऽपि निगमे वा राजधान्याम्) योडे जनों का जिसमें निवास है ऐसे ग्राम में, अथवा प्राकार से जो वेष्टित है ऐसे नगर में, अथवा व्यापारी जनोके स्थानभूत ऐसे निगम मे, अथवा राजा का जहा रहना हो रहा है ऐसी राजधानी मे, उपलक्षण से मडय आदि મુનિને એક જગ્યાએ રહેવાથી અરતિ વગેરેના પ્રસગ પ્રાપ્ત થઈ શકે છે તેથી તેણે એક ગામથી બીજા ગામ વિહાર રૂપી ચર્ચા કરવી જોઈએ આ પ્રકારની ચર્યાને કરવાથી જ નવમા ચર્યાપરીષહ ઉપર વિજય પ્રાપ્ત થાય છે ॥ पातने सूत्र४२ मा 14 द्वारा प्रशित ४२ छ-एग एव चरे-त्याह मन्वयार्थ-लादे-लाढ "ald" से शीय २५: छे 'मासु४ पहाय આહારથી પિતાને નિર્વાહ કરવાવાળા મુનિએ આને અર્થ છે, એટલે આવા નિ परीसहे-परीपहान् क्षुत्पिपास माहि ५५डाने अभिभूय-अभिभूय तीन गामे वा नगरे वावि निगमेवा रायहाणिए-ग्रामे वा नगरे वाऽपि निगमे वा राजधान्याम् થોડા માસે જેમા રહેતા હોય તેવા ગામમાં, અથવા કોટથી ઘેરાયેલ હોય તેવા નગરમા, અથવા વેપારી જનેને જેમાં વાસ હોય તેવા નિગમમા, અથવા રાજા સ્યા રહેતા હોય તેવી રાજધાનીમાં, ઉપલક્ષણથી મડબ આદિ સ્થાનમાં આવા Page #519 -------------------------------------------------------------------------- ________________ ४०४ एवं मुनिपचन शुत्या सा वेश्या इतमनोरया जाता, तदनन्तरमसो कापा पेशेन यष्टिमुष्टयादिभिर्मर्मणि गाढमहार रुतवती। तदाऽसौ मुनिनिर्गमनोपायमन चलोक्य नमचर्य परिरसयन् वामुज्ज्वलपेदना शुभाध्यरसायन सइमानः पक श्रेणिमालोऽन्तर्मुहर्ते नेर मासपमानः काल कला मोक्ष प्राप्तमान । एवमन्पेराप मुनिभिः स्त्रीपरीपद सोढव्यः ॥ १७॥ एकत्र स्थितस्य मुनेररत्यादिमसनः स्यात, अतो ग्रामानुग्रामविहारला चर्या कार्यति चर्यापरणेनेर चर्यापरीपदः सोढव्य इत्याहमळम-एंग एंव चरे लाढे, आभिभूय परीसंहे । __ गमि वा नंगरे वावि, निगमे वा रायहोणिए ॥१८॥ छाया-एक एव चरेत् लाहः, जभिभूय परीपहान् । ग्रामे पा नगरे पाऽपि, निगमे या राजधान्याम् ॥ १८ ॥ तेरा कल्याण है । इस प्रकार मुनि के वचनों को सुनकर वेश्या बड़ा लज्जित हुई । कोप के आवेश में आकर वह मुनिराज पर घोर उपसर्ग करने लगी। उन मुनि को यष्टि ण्व मुष्टिआदि के प्रहारोंसे मर्म स्थला आघात पहुँचाया । मुनि महाराज ने वहा से निकलना चाहा परन्तु निकलने के जितने भी दरवाजे थे वे सब पहिले से ही बद किय" चुके थे, अतः वहा से निकलने का जन उन्हें कोई उपाय नहीं सूझाता अपने ब्रह्मचर्य की रक्षा में शुमाध्यवसाय से जीवन को समपित करत उन्हों ने क्षपकश्रेणिपर आरोहण किया और अन्तर्मुहूर्त में केवल की प्राप्रि कर मुक्ति का लाभ कर लिया। इसी प्रकार अन्यमुनि को भी इस स्त्रीपरीपह को जीतना चाहिये ॥ १७॥ તારૂ કલ્યાણ છે આ પ્રકારના સનિના વચનને સાભળી વેશ્યા ખૂબ લજવી ગઈ અને કેપના આવેશમાં આવીને તે મુનિરાજને ઘર ઉપસર્ગ આપવા લ મુનિના મર્મસ્થાનોમાં મુઠીઓથી અને પગની લાતોથી આઘાત પહોર મુનિરાજે ત્યાથી નીકળવા ચાહુ પરતુ નીકળવાના જેટલા રસ્તા હતા તે લેથી જ બધ કરી દેવામાં આવ્યા હતા આથી એ સ્થળેથી નીકળવાના છે પણ માગ ન સુજ્ય ત્યારે પિતાના બ્રહ્મચર્યની રક્ષા માટે તેમણે શુભ અ* વસાયથી જીવનનું સમર્પણ કરીને ક્ષપકશ્રેણી પર આરોહણ કર્યું અને મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિને લાભ લીધે આ રીતે અન્ય મુખ્ય જાએ પણ સ્ત્રી પરીષહને છત જોઈએ . ૧૭ II HOTAN ને અત Page #520 -------------------------------------------------------------------------- ________________ ५०५ प्रियदर्शिनी टीका अ० २ गा १८ चर्यापरीपहजय टीका-'एग' इत्यादि। लाहः अय देशीयः शब्दः, लाहः मासुकैपणीयाहारेणात्मनिर्वाहको मुनिः परीपहान् क्षुत्पिपासादीन् अभिभूय=विजित्य, ग्रामे अल्पजननिवासस्थाने, या अथवा नगरे आकारवेष्टितेऽपि, वा अथवा निगमे चणिग्जनस्थाने, वा अथवा राजधान्याम् राजस्थाने, उपलक्षणमेतत् तेन मडम्मादिपु वा, एए ग्रामादिषु यत्र कुनापि स्थाने, एक:-रागद्वेपरहित., यद्वा-योग्यसहायस्योलाभे एका एकाकी, चरेदेव अप्रतिवद्धविहारेण चर्या कुर्यादेव । ___ मुनि को एक जगह रहते२ अरति आदि प्रसग प्राप्त हो सकता है इसलिये उसे ग्रामानुग्रामविहाररूप चर्या करनी चाहिये । इस प्रकार चर्याके करने से ही नौवें चर्यापरीपह पर विजय पाई जाती है, इसी बात को इस गाथा द्वारा सूत्रकार प्रदर्शित करते हैं-'एग एव चरे'-इत्यादि। ___अन्वयार्थ-(लाढे-लाढः) 'लाढ' यह देशीय शब्द है । 'प्रासुक एपणीय आहार से अपना निर्वाह करने वाला मुनि' ऐसा इसका अर्थ है, अतः ऐसा मुनि (परीसहे-परीपदान ) क्षुत्पिपासा आदि परीपहों को (अभिभूय-अभिभूय) जीतकर (गामे वा नगरे वावि निगमे वा राय. हाणिए-ग्रामे वा नगरे वाऽपि निगमे वा राजधान्याम् ) थोडे जनों का जिसमें निवास है ऐसे ग्राम मे, अथवा प्राकार से जो वेष्टित है ऐसे नगर में, अथवा व्यापारी जनोके स्थानभूत ऐसे निगम में, अथवा राजा का जहा रहना हो रहा है ऐसी राजधानी मे, उपलक्षण से मडव आदि મુનિને એક જગ્યાએ રહેવાથી અરતિ વગેરેના પ્રસગ પ્રાપ્ત થઈ શકે છે તેથી તેણે એક ગામથી બીજા ગામ વિહાર રૂપી ચર્ચા કરવી જોઈએ આ પ્રકારની ચર્ચાને કરવાથી જ નવમા ચોપરીષહ ઉપર વિજય પ્રાપ્ત થાય છે या पातन सूत्रधार - Nथा द्वारा प्रदर्शित उरे छ-एग एव चरे-धत्याह अन्वयार्थ-लाढे-लाढ " and " मे शीय श६ छ 'मासु पक्षीय આહારથી પિતાને નિર્વાહ કરવાવાળા મુનિએ આને અર્થ છે, એટલે આવા અનિ परीसहे-परीपहान् क्षुत्पिपाना माहि परीपहाने अभिभूय-अभिभूय तीन गामे वा नगरे वावि निगमेवा रायहाणिए-ग्रामे वा नगरे वाऽपि निगमे वा राजधान्याम થોડા માણસો જેમા રહેતા હોય તેવા ગામમાં, અથવા કેટથી ઘેરાયેલ હોય તેવા નગરમા, અથવા વેપારી જાને જેમાં વાસ હોય તેવા નિગમમાં, અથવા રાજા ગ ૨, રાય તેવી રાજધાનીમા, ઉપલક્ષણથી મડબ આદિ સ્થાનોમાં આવા Page #521 -------------------------------------------------------------------------- ________________ उतराध्ययनरत S a mastLATRA Poarat.... . ०६ तथा घाग्रे वक्ष्यति न पा लभिज्ना निउण सहाय, गुणाहिय या गुणभो गम वा । एको वि पाइँ विनज्जयतो, पिहरेज्ज कामेसु जमज्नमाणो ॥ १ ॥ (उत्त ३२ . ५ गा.) छाया-नया कभेद निपुण सहाय, गुणाधिक या गुणतः सम । ___एकोऽपि पापानि विपर्जयन् , रिहरेत् कामेणु असनन् ।। उक्तमन्यत्रापि ग्रामाधनियतस्थायी, स्थानान्धरिपजितः । चर्यामेकोऽपि ऊत, शिविरामिग्रहयुतः ॥ १॥ इति । स्थानों मे जहा कहा भी वर ( पग व चरे-एकाफी एव चरेत्) राग देप से रहित रोकर समुदाय के साथ अथवा योग्य सहाय के अभाव में अप्रतिवध विहार से अकेला ही विचरे । कहा भी है न वा लभिज्जा निउण सहाय, गुणाहिय वा गुणओ सम वा। एगो वि पावा। विवज्जयतो, विहरेज्ज कामेसु असज्जमाणो॥ (उत्त० ३२ अ.५ गा) __ तात्पर्य इसका यह है कि साधु को जय योग्य सहायक (शिष्य आदि) की प्राप्ति न हो तो वह निष्पाप होकर, तथा इच्छाओं का जीतता हुवा अकेला भी विहार करे । अन्यत्र भी यही बात कही है ग्रामाद्यनियतस्थायी, स्थानबन्धविवर्जितः।। चर्यामेकोऽपि कुर्वीत, विविधाभिग्रहयुत. ॥१॥ ५ स्थणे ते एग एव चरे-एकाकी एव चरेत् । द्वेषयी २हित मना से દાયની સાથે અથવા ગ્ય સહાયના અભાવમાં અપ્રતિબધ વિહારથી એકલા જ વિચરે કહ્યું છે– नवा लभिज्जा निउण सहाय, गुणाहिय वा गुणओ सम वा।। एगो वि पावाइँ विवज्जयतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ उ ३२. अ. આનુ તાત્પર્ય એ છે કે, સાધુને જ્યારે ચગ્ય સહાયક શિષ્ય આદિના પ્રાપ્તિ ન હોય તો તે નિષ્પાપ બનીને ઈચ્છાઓને જીતીને એકલા પણ વિહાર કરે અન્યત્ર પણ આજ વાત કહેલ છે– ग्रामायनियतस्थायी, स्थानबन्धविवर्जितः। चर्यामेकोऽपि कुर्वीत, विविधाभिग्रहैर्युतः ॥॥ Page #522 -------------------------------------------------------------------------- ________________ ४०७ प्रियदर्शिनी टीका म० २ गा० १८ चर्यापरीपहजय जय भाषः- ययाकल्प ग्रामनगरादापनियतपास कुर्वता मुनिनाऽऽलस्यपरिस जैनेन तर तानासक्त्या च ग्रामानुग्रामविहरणात्मकचर्याकरणादेव चर्यापरीपहः सोढो भाति । यस्तु परिक्षीणजद्धारलस्तेन स्थिरपासे कृते भिक्षाचर्याया कथचित् स्वय प्रत्याऽपि स परीपहः सोढो भवतीति । ननु-चर्यापरीपहो न भवत्यागन्तुकः, कय तर्हि स्वयमुदीरितायाश्चर्यायाः परीपहत्वमिति चेत् , उच्यते-पल्पस्यापि कस्यचित् कष्टकारित्वेन सद्यमानत्वात् यथाकल्प ग्राम नगर आदि में अनियतवास करने वाला अप्रतिपन्ध विहारी मुनि नाना प्रकार के अभिग्रहों से युक्त होकर अकेला अर्थात्-सम्प्रदाय में रहते हुए भी रागदेप रहित विचरे ॥१॥ प्रमाद का परिहार करते हुए ग्रामनगरादि में आसक्ति रहित होकर ग्रामानुग्राम विचरणरूप चर्या के करने से ही यह चर्यापरीपह जीता जाता है । जिसका जघावल क्षीण हो चुका है उस साधु को भी स्थिरवास करने पर भिक्षाचर्या मे कथचित् स्वय प्रवृत्ति से यह परीपह सहन किया जाता है। आये हुए कष्ट का नाम परीपद है । चर्या तो आनेवाली नहीं है यह तो स्वय उदीरित की जाती है अतः चर्या को परीपहरूप कैसे माना जा सकता है ? इसका समाधान इस प्रकार हैयद्यपि चर्या साधु का कल्प है तो भी किसी२ कल्प को काटकारी होने से वह सहन करना ही पड़ता है। चर्या भी इसी प्रकार है। अतः भगवानने इसको परीपहरूप फरमाया है। अपने करप का प्रमाद से યથાક૫ ગ્રામ નગર આદિમાં અનિયતવાસ કરવાવાળા અપ્રતિબધ– વિહારી સુનિ વિવિધ પ્રકારના અભિગ્રહથી યુકત બની એડલા, અર્થાત- પ્રદાયમાં રહેવા છતા પણ રાગદ્વેષ રહિત વિચરે પ્રમાદનો ત્યાગ કરીને ગ્રામ નગર આદિમ આસક્તિ રહિત બનીને ગ્રામોનુગ્રામ વિચરવારૂપ ચર્યા કરવાથી જ આ ચર્યા પરીવહ છતાય છે જેનું જ ઘાબળ ક્ષીણ બની ગયેલ છે એવા સાધુએ પણ સ્થિરવાસ કરવાથી ભિલાચર્યામાં કહેવામાં આવેલ સ્વય પ્રવૃત્તિથી આ પરીષહ સહન કરવામાં આવે છે આવેલા દુખને સહન કરવા તેનું નામ પરીષહ છે ચય આવતી નથી પરંતુ સ્વથ ઉભી કરવામાં આવે છે આથી ચર્યાને પરીષહરૂપ કેમ માનવામા આવે છે તેનું સમાધાન આ પ્રકારથી છેકદાચ ચર્યા સાધુને કર્યું છે તે પણ કઈ કઈ કc૫ કણકારી હેવાથી તે સહન કરવા પડે છે ચર્યાને પણ આજ પ્રકાર છે માટે ભગવાને તેને પરી હરૂપ ફરમાવેલ છે પિતાના ક૫નું પ્રમાદથી આચરણ ન કરવું તે પરીષહ Page #523 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे तथा चाग्रे वक्ष्यति - नलभिज्जा निउण सहाय, गुणाहिय वा गुणओ सम वा । एको विपना विज्जयतो, निरेज्ज कामेसु जसज्जाणो ॥ १ ॥ ( उत्त ३२ . ५ गा. ) छाया - न वा लभेत् निपुण सहाय, गुणाधिक वा गुणतः समा । एकोऽपि पापानि वर्जयन् विहरेत् कामेषु असजन् ॥ उक्तमन्यत्रापि — ४०६ स्थानन्यविर्जितः । ग्रामाद्यनियतस्थायी, चर्यामेोऽपि कुर्वीत विविधाभिर्युतः || १ || इति । स्थानों में जहा कहा मी वर (एग एव चरे- एकाकी एव चरेत् ) राग द्वेप से रहित होकर समुदाय के साथ अथवा योग्य सहाय के अभाव में अप्रतिबध विहार से अकेला ही विचरे । कहा भी है न वा लभिज्जा निउण सहाय, गुणाहिय वा गुणओ सम वा । एगो वि पावाइँ विवज्जयतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ (उत्त० ३२ अ. ५ गा ) तात्पर्य इसका यह है कि साधु को जब योग्य सहायक ( शिष्य आदि) की प्राप्ति न हो तो वह निष्पाप होकर, तथा इच्छाओं को जीतता हुवा अकेला भी विहार करे । अन्यत्र भी यही बात कही हैग्रामाद्यनियतस्थायी, स्थानबन्धविवर्जितः । चर्याकोऽपि कुर्वीत विविधाभिग्रहैर्युत. ॥ १ ॥ अर्ध पशु स्थणे वे एग एव चरे- एकाकी एव चरेत् राग द्वेषथी रहित जनी सभु દાયની સાથે અથવા યાગ્ય સહાયના અભાવમા અપ્રતિબધ વિહારથી એકલા જ વિચરે કહ્યુ છે— नवा लभिज्जा निउण सहाय, गुणाहिय वा गुणओ सम वा । एगो वि पावाइँ विवज्जयतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ उ ३२. अ ५ આનુ તાત્પર્ય એ છે કે, સાધુને જ્યારે ચેાગ્ય સહાયક શિષ્ય આદિની પ્રાપ્તિ નહાય તા તે નિષ્પાપ અનીને ઈચ્છાઓને જીતીને એકલા પણ વિહાર કરે અન્યત્ર પણ આજ વાત કહેલ છે— ग्रामाद्यनियतस्थायी, स्थानबन्धविवर्जित. । 'चर्यांमेकोऽपि कुर्वीत, विविधाभिग्रहैर्युत. ॥ ॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ ४०९ प्रियदर्शिनी टोका अ० २ गा० १९ चयापरीपहजय छाया-असमानश्चरेद् भिक्षुः, नैन कुर्यात् परिग्रहम् । ___अससक्तो गृहस्थैः, अनिकेतः परिप्रजेत् ॥ १९ ॥ टीका-'असमाणो' इत्यादि। भिक्षुः=मुनिः, असमाना गृहस्थैरन्यतीपिकैयासदृश , तमाश्रयमूरिहितत्वेन गृहस्थैरसदृशः, अनियतविहारादिनाऽन्यवीथिकैरसदृश इति भावः । यद्वा-मानसहितः समान , न तयेत्यसमानः, अभिमानवर्जित इत्यर्थः, यद्वा-'असमाणे' इत्यस्य 'असनिति' छाया, असन्निा-असन्, यत्र विद्यते तत्राप्यविद्यमान इव, अल्पतरकालस्थायित्वेन तत्र तत्र तत्सत्ताया अनियतत्वात् , तत्र तत्र विद्यमानत्वेऽपि तत्तद्ग्रामोपाधयादिपु ममत्वाभिमानाभावाच । इममेपार्थ प्रकटयन्नाह-'नेव कुज्जा' इत्यादि । परिग्रहम् तत्तद्ग्रामोपाश्रयादिषु स्थानेषु द्रव्यभावपरिग्रह नैव कुर्यात्न धारयेत् । उक्तञ्च "गामे कुले ना नयरे य देसे, ममंति भाव न कहिंचि कुज्जा" ॥ इति । 'असमाणे'-इत्यादि। __ अन्वयार्थ-(असमाणे-असमानः) गृहस्थरूपआधार की मुझ से रहित होने के कारण गृहस्थो के समान नहीं, तथा अनियत विहार आदि द्वारा अन्यतीर्थिकों के समान नही, अथवा-असमान-मान से वर्जित, या "असमाणे-असन्"-अल्पतर काल तक ग्राम नगरादिमे रहने वाला होने की वजह से वहा नहीं जैसा ऐसा (भिक्खू-भिक्षुः) मुनि (परिग्गह-नेव कुज्जा-परिग्रह नैव कुर्यात् ) उन२ ग्राम एव उपाश्रयादिकों मे द्रव्य एव भावरूप परिग्रह से नहीं बधे-उनमें ममत्व भाव न करे। कहा भी है__ "गामे कुले वा नयरे य देसे, ममतिभाव न कहिंचि कुज्जा॥" असमाणे त्या न्म-क्याथ-असमाणे-असमान स्थ३५ माघारनी मुछीथी २डितडापान કારણે ગૃહસ્થના સમાન નહી, તથા અનિયતવિહાર આદિ દ્વારા અન્ય તીથી याना समान नही, 4241-मसभान-भानथी पत, या असमाणे-असन् महपतर કાળ સુધી ગ્રામ નગર આદિમાં રહેવાવાળા હોવાના કારણે ત્યા નહી જેવા એવા भिक्खू-भिक्षु मुनि परिगह नेवकुज्जा-परिग्रह नैव कुर्यात् २२ ॥म भने ઉપાશ્રય આદિમા દ્રવ્ય અને ભાવરૂપ પરિગ્રહથી ન બધાયતેમાં મમત્વભાવ ન રાખે કહ્યું છે કે " गामे कुले वा नयरे य देसे, ममति भाव न कहिचि कुज्जा ॥" Page #525 -------------------------------------------------------------------------- ________________ ४०८ उत्तराध्ययनसूत्रे परीपहरूपत्व भवति, तन प्रमादेन स्वकल्पानाचरणमेव परीपदकतः पराजयः, तस्मात् प्रमादपजितेन यथाकल्पचर्याराधने नै। चयांपरीपहः सोढो भवतीति ॥१८॥ उक्तमयं दृढीकुर्वन्नाह-- मूलम्-असमाणे चरे भिक्खू, नेव कुज्जा परिग्गह। अससत्तो निहत्थेहि, अणिएओ परिवए ॥ १९ ॥ आचरण नहीं करना ही परीपहजनित पराजय है। इसलिये प्रमाद वर्जित होकर यथाकल्प चर्या के आराधन से ही चर्यापरीपह सहन किया जाता है। तभी चर्यापरीपजयी साधु कहलाता है। भावार्थ-चतुर्मास कल्प को छोडकर मुनि के लिये एकत्र स्थिर रहना जैनशासन की आज्ञा से वाहिर है । कोई खास कारण हो तो मुनि एकत्र वास कर सकता है, अन्यथा नहीं। अतः आत्मकल्याण की भावना से अथवा 'जनता में धर्म का प्रचार होता रहे' इस शुभ अध्यवसाय से मुनि को नगर ग्राम आदि स्थानो मे विचरते रहना चाहिये । एक स्थान पर रहने वाले साधु को स्थानजन्य मोह सता देता है, अतः वह चाहे एकाकी रूप में विहार करे चाहे योग्य सहायकों के साथ विहार करे, परन्तु विहार अवश्य करे। विहार मे सदा अपने सयम की पूरी दृढता रक्खे । क्षुत्पिपासा आदि परीषद सतावें तो भी उनकी परवाह न करे। इसका नाम चर्यापरीषहजय है ॥१८॥ જનિત પરાજય છે માટે પ્રમાદથી દૂર રહીને યથા-૯૫ ચર્યાના આરાધનાથી જ ચયપરીષહ સહન કરી શકાય છે એજ ચર્યાપરીષહ જીતેલ સાધુ કહેવાય છે ભાવાર્થ –ચતુમસ કલ્પને છોડીને મુનિ માટે એક સ્થળે સ્થિર રહેવુ જૈનશાસનની આજ્ઞાથી બહાર છે કઈ ખાસ કારણ હોય તે મુનિ એક સ્થળે વાસ કરી શકે છે, તે સીવાય નહી આથી આત્મકલ્યાણની ભાવનાથી અથવા “જનતામા ધર્મનો પ્રચાર થતો રહે એવા શુભ આશયથી મુનિએ નગર શ્રામ આદિ સ્થાનેમા વિચરતા રહેવું જોઈએ એક સ્થાન ઉપર રહેવાવાળા સાધુને સ્થાનજન્ય માહ સતાવે છે આથી ભલે તે એકાકી રૂપમાં વિહાર કરે અગર ચોગ્ય સહાયકાની સાથે વિહાર કરે, પરંતુ વિહાર અવશ્ય કરે વિહા રમા પિતાના સયમની સદા પૂરી દ્રઢતા રાખે, ક્ષુત્પિપાસા આદિ પરીષહ સતાવે તે પણ તેની પરવા ન કરે આનુ નામ ચર્યાપરીષહને વિજય છે ? Page #526 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० १९ चयापरीपद्दजय , छाया - समानश्चरेद् भिक्षुः नैन कुर्यात् परिग्रहम् । असतो गृहस्यैः, अनिकेतः परिनजेत् ॥ १९ ॥ ४०९ टीका- 'असमाणो' इत्यादि । भितुः = मुनिः, जममानः = गृहस्थैरन्यतीर्थिकैथासदृश, तनाश्रयमू उरिहितत्वेन गृहस्थैरसदृशः, अनियतनिहारादिनाऽन्यतीर्थिकैरसदृश इति भावः । यद्वा- मानसदितः समान, न तथेत्यसमानः, अभिमानवर्जित इत्यर्थः, यद्वा- 'असमाणे ' इत्यस्य ' असन्निति' छाया, असन्निव -जसन्, यत्र विद्यते तत्राप्यविद्यमान इव, अल्पतरकालस्थायित्वेन तत्र तत्र तत्सत्ताया अनियतत्वात्, तत्र तत्र विद्यमानत्वेऽपि तत्तद्ग्रामोपाश्रयादिषु ममत्वाभिमानाभावाच । इममेवार्थं प्रकटयन्नाह - 'नेव कुज्जा' इत्यादि । परिग्रहम्=तत्तद्ग्रामोपाश्रयादिषु स्थानेषु द्रव्यभावपरिग्रह नैव कुर्यात् = न वारयेत् । उक्तञ्च– "गामे कुले वा नयरे य देसे, ममंति भाव न कहिंचि कुज्जा " ॥ इति ॥ 'असमाणे ' - इत्यादि । अन्वयार्थ - (असमाणे- असमानः ) गृहस्थरूप आधार की मूर्च्छा से रहित होने के कारण गृहस्थो के समान नही, तथा अनियत विहार आदि द्वारा अन्यतीर्थिकों के समान नही, अथवा-असमान मान से वर्जित, या "असमाणे- असन्" - अल्पतर काल तक ग्राम नगरादिमे रहने वाला होने की वजह से वहा नही जैसा ऐसा (भिक्खू - भिक्षुः ) मुनि (परिग्गर - नेव कुज्जा - परिग्रह नैव कुर्यात् ) उन२ ग्राम एव उपाश्रयादिकों मे द्रव्य एच भावरूप परिग्रह से नही वधे-उनमें ममत्व भाव न करे। कहा भी है“गामे कुले वा नयरे य देसे, ममतिभाव न कहिंचि कुज्जा ॥ असमाणे त्याहि د. अन्वयार्थ-असमाणे- असमान गृहस्थ३थ व्याधारनी मुर्च्छाथी रहित डावाने કારણે ગૃહસ્થાના સમાન નહીં, તથા અનિયતવિહાર આદિ દ્વારા અન્ય તીથી थाना सभान नही, अथवा असमान - भानथी व या असमाणे - असन् तर કાળ સુધી ગ્રામ નગર આદિમા રહેવાવાળા હેવાના કારણે ત્યા નહી જેવા એવા भिक्खू - भिक्षु भुनि परिग्रह नेवकुज्जा -- परिग्रह नैव कुर्यात् ? गाम भने ઉપાશ્રય આદિમા દ્રવ્ય અને ભાવરૂપ પરિગ્રહથી ન મ થાય—તેમા મમત્વભાવ ન રાખે કહ્યું છે કે— "गामे कुले वा नयरे य देसे, ममति भाव न कर्हिचि कुज्जा ॥ " Page #527 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे ममत्वाभावः कथ स्यादित्याह-गृहस्थैः आपकैः, अससक्त रागससर्गवर्जित इत्यर्थः, अनिकेता गृहर्जितः नैका प्रतिपदस्थितिक इत्यर्थः, परिप्रजेद-सर्वतो विहरेत् न तु नियतदेशादादेव । अय भाष:-गृहस्यैः सह रागससर्गकरणे, एकत्र प्रतिवद्धास्पदत्वे, नियतदेशग्रामनगरादिविदारिताया पा ममत्वबुद्धिः स्यात् । तस्मादालस्य निरस्य ग्रामनगरकुलादिप्वनियतवसतिनिर्ममत्वः सन् यथाकल्पमा सक्तिरहितश्चर्यामाचरेदिति। अर्थात्-ग्रामादि मे कही भी ममत्व नही करे । तथा (मिहत्थेहिं अससत्तो-गृहस्थैः अससक्तः ) गृहस्थों के साथ राग के ससर्ग से वर्जित उनमे मोहरूप परिणाम से रहित होकर वह (अणिएओ-अनिकेतः) स्थानादि की ममतारहित होता हुआ (परिव्वए-परिव्रजेत्) ग्राम नगरादि में विहार करता रहे। इसका भाव यह है कि गृहस्थों से रागात्मक परिणति करने पर साधु को एक ही जगह प्रतिबद्ध होकर रहने का प्रसग प्राप्त हो सकता है, इस परिस्थिति में नियत देश, ग्राम आदि में ही उसका विहार होगा, अतः उसमे ममत्ववुद्धि का सद्भाव हो जायगा। इसलिये प्रमाद का परित्याग कर ग्राम नगर आदि में अनियतरूप से विचरने वले मुनि में निर्ममत्वभाव रहता है। इसलिये साधु को चाहिये की वह गृहस्थों से अससक्त होकर यथाकल्प अनियतविहाररूप चर्या करता रहे। भावार्थ-इस गाथा द्वारा सूत्रकार १८वी गाथा में कहे हुए ही मर्थात-माहिमा ध्याय ५६ ममापन ४२ तथा गिहत्थेहिं अससत्तोगृहस्थै-अससत गस्थनी साथे शसना ससमयी २डित-तमा भाड३५ परिणामयी २डित मनान ते अणिएओ-अनिकेत स्थानाहिनी ममता २लित थईन, परिव्वए-परिव्रजेत् श्राम नगर माहिमा विहार ४२ता २९ तना ભાવાર્થ એ છે કે, ગૃહ સાથે રાગાત્મક પરિણતી કરવાથી સાધુને માટે એક જગ્યાએ પ્રતિબદ્ધ થઈને રહેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાં નિયત ગ્રામનગર આદિમજ તે વિચરશે, આથી એનામા મમત્વની ભાવના ઉત્પન્ન થશે માટે પ્રમાદને પરિત્યાગ કરી ગામનગર આદિમ અનિયત રૂપથી વિચરનાર મુનિમા નિમમત્વભાવ રહે છે આટલા માટે જ સાધુ માટે તે ગ્રહ થી અસ સક્ત બની યથાકલ્પ અનિયત વિહારસ્વરૂપી ચર્ચા કરતા રહે તે જરૂરી છે ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકાર ૧૮ મી ગાથામાં કહેલ. Page #528 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गा० १९ पर्यापरीपहजये नि सनमुनिदृष्टान्त ४११ अत्र दृष्टान्त: कोल्लाकसनिवेशे पहुश्रुत. शान्तो दान्तः परीपहोपसर्गसहने सुधीरः क्षमादिगुणगम्भीरः कर्मधुलिनिवारणे समीरः, श्रुतचारित्रधर्माराधनपरः क्षीणजड्डावलो निःसगनामक नाचार्य आसीत् । एकदा तर दुर्भिक्षे जातेऽसौ स्वशिष्य अर्थ की पुष्टि कर रहे हैं। जब गृहस्थ जनों का सामान्य भी परिचय मनुष्य को उनमें ममत्वबुद्धि से जकड़ देता है तो फिर साधु की आत्मा को वह भाव वहा जकड़ न देगा यह कैसे हो सकता है । इसीलिये साधु को अनियत विहार कहा गया है । इसमें गृहस्थो के ससर्ग से साधु वचा रहता है । ससक्तिभाव उसका उनमे नही हो पाता है। सामान्य परिचय में ससक्ति नहीं आती है। अधिक परिचय से यह दोप पैदा रोता है । मृ परिणति का नाम ही परिग्रह है। यह परिग्रह द्रव्य एव भाव के भेद से दो प्रकार का होता है। साधु इन दोनों प्रकार के परिग्रहों से रहित होता है । रागादिकभाव भावपरिग्रह, एव क्षेत्र वस्तु आदि द्रव्य-परिग्रह है । अनियत विहार करने वाले साधुमें यह दोप नहीं हो सकता है । इसीलिये उसको सदा यथाकल्प अनियत विहार करना भगवान ने कहा है। दृष्टान्त-कोल्लाक नाम के सन्निवेश मे पहुश्रुत, शात, दान्त परीषह एव उपसर्ग के सहन करने मे धीर वीर क्षमादि गुणों से गभीर, कर्म धूलि के निवारण करने मे पवनतुल्य निःसग नाम के एक आचार्य थे। કરે છે જ્યારે ગૃહસ્થ જનો સાથે સામાન્ય પરિચય પણ મનુષ્યને તેની સાથે મમત્વ બુદ્ધિથી જકડી દે છે તે પછી સાધુના આત્માને તે ભાવ ત્યા ન જડે તે કેમ બની શકે આટલા માટેજ સાધુને અનિયત વિહાર સુચવાયેલ છે આમા ગૃહસ્થના વધુ પડતા સસગથી સાધુ બચી જાય છે, આ સકિતભાવ તેને તેમાં આવતું નથી, સામાન્ય પરિચયથી સ સતિભાવ ઉત્પન્ન થતા નથી અધિક પરિચયથી આ દે પેદા થાય છે મૂછપરિણતીનું નામ જ પરિગ્રહ છે આ પરિગ્રહના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના ભેદ છે સાધુ આ બન્ને પ્રકારના પરિગ્રહથી પર હોય છે રાગાદિ ભાવ ભાવપરિગ્રહ અને ક્ષેત્ર વસ્તુ આદિ દ્રવ્ય પરિગ્રહ છે અનિયત વિહાર કરનાર સાધુમાં આ દેષ આવતું નથી આટલા માટે સાધુને સદાય યથા૫ અનિયત વિહાર કરવાનું ભગવાને કહ્યું છે. દાત–-તલ્લાક નામના સનિવેશમાં બહુશ્રત, શાન્ત, દાનત, પરીષહ અને ઉપસર્ગ સહન કરવામા ધીરવીર, ક્ષમાદિ ગુણેથી ગભીર, કમરજનું Page #529 -------------------------------------------------------------------------- ________________ ४१२ उत्तराध्ययनस्त्रे विक्रमाचार्य गच्छसहित दूरदेशे प्रेषितगात् । स्वय तु एकेन शिष्येण सह वसन् तत्रैव नगरे नव भागान् कल्पयित्वा ययाकल्पमनातकुले रूक्षशुप्फमन्तपान्तममादिक गृहीत्वा विहरति स्म । जराक्रान्तोऽपि चर्यापरीपद सोढुकामः कृताभिप्रहत्वात् स्त्रयभिक्षार्थमटति स्म। एव चर्यापरीपह सहमानस्तमभिग्रह यारज्जीव निर्वाह्यालोचितमतिक्रान्तः कालमासे काल कृत्या सकल्याण साधितवान् । श्रुतचारिकरूप धर्म की आराधना करने में ही इनका जीवन का अधिक से अधिक समय निकलता था। अवस्थाप्राप्त होने से इनका जघाचल क्षीण हो गया था। एक समय की बात है कि वहा पर भय. कर दुर्भिक्ष पड़ गया । आचार्य ने परिस्थिति का अवलोकन कर अपने विक्रमाचार्य शिष्य को गच्छसहित दूर देश में विहार करा दिया और स्वय एक शिष्य के साथ उसी नगरी में रहे। वहा नौ भागों की कल्पना कर वे यथाकल्प अज्ञातकुल में रूक्ष, शुष्क, अन्त प्रान्त आहारा दिक ग्रहण कर वहा विचरण करते रहे। यद्यपि इनकी वृद्धावस्था, थी चलने मे पूरी शक्ति नही थी तो भी चर्यापरीपर को सहन करने की अभिलाषा से वे विविध अभिग्रह ग्रहण करते और स्वय भिक्षा के लिये जाते । इस प्रकार चर्यापरीषद को सहन करते२ उन्हों ने अपने अभि ग्रहो का अच्छी तरह से निर्वाह किया। अन्त में अपने कर्तव्यों की आलोचना कर उनके प्रति निवृत्त होकर आत्मकल्याण कर लिया। નિવારણ કરવામાં પવનતુલ્ય એવા, એક નિસગ નામના આચાર્ય હતા મૃતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરવામાં જ તેમના જીવનને મેટે ભાગ તેઓ ગાળતા હતા અવસ્થા થવાથી તેમનું જ ઘાબળ ક્ષીણ બની ગયુ હતુ એક સમયની વાત છે કે, ત્યા ભયકર એ દુકાળ પડે, આચાયે પરિસ્થિતિનું અવલોકન કરી પિતાના વિકમાચાર્ય નામના શિષ્યને ગચ્છ સાથે દૂર દેશમાં વિહાર કરાવરાવ્યો અને પોતે એક શિષ્યની સાથે તે નગરમાં રહ્યા ત્યા નવ ભાગના કલ્પના કરી તેઓ યથાકલ્પ અજ્ઞાત કુળમાથી રૂક્ષ, શુષ્ક અન્નપ્રાન્ત આહાર આદિ ગ્રહણ કરી ત્યાં વિચરતા રહ્યા છે કે તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમનામાચાલવાની પૂરી શકિત ન હતી તે પણ ચર્ચાપરીષહને સહન કરવાની અભિલાષાથી તેઓ વિવિધ અભિગ્રહ કરતા અને સ્વય ભિક્ષા માટે જતા આ પ્રકારે ચર્યાપારીપહને સહન કરતા કરતા પિતાને અભિગ્રહોનો સારી રીતે નિર્વાહ કર્યો અત સમય ઉપર પોતાના કર્તવ્યેની આલોચના કરી તેનાથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું Page #530 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ०२ गा० १९ चयापरी रहजये वश्रवणमुनिदृष्टान्त ४१३ अनान्योऽपि दृष्टान्तः उज्जयिन्यां वेश्रवणनामक आचार्यः समवसृतः। स स्वशिप्यपरिवारेः सह चर्यापरीपह सहमानो ग्रामानुग्राम विहरन् कदाचिदटव्या भविष्टः । आचार्य इस शिष्या अपि चर्यापरीपहसहिष्ण आसन् । तत्र सर्वे मुनिभिरकस्माद् मार्गो विस्मृतः। तर गर्करामभपृथिवीवद् विकीर्णतीक्ष्णफण्टकिते निम्नोन्नतशिलाखण्डदुर्गमे भयकरे रिपिने गच्छता तेन दिवसो यापितः, रानी च रक्षाधस्तले नियामः कृतः, एर शिष्यपरितारेः सहासौ भ्रमनटव्या जन्त न प्राप,नापि कश्चिद् ग्रामो दृष्टिद्वितीय दृष्टान्त उज्जैनी नगरी में वैश्रवण नाम के आचार्य पधारे । वे अपने शिष्यपरिवार के साथ चर्यापरीपद को सहन करते हुए ग्रामानुग्राम विहार करते२ कदाचित् मार्ग भूल जाने से एक अटवी में जा पहुँचे । इनके समान ही चर्यापरीपद सहन करने में समर्थ इनके शिष्य भी थे। अकस्मात् वे सर के सब ही मार्ग भूल गये। समस्त दिवस उन सपका शर्करा पृथ्वी के समान, इधर उधर फैले हुए तीदण काटो वाले तथा नीचे ऊँचे शिलाखडों से दुर्गम उस भयकर अटवी में ही समाप्त हो गया । रात्रि का समय आ गया । दूसरा कोई उपाय नही होने से सभी ने वही एक वृक्ष के नीचे ठहर कर रात्रि व्यतीत की। प्रातः काल हुआ । सूर्य की किरणे निकली । मार्ग की तलाश करने लगे परन्तु मार्ग का पता नहीं चला । अटवी कितनी पडी थी इसका कुछ अन्त ही नही ज्ञात हो सका, और न “यहा से ग्राम कितनी दूर है" છાત બીજી-ઉજૈની નગરીમા વૈશ્રવણ નામના આચાર્ય પધાર્યા તેઓ પિતાના શિષ્ય પરિવારની સાથે ચર્ચાપરીષહ સહન કરતા કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા માર્ગ ભૂલવાથી અચાનક એક જ ગલમાં જઈ ચડયા ચપરીષહ સહન કરવામાં તેમના સમાન જ સમર્થે તેમના શિષ્ય પણ હતા જોગાનુજોગ તેઓ બધા માર્ગ ભૂલી ગયા શરાપ્રભ પૃથ્વીની સમાન, અહી તાહી મેર તીક્ષણ કાટાઓથી પથરાએલી તથા ઉચી નીચી શિલાઓથી દુર્ગમ એવી ભયાનક અટવી–જગલમાં આખો દિવસ વીતી ગયા રાત્રીને સમય આવી પહોંચતા બીજો કોઈ પણ ઉપાય ન હોવાથી સઘળાએ એક ઝાડ નીચે રહીને રાત વિતાવી સવાર પડયુ, સૂર્યના કિરણે દેખાયા, માર્ગની તપાસ કરી પરંતુ બહાર નીક ળવાને માર્ગ ન જડ જગલ મેટુ હતુ તેના અતની પણ ખબર પડતી ન હતી અને ગામ આ સ્થળેથી કેટલું હર છે તે પણ જાણી શકાતું ન Page #531 -------------------------------------------------------------------------- ________________ के मागे प हन करना यर मान करते रहे । चलतियों से ४१४ उत्सराप्ययसूत्रे पये समायातः । स च तस्मिन्नेव पिपमझण्टमितपर्वतीयमार्ग चलनपि चर्यापरीपहैः पराजितो नाभूत् । आचार्यों पदति-जस्मिन् वने चलतामस्माफ त्रयो दिवसा अतीताः, क्वचिदाहारो न लब्धो नापि पानीयम्। एतदभ्यन्तरे केनचिदेवेन वैक्रियशक्त्या तर शोभनो राजमार्गों निर्मितः । तत्र कस्यचिन्नपस्य चतुरगिणी सेना गच्छति, रह्वधः शिपिका नरैसिमाना इस बात का पता ही चल सका । आचार्य महाराज शिष्यमडली सहित उसी जगल में घूमते रहे। कभी २ चलते २ विपम एव कटकित पर्वत के मार्ग पर पहुंच जाते तो भी इनके चित्त में खेदखिन्नता नहीं आती। 'चर्यापरीपह सहन करना यह साधु की कर्तव्य कोटि में है। इस ख्याल से ये उसको शाति के साथ सहन करते रहे । चलते २ जब ठीक तीन दिन व्यतीत हो चुके तय आचार्य महाराज ने शिष्यों से कहा कि देखो-इस वन मे लगातार अपने लोग तीन दिन से चल रहे हैं फिर भी मार्ग नही मिल रहा है। आहार पानी का भी ठिकाना नही पडा, अतः समस्या विकट बन रही है। __आचार्य महाराज जव इस प्रकार अपने शिष्यों से कह रहे थे कि इतने में ही किसी देवने अपनी वैक्रियिक शक्ति के द्वारा उस अटवी मे एक सुन्दर राजमार्ग बना दिया, और इस प्रकार का दृश्य दिखलाया कि उस पर होकर किसी राजा की चतुरगिणी सेना जा रही है। હતુ આચાર્ય મહારાજ શિષ્ય મ ડળી સાથે એ જ ગલમાં ખૂબ ભટક્યા ચાલતા ચાલતા કોઈ વેળા સ્થળે વિષમ એવા કાટાળા ટેકરાવાળા રસ્તે ચઢી જતા તે પણ તેમના ચિત્તમાં ખેદ-ખિન્નતા આવતી નહી “ચર્યાપરીષહ સહન કરે એ સાધુની કર્તવ્ય કેટીમાં છે આ ખ્યાલથી તેઓ આવતા પરીષહોને શાન્તી સાથે સહન કરતા રહ્યા ચાલતા ચાલતા જ્યારે ત્રણ ત્રણ દિવસો વીતી ગયા ત્યારે આચાર્ય મહારાજે શિષ્યોને કહ્યું કે, જુઓ આ વનમાં આપણે ત્રણ ત્રણ દિવસોથી ભટકીએ છીએ છતા પણ બહાર નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી આહાર પાણીનું પણ ઠેકાણું પડતું નથી એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઉભી થઈ છે. આચાર્ય મહારાજ આવું જ્યારે પિતાના શિષ્યોને કહી રહ્યા હતા એ વખતે કેઈ દેવે પિતાની વિક્રિયીક શક્તિ દ્વારા તે જ ગલમાં એક સુંદર રાજ માર્ગ બનાવી દીધો અને એ પ્રકારનું દષ્ય ઉભુ કરી દીધું કે તે માર્ગ ઉપરથી જાણે કેઈ રાજાની ચતુરગિણી સેના જઈ રહી છે તેમાં અનેક ૫, - ૨ Page #532 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ गा २० नेपेधिकीपरीपहजय आसन् । तत्र सेनापतिः कानने भ्राम्यमाणमाचायं ब्रवीति-भगवन् । सन्त्यत्र बहूनि शिविकादीनि यानानि, यदन रोचते भवन्यस्तनारा गम्यताम् । आचार्येणो. क्तम्-यानेन गमन नास्माक कल्पते, इत्युक्त्या तेन 'सोऽय देवमपञ्च' इति विज्ञा. वम् । राजसैनिके गते सति स आचार्यः शिष्यान् पृन्छति-किमिदानी कर्तव्यम् । शिष्या आहुः-आर्येण यदनुप्ठेय, तदेवास्माभिरपि कर्तव्यम्, आचार्यः पादपोपगमनार्थ प्रतिज्ञातनान्, तदनु तदीयशिष्या अपि पादपोपगमनार्य सस्तारक कृतान्तः। सः समापिभावेन काल कृत्वाऽऽत्मनः कल्याण साधितम् । एवमन्येरपि मुनिभिश्चर्यापरीपहः सोढव्य ॥ १९ ॥ उस में अनेक पालकिया को वहन करते हुए मनुष्य चले जा रहे हैं । यर सर दृश्य आचार्य महाराज के देखने में आ रहा था। इसी समय एक सेनापति ने अटवी मे भ्रमण करते हुए आचार्य महाराज से कहा हे भदन्त! यहा बहुत से पालकिया आदि वाहन हैं आप जिन्हें पसद करें उनपर चढकर चलें। आचार्यश्रीने सेनापति की बात सुनकर कहा कियान पर चढकर चलना यह हमारे कल्प से बाहर है । तथा साथ २ में आचार्यमहाराज ने यह भी जान लिया कि यह सब दैवी माया है। सेनापति के चले जाने पर फिर आचार्य महाराज ने शिष्यों से पूछा कि कहो इस समय क्या करना चाहिये । शिष्यों ने कहा जो आपको करना रुचे चही हमे मजूर है। शिष्यों की बात सुनकर आचार्य महाराजने पादपोपगमन धारण करने की विचारणा करली । शिप्यों ने भी ऐसा ही किया। सपने वहां समाधिभाव से सपन्न होकर पण्डितमरण किया, ઉપાડીને મનુષ્ય ચાલી રહ્યા છે આ સઘળુ દવ્ય આચાર્ય મહારાજના જોવામાં આવી રહ્યું હતું એવામાં એક સેનાપતિએ જગલમા વિચરી રહેલા આચાર્ય મહારાજને કહ્યું, ભદત! અહિ ઘણું પાલખીઓ વિગેરે વાહન છે, આપ જેને પસંદ કરે તેમાં બેસીને ચાલો આચાયે એનાપતિની વાત સાંભળીને કહ્યું કે, પાલખીમાં બેસીને વિચરવું તે અમારા કલ્પની બહાર છે સાથે સાથે આચાર્ય મહારાજે એ પણ જાણી લીધું કે આ સઘળી દેવી માયા છે સેનાપતિના ચાલી ગયા પછી આચાર્ય મહારાજે શિષ્યોને પૂછયું કે, હો! આ વખતે હવે શું કરવું જોઈએ? શિષ્યોએ કહ્યું કે, આપને જે કરવું ચે તે અમને મજુર છે રિાષ્યની વાત સાંભળીને આચાર્ય મહારાજે પાદપપગમન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી શિષ્ય એ પણ એમજ કર્યું પરિણામે સઘળા ત્યા સમાધી ભાવથી સંપન્ન બની પડિત મરણ પામ્યા અને Page #533 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनस्से अथ नैपेधिकीपरीपहजय माहमूलम्-सुसाणे सुन्नगारे वो, रुर्खमूले व एगओ। अकुक्कुओ निसीएजा, न य वित्तीसए पर ॥२०॥ छाया-मशाने शून्यागारे पा, क्षमूळे या एकमः। कौकुच्या निपीदेत् न च पित्रासयेत् परम् ॥ २० ॥ टीका-'सुसाणे' इत्यादि। श्मशाने-शरस्थाने, वा अवधा, शन्यागारे-निर्जनगृहे, वा-अथवा, वृक्ष मूले वृक्षाधस्तले, मुनिः एकः द्रव्यतः एकाकी प्रतिमाऽपेक्षया, भावतो-मुनि गणस्थितोऽपि रागद्वेपरहितः, अकौकुच्या अशिष्टचेष्टारहितः-विषयचेटावर्जितः सन्नित्ययः, निपीदेव भयरहित यतनापूर्वकमुपरिशेदित्ययः। च-पुनः मुनिस्तत्रोपविप्र. सन् , परम्-अन्य जीव द्वीन्द्रियादिक, न निवासयेत् तत्रस्थ जीन स्थानभ्रष्टादिक और आत्मकल्याण की सिद्धि की। इसी तरह समस्त साधुओं को चर्यापरीपद पर विजय पाने में प्रयत्नशील रहना चाहिये ॥१९॥ अव दसवें नेपेधिकीपरीपद को जीतने के लिये सूत्रकार करते है-'सुसाणे '-इत्यादि । ___अन्वयार्थ-मुनि को (सुसाणे-श्मशाने) श्मशानमे (वा) अथवा (सुनगारे-शून्यागारे, शून्य घर मे (वा)या (रुक्खमूले-वृक्षमूले) वृक्ष के नीचे (एगओ-एकका) एकाकी द्रव्य-से प्रतिमा की अपेक्षा अकेले ,तथा भाव की अपेक्षा मुनि समुदाय में रहते हुए भी रागद्वेषरहित एव (अकुकुओ-अकौकुच्य.) अशिष्ट चेष्टा से रहित होते हुए (निसीएज्जानिपीदेत्) भयशून्य होकर यतनापूर्वक रहे । (य-च) तथा वहा पर આત્મકલ્યાણની સિદ્ધિ મેળવી આ પ્રમાણે સર્વ સાધુઓએ ચર્યાપરીષહ ઉપર વિજય મેળવવા પયત્નશીલ રહેવું જોઈએ ૧૯ ३ सूत्रा२ ६शमा नैपिडी५१४२ ता भाटे हे छे–'सुसाणे त्या स-क्याथ-मुनिष सुसाणे--स्मशाने स्मशानभा "ar Aथा सुन्नगारे-शून्यागारे सूना मेवा घरमा " वा " मथपा रुम्समूले-वृक्षमूले वृक्षनी नीय एगओ-एकक એકાકી દ્રવ્યથી પ્રતિમાની અપેક્ષાએ એકલા તથા ભાવની અપેક્ષાએ મુનિ સમુદાયમાં २ता छता ५ रागद्वेष २डित अने. अकुक्कुओ-अकौकुच्य मशिष्ट व्याथी २हित मनीन निसिएज्जा-निषीदेत् सय २क्षित थई यतनापूर्व नै य-प Page #534 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा २०-२१ नेपेधिकीपरीपहजय ४१७ न कुर्यादित्यर्थः । इदमन-बोध्यम् - आदानस्मिन्नध्ययने 'निसीहिया परीसहे' इति यदुक्त तस्य च्छाया 'नेपेधिकीपरीपहः' इति । निषेध = प्राणातिपातादि निरृत्तिः, स प्रयोजनमस्या इति नैषेधिकी । यद्वा निषेधः = पापकर्मणा गमनादिक्रियायाश्च निवृत्तिः, स प्रयोजनमस्या इति नैपेधिकी, निपद्या - उपवेशनस्थानम् कायोत्सर्गभूमिः । स्वाध्यायभूमिथेत्यर्थः । सैव च परिषहो नैपेधिकीपरीपहः उपवेशनस्थान परीपहः, तत्र श्मशानादिषु स्थानेषु स्थितेन मुनिना भयकरोपसर्गसमापतने सति न भेतव्यम्, नापि स्वरविकारादिभिरन्येषा भयमुत्पादनीयमिति ॥ २० ॥ रहे हुए उस मुनि को चाहिये की वह ( पर न वित्तासए - परन वित्रासयेत् ) वहा पर पहिले से रहने वाले हीन्द्रियादीक जीवों को स्थानभ्रष्ट न करे, यहा यह समझना चाहिये कि पहिले इस अध्ययन मे " निसीहिया परीसहे " ऐसा कहा गया है उसकी संस्कृत छाया नैपेधिकपरीपह " ऐसी की गई है। उसका अर्थ इस प्रकार है" प्राणातिपातादिक क्रियाओं से निवृत्ति करने का जिसका प्रयोजन हो वह नैपेधिकी है, अथवा पापकर्मों की एव गमनादिक्रिया की निवृत्तिरूप निषेध जिसका प्रयोजन हो वह नैपेधिकी है, अथवा निपया उपवेशन स्थान का नाम है, वह या तो कायोत्सर्ग की भूमिखरूप होगा या स्वाध्याय की भूमिस्वरूप | उस निपद्यारूप जो परीपर उसका नाम नैपेधिकीपरीषह है । इसका फलितार्थ उपवेशनस्थान सम्बन्धी परीपह नैषेधिकीपरी पह है । श्मशान आदिक स्थानों में रहे हुए मुनि को भयकर उपसर्ग के तथा त्या रहेता थे भुनिनु उर्तव्य छेडे ते पर न वित्तासए पर न वित्रासयेत् त्या પહેલાથી રહેવાવાળા દ્વિઇન્દ્રિયાદિક જીવાને સ્થાનભ્રષ્ટ ન કરે, અહી એ સમજવુ જોઇએ કે, પહેલા આ અધ્યયનમા નિલીદ્દિવા પરીસદે એવુ કહેવાયુ છે કેજેની સ શ્રુત छाया "नैपेधिकी परीषह " मेभ उवामा आवे छे मेनेो अर्थ मा प्राश्ना छे“ પ્રાણાતિપાતાદિક ક્રિયાઓથી નિવૃત્તિ કરાવવાનુ જેનુ પ્રચાજન હોય તે નૈષે ધિકી છે, અથવા પાપીની અને ગમનાદિ ક્રિયાઓની નિવૃત્તિરૂપ નિષેધ જેવુ પ્રયાજન હૈાય તે નોધિકી છે, અથવા નિષદ્યા ઉપવેશન સ્થાનનુ નામ છે તે યાતા ચેત્સગની ભૂમિ સ્વરૂપ હાય યા સ્વાધ્યાયની ભૂમિસ્વરૂપ એ નિષ ધારૂપ જે પરીષહ તેનુ નામ નૈષેધિકીપરીષહુ આનો તે! ફલીતા ઉપવેશન સ્થાન સ ખ થી પરીષહુ તોધિકીપરીષહ છે, સ્મશાન આદિ સ્થાનામા રહેનારા મુનિએ ભય કર ઉપસગે]ના આવવા છતા પણ ભયભીત ન મનવુ જોઈએ, Page #535 -------------------------------------------------------------------------- ________________ ve उत्तराध्ययन सूत्रे उक्तमर्थ निशदीकुर्वन्नाह - मूलम् तत्थे से चिमाणस्स, उवसग्गा भिधारए । सकांभीओ ने गच्छेजी, उट्ठित्ती अन्नमासेण ॥ २१ ॥ छाया -- तत्र तस्य तिष्ठतः, उपसर्गा अभिधारयेत् । शङ्कामीतः न गच्छेत् उत्थायान्यदासनम् ॥ २१ ॥ टीका- ' तत्थ' इत्यादि । , तन = श्मशानादौ, तिष्ठतः उपविष्टस्य तस्य मुनेः उपसर्गा - देवमनुष्यति - कृता उपद्रवाः, यदि भवेयुस्तर्हि स मुनिस्तानुपसर्गान् अभिघारयेत् -' ममाचल चेतसः किमेते करिष्यन्तीति चिन्तयन् सहेत । परन्तु शङ्काभीत: - उपसर्गकृतोपद्रव संशयादुद्वेगवान् सन् उत्थाय - तत. स्थानादपसृत्य, अन्यत्=परम्, आसनम्= आस्यते - उपविश्यतेऽस्मिन्नित्यासन = स्थानम्, न गच्छेत् । आने पर भी भयभीत नहीं होना चाहिये और न अपने अगों को विकृत करके दूसरों को भयभीत करना चाहिये ॥ २० ॥ इसी अर्थ को विशद करते हुए सूत्रकार समझाते हैं'तत्थ से' - इत्यादि । अन्वयार्थ -- (तत्थ - तत्र) श्मशान आदि स्थान में (चिट्टमाणस्स सेतिष्ठतस्तस्य) स्थित उस साधुके ऊपर (उवसग्गा-उपसर्गा) देव, मनुष्य, तिर्यञ्च सम्बन्धी उपसर्ग यदि आवे तो उस मुनि का कर्तव्य है कि वह उन उपसगों को ( अभिधारए-अभिधारयेत् ) " ये उपसर्ग मेरा क्या कर सकते हैं " निश्चलचित्त से ऐसा विचार कर सहन करे । परन्तु (शका भीओ-शका भीतः) उपसर्गकृत उपद्रव के सन्देह से उद्वेगवान् અથવા તેા પેાતાના અ ગાને વિકૃત મનાવી બીજાને ભયભીત કરવા ન જોઇએ રા खान अर्थविशे सूत्रार विषहरूपथी सभन्नवे छे 'तत्थ से' इत्याहि अन्वयार्थ-(तत्थ-तन्त्र) स्मशान आहि स्थानमा चिट्टमाणस्स से- तिष्ठत तस्य रहेला मे साधुनी उ५२ उपसग्गा-उपसर्गा हेव, मनुष्य, तिर्यय समधी उपमर्ग आवे त्यारे थे भुनिनु उतव्य छे तेथे उपसगेनेि अभिधारए - अभिधारयेत् भा ઉપસર્ગ મારૂ શુ કરી શકવાના છે “નિશ્ચલ” ચિત્ત એવે વિચાર કરી સહન કરે ५२तु शकाभीओ-शकाभीत उपसर्गत उपद्रवना सहेड्थी થઈ Page #536 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीफा अ० २ गा २१ नेपेधिकोपरीपहजये कुरुवचमुनिदृष्टान्त ४१९ स्वाध्यायफरणार्थ कायोत्सर्गकरणार्थ पा खीपशुपण्डकविवर्जिते स्थाने निपण्णेन मुनिना अनुकूलमतिकूलोपसर्गसपातेऽनुढेगकरणेन निपद्याऽपरनामको नषेधिकीपरीपहः सोढव्य इति भावः । अत्र दृष्टान्त प्रदर्श्यते हस्तिनापुरे कुरुदत्तनामा अप्ठिपुनः प्राजितो भूत्वैकाकिपिहारप्रतिमया ग्रामानुग्राम विहरन्नयो-यानगर्या ईपद्मदेशे कायोत्सर्गम् कृत्वा स्थित । तत्र होकर (उद्वित्ता-उत्थाय) उठकर (अन्नमासण-अन्यद् आसन) दूसरे किसी स्थान पर (न गच्छेज्जा-न गच्छेत् ) नहीं जावे । तात्पर्य इसका यह है कि स्वाध्याय करने के लिये अथवा कायोत्सर्ग करने के लिये स्त्री पशु पडक से वर्जित स्थान में बैठे हुए मुनि को चाहिये कि वह अनुकूल प्रतिकूल उपसर्ग के आने पर अनुद्विग्न चित्त होकर निपद्यापरीपद कि जिसका दूसरा नाम नैपेधिकीपरीपर है उसको सहन करे। अर्थात्-श्मशान आदि स्थान में बैठने पर उपसर्ग आदि का आना स्वाभाविक है । अतः ऐसी स्थिति में मुनि का कर्तव्य है कि वह तिर्यचादिकृन उन उपसर्गों को अविचलितचित्त होकर सहन करे। भयभीत न होवे, और न एक स्थान से दूसरे स्थान पर अपनी रक्षा के अभिप्राय से जावे। दृष्टान्त-हस्तिनापुर मे कुरुदत्त नाम का एक सेठ का पुत्र रहता था। उसने धर्म का उपदेश सुनकर दीक्षा धारण करली। जब वे श्रुतचाउद्वित्ता-उत्थाय त्याथी ही अन्नमासण-अन्यत् आसन मी स्थान ५२ न गच्छेज्जा-न गच्छेत् नय આનો ભાવ એ છે કે, સ્વાધ્યાય કરવા માટે અથવા તે કાર્યોત્સર્ગ કરવા માટે સ્ત્રી, પશુ, પડકથી વજીત એવા સ્થાનમાં બેઠેલા મુનિએ ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસમાં આવવાથી ઉદ્વિગ્ન ચિત્ત ન બનતા વિવાપરીષહ કે જેનું બીજુ નામ નિધિ કીપરીવહ છે એને સહન કરે અર્થાત સ્મશાન આદિ સ્થાનમાં બેસવાથી ઉપસર્ગ વગેરેનું આવવું સ્વાભાવિક છે આથી એવી સ્થિતિમાં મુનિનું કર્તવ્ય છે કે, તિય ચ્ચ આદિ દ્વારા થતા એ ઉપસર્ગોને અવિ ચલીત ચિત્ત બની સહન કરે અને ભયભીત ન થાય પોતાના રક્ષણના અભિ પ્રાયથી એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ન જાય દછાત-હસ્તિનાપુરમાં કુરૂદત્ત નામે એક શેઠને પુત્ર રહેતા હતા એ ધમને ઉપદેશ સાભળી દીક્ષા ધારણ કરી લીધી ત્યારે તે શ્રુતચારિત્ર રૂપ Page #537 -------------------------------------------------------------------------- ________________ દર૦ उत्तराभ्ययनले राश्चतुर्थपौरुष्या कुतश्चिद् ग्रामाद् गोधनापहार कत्या चौराः कुरुदत्तमुनेः पाचस्थेन मार्गेण सवेग गताः । पश्चाद् गोस्वामिनस्तदन्वेषकास्तत्रायाताः द्वौ मागौं तर दृष्ट्वा ते कुरुदत्तमुनि पृच्छति-भदन्त ! नहि चौराः केन पथा गताः। तद्वचन श्रुत्वाऽपि स मुनिनं किंचिदुक्तवान् ततस्ते गोस्वामिनः कोपावशेन मुनेः शिरसि आर्द्रमृत्तिकालेपेन पाली कृत्वाऽगारा सिप्ताः मुनिस्तु तदुपसर्गकतवेदना सहमानो रित्ररूप धर्म के पालन करने में पूर्ण निष्णात हो गये तो उन्हों ने एकाकीविहारप्रतिमा लेकर ग्रामानुग्राम विचरण करने लगे विहार करते २ वे अयोध्यानगरी के समीप कुछ दूर प्रदेश में कायोत्सर्ग धारण कर रहे । रात्रि के चतुर्थ प्रहर में किसी ग्राम से गायों को पुराकर चौर कुरुदत्त मुनि के पास के मार्ग से जल्दी २ बड़े वेग के साथ निकले । इनके निकल जाने के बाद ही गायों के स्वामी उनकी तपास करते हुए वही पर आ पहुँचे । वहा से दो रास्ते जाते थे। उन्हें देखकर उन लोगो ने कुरुदत्त मुनि से पूछा कि भदन्त ! यहा से चौर किस रास्ते होकर गये हैं । मुनि ने उनकी बात सुनकर कुछ भी उत्तर नहीं दिया। वे सबके सब मुनि के ऊपर रुष्ट हुए। क्रोध के आवेशमें आकर उन लोगों ने मुनिराज के माथे ऊपर मिट्टी की क्यारी बनाकर उसमें जलते हुए अगार रख दिये। मुनि ने उनके द्वारा किये गये इस ધર્મનું પાલન કરવામાં પૂર્ણ પણે નિષ્ણાત બની ગયા ત્યારે એમણે એકાકી વિહાર પ્રતિમા લઈ ગ્રામાનુગ્રામ વિચરણ કરવા માડયુ વિહાર કરતા કરતા તે અધ્યા નગરીની પાસે ચેડા દૂરના પ્રદેશમાં કાર્યોત્સર્ગ ધારણ કરી રહ્યા રાત્રીના ચોથા પ્રહરના સમયે કઈ ગામથી ગાયો ચરીને ચાર કુરૂદત્ત મુનિની પાસેના માર્ગ ઉપરથી ઉતાવળથી નિકળી ગયા ગારીને ભાગેલા એ ચોરની પાછળ એના નીકળી જવા પછી ડીવારે ગાયે જેની ચેરાયેલી તે એની તપાસમાં નીકળ્યા અને કુરૂદત્ત મુનિ જે સ્થાને બેઠેલ હતા ત્યાં પહોચ્યા આ સ્થાનેથી જુદી જુદી બાજુ જતા બે રસ્તા ફટતા હોવાથી ગાયોના માલીકોએ મુનિને બેઠેલા જોઈ તેની પાસે આવી પૂછ્યું કે, ભદત! અહિથી ચારે કઈ બાજુએ ગયા? મુનિએ આને કઈ પ્રત્યુત્તર ન આપતા તે લેકે મુનિ ઉપર ખીજાયા અને ક્રોધના આવેશમાં આવી જઈ તે લોકોએ મુનિરાજના માથા ઉપર માટીની ક્યારી બનાવી તેમાં બળ બળતા અગારા મૂકી દીધા એ લોકો દ્વારા કરાયેલા ઉપસર્ગથી મુનિને ખૂબ વેદના થઈ પરંતુ તેને ખૂબ જ શાંત ચિત્ત Page #538 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० २२ शय्यापरीषद्दजय ૪૨૨ निरुद्वेगः सन् तन स्थित एव समापिभावेन काल कृत्वा सिद्धिं माप्तवान् । एव मन्यैरपि मुनिर्भिर्नपेधिकीपरीपहः सोढव्यः ॥ २१ ॥ अथ शग्यापरीपहजय माह मूलम् - उच्चावयाहि सेजाहि तवंस्ती भिक्खु थामेव । नाइल विन्नेजा, पावदिट्ठी विन्नई ॥ २२ ॥ छाया -- उच्चावचाभि. शय्याभिः, तपस्वी भिक्षुः स्थामवान् । नातिवेल विहन्यात् पापदृष्टिर्विहन्यते ॥ २३ ॥ टीका- 'उच्चावयाहि ' इत्यादि । स्थामनान् =स्थाम=चल तद्वान्, शीतोष्णादिसहनशक्तिमानित्यर्थः, तपस्वी = अनशनादिविविधतपश्चरणशीलः, भिक्षुः =मुनिः, उच्चावचाभिः = उत्कृष्टापकृष्टाभिः उपसर्ग की वेदना को बडे ही शान्त परिणामो से सहन किया । चित्त में जरा भी उद्वेग नहीं आने दिया । ध्यान में ही वे समाधिभाव से स्थिर रहे । अन्त मे कालधर्म को प्राप्तकर कुम्दत्तमुनिने सिद्धि प्राप्त की । इसी प्रकार अन्य मुनियो को भी इस कथासे यही शिक्षा लेनी चाहिये कि निषधापरीपह में यदि इस प्रकार के विघ्न आवे तो उन्हें सहन करना चाहिये ॥ २१ ॥ अब ग्याहरवें शय्यापरीपरजय के विषय मे सूत्रकार कहते है' उच्चावयाहिँ ' इत्यादि । अन्वयार्थ- (थामव-स्थामवान् ) शीत उष्ण आदि परीपहों को सहन करनेकी शक्तिवाला, तथा (तवस्सी - तपस्वी) अनशन आदि विविध तपों का अनुष्ठान करने वाला ( भिक्खू - भिक्षु.) साधु (उच्चावयाहिं सेज्जाहि- उच्चावचाभि. शग्याभिः ) अनुकूल जैसे हेमन्त शिशिर સહન કરી ચિત્તમા જરા પણ ઉદ્વેગ આવવા ન દીધા અને ધ્યાનમા જ સમાધી ભાવમા સ્થિર રહ્યા અન્ને ડાળ ધર્મને પામી એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી આ પ્રકારે અન્ય મુનિયાએ પણ આ કથાથી એવી શિક્ષા લેવી જોઈએ કે, નિષદ્યા પરીષહમા કદાચ આ પ્રકારના વિઘ્ન આવે તે એને સહન કરવા જોઈએ ॥૨૧॥ हवे सूत्रार शय्या परीप तवाने हे छे 'उच्चावयाहि' त्याहि मन्वयार्थ-थामव-स्थामवान् डीना भने गरमीना परीषहोने सडन अरवानी शस्तिवाजा तथा तवस्सी-तपस्वी अनशन आदि विविध तपोनु अनुष्ठान उरवावाजा भिक्खू भिक्षु साधु उच्चावयाहि सेज्जाहि-उच्चावचाभि शय्यामि मनुज- नेवी है, Page #539 -------------------------------------------------------------------------- ________________ ४२२ - उत्तराभ्ययनसूत्रे उच्चाः उत्कृष्टा., अनुकूला -हेमन्तशिशिरयोः शैत्यरहिताः उष्णस्पर्शवत्यो वा, ग्रीष्मवर्षासु उष्णस्पर्शवर्जिता., शीतस्पर्शात्यो या, द्रव्यत उच्चप्रदेशस्थिता वा उच्चा, सुधाभिः-'चूना, सिमेन्ट' इत्यादिभाषापसिद्वाभि., उपलिप्ततलादोनामुपलक्षण चैतत् । अवचा: अपमष्टाःमतिम्ला:-हेमन्तशिशिरयोः शीतम्पर्शयुक्ताः, ग्रीष्मासु उष्णस्पर्शवत्यः, द्रव्यतः अधोभागस्थिता ना आचाः, उच्चाश्च अब चाथेति, उच्चावचास्ताभिः, शग्याभिः शेरते यास साधवस्ताः शग्याबसतय उपाश्रया , पट्टकादिरूपा सस्तारकाच उच्यन्ते, ताभिर्हेतुमि , अतिवेलम्-वेलामतिक्रम्य, साध्यायादिक न विहन्यान्न परित्यजेत् । यद्वा-अतिवेलाम्-इति छाया। वेलाशब्दो मर्यादावाचक , अतिशयिता वेला अतिवेला, अन्यमर्यादाऽपे स्याऽतिशायिनी मर्यादा समतारूपान विहन्यात् रागद्वेपननिताभ्या हर्पविषादाभ्या ऋतु मे शैत्यरहित, अथवा-उष्णस्पर्शसहित, ग्रीष्म वर्षास्तु में उष्णस्पर्शरहित, अथवा शीतस्पर्शसहित, अथवा दन्य की अपेक्षा उच्च प्रदेश में स्थित, उपलक्षण से चूना सिमेट आदि की बनाई गई ऐसी उच्चशय्या-उपाश्रय अथवा पाटला सस्तारकको लेकर, अथवा अवच उच्च से प्रतिकूल-हेमन्त शिशिर मे शीतस्पर्शयुक्त, ग्रीष्मवर्षा में उष्णस्पर्शयुक्त तथा द्रव्य की अपेक्षा अधोभाग में स्थित ऐसी शग्या को-उपाश्रय, पाटला, सस्तारक को-लेकर (अइवेल न विहन्ने ज्जा-अतिवेल न विहन्यात्) वेला का उल्लघन करके स्वाध्याय आदि को न छोडे, अर्थात कालोकाल प्रतिलेखनादि करे । अथवा रागद्वेषजनित हर्पविषादरूप परिणामों के द्वारा अन्यमर्यादा की अपेक्षा अतिशयविशिष्ट समतारूप मर्यादा का उल्लघन न करे । उच्चशय्याહેમન્ત શિશિર રતુમાં શિલ્ય રહિત, અથવા ઉણપવાળી ગ્રીષ્મ, વર્ષા ઋતુમાં ઉણસ્પર્શ રહિત અથવા શીતસ્પર્શ સહિત અથવા દ્રવ્યની અપેક્ષાથી ઉચ્ચ પ્રદેશમાં રહેલ ઉપલક્ષણથી ચુના, સીમેન્ટ આદિથી બનાવવામા આવેલ ઉચ્ચ શૈયા, ઉપાશ્રય, અથવા પાટલા સસ્તારકને લઈ અથવા અવચ ઉચ્ચથી પ્રતિકૂળ હેમન્ત શિશિરમ ઠ ડીવાળી, ગ્રીષ્મ વર્ષોમાં ઉણુ સ્પર્શવાળી તથા દ્રવ્યની અપેક્ષા અભાગમાં સ્થિત એવી અવચશય્યાને-ઉપાશ્રય, પાટલા, સસ્તારકને स अइवेल न विनिहन्नेज्जा-अतिवेल न विहन्यात् सानु सधन श स्वाध्याय આદિને ન છેડે, અર્થાત્ કાળેાળ પ્રતિલેખનાદિકરે અથવા–રાગદ્દેશ જનિત હર્ષ વિષાદરૂપ પરિણામે દ્વારા અન્ય મર્યાદાની અપેક્ષા અતિશય વિશિષ્ટ સમતારૂપ મર્યાદાનું ઉલ ઘન ન કરે ઉચ્ચ શા–અનુકૂળ વસ્તિને લાભ મળતા એ વિચાર Page #540 -------------------------------------------------------------------------- ________________ કરશે प्रियदर्शिनी टीफा अ०२गा २२-१३ शय्यापरीपहजयः न लड्वयेत् । उन्चशग्या प्राप्य 'अहो ! भाग्यपानऽह यन्मम सर्वकालमुखदा वसतिमिलिते 'ति , आचशग्या माप्य तु 'जहो! कीशी मम मन्दभाग्यता, यत शग्यापि शीतादिनिपारिका न लभ्यते' इति विपाद । एभूताभ्यां हर्पविषादाभ्यां मध्यस्वभावरूपा मर्यादा नोलद्धनीयेत्ययं । यस्तु मुनि पापदृष्टि पूर्वोक्त मर्यादोहनक स विनिहन्यते, परीपहै पराजितोऽत एर साधुमर्यादास्सलितो मुनि सयमात्पतितो भरतीत्यर्थ । तस्मादुपारयादी रागद्वेपपरिवर्जनेन शग्यापरीपह सोढव्य इति भावः ।। २२ ॥ अनुकूल वस्ति को पाकर ऐसा विचार न करे कि "अहो ! में पढ़ा ही भाग्यशाली हू जो मुझे सर्वकाल मे सुरस देनेवाली वसति मिली है" तथा अपचशय्या प्रतिकूल वस्ति को पाकर ऐसा विचार न करे कि-अहो ! में कैसा मन्दभागी ह जो मुझे शीतादि निवारण करने वाली वस्ति भी नहीं मिली । इस प्रकार अनुकूल प्रतिकूल वसति की प्राप्ति को लेकर मुनि को रर्पविपादात्मक परिणामो बारा म यस्थभावरूप मर्यादा का उरलघन नहीं करना चाहिये । जो मुनि (पाचदिवी विहन्नई-पापदृष्टि विहन्यते) अनुकूल प्रतिकूल सति में रागयेप करता है वर पापदृष्टि मुनि इस समताभावरूप मर्यादा का नाश करता हुवा सयम से पतित हो जाता है। इसलिये मुनिका कर्तव्य है कि वह उपाश्रय आदि मे रागवेप के परिवर्जन से शय्यापरीपह सरन करे ।। २२ ॥ ન કરે કે, “ ઓહો! હું ખૂબ જ ભાગ્યશાળી છું જે મને સર્વકાળ સુખ દેવાવાળી વસ્તિ મળી છે” તથા “વિચ” શયા પ્રતિકૂળ વસ્તિથી એ વિચાર ન કરે કે, હું કે મદલાગી છુ જે મને ઠડી આદિનું નિવારણ કરવાવાળી વસ્તિ ન મળી, આ પ્રકારે અનુકૂળ પ્રતિકૂળ વસ્તિની પ્રાપ્તિને લઈ મુનિએ હર્ષ વિપાદાત્મક પરિણામે દ્વારા મધ્યસ્થ ભાવરૂપ મર્યાતાનું ઉલઘન કરવું ન જોઈએ જે મુનિ પારિરી बिहन्नई पापद्रप्टि विहन्यते अनु३५ प्रतिकूण पस्तिमा देश ४२ छ ते પાપદદિ મુનિ આ સમતા ભાવ રૂપ મર્યાદાને નારા કરી રયમથી પતિત થઈ જાય છે. આ માટે મુનિનું કર્તવ્ય છે કે તે, ઉપાય આદિમા રાગ હેરાના પરિવજનથી શય્યા પરીષહ સહન કરે છે ૨૨ Page #541 -------------------------------------------------------------------------- ________________ ४२४ उत्तराण्ययासी शग्यापरीपह. कया रीत्या सोढव्यः ? इति प्रदर्शयतिमूलम्-पड़रिकमुवैस्सयं लद्ध, कल्लाण अदुव पावंग । किमेगराय करिस्सइ, एंव तत्यहियास ॥ २३ ॥ छाया-प्रतिरिक्तमुपाश्रय लघा, कल्याणम् अथवा पापकम् । किमेऊरानं फरिष्यति एव तत्रा यासीत ॥ २३ ॥ 'पइरिफ' इत्यादि। साधु , कल्याणम्-शातरूप सुखदायकम् , अथवा पापक-पापरूप दुःखजनकम् , अतिरिक्त-स्त्रीपशुपण्डकादिवर्जितम् - उपाश्रय-वसति, या प्राप्य, एकरात्रम्-एकस्या रानौ अयमुपाश्रय. किं सुख दुःख वा करिष्यति न किंचित् करिष्यति' एवम् ईदृशेन विचारेण ता-उपाश्रये अभ्यासीत अधिवसेत्-राग द्वेष वा न कुर्यादित्यर्थः । अय भावः-काचित्-समभूमिझ सुशोभन सर्वर्तुमुखद, शग्यापरीपद किस तरह सहना चाहिये। इस यातको सूत्रकार प्रदर्शित करते है-'पडरिक०'-इत्यादि अन्वयार्थ-सायु (कल्लाण-कल्याणम्) शातरूप-सुखदायक (अदुवअथवा) या (पावग पापकम्) अशातरूप दुःखजनक ऐसे (उवस्सय-उपाश्रय) उपाश्रय-वसति को जो (पइरिक-प्रतिरिक्तम्) स्त्री पशु एव पण्डक आदि से रहित है (लद्ध-लब्ध्वा ) प्राप्त कर ऐसा विचार करे कि (एगराय-एकरात्र) यह उपाश्रय एकरातभर ठहरने वाले मेरे लिये क्या तो सुख दे सकता है और क्या दुःख दे सकता है (एव तत्थऽहियासए-एव तत्राध्यासीत) इस प्रकार विचार कर के वहा रहे - उपाश्रय के विषय में वह रागद्वेष न करे। तात्पर्य यह कि साधु के लिये कही पर समभूमि શય્યાપરીષહ કઈ રીતથી સહન કરે ? આ વાતને સૂત્રકાર પ્રદર્શિત ४२ छ 'पइरिक' त्यादि अन्वयार्थ-साधु कल्लाण-कल्याणम् शात३५ सुमहायअदुव-अथवा या पावगपापकम्मशात३५- 17वाउवस्सय-उपाश्रयाय-वस्ति पइरिक - प्रतिरिक्तम् स्त्री पशु भने ५७४ माथी २डित छ, सेवी पस्ति लधु-लब्ध्वा प्रातरी पियार ४२, एगराय-एकराना पाश्रय मेरात २४वा भा। भाटे शु सुप मापना२ छ शुभ मापना२ छ एव तत्थऽहियासए एवत्रा ધ્યાત આ પ્રકારને વિચાર કરી ત્યાં રહે ઉપાશ્રયના વિષયમાં તે રાગકેશ ન કરે તાત્પર્ય એ છે કે, સાધુને માટે કઈ સ્થળે સમભૂમિવ ! Page #542 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गा० २३ शय्यापरीपहजये शुभयग्द्रावार्यदृष्टान्त ४५५ क्वचिद्विपमभूमिक पांमुप्रचुर शहराशकलसकुल शीतकाले तिशीतं ग्रीमे बहुधर्मक दुःखद सुखद वा स्यादिरहितमुपाय, मृदुकठिनादिभेदेनोचावच पट्टकादिरूप सस्तारक च प्राप्य, तत्र तत्र रागद्वेपारणेनानुद्विग्नो भवेत् । एवं शय्यापरीपहा साधुना पिजितो भातीति । वाला उपाश्रय मिले या विपम भूमिवाला, चाहे तो वह ऋतु के अनुकूल हो चाहे प्रतिकूल हो, चाहे वह फकर पत्थर से युक्त भूमिवाला हो चाहे सिमेंट आदि से यनी हुई भूमिवाला हो-कैसा भी क्यों न हो परन्तु स्त्री पशु आदि से यदि वह ररित है तो सायु को उस में किसी भी प्रकार का हर्पविपाद नही करना चाहिये । इसी तरह सस्तारक भी चाहे मृदुगुणयुक्त हो चाहे कठिन हो कैसा भी हो उसको प्राप्तकर साधु को उस विपय में भी रागदेपपरिणति नहीं करनी चाहिये। इस तरह करने से साधु के द्वारा शय्यापरीपह जीता जाता है। भावार्थ-शय्यापरीपह पर यदि साधु को विजय पाना है तो उसकी विचारधारा ऐसी कभी नहीं होनी चाहिये कि यह शग्या, उपाअय अथवा पाट-पाटला आदि सुन्दर हैं या असुन्दर है' ऋतु के अनुकूल हैं या प्रतिकूल हैं। साधु के लिये क्या तो अनुशल और क्या प्रतिकूल ? सयके ऊपर उसकी समान दृष्टि होनी चाहिये । यह तो दृष्टि की विषमता है जो साधुके लिये उसकी समाचारी से उचित नहीं मानी जाती है। संयम का निर्विघ्नरूप से निर्वाह जैसे भी हो सके उस रूप से મળે અથવા વિષમભૂમિવાળે, તે ઋતુને અનુકૂળ હોય અથવા પ્રતિકુળ હોય, ચાહે તે કાકરા પત્થરની ભૂમિવાળો હોય કે, ચાહે સીમેન્ટ આદિની ભૂમિવાળે ગમે તેવો હોય પરંતુ સ્ત્રી પશુ આદિથી જે તે રહિત હોય તે સાધુએ તેમા કઈ પ્રકારને હર્ષ વિવાદ નહી કર જોઈએ એ જ રીતે સસ્તારક પણ ચાહે તેવુ સુ વાળ હોય અથવા તે કઠણ હેય ગમે તેવું હેય તેને પ્રાપ્ત કરી સાધુએ તે વિષયમાં પણ રાગદ્વેશ પરિકૃતિ રાખવી ન જોઈએ આવી રીતે કરવાથી સાધુ શય્યાપરીષહ જીતી જાય છે ભાવાર્થઅધ્યાપરીષહને કદાચ સાધુએ જીતવો હોય તે તેની વિચાર ધારા એવી કદી ન હોય કે, આ શબ્બા ઉપાશ્રય-પાટલા આદિ સુ દર છે કે અસુદર, ઋતુને અનુકૂળ છે કે પ્રતિકૂલ સાધુ માટે કયુ અનુકૂળ અને કયુ પ્રતિકૂળ બધા ઉપર તેની સમાન દષ્ટિ હેવી જોઈએ એ તો દષ્ટિની વિષમતા છે જે સાધુ માટે તેની સમાચારીથીઉચિત માનવામાં આવતી નથી સાયમને વિવિધ Page #543 -------------------------------------------------------------------------- ________________ २६ अत्र दृष्टान्तः प्रदर्यते___ एकदा भावितात्मा शुभचन्द्रनामाचार्यः सुविनीवशिष्यपरिवारैः सह प्रामानुः ग्राम विहरन् श्रावस्तीनगर्या पहिरशोफनामके नन्दनवनतुल्ये उद्याने समवसतः। तस्य बहुमध्यदेशभागे केलिप्रियभूपस्य मासाद आसीत् । सच प्रासादः प्रासादीयः मुदर्शनीयोऽभिरूपः मतिरूपो, मणिकुमितला समरमणीयभूमिभाग आदर्शतलोपम कोमलस्पशेः सवेसुखदः सर्वथाऽनुकूलो रुचिरपीठफलफसस्तारकयुक्त आसीत् । तत्रासौ तपासयमाराधको मुनिर्निवसन् विशुद्धभावेन तमनुकूलशग्यापरीपह मध्य स्थभावेन सहमानश्चिन्तयति-अकरानमा ममावस्थान, किमनेन शय्यासुखेन । करते रहना चाहिये इसी में साधु की शोभा है। दृष्टान्त-एक समय की बात है-शुभचन्द्र नाम के आचार्य मुविनीत अपने शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए श्रावस्ती नगरी के वाहिर रहे हुए नदनवनतुल्य अशोकनामक उद्यान में पधारे। उस उधान के ठीक मध्यभाग में केलिभियभूप का प्रासाद था। यह प्रासाद बहुत ही सुन्दर था। इसका कुटिमतल मणिमय था। इसका भूमिभाग सम एव रमणीय था। वह ऐसा चलकता था कि मानो दर्पण का तल हो । स्पर्श उसका सुकुमाल था। यह महल सब ऋतुओं के अनुकूल था। रुचिर पीठ फलक सस्तारकों से युक्त था। तथा प्रासादिय दर्शनीय अभिरूप और प्रतिरूप था । तप और सयम के आराधक ये आचार्य महाराज उस प्रासाद मे एक तरफ ठहर गये। उस में इन्हे सब बात की सुविधा थी। परन्तु फिर भी आचार्य ने उस विषय में अनुकूलता के विचार से हर्षभाव धारण नहीं किया। રૂપથી નિર્વાહ જેમ થઈ શકે તેવા રૂપે કરતુ રહેવું જોઈએ તેમાં સાધુની શોભા છે - દેટાત–એક સમયે શુભચદ્ર નામના આચાર્ય સુવિનીત પિતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીની બહાર રહેલા ન દનવન તુલ્ય અશક નામના ઉદ્યાનમા પધાર્યા તે ઉદ્યાનના મધ્ય ભાગમાં કેલિપ્રિય રાજાનું નિવાસ સ્થાન હતુ, તે મહાલય ખૂબ જ સુંદર હતો, એનું આગણું મણિજડિત હતુ ભૂમિભાગ સમ અને રમણીય હતે તે એવો ચળ કાટ મારતું હતું કે જાણે અરિસે હોય એને સ્પર્શ ખૂબ સુ વાળે લાગતા આ મહેલ સઘળી વસ્તુઓમાં અનુકૂલ હતો રૂચી ઉપજાવે તેવા પીઠ, ફલક, શયા, સ ારક આદિ યુક્ત હતો તપ અને સયમના આરાધક શુભચક આચાર્ય તે મહેલની એક બાજુ ઉતર્યા એમાં તેમને દરેક પ્રકારની સગવડતા હતી છતા પણ આચાર્યો તે અનુકૂલતાના વિચારથી હર્ષભાવ ધા ન કર્યો Page #544 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० २३ शय्यापरीपहजये शुभचन्द्राचार्यदृष्टान्त ४२७ ईदृशमुखावहशग्यानुरागः किमात्मकल्याणाय मम भविष्यति', कदापि नैव । एवं विचिन्त्य शुभपरिणामेन प्रशस्ताध्यवसायेन शिष्यसहितः शुभचन्द्राचार्यस्तदाधिज्ञान प्राप्तवान् । स च द्वितीयदिवसे शिष्यपरिवारैः सह विहार कृत्वा क्वचिद् लघुग्रामे वसती निवसति स्म । सा च वसतिरुन्दरुकृतानेकलियुक्तभित्तिका, भूतभुजंगमादिभयोत्पादिका प्रचुरपांसुशर्करासकुला विषमभूमिका जीर्णशीर्णा पीठफलकादिरहिता चासीत् । तत्र प्रमार्जन कृत्वा सयमेन तपसाऽऽत्मान भावयन्नसौ विहरति स्म । तत्र रात्री किन्तु विशुद्ध भाव से युक्त होकर उस अनुकूल शय्यापरीपह को मध्यस्थ भाव से सहन किया । विचार किया कि-यहा एक रात्रि भर के लिये तो मेरी स्थिरता है । इस शय्या के सुख से मुझे क्या लाभ । इस शय्या का सुख मेरे आत्मकल्याण का कोई साधक नहीं है कि जिससे इस में मेरी उपादेय वृद्धि हो । पर द्रव्य के शुभाशुभ परिणमन से मैं अपने मे शुभाशुभरूप परिणमन क्यों होने दू। इसका परिणमन इसके साथ है और मेरा परिणमन मेरे साथ । इस प्रकार विचार कर शुभ परिणाम एवं प्रशस्त अध्यवसाय के प्रभाव से शिष्य सहित उनको अवधिज्ञान उत्पन्न हो गया। दूसरे दिन उन्हों ने वहा से विहार कर दिया। विहार कर वे एक छोटे से ग्राम मे आये । जहा ये ठहरे वहा का स्थान बड़ा ही भयानक था। उस में अनेक चूहों के दिल थे । भूत, भुजगम आदि का वहा उपद्रव भी था । धूलि एव ककर से वहा की भूमि सम विषम थी। પણ વિશુદ્ધ ભાવથી યુક્ત બની તેમણે અનુકૂલ શય્યાપરીષહને સહન કર્યો વિચાર્યું કે અહિ એક રાત્રિ માટે મારી સ્થિરતા છે આ શવ્યાના સુખથી મને શો લાભ? શષ્યાનું આ સુખ મારા આત્મકલ્યાણુનું કેઈ સાધક નથી કે જેનાથી તેમાં મારી ઉપાદેય બુદ્ધિ થાય પરદ્રવ્યના શુભાશુભ પરિણમનથી હું પિતાનામાં શુભાશુભ રૂપ પરિણમન શા માટે થવા દઉ તેનુ પરિણમન તેની સાથે અને માર પરિણમન મારી સાથે આ પ્રકારના વિચાર કરી શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી શિષ્ય સહિત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું બીજે દિવસે તેઓએ ત્યાથી વિહાર કર્યો વિહાર કરીને તેઓ એક નાના ગામડામાં આવ્યા જ્યાં તેઓ રોકાયા હતા તે સ્થાન ઘણુ જ ભયા નક હતું તેમાં અનેક ઉદરના લેણુ હતા, ભૂત, ભુજ ગમ વગેરે ઉપદ્રવ ત્યા હોં ધૂળ અને કાકરાથી ત્યાની ભૂમિ ઉચી નિચી હતી, જીણું -શ Page #545 -------------------------------------------------------------------------- ________________ उपभ्ययनले स्वाध्यायं ध्यान च कृत्वा शुभचन्द्राचार्यस्वदाज्ञया सर्वे मुनयश्च स्वस्वसस्तारकोपरि शयनार्थमुद्यताः। तदा तरको भुजङ्गमः स्वाहारमन्वेषयन् समागतः। तमवलोक्य सर्वे मुनयोऽनुद्विग्ना एव तस्थुः । स च भुजङ्गमः कचिन्मूपफमनुधावमानस्तस्मिन् दृष्टिपथातिक्रान्ते मुनीन् पश्यति । तस्य दृष्टी रिपमासीत् अतस्तेन दृष्टमात्रा एवं सन्तस्ते मुनयो विपाक्रान्ता जाताः अथ शुभचन्द्राचार्यस्तदीपशिष्याय सर्वे मुनयः समाधिभावमवळम्न्य क्षपूरुश्रेणि समारुह्य मुलध्यानानलेन सकल कर्म भस्मसाद कृत्वा केवली भूत्वाऽन्तर्मुहूर्तमानेण शिवपद प्राप्तवन्तः । एव सर्वमुनिभिः शग्यापरीपहः सोढव्यः ॥ २३ ॥ जीर्ण शीर्ण सस्तारक तक भी इसमें कोई नहीं था। उस भूमि का प्रमार्जन कर आचार्य महाराज ने वहां पर अपनी साधुमडलीसहित निवास किया। तप एव सयम से आत्मा को भावित करते हुए उन आचार्य महाराज ने रात्रि मे स्वाध्याय और ध्यान करने के पश्चात् समस्त अपने शिष्यों को अपने२ सस्तारकों पर शयन करने की आज्ञा दी। आज्ञा पाते ही सब के सब अपने२ सस्तारक पर सोने लगे। इतने में वहा एक सर्प अपने आहार की खोज मे आया। देखकर समस्तमुनिमडली अनुद्विग्न ही रही । वह सर्प एक चहेके पीछे पड़ा हुआ था। जब वह चूहा उसे दिखा नही तो उसने मुनिमडली की तर्फ अपनी दृष्टि लगाई । उसको दृष्टि मे ही विष था, इसलिये उसके द्वारा देखे गये वे आचार्यसहित मुनिराज विष से आक्रान्त हो गये। सब ने मिलकर समाधिभाव का आलम्बन किया, और उसके प्रभाव से वे सब के सब क्षपकश्रेणी पर आरूढ होकर शुक्लध्यान की प्राप्ति से समસસ્તારક પણ ન હતુ આ ભૂમિને સાફ કરીને આચાર્ય મહારાજે તે સ્થળે, પોતાના શિષ્યો સાથે નિવાસ કર્યો તપ અને સયમથી આત્માને ભાવિત કરીને તે આચાર્ય મહારાજે રાત્રિમાં સ્વાધ્યાય અને ધ્યાન કર્યા પછી પિતાના બધા શિષ્યોને પોતપોતાના સસ્તારક ઉપર શયન કરવાની આજ્ઞા આપી આજ્ઞા મળતા જ સઘળા પોતપોતાના સસ્તારક ઉપર સુવા લાગ્યા એટલામા એક સર્ષ પિતાના આહારની શોધમાં નીકળે, એને જોઈ સમસ્ત સાધુ ગણ અનુદ્વિગ્ન જ રહ્યું તે સર્ષ એક ઉદરની પાછળ પલ હતો જ્યારે તે ઉદર તેના જેવામાં ન આવ્યું તે તેણે આ મુનિ ગણ તરફ એની દૃષ્ટિ ફેરવી એની દૃષ્ટિમાં જ ઝેર હતુ, એટલે એની દષ્ટિએ પડેલા આચાર્ય સહિત મુનિરાજે વિષથી આકુળવ્યાકુળ બની ગયા સઘળાએ મળીને સમાધિ ભાવનું બાલંબન કર્યું અને તેના પ્રભાવથી તેઓ સઘળા ક્ષપકશ્રેણી પર આરૂઢ Page #546 -------------------------------------------------------------------------- ________________ ४३९ प्रियदर्शिनी टीका अ०२ गा० २४ आक्रोशपरीपहजय अयाऽऽक्रोशपरीपहजय माहमलम् अकोसिज परो भिक्खु, ने तसि पंडिसजले। सरिसो होई वालाण, तम्ही भिक्खू ने सजले ॥२४॥ __ छाया-आक्रोशेत् परो भिक्षु, न तस्मिन् प्रतिसंज्वलेत् । ___सदृशो भवति बालाना, तस्माद् भिक्षुर्न सज्वलेत् ॥ २४ ॥ टोका-'अफोसिज्ज' इत्यादि। परः अन्यः, यदि भिक्षु-मुनिम् आक्रोशे दुर्वचनेन तर्जयेत् , तर्हि मुनिस्तस्मिन् न मविसज्वलेद-न प्रतिकुप्येत् । अवाच्यभापयाऽमुष्टः सन् कोपावे स्त कर्मो को नाशकर केवली हो गये, तथा अन्तर्मुहूर्त में शिवपद को माप्तकर सिद्ध हो गये । इस कथा से यही शिक्षा मिलती है कि शय्यापरीपह पर विजय पानेवाला मुनि आत्मकल्याण कर मुक्त हो जाता है, अतः शय्यापरीपह पर विजय प्राप्त करना चाहिये ॥२३॥ अव सूत्रकार बारहवें आक्रोशपरीपह का जय कहते हैं'अक्कोसिज्ज'-इत्यादि. अन्वयार्थ-यदि (परो-परः) कोइ अज्ञानी मनुष्य (भिक्खु-भिक्षम ) साधुको (अकोसिज्ज-आक्रोशेत्) दुर्वचन से तर्जित करे तब वह साधु (तसि-तस्मिन् ) उसके उपर (न पडिसजले-न प्रतिसज्वलेत) क्रोधित न हो अर्थात् जब कोई अशिष्ट भाषा से साधु के साथ असभ्य व्यवहार करे-गाली आदि दुर्वचन कहे तो साधु को उसके प्रत्युत्तररूप में क्रोध के आवेश से उसके प्रति गाली वगैरह अशिष्ट બની શુકલધ્યાનની પ્રાપ્તિથી સમસ્ત કર્મમળને નાશ કરી કેવળીપદને પ્રાપ્ત કર્યું તથા અતર મહતમા શિવપદને પ્રાપ્ત કરી સિદ્ધ બની ગયા આ કથાથી એ શિક્ષા પ્રાપ્ત થાય છે કે, શાપરીષહ પર વિજય મેળવનાર મુનિ આત્મકલ્યાણ કરી મુક્તિને પામે છે, માટે શાપરીષહને વિજય પ્રાપ્ત કરવું જોઈએ | ૨૩ सूत्रधार मारभा माहोश परीपाडना च्य२ ४ छ 'अक्कोसिज्ज-त्या, भन्याय-यदि परो-पर नई मानी मनुष्य भिक्खु-भिक्षु साधुन अकोसिज्ज-आक्रोशेतू मराम क्यनथी अपमानात ४२ त ५g ते साधु तसि-तस्मिन् तेना 6५२न पडिसजले-न प्रतिसज्वलेत् चोधित न थाय मर्थात् ने मशिष्ट ભાષાથી સાધુની સાથે અસભ્ય વહેવાર કરે, ગાળ આદિ દુર્વચન કહે તે સાધુએ તેના પ્રત્યુત્તર રૂપે ક્રોધ આવેશથી તેના પ્રતિ ગાળ વિગેરે અશિષ્ટ ભાષાનો પ્રયોગ Page #547 -------------------------------------------------------------------------- ________________ - | লায়ন शेन प्रत्याक्रोशरूप गालीदुर्वचनादिक न वदेदित्यर्थः । ननु प्रतिसज्वलने का हा. निरित्याशइक्याह-'सरिसो होइ बालाण ' इति । पतिसज्वलन वालानाम्अज्ञानिना सदृशो भाति, तस्माद् भिक्षुः मुनिः न सवलेल्-आठप्टोऽपि क्रोध न कुर्यादित्यर्थः। इदमन वोध्यम्-मिथ्यादर्शनोप्रमुख निर्गतानि कोपानलोद्दीपनानि दुर्वचनानि श्रुत्वा तत्मतीकार कर्तुं समर्थोऽपिमुनि -"दुरन्तः क्रोधकपायोदयनिमित्तपापकर्म विपाकः" इति चिन्तयन् स्वदये क्रोधायानाफाशदानेनाक्रोशपरीपह सहेत । उक्तञ्चभाषा का प्रयोग नहीं करना चाहिये, क्यो कि गाली देने वाले को गाली देनेवाला माधु-जैसे के साथ वैसा बनने वाला मुनि-(पालाण सरिसो होइन्वालाना सद्दशो भवति) अज्ञानियों के सदृश ही माना जाता है। (तम्हा-तस्मात्) इसलिये (भिक्खू न सजले-भिक्षुः न सज्चलेत्) भिक्षु क्रोध न करे। ___ तात्पर्य इसका यह है कि-अज्ञान से मन्दोन्मत्त हुए व्यक्तियों के मुग्व से निकले हुए दुर्वचनों को जो कि कोपरूप अग्नि के उद्दीपक होते हैं, सुनकर उनके प्रतिकार करने में समर्थ भी मुनि “क्रोध कषाय के उदय के निमित्त से पापकर्म का विपाक दुरन्त होता है" ऐसा विचार कर अपने हृदय में क्रोध को स्थान न दे । इससे मुनि आकाशपरीषह पर विजय पाता है। कहा भी हैન કરવું જોઈએ કેમ કે, ગાળે દેનારને સામી ગાળ દેનાર સાધુ-જેવાની साये तवा थनार-मुनि वालाण सरिसो होइ-वालाना सदृशो भवति मज्ञानी मानी भा४१ मानवामा सावे छे तुम्हा-तस्मात् मा भाट भिक्खू न सजलेभिक्षु न सज्वलेत लिक्षु ध न रे તાત્પર્ય આનુ એ છે કે, અજ્ઞાનથી મર્દોન્મત્ત બનેલ વ્યક્તિઓના મદામાથી નિકળેલા દુર્વચનો કે જે કોઇ રૂપી અગ્નિ ઉત્પન્ન કરનાર હોય છે, તે સાભળી તેને પ્રતિકાર કરવામાં સમર્થ હોય પણ મુનિ “ ક્રોધ કષાયના ઉદય નિમિત્તથી પાપકમને વિપાક દુરન્ત હોય છે ” એ વિચાર કરી પિતાના હૃદયમાં કોઇને સ્થાન ન આપે આથી તેવા મુનિ આક્રોશ પરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે કહ્યું પણ છે– Page #548 -------------------------------------------------------------------------- ________________ ४३१ प्रियदशमी टीका म०२ गा २४ आकोशपरीपहजय नाटो मुनिराकोशेत् , सभ्यरज्ञानाद्यवर्नकः । अपेक्षेतोपकारित्व, न तु द्वेष कदाचन ।। १ ।। अन्यच चाण्डालः किमय द्विजातिरथवा शूद्रोऽथवा तापसा, किंवा तत्चनिवेशपेशलमतियोगीश्वरः कोऽपि वा। इत्यस्खल्परिकल्पनालमुखरैः सभाष्यमाणो जन नों रुप्टो नहि चैव हृष्टहदयो योगीश्वरो गच्छति ॥२॥ इति विचार्य समत्वेन विष्ठेत् ॥ २४॥ नानुष्टो मुनिराकोशेत् , सम्यग्ज्ञानायवर्जकः । अपेक्षेतोपकारित्व, न तु द्वेष कदाचन ॥१॥ सम्यग्ज्ञानादिक का परिहार नहीं करनेवाला, अर्थात् सम्यग्ज्ञानादिक गुणों के उपार्जन करने में कुशलमति भिक्षु अपमानित होने पर भी कभी भी अपमान करने वाले के प्रति अशिष्ट भाषा का प्रयोग न करे। प्रत्युत अपने प्रति इस प्रकार का व्यवहार करने वाले व्यक्ति को अपना उपकारी ही माने, किन्तु इसके प्रति उपभाव कभी न रक्खे। और भी चाण्डालः किमय द्विजातिरथवा शद्रोऽथवा तापसा, किं वा तत्त्वनिवेशपेशलमतियोगीश्वरः कोऽपि वा। इत्यस्वल्पविकल्पजालमुखरैः सभाप्यमाणो जनै, नों रुष्टो नहि चैव हृष्टहृदयो योगीश्वरो गच्छति ॥ २॥ नाकृष्टो मुनिराक्रोशेत् , सम्यग्ज्ञानाद्यर्जकः । अपेक्षेतोपकारित्व, न तु द्वेप कदाचन ॥१॥ સમ્યગૂજ્ઞાનાદિકનો પરિહાર ન કરવાવાળા–અર્થાત સમ્યગન્નાનાદિક ગુણેનું ઉપાર્જન કરવામાં કુશળમતિ ભિક્ષુ અપમાનિત થવા છતા પણ કદી પણ અપમાન કરવાવાળા તરફ અશિષ્ટ ભાષાને પ્રયોગ ન કરે પિતાના તરફ આ પ્રકારને વહેવાર કરવાવાળી વ્યક્તિને પિતાને ઉપકારી જ માને તેમ તેના તરફ દેશ ભાવ કદી પણ ન રાખે બીજુ પણ चाण्डाल किमय द्विजातिरथवा शूद्रोऽथवा तापसा, किंगा तत्वनिवेशपेशलमतियोगीश्वरः कोऽपि वा। इत्यस्वल्प विकल्पजालमुखरै सभाष्यमाणो जने. नौ रुष्टो नहि चैर हृष्टहृदयो योगीश्वरो गच्छति ॥२॥ Page #549 -------------------------------------------------------------------------- ________________ उत्तराज्यवनर मुनिको देख कर कोई उनको चाण्डाल कहे, कोई ब्राह्मण कहे, कोई शुद्र कहे, कोई तपस्वी कहे, कोई विशिष्ट ज्ञानी तो कोई योगीश्वर कहे, इस प्रकार कहने वाले व्यक्तियों के मुख से निकलते हुए लघुता व श्रेष्ठतासूचक वचनों को सुनकर मुनि न तो रुष्ट होता है न तुष्ट होता है किन्तु समभाव से चला जाता है। भावार्थ-अशिष्ट भाषा का प्रयोग साधु जैसे सन्त पुरुषों के प्रति घे ही व्यक्ति करते हैं जो मिथ्यात्व के कीचड़ से लिप्त होते हैं। अतः उनके द्वारा अपमानित रोने पर भी साधु को उनके प्रति रुष्ट न होकर प्रत्युत दयावान ही होते रहना चाहिये। यह उस समय विचार करना चाहिये कि देखो ये कितने अज्ञानी हैं जो खोरी खरी वस्तु के यथार्थ बोध से विकल हो रहे हैं । ये जो कुछ कहते हैं उनमें इनका अपराध नहीं है, यह तो मिथ्यादर्शन का ही प्रभाव है, अतः इनकी आत्मा सम्यगज्ञान से वासित बनें और ये उत्तम मार्ग पर आरूढ हो जायें, ऐसी भावना साधुको रखनी चाहिये। तथा इस समय यदि मैं इनके साथअसभ्य व्यवहार इन्हीं जैसा करने लगू तो इनमें और मुझ मे क्या अन्तर हो सकता है। ज्ञानी और अज्ञानी की चेष्टा में आसमान पाताल जैसा अन्तर जो बतलाया गया है वह यहा लुप्त हो મુનિને જોઈ કેઈ એને ચડાલ કહે, કેઈ બ્રાહ્મણ કહે, કોઈ શક કહે, કઈ તપસ્વી કહે, કેઈ વિશિષ્ટ જ્ઞાની તે કઈ યોગીશ્વર કહે, આ રીતે કહેવા વાળી વ્યક્તિઓના મુખથી નિકળતા લઘુતા અને શ્રેષ્ઠતા સૂચક વચનેને સાભળી મુનિ ન તો ક્રોધિત બને છે કે ન તે તુષ્ટમાન થાય છે પરંતુ સમભાવથી વિચરે છે ભાવાર્થઅશિષ્ટ ભાષાને પ્રયોગ સાધુ જેવા સંત પુરૂષ તરફ એજ વ્યકિત કરે છે કે જે મિથ્યાત્વના કિચડમાં લપટાયેલા હોય છે, આથી એમના દ્વારા અપમાનીત થવા છતા પણ સાધુએ તેના તરફ ન રૂઠતા પ્રત્યુત્તરમાં દયાવાન જ રહેવું જોઈએ એ સમયે એ વિચાર કરવું જોઈએ કે, જુએ.' આ કેટલા અજ્ઞાની છે જે ખોટી ખરી વસ્તુના યથાર્થ બોધથી વિકળ બને રહેલ છે એ જે કાઈ કહે છે એમાં એને અપરાધ નથી, મિથ્યાદર્શનને જ આ પ્રભાવ છે. આથી એનો આત્મા સમ્યગ્રજ્ઞાનથી વિકસિત બની ઉત્તમ માર્ગ ઉપર આરૂઢ થઈ જાય એવી ભાવના સાધુએ રાખવી જોઈએ આ સમય ને હું એના જેજ અસભ્ય વ્યવહાર કરવા લાગે તો એનામાં અને મારામાં શું અતર રહ્યું? જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટામા આકાશ પાતાળ જેટલુ અંતર બતાવવામાં આવ્યું છે તે આથી લુપ્ત થઈ જાય છે આના આC ” મારે Page #550 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका म०२ गा २५ आक्रोशपरीपहजये क्षमाधरमुनिदृष्टान्त ४३३ उक्तार्थमेव विशदीकुर्वन् पाहमूलम् सोचाणं फरुसा भासा, दारुणा गामकटगा। तुसिणीओ उवेहेज्जा, ने ताओ मणसी करे ॥२५॥ छाया-श्रुत्वा खलु परुपा भापाः, दारुणा ग्रामकण्टकाः। तूष्णीकः उपेक्षेत, न वा मनसि कुर्यात् ॥ २५ ॥ टीका-सोच्चाण' इत्यादि। दारुणाः दारयन्ति-पिदारयन्ति सयमधैर्यमिति दारुणा दु सहाः, मनसि वजाघातकारिका इत्यर्थः, ग्रामकण्टकाः ग्राम: इन्द्रियाणा समूहस्तस्य कण्टका र कण्टकाः दुखोत्पादकत्वेन प्रतिकूलाः परुपा-क्षाः कठोरा, भापावचनानि, श्रुत्वा खलु तूष्णीका मौनावलम्बी सन् , उपेक्षेत-ता भापाअवधीरयेत्-नाद्रियेत । 'उवेहिज्जा' जाता है। इनके इस व्यवहार को मुझे समताभाव से सहन करता चाहिये, क्यों कि इससे मेरे अधिक कर्मों की निर्जरा होगी, इस निर्जरा में यह मेरा उपकारी है। अतः इस उपकारी के प्रति मै खेप करूँगा यह मेरी कितनी अज्ञानता होगी। ऐसा विचार कर साधु आक्रोशपरीपह पर विजय प्राप्त करे ॥ २४ ॥ उपरोक्त अर्थ को स्पष्ट करते हुए कहते हैं-'सोच्चाण'-इत्यादि अन्वयार्थ-(दारुणा-दारणाः) सयमरूपी धैर्यको विदारणकरने वाली मन मे वज्र के तुल्य दुस्सह आघात पहुंचाने वाली तथा (गामकटगाग्रामकटका.) इन्द्रियों को कटकतुल्य दु ख की उत्पादक होने से प्रतिकूल (फरसा-परुपा.) रूक्ष-कठोर ऐसी (भासा-भाषा:) लोगों की असभ्य व्यक्तियोंकी भाषाओं-वचनों को (सोच्चा ण-श्रुत्वा खलु) सुनकर मुनि (तुसिणीओ उवेहेज्जा-तूष्णीकः उपेक्षेत) चुपचाप रहा हुवा-मौन धारण સમતાભાવથી સહન કરવું જોઈએ કેમકે એથી મને અધિક કર્મોની નજર થશે એ વિચાર કરી સાધુ આક્રોશ પરીષહ ઉપર વિજય પ્રાપ્ત કરે ૨૪ 6५शतमन २५८ ४२ता छ-' सोच्चा ण' त्यात सन्पयार्थ-दारुणा-दारुणा सयभ३पी धैर्यन विहार ४२पावाजी मड-मनमा १०॥ तुल्य माघात पडल्यापावाणी गामकटगा-ग्रामकटका तथा न्यान ४८४ समान हुमने. त्याहन १२नार पाथी प्रतिपूण फरसा,-परुपा ३६ १२ ग्रेवी भासा-मापा ससक्ष्य बना क्यनाने सोच्चाण-श्रुत्वा खलु साणीन भुनि तुसिणीओ उवेहेज्जा-तूष्णीक उपेक्षेत युपया५२डी, भीन धारण १शत उ० ५५ Page #551 -------------------------------------------------------------------------- ________________ LL उत्तराभ्यवनसूत्रे इत्यस्यैवाथ निशदीकुर्वन् प्राह - 'न ताओ मणसी करे' इति । ताः भाषा मनसि न कुर्यात् =न स्थापयेत् । ' अज्ञानवशादनेन सयमधैर्यापहारिण्यो भाषा उक्ता अत्र नास्त्यस्य दोषः किं तु ममैव पूर्वार्जितकर्मण फलमेतत्' इति विचार्य तादृशभाषाया अनादरणेन तद्भाषिणि द्वेष न कुर्यादिति भावः । अत्र दृष्टान्तः प्रदर्श्यते एकदा क्षमाधरनामकः कश्चिद्दुश्वरतपश्चर्यापरायणो मुनिरासीत् । तद्गुणानुरागेण कथिद्देवः प्रीत्या तमभिवन्द्यानवीत् - मम योग्य कार्यमावेदनीय भवद्भिः । अन्यदा कदाचिन्मार्गे गच्छन् मुनिः स्वाभिमुखागतेन केनचिच्चाण्डालेन सोपहासमुक्त:- अहो ! अकर्मण्य ! भिक्षुक ! क गच्छसि १ । एतद् दुर्वचन निशम्य करता हुआ उस तरफ उपेक्षाभाव धारण करे, किन्तु (ताओ मणसी न करे - ताः मनसि न कुर्यात् ) उन वचनों को अपने मन में स्थान न देवे । “अज्ञानवशसे ही इसने सयम धैर्य को अपहरण करने वाली भाषा का प्रयोग किया है सो इस में इसका दोष नहीं है किन्तु मेरे ही पूर्वोपार्जित पापकर्मों का यह फल है " । यह समझकर उस परुष भाषा बोलने वाले पर द्वेषबुद्धि न करे । दृष्टान्त-दुश्चरतपश्चर्या करने मे लोन क्षमाघर नामक एक मुनि थे । उनके गुणों में अनुरागी होने से कोई एक देव वदनाकर उनसे बोला कि यदि मेरे योग्य कोई कार्य हो तो आप मुझ से अवश्य कहें, यह मैं आप से हाथ जोड़ कर प्रार्थना करता हू । एक समय की बात है कि वे मुनि कही जा रहे थे। रास्ते में सन्मुख आता हुआ उन्हें एक चाण्डाल मिला। उसने मुनिराज को त२५ उपेक्षाभाव धारण ४२ परतु ताओ मणसीं न करे-ता मनसि न कुर्यात् તેના વચનેાને પોતાના મનમા સ્થાન ન આપે અજ્ઞાનવશતાથી તેણે સયમ ધૈર્યનુ અપમાન કરનાર ભાષાનેા ઉપચાગ કર્યાં છેતા તેમા એના ઢાષ નથી પરંતુ મારા પૂર્વીપાત પાપ કર્મોનુ જ એ ફળ છે આવુ સમજીને એ અસભ્ય ભાષા એટલવાવાળા ઉપર ફેશબુદ્ધિ ન કરે દૃષ્ટાંત—ક્ષમાધર નામના દુષ્કર તપશ્ચર્યાં કરવામા લીન એવા એક મુનિ હતા તેમના ગુણેાના અનુરાગી એવા કાઈ એક દૈવે વદના કરીને એમને કહ્યુ કે, મારા ચેાગ્ય કાઈ કાય હાય તા આપ મને અવશ્ય કહા એમ હુ આપને હાથ જોડી પ્રાર્થના કરી કહુ છુ એક વખત તે મુનિ કયાક જઈ રહ્યા હતા રસ્તામા સામેથી આવતા એક ચડાલ મન્યા તેણે મુનિરાજને Page #552 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ गा० २५ आक्रोशपरीपहजये क्षमाघरमुनिदृष्टान्त ४३५ जातकोपः सन् मुनिरब्रवीत्-उन्मत्तस्त्वमसि किम् ? । ततस्तेन प्रचण्डकोपावेशेन चाण्डालेन कथितम्-अरे भिक्षुक ! कि प्रलपसि ? कोऽन्यस्त्वत्समो मलिनदेहः क्षुत् -पिपासादिवेदनामस्तो लुञ्चितशिरा गृहे गृहे गृहपाल इवाहारमन्वेपयन् भ्रमसि? अरे ! अकर्मण्य ! पूर्वकृतकर्मणो विपारुमनुभवन्नपि न लज्जसे। कृपिवाणिज्यादिकर्म कर्तुमसमर्था एव मुखोपरिसद्धमुसवस्त्रिकाः पानहस्ताः वहयो भिक्षुकास्त्वाश उदरपूरणकामा ग्रामानुग्राम पर्यटन्ति । अरे दुर्भग! पुत्रदारादिभिः देखते ही हँसी करते हुए कहा कि-हे अकर्मण्य भिक्षुक! तू कहा जा रहा है । मुनि ने ज्यों ही इस प्रकार के उसके दुर्वचन सुने तो मुनि को क्रोध आ गया, और कहने लगा-क्या तू इस समय उन्मत्त हो रहा है । मुनि के वचन सुनकर चाडाल के भी कोप का ठिकाना न रहा । उसने चिडकर मुनिको कहा-"अरे भिक्षुक ! क्या चकता है ? तेरे जैसा मलिन देह वाला और कौन होगा ' खाते कमाते नहीं बना सो मूड मुडाकर मुनि चन गया और घर घर में कुत्ते की तरह भीख मागने के लिये फिरने लगा है। शरम नहीं आती, करते धरते कुछ नहीं बनता सो निकल गये साधु बनने को । पूर्व में दान नहीं दिया सो तो उसका यह फल भोगना पड़ रहा है कि दर दर के भिखारी बन रहा है, फिर भी अकड से ऐंठता है ? जरा शर्म कर, तुम्हारे जैसे यहुत से कार्य करने में असमर्थ होकर मुह वाध कर पेट भरने के लिये गाव गांव भटकते हैं । ऐसा कह कर जय वह चला गया तो कोप જોઇને હસી કરતા કહ્યું કે, હે અકર્મણ્ય ભિક્ષુક ! તું ક્યા જઈ રહ્યો છે મુનિએ જ્યારે તેના આવા દુર્વચન સાભળ્યા ત્યારે તેને કોઈ આવી ગયો અને કહેવા લાગ્યા કે, શું તુ આ સમયે ઉન્મત્ત બની રહ્યો છે? મુનિનુ વચન સાભળીને ચાલાલના ક્રોધનું ઠેકાણું ન રહ્યું અને તેણે ચિડાઈને મુનિને કહ્યું અરે ભિકત શ બકે છે? તારા જે મલીન દેહવાળો બીજે કેણ છે? ખાતા કમાતા ન આવડયું એટલે મુડે મુડાવીને મુનિ બની ગયા, અને ઘર ઘરમાં કુતરાની માફક ભીખ માગવા લાગ્યા છે, શરમ નથી આવતી? કાઈ કામ કરતા આવડતું નથી એટલે સાધુ બનવા નિકળી પડયે પૂર્વભવમાં દાન નહી દીધું હોય એટલે તે એનું આ ફળ ભેગવવું પડે છે અને ઘરઘરને ભિખારી બની રહ્યો છે છતા પણ અક્કડ થઈને ફરે છે જરા લાજ! તારા જેવા અનેક કાર્ય કરવામાં અસમર્થ હોઈને મો બાધીને પેટ ભરવા માટે ગામ ગામ ભટકે છે આમ કહી જ્યારે તે ચાલ્યો ગયો ત્યારે ફોધના Page #553 -------------------------------------------------------------------------- ________________ E उत्तराभ्यवनसूत्रे परित्यक्ता निर्गतिकाः सन्तः मनज्यामभ्युपगताः । इत्युक्त्वा तस्मिन् गतवति सवि कोपावेशादन्तर्दह्यमान इन मुनिः स्वस्थान गतः । क्रमेण कोपमशमे सवि मुनिना पश्चात्तापः कृतः । तदनन्तरमसौ देवस्तस्य मुनेः समीपे समागत्य तमभिवन्द्य तत्पुरोऽवस्थितो वदति-भवतः सयमयाना सुखेन निर्वहति किम् ? | शान्तात्मना मुनिना सस्मित प्रोक्तम् - यदा सयमयाना चाण्डालेन बाधिता, तदा का गतस्त्वमासीः ? देवेन कथितम् - यदा युत्रयोः कलहो जातस्तदाऽहमलक्षितः कौतुकं द्रष्टुकामस्तत्रैवासम् । किं तु तदा मया विशेषः कोऽपि नोपलम्यः यथाऽसौ चाण्डालस्तथैव भवान् । } के आवेश से वे मुनि भी भीतर ही भीतर जलते हुए अपने स्थान पर आ गये। जब कोप शांत हुआ तो उनको इस विषय का वडा ही पश्चात्ताप हुआ। इस के बाद वह देव मुनि के पास आकर नमस्कार करके बैठ गया और बोला- आपकी सयमयात्रा तो सुखपूर्वक है ? शान्तात्मा मुनिने मुस्कराते हुए प्रत्युत्तर में कहा कि जिस समय इस सयमयात्रा में चाण्डाल ने विघ्न डाला था उस समय तुम कहां गये थे । देवने जबाब दियाजब आप दोनों का कलह हो रहा था उस समय मैं अदृश्य होकर वहीं पर था । मुनिने कहा फिर आपने उस परिस्थिति में मेरी सहायता क्यों नहीं का ? इस प्रकार मुनि के कहने पर प्रत्युत्तरमें देवने कहा कि मुझे उस समय सहायता करने लायक कोई विशेषता आप में लक्षित नही हुई । उस समय जैसा वह चाण्डाल मुझे प्रतीत हुआ वैसे ही आप भी मुझे प्रतीत हो रहे थे फिर सहायता किसकी करना । देव के इस उत्तर से સયમયાત્રામા આવેશથી તે મુનિ અદરને અદર ખળતા મળતા પેાતાના સ્થાન ઉપર ગયા જ્યારે તેમના ક્રોધ શાત થયા ત્યારે તેમને આ વિષયમા ભારે પશ્ચાત્તાપ થયે આ પછી પેલા દેવ મુનિની પાસે આવીને નમસ્કાર કરીને બેઠા અને 'કહ્યું, આપની સયમયાત્રા તા સુખપુવક છે ને ? શાત આત્મા મુનિશ્ અદરથી હસતા હસતા પ્રત્યુત્તરમા કહ્યુ કે, જે સમયે આ ચડાલે વિઘ્ન નાખ્યુ તે સમયે તમે કયા ગયા હતા ? દેવે જવાબ આપ્યા જ્યારે આપ ખનેના કલર્ડ ચાલી રહ્યો હતા ત્યારે હુ અદૃશ્ય રૂપે ત્યા જ હતા તા પછી એ પરિસ્થિતિમા તમે મારી સહાયતા કેમ ન કરી ? આ પ્રકારે મુનિંના કહેવાથી પ્રત્યુત્તરમા દેવે કહ્યુ, મને તે સમયે સહાયતા કરવા લાયક કાઇ વિશેષતા આપનામા ન દેખાઈ એ વખતે જેવા તે ચાડાલ મને દેખાયા તેવા જ આપમારી દૃષ્ટિમાં દેખાતા હતા પછી સહાયતા કાની કરવી ? દેવના Page #554 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० २६ वघपरीपहजय રૂહ मुनिनोक्तम्-तेन मम तुल्यता कथ ज्ञाता ? | देवेनोक्तम् - एकेन कोपेनैन, अतस्वस्य शिक्षा न कृता, इदानीमाज्ञापयतु कीदृशी शिक्षा तस्मै कर्तव्या । मुनिः माहनासौ दण्डनीयः, किंतु सर्वथोपेक्षगीय, यतः साधूनामय धर्म : - आक्रोशपरीपहः सोढव्य इति । एवमुक्तोऽसौ देवस्तस्य मुनेः सेनाया सानुराग तस्थौ । एवमन्यैरपि मुनिभिराक्रोशपरीपहः सोढव्यः ।। २५ ।। मुनि को बड़ा ही विस्मय हुआ और कहने लगे कि मुझ मे और चाडाल में समानता का अनुभव कैसे किया ? | देव ने कहा- एक क्रोध से आपके अन्दर उस समय क्रोधरूप चांडाल प्रविष्ट होया हुआ था, और वह तो चांडाल था हो, अतः सहायता करने जैसी बात उस समय मुझे उचित प्रतीत नही हुई इसलिये सहायता नही की, और न उसे भी कुछ दण्डादिरूप शिक्षा ही दी, हा ! अब करिये उसे केसी शिक्षा दी जाय । मुनिराज ने कहा कि अब क्या आवश्यकता है जो अज्ञानी होते हैं वे उपेक्षा के ही पात्र हैं इसलिये उसको दण्डादिरूप शिक्षा प्रदान करने की कोई जरूरत नही है । मुनियों का तो यह आचार ही है कि आक्रोशप पह को सहन करे । मुनि की इस बात को सुनकर देव बड़ा ही अनुरागी होकर उनकी सेवा मे रहने लगा। इस कथा से मुनियों को यही शिक्षा ग्रहण करनी चाहिये कि आक्रोशपरीपह सहन करना यह मुनिराजों का कर्तव्य है ॥ २५ ॥ મુનિને ઘણું આશ્ચર્ય થયુ અને કહેવા લાગ્યા મારામા અને ચડાલમા સમા નતાના અનુભવ તમેાને કેવી રીતે થયે ? દેવે કહ્યુ એક ક્રોધથી—આપની અત્તર તે સમયે ક્રોધરૂપી ચડાલ પ્રવિષ્ટ થયા હતા અને તે તા ચડાલ હતા જ આથી સહાયતા કરવા જેવી વાત મને તે સમયે ઉચિત ન લાગી એ માટે સહાયતા ન કરી અને તેને પણ દંડ આદિ રૂપ કાઇ શિક્ષો નકરી ! કહેા એને કઈ રીતે શિક્ષા કરવામા આવે! મુનિ મહારાજે કહ્યુ કે, હવેશુ આવશ્યક્તા છે જે અજ્ઞાની હાય છે તે ઉપેક્ષાને પાત્ર જ છે. આ માટે તેને દડાકિરૂપ શિક્ષા આપવાની કેાઇ જરૂરત નથી મુનિઓને તે આચારજ છે કે, તેઓ આક્રોશપરીષહુને સહન કરે મુનિની આ વાત સાભળીને દૈવ ઘણા અનુરાગી મની તેની સેવામા રહેવા લાગ્યા આ કથાથી મુનિએ એ એ જ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, આક્રોશપરીષહુ સહન કરવા તે મુનિરાજોનું કર્તવ્ય છે ॥૨૫॥ Page #555 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनस्में कश्चिदाक्रोशमात्रेणाऽतुष्टो दुष्ट सयतस्य वधमपि कुर्यादतो वधपरीपहमाहमलम-हओ ने सजले भिक्खू, मणंपि न पओसए । तितिक्खं परंम नच्चा, भिखुधम्म विचितए ॥२६॥ छाया-हतो न सज्वलेद् भिक्षुः मनोऽपि न प्रद्वेपयेत् । तितिक्षा परमा ज्ञात्वा, भिसुधर्म विचिन्तयेत् ॥ २६॥ टीका-'हो' इत्यादि। भिक्षु-मुनिः, हतः केनापि दुष्टेन मुष्टियष्ट्यादिना ताडितः सन्, न सज्वलेर न फुध्येत्, तथा मनोऽपि न प्रद्वैपयेत् द्वेपयुक्त न कुर्यात्, तितिक्षा-शान्ति, कोई दुष्ट पुरुप आक्रोशमात्र से सतुष्ट नहीं होकर मुनि का वध भी करने लगता है इसलिये अव तेरहवें वधपरीवह को कहते हैं-'हओ न सजले-इत्यादि. ___ अन्वयार्थ-(भिक्खू-भिक्षुः) मुनि (हओ-हतः) किसी भी दुष्टके द्वारा यष्टि मुष्टि आदि से ताडित हो जाय तो भी (न सजले-न मज्वलेत) क्रोध से तपायमान नही होवे । तया (मणपि न पओसए-मनोऽपिन प्रदेषयेत्) मन को भी पित नहीं करे, किन्तु (तितिक्ख-तितिक्षाम्) उत्तम क्षमा को (परम-परमाम् ) दशविध धर्मो मे सर्वोत्कृष्ट (नच्चाज्ञात्वा) जानकर (भिक्खू-भिक्षु.) वह साधु (धम्म विचिंतए-धर्म विचिन्तयेत् ) उत्तम क्षमादिरूप साधु के कर्तव्य का, अथवा अपने आत्मस्वरूप का विचार करे कि-क्षमामूलक ही धर्म है । यह जो मुझे निमित्त बना कर के कर्मों का उपचय कर रहा है उस मे मेरा ही કેઈ દુધ માણસ આક્રોશ માત્રથી સતેષ ન પામવાથી મુનિને વધુ પણ ४२ वा छे से मटेडतरमा परीषन छ 'हओन सजलें-इत्यादि शपयार्थ-भिक्खू-भिक्षु मुनि हओ-हत ६ प ट द्वारा asst जापायी तस्ति 25 लय त न सजले-न सज्वलेत् धथी तपी न जय मणपि न पओसए -मनोऽपि न प्रद्वेषयेत् मनन ५६इषित न रे ५५ तितिक्ख-तितिक्षा उत्तम क्षमान परम परमा शविध धर्नामा सस्टि मच्चा--ज्ञात्वा Meीन भिक्खू-भिक्षु त साधु धम्म विधितए-धर्म विचिन्तयेत् કે ઉત્તમ ક્ષમાહિરૂપ સાધુના કર્તવ્યને તથા પોતાના આત્મસ્વરુપનો વિચાર કરે કે, ક્ષમા એ જ ધર્મ છે આજે મને નિમિત બનાવીને કમેને ઉપચય કરી Page #556 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा २६-२७ वधपरीपहजयः ४३९ परमा दशपिधेषु धर्मेषु माधान्यात् प्रकृप्टा, ज्ञात्वा मुनिः, भिक्षुधर्मक्षान्त्यादिक स्वात्मस्वरूप पा विचिन्तयेत्, यथा-क्षमामूल एव धर्मः, यच्च मा निमित्तीकृत्याय कर्मोपचिनोति, तर ममैव पूर्वकर्म कारणमिति ममैर दोपः, तस्मादेन मति कोपो नोचित इति ॥२६॥ पूर्वोपार्जित कर्म कारण है अतः इसमें मेरा ही दोष है इसलिये इसके प्रति कोप करना मुझे उचित नहीं है। भावार्थ-मुनि जनों की यह विचारधारा कितनी सुन्दर है। वजहृदय वाला शत्रु भी इस विचार के सामने नतमस्तक होकर अपनी क्रूरता का परित्याग कर देता है । एक तरफ ताना मारणा आदि क्रियाएँ हो रही है तो दूसरी ओर उस पर प्रतीकार न करते हुए अपने पूर्वापार्जित कर्म को ही बलवान माना जा रहा है कि-पूर्वोपाजित कर्मों का यह फल मुझे मिल रहा है, इस वेचारे का क्या दोप है। अफसोस केवल उस मुनि आत्मा में इसी घातका हो रहा है कि जो यह प्राणी मेरा निमित्त लेकर नवीन कर्मों का बधक बन रहा है। इस प्रकार मन तक में भी जा प्रतिकार करने की भावना का उदय निषिद्ध पतलाया गया है वहा और अन्य प्रतिकारों के करने की तो यात ही क्या हो सकती है। महात्मा का यहा कितना अच्छा उपदेश है कि वह ताडित होने पर भी अपनी उत्तम क्षमाको न छोडे । कुल्हाडा રહેલ છે તેમાં મારા જ પૂર્વોપાજીત કર્મ કારણરૂપ છે આથી તેમા મારેજ દેવ છે માટે તેના પ્રતિ ક્રોધ કરે મને ઉચિત નથી, ભાવાર્થમુનિઓની આ વિચારધારા કેટલી સુન્દર છે વજ હૃદયવાળે શત્રુ પણ આ વિચાર સામે નતમસ્તક બની પિતાની કુરતાને ત્યાગી દે છે એક તરફ ધાકધમકી અને માર મારવાની હદ સુધીની ક્રિયાઓ થાય છે, ત્યારે બીજી તરફ આને પ્રતિકાર ન કરાતા પિતાના પૂર્વોપાર્જીત કર્મોને જ બળવાન માનવામાં આવે છે “પૂર્વોપાત કર્મોનુ ફળ મને મળી રહ્યું છે એ બિચારાને કેઈજ દોષ નથી” મુનિના આત્મામાં અકસેસ ફક્ત એ વાતને થાય છે કે, આ પ્રાણી અને નિમિત્ત બનાવીને નવા કર્મોને બધ બાધી રહેલા છે આ પ્રમાણે મનમાં પણ પ્રતિકાર કરવાની ભાવનાના ઉદયને નિષેધ બતા વવામાં આવેલ છે, ત્યાં અન્ય પ્રતિકાર કરવાની તે વાત જ' કયા રહી? મહાત્માને આ કે સુન્દર ઉપદેશ છે કે તેને ધાકધમકી કેઇના તરફથી અપાય અથવા માર મારવામાં આવે તે પણ પિતાની ઉત્તમ ક્ષમાને ન Page #557 -------------------------------------------------------------------------- ________________ ४४० उक्तमेवार्थ प्रकारान्तरेणाहमूलम-समैण संजय दत, हणेजो कोई कत्थइ । नैत्थि जीवस्स नासोति", एंव पेहेजे सजए ॥२७॥ छाया-श्रमण सयव दान्त, इन्यात् कोऽपि कुत्रापि । नास्ति जीवस्य नाश इति, एव प्रेक्षेत सयतः ॥ २७ ॥ टीका-'समण' इत्यादि । कोऽपि कश्चिन्मनुष्यः, कुत्रापि-प्रामादौ, सयौ पटकाययतनावन्त, दान्तम् चदन वृक्ष को काट भी डाले पर चदनक्ष का जो उसके मुख को भी सुवासित करने का काम है वह उसे नहीं छोड़ता। नहीं तो वह चदन ही नही । महात्मा भी अपने शत्रु के प्रति इसी कर्तव्य का निवाह करते हैं नहीं तो वे महात्मा ही नही हैं । धन्य है महात्मा! तेरे इस शुभाध्यवसाय को । न्योछावर है त्रैलोक्य का राज्य इस पवित्र भावना पर । क्या ही सुन्दर विचार धारा है। इसी विचारधारा के बल पर महावीर प्रभु के शासन में सर्वोत्कृष्टता रही हुई है। प्रत्येक मोक्षामि लापी को यह अभिनदनीय वदनीय विचारधारा अपनाने योग्य है ॥२६॥ वधपरीपरको किस भावना से सहन करे सो कहते हैं-'समण'-इत्यादि ____ अन्वयार्थ-(कोई-कोऽपि) कोई अज्ञानी (कत्थइ-कुत्रापि) कहीं पर भी (सजय-सयतम्) षटूकाय के जीवों की जतना करनेवाले (दत-दान्तम् ) છેડે કુહાડો ચદન વૃક્ષને કાપી નાખે છતા ચન્દન વૃક્ષમાં જે સુવાસિતતાને ઉત્તમ ગુણ છે તે પિતાને કાપનાર કુહાડાને પણ આપે છે જે એમ ન કરે તે તે ચદન શેનુ ? મહાત્મા પણ પિતાના શત્રુ તરફ આવુ જ વર્તન રાખે છે નહી તે એ મહાત્મા શાના? ધન્ય છે મહાત્મા ! તમારા આ શુભ વ્યવસાયને! આ પવિત્ર ભાવના પર ત્રણ લોકનું રાજ્ય પણ છાવર છે, કેવી સુન્દર વિચારધારા છે. આ વિચાર ધારાના બળ ઉપર શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સર્વોત્કૃષ્ટત રહેલ છે પ્રત્યેક મોક્ષાભિલાષીએ આ અભિ નદ્દનીય વદનીય વિચારધારાને અપનાવવી જોઈએ છે ૨૬ છે । साथी पशषडन सहन ४२वान ४ छ-समण त्यादि मन्वयार्थ कोइ-कोऽपि मसानी कत्थइ-कुत्रापि या पाच संजयसयवम् १८४14 नुतन ४२नारा दत-दान्तम् पाय धन्द्रिय Page #558 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका अ० २ गा० २७ पधपरीपहजये स्कन्दकाचार्यदृप्रान्त' ४४४ इन्दियनोइन्द्रिय दमनशीलम्, अमण-तपस्तिन मुनि हत्यात्-मुष्टियप्ट्यादिना ताडयेत् , तदा सयता मुनिः, जीवस्य-आत्मनज्ञानरूपस्य नाशः नास्तिन्न भाति शरीरस्यैव नाशात् , इत्येव प्रेक्षेत-चिन्तयेत् ।।। पाच इन्द्रिय एव मन को निग्रह करने वाले (समण-श्रमणम् ) श्रमण-तपस्वी मुनि को (हणेज्जा-हन्यात्) यष्टि मुष्टि आदि द्वारा मारे । उस समय (सजरा-सयतः) वह मुनि (जीवस्स नासो नत्धिजीवस्य नाशः नास्ति) "ज्ञानस्वरूप आत्मा का नाश नहीं होता है किन्तु उसका पर्यायान्तर होता है अतः शरीरका ही नाश होता है" (एव पेहेज्ज-एच मेक्षेत )सा विचार करे। भावार्थ-आत्मा को क्रोधी तय होना चाहिये कि जब उसकी तिज वस्तु का विनाश हो । जैसे ससारी लोग अपनी वस्तु के विनाश होने पर क्रोधी या दुःखी हुआ करते हैं, दूसरो की वस्तुओं के विनाश में नहीं । इसी प्रकार महात्मा को भी किसीके द्वारा ताडित होने पर या मारे जाने पर यह विचार करना चाहिये कि यह शरीर पुद्गल का है अतः यह मेरी निजवस्तु नहीं है परवस्तु है। इसके विनष्ट होनेपर में क्यों क्रोधी या दुःखी बनू ? मेरी निज की वस्तु जोज्ञानादिक गुण हैं वे तो इस के आघात से नष्ट नहीं होते हैं, वे तो सदा अक्षय ही रहते हैं इसलिये क्रोधी या दुखी होने की मुझे किञ्चित्मात्र भी आवश्यकता नहीं है। ४२ना। समण-श्रमणम् श्रम त५पी भुनिन हणेज्जा-हन्यात् सा पाटु को. रेथा भारे सभये सजये-सयत ते मुनि जीवस्स नासो नत्यि-जीवस्य नाश नास्ति જ્ઞાન સ્વરૂપ આત્માને નાશ થતો નથી પરંતુ એ પર્યાયાન્તરિત હોય છે, આથી शरारना नाश थाय छ एव पहेज्ज-एव प्रेक्षेत मेवा वियार ४रे, | ભાવાર્થ –આત્માએ રોધિત છે ત્યારે થવું જોઈએ કે, જ્યારે તેની પોતાની વસ્તુને વિનાશ થતો હોય જેમ સ સારી લોક પિતાની વસ્તુઓને વિનાશ થતા કોધિત અને દુખી થયા કરે છે, બીજાની વસ્તુઓના વિનાશમાં નહીં આ પ્રકારે મહાત્માને પણ કોઈ તરફથી માર મારવામાં આવે કે ધાક ધમકી આપવામાં આવે ત્યારે તેણે વિચાર કરવો જોઈએ કે, આ શરીર પુદ્દ ગલનુ છે, આ કારણે તે મારી પોતાની વસ્તુ નથી, પારકી વસ્તુ છે એને વિનાશ થવાથી હું શા માટે ક્રોધો અથવા દુ ખી બનુ મારી પોતાની જે વસ્તુ જ્ઞાનાદિક ગુણ છે તે એના આઘાતથી નાશ પામતી નથી એ તે સદાય અક્ષય જ રહે છે આથી ફોધી અથવા દુ ખી થવાની મારે લેશમાત્ર પણ આવશ્યકતા નથી. -- - - Page #559 -------------------------------------------------------------------------- ________________ उत्तराग्ययमणे अन दृष्टान्त. प्रदश्यते श्रावस्तीनगया रिपुमर्दननाम्नो राज्ञः पुत्रोधाग्णिीदेव्या अङ्गनातः स्कन्दकनामक कुमार आसीत् । अस्य भगिनी पुरन्दरयशा नाम्नी । सा कुम्भकारकटकनामके पुरे दण्डफिनाम्ने नृपतये पिता प्रदत्वा । तस्य दण्डकिभूपस्य पुरोहितः पालकनामा बामणो मिथ्याप्टिरासीत् । - एकदा मुनिसुव्रतस्वामी विंशतितमस्तीर्थंकरः श्रावस्तीनगया समवस्तः, तस्य देशना श्रुत्वा स्कन्दककुमारः थानको जातः । एकदा कदाचिदसौ पालकपुरोहितः श्रावस्तीनगर्यामागतः। स राजसभायामाहतसिद्धान्त खण्डयितु प्रवृत्तः तदा दृष्टान्त-श्रावस्ती नगरी में रिपुमर्दन नाम का एक राजा राज्य करता था। उसकी धर्मपत्नी का नाम धारिणीथा।घारिणीदेवी से राजा के एक कुमार का जन्म हुवा, जिसका नाम स्कन्दक था। स्कन्दक के एक बहिन भी थी। उसका नाम पुरन्दरयशा था। कुभकारकटक नाम के पुर मे दण्डकी नामक राजा के साथ उसका विवाह हुवा या । दण्डकी राजा का एक ब्राह्मण पुरोहित था। इसका नाम पालक था। यह मिथ्यादृष्टि था। एक समय की बात है कि वे बीसवें तीर्थडर श्री मुनिसुव्रतस्वामी श्रावस्ती नगरी में पारे । उनकी देशना को सुनकर स्कन्दककुमार ने श्रावकधर्म अगीकार किया। किसी समय पालक पुरोहित श्रावस्ती नगरी में आया। राजसभा में बैठकर उसने जैनसिद्वान्त को खण्डन करने वाली वात प्रारभ की। जय वह बोल चुका तय उसकी बात को દુષ્ટાત-શ્રાવસ્તી નગરીમાં રપુદમન નામને એક રાજા રાજ્ય કરતા હતો તેને ધારિણી નામની એક રાણી હતી ધારિણીદેવીથી રાજાને એક કુમા રનો જન્મ થયે, જેનું નામ કદક હત, ક દકને એક બહેન પણ હતી તેનું નામ પુર દરયશા હતું કુભકારકટક નામના નગરના દડકી નામના રાજાની સાથે તેને વિવાહ કરવામાં આવેલ હતું દડકી રાજાને એક બ્રહાણ પુરેહિત હતા તેનું નામ પાલક હતું તે મિથ્યાદિષ્ટી હવે - આ એક સમયની વાત છે કે જ્યારે વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રત સવામી શ્રાવસ્તી નગરીમા પધાર્યા તેમની દેશના સાભળીને સ્ક દકકુમાર શ્રાવકધમ અગિકાર કર્યો કેટલેક વખતે પાલકહિ શ્રાવસ્તી નગરીમાં આવ્યા રાજસભામાં બેસીને જૈન સિદ્ધાતનું ખંડન કરવાવાળી વાતના શર આત કરી જ્યારે તેણે વાત પુરી કરી ત્યારે તે વાત સાભળીને ત્યાં બેઠેલા Page #560 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा २७ वधपरीपहजये स्कन्दकाचार्यदृष्टान्त ४३ श्रावस्त्रतधारी स्वन्दकमार आईतसिद्धान्त समर्थयन् त निरुत्तर कृतवान् । तेन कारणेन पालकपुरोहितस्य स्कन्दपकुमार प्रति महान् पिढेपो जातः । - , एकदाऽसौ सन्दककुमारः पञ्चभिः शतैः कुमारैः सह मगवतो मुनिसुव्रतस्वामिनः समीपे देशना शुत्वा दीक्षा गृहीतवान् । भगवता ते पञ्चशतकुमारकास्तस्य शिष्यत्वेन निश्रिताः कृताः । ततोऽसौ स्कन्दकाचार्योऽन्यदा भगवन्त पृच्छतिभगवन् ! कुम्भकारफटकपुराभिमुख विहमिच्छामि, भगवानाह-वर तत्र गम्यवाम् , किंतु वनोपसा मारणान्तिकः । पुनस्तेनोक्तम्-भगवन् ! वयमाराधका., कि वा विराधकाः ?। मगरता कथितम्-एक खा विना सव आराधकाः सन्ति । सुनकर वहां पर बैठे हुए श्रावकव्रतधारी स्कन्दककुमार ने जैनसिद्धान्त का समर्थन करते हुए उसको निरुत्तर कर दिया, इससे पालक स्कन्दककुमार का महान् विदेपी यन गया। कुछ काल के बाद स्कन्दककुमार ने पाचसौ कुमारों के साथ भगवान मुनिसुव्रतस्वामी के समीप धार्मिकदेशना सुनकर दीक्षा ली। उन पाचसौ कुमारोंको भगवानने उनकी नेत्राय(अधीनता) मे कर दिया । अब वे स्कन्दक मुनि स्कन्दकाचार्य हो गये । स्कन्दकाचार्य ने एक दिन भगवान से पूछा कि भगवन् ! मैं या से कुम्भकारफटक पुर की तरफ विहार करना चाहता ह यदि आपकी आज्ञा हो तो। भगवान ने कहा जैसा तुम्हें सुग्व हो वैसा करो परन्तु तुम को वहां मरणान्तिक उपसर्ग का साम्हना करना पडेगा। फिर इस बात को सुनकर स्कन्दक ने प्रभु से पूछा कि प्रभो! हम सब आराधक हैं या विराधक ? भगवान ने कहा तुम्हारे सिवाय सय ही आराधक हैं। भगवान के मुख से इस શ્રાવકવ્રતધારી કદકમારે જેનસિદ્ધાતને સમર્થન કરતા તેને નિરૂત્તર બનાવી દીધે આથી પાલક સ્ક દકકુમારને મડાન વિરોધી બની ગયે કેટલાક સમય પછી ૭ દકકુમારે પાસે કુમારની સાથે ભગવાન મુનિસુવ્રતસ્વામી પાસેથી ધાર્મિક દેશના સાભળીને દીક્ષા અંગીકાર કરી, એ પાચસો કુમારને ભગવાને ૪ દકકુમારની દેખરેખ નીચે રાખ્યા, આથી તે 'સ્ક દકમુનિ દાચાર્ય બની ગયા, સક કાચાયે એક દિવસ ભગવાનને પૂછયુ કે, હે ભગવત! હું અહિથી આપની આજ્ઞા હોય તે કુભકારકટકપુર તરફ વિહાર કરવાની ઈચ્છા રાખુ છુ ભગવાને કહ્યું, જે રીતે તમને સુખ થાય એ રીતે કરે પરંતુ તમારે ત્યાં મરણતિક ઉપસર્ગ ને સામને કરવું પડશે તે વાત સાભળીને ૨૪ દકે પ્રભુને પૂછયું, કે હે પ્રભો! અમે બધા આરાધક છીએ કે વિરાધક? ભગવાને કહ્યું, કે તમારા શીવાય બધા આરાધક છે ભગવાનને Page #561 -------------------------------------------------------------------------- ________________ ४४५ उत्तराध्ययनले एव भगरता फथितोऽपि सन्दकाचार्यो भारिपशात् पञ्चशतशिष्यपरिवारसहितः कुम्भकारकटकपुर मति विहार कृतवान् । पालकनामणेन तद् विहारवार्ता श्रुता"अनागच्छति स्कन्दकाचार्य." इति। ततोऽसौ पूर्व वैरमनुस्मृत्य तनिर्यातनाथ यत्रोद्याने स्कन्दकाचार्य आगन्तुमस्तत्सरितो पिरिधशस्त्रास्त्राणि प्रच्छन्नरीत्या भूमी निखन्य राज्ञः समीपमागत्य ब्रूते-स्वामिन् ! सन्दकाचार्य. पञ्चशतशिष्यखिारैः सह साधुवेपेण इह समायाति, स भवदीयराज्य हर्तुमिच्छति, यतोऽसौ भनदीयोद्या नस्य चतुर्दिक्षु रानो प्रच्छन्नो भूत्वाऽसशस्त्राणि भूम्यन्तर्निहितानि, तत्तं कथचिन्मया ज्ञातम् , तर गत्या पश्यन्तु भवन्तः । पुरोहितवचन श्रुत्ला राज्ञा तर गत्वा भविष्यत् को सुनकर भी स्कन्दकाचार्य ने भाविवशात् पाचसौ शिष्यों के साथ कुम्भकारकटकपुर की ओर विहार कर दिया। पालक पुरोहितने उनके विहार की वार्ता सुनी तो उसको ज्ञात हो गया कि स्कन्दकाचार्य विहार कर यहा आरहे हैं । उसने उनके साथ अपना पूर्व वैर याद कर " बदला लेने का अवसर आगया है" इस अभिप्राय से उसने जिस उद्यान में स्कन्दकाचार्य आकर उतरे थे उस में जमीन खुदवाकर नीचे विविध शस्त्र एव अस्त्र गुप्तरीति से गढ़वा दिये । पश्चात् राजा के पास आकर फिर वह करने लगा कि हे स्वामिन् । यहा पाच सौ शिष्यों के परिवार से स्कन्दकाचार्य साधु के वेश में आये हुए हैं । घे आप के राज्य को हरण करना चाहते हैं। इस लिये उन्हो ने गुप्त रीति से उद्यान मे चारों ओर अस्त्र शस्त्र भूमि में गढ़वा दिये है। यह यात रात्रि मे मैने छुपकर देखी है। आप को जो विश्वास न हो तो મેઢાથી આ ભવિષ્યવાણી સાંભળીને પણ કદકાચા ભાવિવશત ૫૦૦ શિષ્યની સાથે કુંભકારકટ કપુરની તરફ વિહાર કરી દીધે પાલકપુરેહિતે તેમના વિહારની વાત સાંભળીને જાગ્યું સ્ક દકાચાર્ય વિહાર કરતા કરતા આ તરફ આવી રહ્યા છે તેણે પિતાનું અગાઉનું તેમની સાથેનું વેર યાદ કરીને બદલે લેવાને અવસર આવી ચુકી છે. આવા અભિપ્રાયથી જે બગીચામાં રક દકાચાર્ય આવીને ઉતર્યા હતા તેની અંદરની જમીન ખોદાવીને તેની નીચે જુદી જુદી જાતના શસ્ત્ર અસ્ત્ર દાટી દીધા પછી રાજાની પાસે આવીને તે કહેવા લાગ્યો કે, પાચ શિના પરિવાર સાથે કે દકાચાર્ય સાધુના વેશમાં અહિ આવ્યા છે તે આપનું રાજ્ય લઈ લેવા ઈચ્છે છે કેમકે, તેમણે ગુપ્ત રીતે બગીચામાં ચારે બાજુ શસ્ત્ર અસ્ત્ર દટાવી રાખ્યા છે આ વાત મે રાત્રિના વખતે છુપી રીતે જોઈ લીધી છે આપને જે વિશ્વાસ ન હોય તે આપ ખુદ Page #562 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा १७ पधपरीपरुजये स्कन्दकाचार्यदृष्टान्त ४४५ भूम्यन्तर्गतानि तानि शस्त्रास्त्राणि विलोकितानि। ततोऽसौ नृप. कोपावेशेन पुरोहितमनमीत्-हे पालक ! सर्वानेतान् साधूनह तवाधीनान करोमि, यथेच्छसि तथा कुरु । एवमुक्तोऽसौ दुष्टभावसमन्वितः पुरोहितः सर्वान् मुनीन् परित समाक्रम्य एकैक मुनि विलादिपीडनयन्ने सस्थाप्य पीडयितु प्रत्तः । ते स्वात्मकल्यागार्थिनो मुनयस्त वधपरीपह सम्यक् परिपह्यान्तसमये केवलज्ञान प्राप्य मोक्ष गताः । तत्र ४९८ चतुःशवाप्टनवतिसख्यका मुनय. पोडनयन्त्रे पीडितास्तधापि स्कन्दकाचार्येण समभाव समालम्ब्य तर स्थितम् । तदा स्वस्मादन्य एक एव मुनिरवशिष्ट , तमपि पीडनयत्र स्थापयितुमुद्यवस्तदा स्कन्दकाचार्येणोक्तम्स्वय चलकर देख सकते हैं। पुरोहित की बात सुनकर राजा उद्यान में आया और वहा उसने भूमि के भीतर गढे हुए अनेक अस्त्र शस्त्र देखे। इस स्थिति से राजा को बडा ही कोप बढ़ा और उसने कोप के ही आवेश मे तन्मय होकर पुरोहित से कहा, पालक । इन सब साधुओं को मैं तुम्हारे आधीन करता हु । तुम जैसा भी समझो इनके साथ वैसा करो । राजा ने जब ऐसा कहा तव पुरोहित के आनद का पार न रहा । उसने शीघ्र ही चारों ओर से सब मुनियों को घिरवा दिया और एक एक मुनि को कोल्ह (घाणी) में पीलने लगा। चारसोअठानवे(४९८) मुनियोंने समभाव से वधपरीषदको सहन करके अत समयमे केवलज्ञान प्राप्तकर मुक्ति को प्राप्त किया। स्कन्दकाचार्य और एक बालमुनि पीलनेके लिये अवशिष्ट रहे । जय पालक ने उस मुनि को पीलने के लिये कोल्हू में रखने को उद्यत हुवा तो इतने मे स्कन्दकाचार्य ने उससे कहा कि જઈને જોઈ શકે છે પરહિતની વાત સાભળીને રાજા બગીચામાં ગયા અને ત્યા જમીનની અંદર દાટેલા અનેક શસ્ત્ર અસ્ત્ર જોયા આથી રાજાને ખૂબ કોઈ ચ અને ક્રોધના આવેશમાં આવીને તેણે પુરોહિતને કહ્યું, પાલક! આ બધા સાધુઓને હું તમારે હવાલે કરૂ છું તમને ઠીક લાગે તેમ તેને ફેસલે તમે કરે રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પુરોહિતના આનદનો પાર ન રહ્યો તેણે તરત જ ચારે તરફથી તે મુનિઓને ઘેરી લઈ પકડીને એક પછી એક મુનિને ઘાણમાં પીલવાનું શરૂ કર્યું ૪૯૮ મુનિઓએ સમભાવથી વધપરીષહને સહન કરીને અત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિને પામ્યા કદકાચાર્ય અને એક મુનિ પીલવા માટે બાકી રહ્યા જ્યારે પાલકે તે મુનિને પીલવા માટે ધાણીમાં નાખવા પ્રવૃત્ત થયા ત્યારે સ્ક દાચાર્યું તેને કહ્યું કે, આ તે કેમળ Page #563 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसून अयमस्ति कोमलकायो वालकः, तस्मादय त्वया न दन्तव्यः मम समक्षे पीडनय'न्त्रेऽस्य स्थापने पीडा मम जायते, मुश्चनम् । स्कन्दकाचार्यवचन श्रुत्वाऽसौ रानपुरोहितः पालकब्राह्मणो वदति-राजसमाया त्वया पराजितोऽहम् , अतो यावदधि कादप्यधिक दु.खता स्यात् तदेव कार्य मम कर्तव्यम् । इत्युच्चाऽसौ त बालमनगारं सन्दकाचार्यस्य समक्षमा पीडनयन्ने सस्थाप्य तत्पीडन कृतवान् । स वालोऽप्य नगारस्तन वधपरीपह सम्यक् परिपद्य केवलज्ञान माप्य मोक्ष गतः । तदा स्कन्दकाचार्यों रोपावशेन निदान कृतवान्-“यदि मम तप.सयमस्य फल भवेत् , तदा एतेपा सर्वेपा दुःखदायको भवेयम् " इति। अथाऽसो सन्दका यह इस समय कोमलकाय वालक है अत. तुम इसे छोड दो। इसे कोल्हू में रखते हुए देखकर मुझे पीड़ा होती है, अतः यह मारने योग्य नहीं है । स्कन्दकाचार्य के इस प्रकार वचन सुनकर पालक उनसे कहने लगा-सुनो-तुमने मुझे पहिले राजसभा में परास्त किया था, अत उसके उपलक्ष में अधिक से अधिक जो कष्ट हो सकता है वह मै तुमको दूं ऐसा ही मेरा निर्णय है । इस में जरा भी इधर उधर नहीं करना चाहता है । इस प्रकार कह कर उसने उस बालक मुनि को भी स्कन्दकाचार्य के सामने ही कोल्हू मे रखकर पील दिया। उस बालक अनगार ने भी खुशी खुशी से वधपरीपह सहन करके अत मे केवल ज्ञान प्राप्त कर मुक्ति को प्राप्त कर लिया। उस समय स्कन्दकाचार्य ने रोश के आवेश में आकर यह निदान किया कि “यदि मेरे तप एव सयम को फल होता हो तो में इन सब को दुख देने वाला होऊ।" કાય બાળક છે, માટે એને છોડી દો એને ઘાણીમાં રાખવું જોઈને મને પીડા થાય છે માટે તે મારવાને યોગ્ય નથી સ્કદાચાર્યનું આ પ્રમાણેનું વચન સાભળીને પાલક પુરોહિત કહેવા લાગે કે, સાભળો! તમે મને અગાઉ રાજ સભામાં પરાજીત કરેલ હતું જેથી તેના ઉપલક્ષમાં હું અધિકમાં અધિક કષ્ટ જે હોય તે હુ તમને આપીશ એ મારે નિર્ણય છે તેમાં જરા પણ હું ફેરફાર કરવા ઈચ્છતે નથી આ પ્રમાણે કહીને તેણે તે બાળક મુનિને ક દુકા ચાર્યની સામે જ ઘાણીમાં નાખીને પીલી નાખ્યો આ બાળ અનગાર પણ ખુશીથી વધપરીષહ સહન કરીને અતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા આ સમયે સ્ક દકાચા ષિના આવેશમાં આવીને આ પ્રમાણે નિદાન કર્યું કે, જે મારા તપ અને સયમનુ ફળ થતુ હોય તે હું આ બધાને દુ ખ દેવાવાળા બનુ પાલકે છેવટે સ્કદકાચાયને પણ, પીલીને Page #564 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका. अ० २ गा. २८-२९ याचनापरीपहजया ४७ चार्य तत्र यन्त्र निपीड्य इतवान् । स सन्दकाचार्यों मृत्वाऽग्निकुमारदेवत्वेनसमुत्पन्नो भूत्वाऽधिज्ञानेन सपूर्वभरत्त ज्ञात्या कोवेशेन नृपपुरोहितामात्यादि सहित कुम्भकारस्टकपुर सदेश भस्ममान् कृतवान् । दण्डफिभूपस्य स देशो दण्डकारण्यनाम्ना पश्चात् प्रसिद्धो जातः । एवमन्यैरपि मुनिभिर्वधपरीपहः सोढव्य एव, न तु स्कन्दकाचार्यरत् कोपाविप्टैभवितव्यम् ।। २७ ।। अथ याचनापरीपहनय माह__ मृलम्-दुकर खेल भो । निच्चं, अणगारस्त भिक्खुणो। संव्यं से जाइय होई, नैत्थि किचि"अजाईय ॥२८॥ गया-दुफर खल्ल भो । नित्यम् , अनगारस्य भिक्षोः । सर्व तस्य याचित भनति, नास्ति किंचिद् अयाचितम् ।। २८ ।। टीका-'दुफर' इत्यादि। खलु-निधयेन भो! इति सम्बोधनम् , हे जम्मूः ! अनगारस्य-गृहरहितस्य पालक ने अन्त में स्कन्दकाचार्य को भी कोल्हू मे पील कर नष्ट कर दिया। स्कन्दकाचार्य मर कर निदान के प्रभाव से अग्निकुमार जाति के देव हुए। देवपर्याय में अवधिज्ञान द्वारा अपने पूर्वभव का वृत्तान जानकर उस देवने क्रोध के आवेश मे आकरके नृप पुरोहित एव अमात्य आदि सहित समस्त कुभकारकटकपुर को भस्मसात् कर दिया। दण्डकीभूप का वह देश दण्डकारण्य नाम से प्रसिद्ध हुआ। इस कथा से मुनियों को यही शिक्षा लेना चाहिये कि वे वधपरीपह को समभाव से सहन करे । जिस प्रकार उनमुनियों ने वधपरीपदको सहा उसी प्रकार अन्य मुनियोंको भी वधपरीपह सहन करना चाहिये। स्कन्दकाचार्य की तरह कोपाविष्ट नहीं होना चाहिये ॥ २७॥ તેને નાશ કર્યો સ્કદાચાર્ય મરીને નિદાનના પ્રભાવથી અગ્નિકુમાર દેવ જાતીમાં ઉત્પન્ન થયા દેવપર્યાયમાં પિતાના અવસાનથી પોતાના પૂર્વભવનુ વૃત્તાત જાણીને તે દેવ સોધના આવેશમાં આવીને રાજ પુરોહિત અને આમાત્ય સહિત સમસ્ત કુભકારકટકપુરને ભસ્મીભૂત બનાવી દીધુ દડકી રાજાને તે દેશ પછીથી દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ થયો આ કથાથી મુનિઓએ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, વધપરીષહને સમભાવથી સહન કરે જે પ્રકારે મુનિઓએ વધપરીષહને સહન કર્યો એ પ્રકારે સહન કરે સ્કદકાચાર્યની માફક પાયમાન થવું ન જોઈએ પારકા Page #565 -------------------------------------------------------------------------- ________________ %A4 १४८ भिक्षो.=मुनेः नित्य-सर्वदा-यानजीपमित्यर्थः, दुष्करं दुःखेन क्रियमाण कठिन भाति । किं दुष्कर भरति ? इत्याह-'सन्च' इत्यादि, तत् सनम् आहारोपकरणादिक वस्तु तस्य याचित-याचितमेव भाति, किंचिदपि दन्तशोधनादिकमषि अयाचित नास्ति-न गृह्यते तस्मात् कष्ट मुनिजीननमिति ॥ २८ ।। ___ उतार्थमेव सविशद वर्णयति-- मूल्म्-गोयरेग्गपविहस्स, पाणी नों सुप्पसारए । सेओ अगारवासोति', इइ भिक्खू ने चिंतए ॥२९॥ छाया-गोचराग्रप्रविष्टस्य, पाणिः नो सुमसार्यः। श्रेयान् अगारवासः इति, इति भिक्षुर्न चिन्तयेत् ॥ २९ ॥ टीका-'गोयररगः' इत्यादि। गोचराग्रपरिष्टस्य-गोचरः गोरिव चरण गोचरः भिक्षाचर्या, यथा-शाताज्ञातविशेपमपहायैव गौः प्रवर्तते, तथा साधुरपि ज्ञाताज्ञातकुलेषु भिक्षार्थम् । तस्यान प्रधान, यतोऽसौ एपणायुक्तो गृह्णाति, न तु गौरिव यथा कथचित् , तस्मिन् गो. चराग्रे प्रविष्टस्य, मुनेः पाणिः हस्तः नो सुमसाय:-नैव मुखेन प्रसारयितु ___ अथ सूत्रकार चौदह में याचनापरीपह को सहन करने का उपदेश करते हैं-दुक्कर खलु'-इत्यादि। ___अन्वयार्थ-(खलु) निश्चय से (भो-भोः) हे जबू! (अणगारस्स भिक्खूणो-अनगारस्य भिक्षोः) गृहरहित भिक्षुको (सन्थ जाइय होइ-सर्व याचित भवति ) समस्त वस्तुएँ याचित ही होती हैं। (किंचि अजाइप नत्थि-किंचित् अयाचित नास्ति) कोई भी वस्तु अयाचित नहीं होती है। इसलिये मुनिजीवन (दुक्कर-दुष्करम् ) बडा ही दुष्कर हैं। विना दिये तो वह दन्तशोधनादिक भी तृण तक भी नहीं ले सकते हैं ॥ २८ ॥ હવે ચૌદમો યાચનાપરીષહ સહન કરવાને ઉપદેશ સૂત્રકાર કહે છે—– "दुक्कर खलु ध्याह सम्पयार्थ-खलुनिश्चयथा भो-भो इम्यू। अणगारस्स भिक्खुणो-अनगारस्य भिक्षो गृह २डित निक्षुनी सव्व जाइय होइ-सवं याचित भवति समस्त वस्तुमा यास्थित डाय छ किचि अजाइय नत्यि-किंचित् अयाचित नास्ति छप परत અયાચિત નથી, માટે મુનિજીવન ટુ -ટુ ઘણુ જ દુષ્કર છે કેઈન આપ્યા વગર તે દાતને સાફ કરવા માટે તણખલું પણ લઈ શકતા નથી. ' Page #566 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका. अ० २ गा २९ याचनापरीपहनये वनप्रियमुनिदृष्टान्त ४४९ शक्यः, नहि मुनिः कस्यापि गृहस्थस्य सम्पन्धीति भाषः। इति-अतो हेतोः, जगारासः गाईस्थ्यम् , श्रेयान् श्रेष्ठः, इति एतद् , भिक्षुः=मुनिन चिन्वयेव , स्तुि गृहपासो हि बहुसावद्ययुक्तस्तथा ज्ञानावरणीयाद्यष्टविधकर्मबन्धस्य कारणम् , स कथमपि श्रेयस्करो न भरतीति विचारयेत् । फिर सूत्रकार पूर्वोक्त अर्यको ही विशद करते है-'गोयरग्ग०'-इत्यादि। ___ अन्वयार्थ-(गोयरग्गपविट्ठस्स-गोचराग्रप्रविष्टस्य) ज्ञात अज्ञातकुलों में गोचरी के लिये प्रविष्ट हुए साधु का (पाणी-पाणिः) हाय (नो सुप्पसारए-नो सुमनायः) सुप्रसार्य नहीं है, क्योकि मुनि किसी गृहस्थ का सपघी नहीं है, इसलिये (अगारवासो सेओ-अगारवासः श्रेयान् ) इसकी अपेक्षा गृहस्थजीवन श्रेष्ठ है, ऐसा(भिक्खू न चिंतए-भिक्षुःन चिन्तयेत् ) भिक्षुको नहीं विचारना चाहिये, क्यों कि गृहवास बहुसावधयुक्त तथा ज्ञानावरणीय आदि अष्टविध कर्मों के बध का कारण है अतः वह किसी प्रकार श्रेयस्कर नहीं माना जा सकता है। भावार्थ-गोचरी के लिये ज्ञात अज्ञात कुलों में गये हुए साधु को ऐसा नही विचार करना चाहिये कि यहा मैं किसके सामने हाथ फैलाऊँ-कोई मेरा सवधी तो है नही । सवधी से मागने में कोई शर्म की बात नहीं है । इससे तो अच्छा गृहवास ही है कि जिसमे हर एक से हर एक चीज मागने में कोई सकोच नही होता है । सायु का ऐसा सूत्रा२ पूर्वाधत मनेरी समाये छ—'गोयरग्ग' त्यादि अन्वयार्थ-गोयरगपविदुस्स-गोचराग्रप्रविष्टस्य ऐसा मगर माया पुजामा गायरी भाट नारा साधुन पाणी-पाणि डाय नो सुप्पसारए-नो सुम सार्य सुप्रसायनथी भ, भुनि हुन्थना समधी नथी तेथी अगारवासो सेओ-अगारवास श्रेयान् ते अपेक्षा गृहस्थ छन श्रेष्ठ छे सेवामा भिक्खू न चितए-भिक्षु न चिन्तयेत् भिक्षुगे सायो नये उभ, गडपासमहु सावध યુક્ત તથા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના બે ધનુ કારણ છે આથી તે કોઈ પ્રકારે શ્રેયસ્કર માનવામા આવેલ નથી ભાવાર્થ–ગોચરી માટે જાણતા કે અજાણ્યા કુળમાં જતા સાધુએ એ વિચાર ન કરવો જોઈએ કે, હુ ત્યા કોની સામે હાથ લા કરૂ ? કઈ મારો સબ ધી તે નથી સબ ધી પાસે માગવામાં કોઈ શરમની વાત નથી આથી તે ગૃહસ્થાશ્રમ સારે કે જેમાં એક બીજાથી ચીજ માગવામાં સકેચ થતું નથી en lio Page #567 -------------------------------------------------------------------------- ________________ ५५० उत्तराभ्ययनले अन दृष्टान्तः प्रदर्श्यते दशमतीर्यकरश्रीशीतलनाथस्वामिशासने तद्वगीयो वज्रमियनामा भूपवि. बभूव । स दीक्षा गृहीत्या मासमासक्षपगस्य पारण करोति स्म । स प्रथममासक्षपणपारणे भिक्षाचर्याया मरिष्टचिन्तयति-कथमद्य याचयामि, पञप्रियनामधारकोऽहमिक्ष्वाकुरशीद्वेष्वपि अग्रसरस्तथा जातिकुलसपनोऽस्मि, पुनरुधनीचमध्यमकुलेषु हस्तप्रसारण ममासिधारापत् कटिनम् । यस्य चरणे गज्ञा मुकुटको टय परिलसन्ति स्म, यस्याज्ञा मन्दारकुमममालामिव जनाः सादर धारयन्ति स्म विचार इसलिये प्रशस्य नहीं है कि गृहस्थाश्रम वसावद्य कर्मों से युक्त होता है तथा उससे ज्ञानावरणीयादिक अष्टविध कर्मों का बध होता है। दृष्टान्त-दशवें तीर्थंकर श्रीशीतलनाथस्वामी के शासनकाल में इनका ही वशज एक वञप्रिय नामका राजा या । उसने धार्मिक उपदेश श्रवणकर दीक्षाधारण कर ली थी।मुनि बनकर उन्होंने खूब तपश्चर्या की। मास२ खमण की तपस्या करने लगे। एक समय की यात है कि जब उनके प्रथम मासक्षपण का पारणा था तो स्वय भिक्षाचर्या के लिये गये। उस समय उन्होंने विचार किया कि मै आज कैसे याचना करूँगा? मेग वश तो ऐसा नहीं है कि जिसमे फिसीले याचना की रो। मै तो इक्ष्वाकुवशजो मे अग्रेसर हू । मै जातिकुलसपन्न हू । उच्च नीच एव मध्यम कुलों मे हाय फैलाना मेरे लिये तो असिधारा के समान कठिन प्रतीत होता है। जिन मेरे चरणों में राजाओं के मुकुट नमते रहे थे, સાધુને આ વિચાર એટલા માટે ઠીક નથી કે, ગૃહસ્થાશ્રમ ઘણા સાવદ્ય કર્મોથી ભરેલ છે તથા એનાથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને બંધ થાય છે દwાત-દસમા તીર્થંકર શ્રી શીતળનાથ સ્વામીના શાસન કાળમા તેમના જ વશને એક વપ્રિય નામને રાજા હતો તેણે ધાર્મિક ઉપદેશ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી મુનિ બનીને તેણે ખૂબ તપશ્ચર્યા કરી માસ માસ ખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા એક સમયની વાત છે, જ્યારે તેમનું પહેલા માસ ખમણુનુ પારણું હતું એટલે તે અંગે પોતે ભિક્ષાચર્યા માટે ગયા તે સમયે તેમણે વિચાર કર્યો કે, હું આજ કેની પાસે યાચના કરીશ? મારે વશ તે એ નથી કે જે યાચના કરે હું તે વાકુવ અને અગ્રેસર છું જાતિકુળ સંપન્ન છુ ઉચ્ચ નીચ મધ્યમ કુળમાં હાથ ફેલાવ એ મારા માટે તરવારની ધાર માફક કઠીન છે મારા ચરણમાં જે રાજાઓના મુગટ નમતા હતા જેની Page #568 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३० मलाभपरीपहजय यस्य दर्शनेन च स्वजन्म सफल मन्यन्ते स्म, येन मया राज्ञा पुरतः कदापि हस्तो न प्रसारितः, सोऽहमिदानी तेपा कुले तथा हीनदीनकुलेषु च कय कर प्रसारयामि । यदि गृहयासमगीकरोमि, तदा तु खलु मम वीरमतिर नष्टा भाति । ज्ञानदर्शनचारिनेभ्यश्च पतितो भवामि, ततश्चानन्तससारवृद्धि स्यात् , तापि नरकनिगोदेपनन्तदुःखभोगानन्तरमपि रत्नत्रय दुर्लभ स्यात् । तत्र रत्नत्रये-दर्शनेन विना ज्ञान नास्ति, ज्ञानेन पिना चारित न भपति, चारित्रेण पिना मोक्षो न लभ्यः, तस्माद् याचनापरीपह. सर्वथा मया सोढव्यः, इति विचिन्त्य प्रासुकैपणीयभिक्षा जिसकी आज्ञा कल्पवृक्ष के फूलोंकी माला के समान मनुष्य सादर मस्तक पर धारण किया करते थे, जिसके देखने से लोग अपने को सफल जन्मवाला मानते ये-आज वही मैं उन लोगो के घरों में जाकर कसे मागने के लिये हाथ फैलाऊँगा। मैने आजतक तो किसी राजा के भी सामने राय नहीं फैलाया। फिर सयमके विपय मे विचारने लगे कि-यदि इस सकोच से म गृहवास को स्वीकार कर लेता ह तो मेरी सावद्यत्यागरूप वीरप्रतिज्ञा नष्ट होती है । ज्ञान दर्शन एव चारित्र से भी पतित हो जाता है । इसका फल यह होगा कि मेरा अनन्त ससार पढेगा । अनन्तससारी होने पर नरक निगोद के अनंतदुःखों को भोगने के बाद भी ज्ञान, दर्शन, चारित्ररूप रत्नत्रय की प्राप्ति मुझे दुर्लभ ही रहेगा, क्यों कि दर्शन के विना ज्ञान नही और ज्ञान के विना चारित्र नहीं, तया चारित्र के अभाव में मुक्ति की प्राप्ति नहीं होती है। इसलिये याचनापरीपर मुझे सर्वथा सहन करना ही चाहिये । इस प्रकार विचार આજ્ઞા કલ્પવૃક્ષના કુલની માળા સમાન મનુષ્ય આદર સાથે માથા ઉપર ધારણ કરતા હતા, જેને જોઈને લોકે પિતાને સફળ જન્મવાળા માનતા હતા આજ તેજ હુ એ લોકોના ઘરોમાં જઈ ભીક્ષા માગવા માટે કેવી રીતે હાથ લાબ કરૂ ? મે આજ સુધી કઈ રાજા સામે પણ હાથ લાબે કર્યો નથી પછી સયમના વિષયમાં વિચાર કરવા લાગ્યા કે-જે આ સ કોચથી હું ગ્રહવાસને સ્વીકારી લઉ તો મારી સાવદ્ય ત્યાગરૂપ વીરપ્રતિજ્ઞા ના પામે છે તેનું ફળ એ આવશે કે, મારે અન ત સ સાર વધશે અન ત સ સાગ બનાવથી નડ નિગદના અનત દુખોને ભોગવ્યા પછી પણ જ્ઞાન,દર્શન ચારિત્રરૂપ રત્ન ત્રિયની પ્રાપ્તિ અને દુલ ભજ રહેશે કેમકે, દર્શન વીના જ્ઞાન નહી, અને જ્ઞાન વગર ચારિત્ર નહીં, અને ચારિત્રના અભાવમાં મુકિતની પ્રાપ્તિ નહી માટે યાચનાપરીષહ મારે સર્વથા સહન કરવું જ જોઈએ આ પ્રકારને વિચાર Page #569 -------------------------------------------------------------------------- ________________ વર उत्तराध्ययनसूत्रे मुपादाय सयमयाना निर्वहन् कालमासे काल कृला कल्याण साधितवान् । एवमन्यैरपि मुनिभिर्याचनापरीपहः सोढव्यः ॥ २९ ॥ याचनाया मटत्तस्य मुनेः कदाचिल्लामान्तरायोदयात् भिक्षाया अलामः स्यात् इत्यलाभपरीपद्दजय माह--- मूलम् परे घास मेसेज्जा, भोगणे परिनिट्ठिए । लद्धे पिडे अलेद्धे वा, नाणुतप्पेजें पडिएं ॥३०॥ छाया -- परेषु ग्रासम् एपयेत्, भोजने परिनिष्ठिते । लब्धे पिण्डे अलब्धे वा नानुतप्येत पण्डित• ॥ ३० ॥ टीका- 'परेसु' इत्यादि । पण्डितः - भिक्षुधर्ममर्मज्ञः सयत, भोजने ओदनादौ, परिनिष्ठिते निष्पन्ने सत्येव परेपु = गृहस्थेषु ग्रास = पिण्डम् एपयेत् = गवेपयेत् । ततश्च पिण्डे = आहारेऽकर उसने प्रासुक एषणीय आहार की याचना की । याचना में प्राप्त आहार को लेकर अपनी सयमयात्राका निर्विघ्न रीतिसे निर्वाह करते र अन्तमें वे आयु समाप्त होने पर कालधर्मको प्राप्त कर आत्माका कल्याण किया ||२९|| याचना में प्रवृत्त मुनि को कदाचित् लाभान्तराय के उदय से भिक्षा का लाभ न हो सके तो उसे पन्द्रहवें अलाभपरीपह को जीतना चाहीये अब यह बात सूत्रकार प्रदर्शित करते हैं - 'परेसु' इत्यादि । अन्वयार्थ – (पडिए -पडित ) भिक्षुवर्म के मर्म का ज्ञाता सयमी साधु (भोवणे - भोजने ) ओदनादिक भोजन (परिनिडिए - परिनिष्ठिते ) निष्पन्न होने पर ही (परेसु परेषु) गृहस्थों के घर विपे (घास- ग्रासम् ) पिण्डकी ( एसेज्जा - एषयेत् ) गवेपणा करे (पिंडे लद्धे अलद्धे वा કરીને તેમણે પ્રામુક એષણીય આહારની યાચના કરી અને યાચનાથી પ્રાપ્ત થયેલા આહારને લઇને પેાતાની સયમયાત્રાનુ નિવિને નિર્વાહ કરતા કરતા આ તમા તેઓએ આયુની સમાપ્તિ થતા, કાળધમ પામી આત્માનું કલ્યાણુ કર્યું ારા યાચનામા પ્રવૃત્ત મુનિને કદાચીત લાભાન્તરના ઉડ્ડયથી ભિક્ષાના લાભ મળી શકતા ન હેાય તા તેથી હવે પદરમા અલાલપરીષહને જીતવા જોઈએ मेवात डुवे सूत्रार प्रदर्शित उरे छे 'परेसु ' हत्याहि अन्वयार्थ-पडिए -पडित लिक्षुधर्मना भर्भुना ज्ञाता सयभी साधु भोयणेभोजने सोहनाहिङ लोभन परिनिट्ठिए-परिनिष्ठिते निष्पन्न होवाथी परेसु परेषु गृहस्थाना घेर ४६ घास-प्रास पिन्डनी एसेज्जा - एषयेत् गवेषणा ४२ पिण्डे उद्वे TV Page #570 -------------------------------------------------------------------------- ________________ ४५३ प्रियदधिनी टीका म. २ गा ३१ अलापरोपहाय निष्टे स्वल्पे वा लब्धे सति, अल थे वा नानुतप्येत भाग्यहीनोऽस्मि, भिक्षाऽपि न लम्यते' इत्यादिरूप सताप न कुर्यादित्यर्थः । 'परिनिहिए' इति पिशेपणेन भोजनकाल एर गच्छेदिति सूचितम् । 'घास' इत्यनेन भ्रमरवृत्त्या ग्राह्यमिति बोधितम् ॥ ३०॥ तर्हि किं कुर्यादित्याहमूलम् अजेवाह ने लव्भामि, अवि लाभो सुए सिया । जो एंव पडिसचिवखे,अलोभो त' ने तजए ॥३१॥ छाया-अद्यैवाह न लभे, अपि लाभः श्वः स्यात् । य एक प्रतिसमीक्षते, अलाभस्त न तर्जयेत् ॥ ३१॥ पिण्डे लब्धे अलब्धे वा) उस समय यदि थोड़ाआहार मिले अथवा बिलकुल भी न मिले तो भी वह (नाणुतप्पेज्ज-नानुतप्येत ) "मैं भाग्यहीन ह मुझे भिक्षा भी नहीं मिली" इत्यादिरूप सताप न करे। "परिनिटिप" इस विशेपणद्वारा सूत्रकार की साधु के लिये यह सूचना है कि वे गोचरी के लिये भोजनकाल मे ही निकले । “घास" इस पद से गृहस्थों के यहा से जो भी आहार ग्रहण किया जाय वह भ्रमरवृत्ति से किया जाय, यह सूचित किया है। भावार्य-साधु को गोचरी के लिये भोजनकाल में ही निकलना चाहिये, उस समय यदि भोजन अल्प मिले या बिलकुल भी न मिले तो इस विषय में किसी भी प्रकार का उसे मन मे सताप नही करना चाहिये ।। ३०॥ अद्ध वा-पिण्डे लब्धे अलधे वा से समये तर थोड न भणे अथवा मारास न भणे ५ ते नाणुतप्पेज्ज-नानुतप्येत हुमायडीन छु भने मिक्षा ન મળી” એવી રીતે સતાપ ન કરે પરિનિટ્રિપ એ વિશેષણદ્વારા સૂત્રકાર સાધુ માટે એવું સૂચન કરે છે કે, તે ગોચરી માટે ભેજન સમયે જ નિકળે વાત આ પદથી ગૃહસ્થને ત્યાથી જે કઈ આહાર ગ્રહણ કરવામાં આવે તે ભ્રમરવૃત્તિથી સ્વીકાર કરવું જોઈએ આ સૂચના આપવામાં આવે છે ભાવાર્થ-સાધુએ ગોચરી માટે ભોજન કાળમાં જ નિકળવુ જોઈએ તે સમયે જે થોડુ મળે અગર ન મળે તે પણ આં વિષયમાં તેના મનમાં કોઈ પ્રકારને सत५ थवे। न मे ॥ ३०॥ Page #571 -------------------------------------------------------------------------- ________________ ४५४ उत्तराध्ययनसुने टीका' अज्जेवाह ' इत्यादि । हम् अस्मिन्नेव दिने न लभेन्न प्राप्नोमि अपि सम्भावयामि चः = आगामिदिने, इदमुपलक्षणम् तेन अन्यस्मिन् कस्मिथिदागामिनि दिने इत्यथः, लाभः स्यात् = आधारादिमाप्तिर्भविष्यति, एवम् = अनेनोक्तप्रकारेण यः साधुः मतिसमीक्षते चिन्तयति - अभे सत्यमुद्विग्नः सन् सयमयाना निर्वतीत्यर्थः । त मुनिम् - जलाभः = अलाभपरी परः, न तर्जयेत् = कथमपि पराजय कर्तुं न शक्नुया 'अज्जेवाह ' - इत्यादि । अन्वयार्थ - (अह् - अहम् ) मुझे (अज्जेव न लग्भामि-अद्यैव न लभे) आज यदि आहार का लाभ नही हुआ है (अवि-अपि) तो (सुए-श्वः) आगामी दिन मे उपलक्षण से और भी किसी अन्य दिवस में (लाभो सिया - लाभ स्यात्) उसका लाभ हो जायगा । ( एव-एवम् ) इस प्रकार से (जो - य ) साधु ( पडिसचिखे प्रतिसमीक्षते ) विचार लेता है, (त-तम् ) उसके लिये (अलामो - अलाभ ) अलाभपट्टीपर (न तज्जए -न तर्जयेत् ) कभी भी सतापित नही कर सकता है । इसका तात्पर्य यह है - याचना करने पर भी यदि गृहस्य - दाता की इच्छा होगी तो ही देगा, नहीं होगी तो नही देगा। यदि वर नही देता है तो इसमें साधु के लिये अपरितुष्ट होने की बात ही कौन सी है । जो साधु इस प्रकार की विचारधारा से युक्त होता है वह भिक्षा का लाभ न होने पर भी समचित्त बना रहता है, उसके मन मे विकृति नही आती है । इसी से वह अला नपरीपर का विजेता बन जाता है । ' अज्नेवाह ' त्याहि मन्वयार्थ - अह - अहम् भने अज्जेव न लब्भामि-अद्यैव न लभे या ले लेोभनने। साल थथे। नथी अवि-अपि तो सुए-श्व आगामी हिवसभा उपलक्षयी मील पशु अर्ध विभे लाभो सिया-लाभ स्यात् सेना साल भजशे एव - एवम् आ प्रार जो-च साधु पडिसचिक्खे- प्रतिसमीक्षते वियारी से छे त तम् तेने भाटे अलाभो - અજામ અલાલપરીષહ કદી પણ સતાપ આપનાર બનતા નથી આનુ તાત્પય એ છે કે, યાચના કરવા છતા પણ તે ગૃડસ્થ દાતાની ઈચ્છા હશે તેા આપશે નહી હાય તા નહીં આપે જે તે આપે નહિ તે સાધુ માટે તેમા અસતેષ લાવવાની વાત જ કયા છે, જે સાધુ આ પ્રકારની વિચારધારાથી યુકત છે તે ભિક્ષાના લાભ ન થવાથી પણ સચિત્ત ખની રહે છે તેના મનમા વિજ્રની આવતી નથી તેનાથી તે અલાભપરીષહના વિજેતા બની રહે છે Page #572 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३१ मलाभपरीपहजये ढढणमुनिटष्टान्त ४५५ दित्यर्थः । जय मान.-याचिते सति गृहस्थ. स्वेन्छया दद्यात् न ा दद्यात् , तर कोऽस्त्यसतोपो न यति सति । एव भावनया लाभाभावेऽपि मुनिना समचेतसैन अनिकृतस्यान्ते नै भवितव्यमित्यलाभपरीपहो पिजितो भवतीति । . भावार्य-अलाभपरीपह पर विजय पाने के लिये साधु की विचारधारा कैसी होनी चाहिये यह बात इस गाया दारा सत्रकार ने प्रदर्शित की है। ये कहरहे है कि सायु जय गोचरी के लिये किसी मद्गृहस्थ के यहां जाता है और आहारादिककी याचना करता है तो उसको इच्छा की पूर्ति होना न होना यह साधु के हाथ की बात नही है। गृहस्थ की भावना होगी तो वह देगा-नही होगी तो नही देगा। साधु की कोई इस में जयदस्ती तो है नहीं, अत. ऐसी परिस्थिति में जय कि साधु को आहार का लाभ न हो तो उसका कर्तव्य है कि वह अपनी आत्मा को व्यर्थ में क्लेशित न करे, और न उस पर रुष्ट परिणति हो धारण करे। विचार यह करे कि-आज नहीं मिला तो कल मिल जायगा, कल भी न मिला तो परसों मिल जायगा, इसमे सोच फिकर करने की पात ही कौन सी है। दाता का भाव होगा तो देगा, नही होगा तो नहीं देगा। इम तरह जो साधु वर्तता रहता है वह वीर मुनि अलाभ परीपर को अवश्य जीत लेता है। ભાવાર્થ—અલાભપરીષહ ઉપર વિજય મેળવવા માટે સાધુની વિચારધારા કેવી હોવી જોઈએ એ વાત આ ગાથા દ્વારા સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે તેઓ કહે છે કે, સાધુ જ્યારે ગોચરી માટે કેઈ ગૃહસ્થને ઘેર જાય અને આહા રાદિકની યાચના કરે તે તેની ઈચ્છાની પૂતી થવી કે ન થવી તે સાધુના હાથની વાત નથી ગૃહસ્થની ભાવના હોય તે આપે, નહી હોય તે આપ વાના નથી સાધુની કોઈ જબરજસ્તી હોઈ શકે નહિ આથી આવી પરિસ્થિ તિમાં કઈ સાધુને આહારને લાભ ન થાય તે તેનું કર્તવ્ય છે કે તે પોતાના આત્માને નકામો તષિત ન કરે અને ન તો તેના ઉપર ગુસ્સે કરે વિચાર એ કરે કે, આજ ન માન્યું તે કાલે મળશે કાલે નહી મળે તે પરમ દિવસ મળશે આમા ફિકર ચિતા કરવાની હેય જ નહિ દાતાને ભાવ હશે તે આપશે, નહી હોય તે નહી આપે આ પ્રકારે જે સાધુ વર્તતા રહે છે તે વીર મુનિ અલાભપરીષહને અવશ્ય જીતી લે છે Page #573 -------------------------------------------------------------------------- ________________ - - उत्तगययमसूत्र अन दृष्टान्त प्रदर्श्यते विन्ध्याचलप्रदेशे हुण्डनामके ग्रामे निधनः कशशरीर: कुदुम्बाहुल. सौवीर नामा कृषीवल आसीत् । तर रिन्ध्याचलपतिना गिरिसेननृपतिना पश्चाशत्सस्यकानि हलानि वाइयितु पारकेण पञ्चाशत्सख्यका इलबाहका नियोजिता । तत्रैकदा सौवीरकृपीपलस्य वारकः समायातः । तस्मिन् दिने क्षेने पभान्नीत्वा हछेषु योजयित्वा क्षेत्र कर्पितमान । पभा. बान्ताः अविस्थग्नाः क्षुत्पिपासाव्याकुला ग्रीष्मातपसतप्ता हलमुक्तावस्था मतीक्षमाणाः स्वाहारमभिलपन्ति, पश्यन्ति च पुन. दृष्टान्त-विन्ध्याचल प्रदेश में एक हुण्ड नाम का ग्राम था । उस में एक निर्धन सौवीर नाम का किसान रहता था। कुटुम्य यहुत होने की वजह से उसे सदा इसके लालन पालन की चिंता घेरे रहती थी इसलिये चिन्ता के मारे इसका शरीर कृश हो गया था। विंध्याचलवर्ती गिरिसेन राजाने पारीर से पांचसी दलों को जोतने के लिये पाचसो हलवाहक-हाली-नियुक्त कर रखे थे। सौवीर कृषीवल (किसान) की भी एक दिन बारी आई । उस दिन उसने खेत में वेल ले जाकर और उन्हें हल में नियुक्त कर उस खेत को जोतना प्रारभ कर दिया। खेत जोतते२ बैल यक गये वे बीचर मे खडे भी होने लगे। ग्रीष्मकाल के ताप से अतिशय सतप्त होकर वे क्षुत्पिपासा से अत्यत व्याकुल हो गए और इस बात की प्रतीक्षा करने लगे कि कब हम हल से मुक्तहोवे और कर घास आदि खाकर अपनी क्षुधा को शात करें। इसी अभिः प्राय से वे वेचारे यार बार अपने हाली सौवीर के मुखकी ओर भी છાત–વિધ્યાચળ પ્રદેશમાં એક હુડ નામનુ ગામ હતું તેમાં એક નિધન સોવીર નામને ખેડુત રહેતે હને કુટુંબ મોટું હોવાને કારણે તેને સદા તેના પાલન પોષણની ચિંતા રહ્યા કરતી હતી આ ચિતાના બેજાના કારણે તેનું શરીર ઘસાઈ ગયું હતું વિધ્યાચળ પ્રદેશના ગિરિમેન રાજાએ વારા પાડીને પાચસો હળે જોડવા માટે પાચસે ખેડુતેને નિયુકત કરી રાખ્યા હતા સૌવીર ખેડુતને પણ એક વખત વારો આવ્યો એ દિવસે તેણે ખેતરમાં બળદ લઈ જઈને હળ તયાર કરી ખેડવાનું શરૂ કર્યું ખેતર ખેડતા ખેડતા બળ થાકી ગયા અને વચમાં વચમાં ઉભા રહેવા લાગ્યા ઉનાળાના સખ્ત તાપથ અતિશય સતત થઈને ભૂખ તરસથી તે ઘણા વ્યાકુળ બની ગયા અને એ વાતની પ્રતીક્ષા કરવા લાગ્યા કે, કયારે અમને હળથી મુકત કરવામાં આવે અને કયારે ઘાસ વગેરે ખાઈ ભૂખને શાત કરીએ આવા ભાવથી તે બીચારા વારંવાર પોતાના માલીક ચોવીરના મોઢા તરફ જોતા હતા , Page #574 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३१ अलाभपरिपहजये ढढणमुनिदृष्टान्त ४५७ पुनः सौपीरमुखम् । परतु सौवीरस्तान् न मुञ्चति । तेन भक्तपानवेलायामेकश्वासोऽधिकः कर्पितस्तेन पभाणा भक्तपानान्तरायो जातः, ततथान्तरायकर्म सौवोरेण बद्धम् । अथाऽसौ मृत्वा बहुकाल ससारे परिभ्रम्य, कदाचिद् गोपालदारकभवे वने गाथारयन् कस्मिचित्तरुतले बद्धसदोरकमुखवत्रिक पटकायपालक मुनि दृष्टवान् । तर तद्देशना निशम्य स सौवीरस्तस्मिन् गोपालदारकभवे प्राजितः । तदनन्तर कालमासे काल कृत्वा सौधर्मकल्पे देवत्वेन समुत्पन्नः। ततश्च्युतोऽसो द्वारदेसने लगते थे, परन्तु सौवीर ने उनकी इस परिस्थिति पर जरा भी ध्यान नहीं दिया और न उन्हें छोडा ही । प्रत्युत उनके ग्वाने पीने के समय में उसने एक चाम (हलरेखा) और अधिक जोता। इससे सौवीर को प्रवल अतराय कर्म का यध हुआ। कुछ काल के वाट मर कर उस पर्याय से पर्यायान्तरित हुआ। बहुत काल तक इसने ससार परिभ्रमण किया । ससारपरिभ्रमण करते२ किसी समय यह गवाल के घर में जन्मा । बडा होने पर गायों को चराता था। एक दिन जगल में इसकी दृष्टि वृक्ष के नीचे बैठे हुए एक मुनिराज पर जो पट्काय के जीवोंको यतना करने में तत्पर थे, तथा मुख पर जिनके दोरासहित मुखवस्त्रिका वधी हुई थी उन पर पडी । उनके पास पहुँचकर इसने उनसे धर्मदेशना सुनी । उसका प्रभाव इसकी आत्मा पर इतना पड़ा कि यह उसी समय दीक्षित हो गया। माधुचर्या का ठीकर तरह निर्वाह करते हुए वह मृत्यु के अवसर में कालधर्म पाकर सौधर्म देव પરિસ્થિતિ ઉપર સૌવીર નતે જરા પણ ધ્યાન આપ્યું કે તે તેમને ધુસરથી છોડયા વધારામાં તેમને ખાવા પીવાના સમયને વખતે એક ચાસ વધારે ખેડા આથી સૌવીને પ્રબળ એ તરાયકમને બધ થયો થોડા સમય પછી સવીર ખેડૂત મરીને પર્યાયથી પર્યાયાન્તરિત થયે ઘણુ કાળ સુધી તેણે સંસારમાં પરિભ્રમણ કર્યું સ સારપરિભ્રમણ કરતા કરતા કાળાતરે તે એક ગોવાળને ત્યા જન માટે થતા તે ગાયોને ચરાવતે હતો એક દિવસ જગલમાં તેની દષ્ટી ઝાડની નીચે બેઠેલા એક મુનિરાજ ઉપર પડી, જે પટકાયના જીની રક્ષા કરવામાં તત્પર હતા તેમના મોઢા ઉપર દેગ સાથે એક મુખવસ્ત્રિકા બાધેલી હતી તેની પાસે પહોંચીને તેમની પાસેથી ધર્મ દેશના સાભળી એને પ્રભાવ તેના આત્મા પર એવો પડ્યો કે તે એજ સમયે દીક્ષિત બની ગયા સાધુચર્યાને ઠીક ઠીક નિર્વાહ કરતા કરતા તે મૃત્યુના અવસરે કાળધર્મ પામ્યો અને તે સૌધર્મ દેવ Page #575 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययानो कायां श्रीकृष्णासुदेवगृहे पुनत्वेन समुत्पन्नः । स च दद्वणनाम्ना मसिद्धो जातः । ___अयैकदा स बढणकुमार: श्रीनेमिनाथ तीर्थंकरस्य समीपे प्राजितः । भिक्षा चर्याया प्रत्तोऽसौ श्रीकृष्णस्य पुनोऽपि त्रिजगद्गुरोस्तीर्थकरस्य शिष्योऽपि स्वर्गलक्ष्मीजित्वरसपत्समन्विताया पिशालाया द्वारकाया नगर्या महेम्याना भवनेष्वपि पर्यटन लाभान्तरायवशात् किंचिदपि मासुकैपणीय न लभते । ततोऽसौ क्षुधापिपासया शुप्फशरीरः श्रीनेमिनाथस्वामिन तदलाभकारण पृष्टवान् श्रीनेमिनाय स्वामिना कवितम्-वत्स ! अस्माद् पूर्व नानाविलक्ष नानवतिसहस्र-नवशत-नवनवति ९९,९९,९९९ तमे भवे त्व विन्ध्याचलप्रदेशे हुण्डकग्रामे सौपीरनामा कृपीवल लोक में देवपने से उत्पन्न हुवा। वहा की स्थिति समाप्त होने पर यह वहा से च्यवकर दारिकानगरी में श्रीकृष्ण वासुदेव के घर पुत्ररूप से उत्पन्न हुआ और वहा इसका नाम ढढणकुमार रक्खा गया। इस ढढणकुमार ने श्रीनेमिनाथतीर्थकर के समीप धर्मदेशना सुनकर दीक्षा अगीकार की। भिक्षाचर्या करने को वे स्वय जाते थे। श्रीकृष्ण के पुत्र एव त्रिजगद्गुरु तीर्थकर नेमिनाथ प्रभु के शिष्य होने पर भी उस विशाल द्वारिका नगरी में इनकोबडे२ सेठ साहकारोंके घरों मे जाने पर भी लाभान्तराय कर्म के उदय से थोडे से भी प्रासुक एषणीय आहार का लाभ नहीं होता, अत ये दिन प्रतिदिन शुष्क शरीर होने लगे । भगवान् नेमिनाथ के पास जाकर एकदिन इन्होंने आहार के अलाभ का कारण पूछा तो भगवान् ने कहा कि वत्स! तू इस भव से पहिले निन्यानवे लाख निन्यानवे हजार नौ सो निन्यानवे ९९,९९,९९९ भव मे विध्याचल प्रदेश मे हुण्डक ग्राम मे सौवीर नाम લોકમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાની સ્થિતિ સમાપ્ત થતા તે ત્યાથી ચવીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્ર રૂપે ઉત્પન્ન થયે અને ત્યાં તેમનું નામ ઢઢણ રાખવામાં આળ્યું આ ઢ ઢણકુમારે શ્રીનેમીનાથ તીર્થ કર પાસે ધર્મદેશના સાભળી દીક્ષા ગ્રહણ કરી ભિક્ષાચર્યા કરવા માટે તે સ્વય જતા હતા શ્રીકૃષ્ણના પુત્ર તેમજ ત્રીજગર તીર્થંકર નેમીનાથ પ્રભુના શિષ્ય હોવા છતા પણ તે વિશાળ દ્વારિકા નગરીમાં તેને મોટા મેટા શેઠ શાહકારોના ઘરમાં જવા છતા પણ લાભાતરાય કર્મના ઉદ્દયથી થોડા પણ પ્રાસુક આહારને લાભ મળતું ન હતું આથી એ દિનપ્રતિદિન શુષ્ક શરીરવાળા બનવા લાગ્યો ભગવાન નેમીનાથ પાસે જઈને એક દિવસ તેમણે આહા રના અલાભનું કારણ પૂછયું, ભગવાને કહ્યું કે, હે વત્સ ! તુ આ ભવથી પહેલા નવાણું લાખ નવાણું હજાર નવસે નવાણુના ૯૯૯૯૯ ભવમાં વ પ્રદ Page #576 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ० २ गा ३१ अलाभपरीपहजये ढढणमुनिदृष्टान्त ४५९ आसीः। तत्रभवे हलयोजितहपभाणा भोजनपानान्तरायस्त्वया कृतः। तदन्तरायकर्माऽस्मिन् भवे इदानीमुदितम् , अतोऽयमलाभपरीपहस्त्वया सोढव्यः। तदनु ढढणकुमारेण स्वपूर्वभवृत्तान्त श्रुत्वा तदन्तरायम सपयितु गाढसवेगेन सोत्साहमभिग्रहो गृहीतः-अद्यमभृति मया परलाभो न ग्राह्य इति । तदनन्तरमभिग्रहमुपादाय स प्रतिदिन भिक्षार्थमटति, परतु-लाभान्तरायोदयान किंचित् प्राप्नोति, तथापि नो द्विग्नो भाति,नापि चान्य निन्दति किन्तु, नित्यमदीनमानस. सन् स्वकर्माचिन्तयत् । के एक किसान की पर्याय में था। उस समय तूने हल मे जुते हुए चैलो के भोजन पान में अन्तराय डाला था। वह अतराय कर्म इस भव में तुम्हारे इस समय में उदय मे आया है इसलिये इस अलाभ परीपद को तुझे सहन करना चाहिये। भगवान् द्वारा इस प्रकार कहे गये अपने पूर्वभय के वृत्तान्त को सुनकर ढढणकुमार मुनिने उस बद्ध अन्तराय को नष्ट करने के निमित्त बडे ही उत्साह के माय गाढ वैराग्य से युक्त अन्तःकरण होकर ऐसा अभिग्रह ग्रहण किया कि " आज से लेकर मैं परलाभ को ग्रहण नहीं करूँगा” अर्थात् दूसरे के निमित्त से मिला दुवा आहार पानी नही ग्रहण करूँगा । इस प्रकार अभिग्रह ग्रहण कर वे प्रतिदिन भिक्षाचर्या को जाते परन्तु लाभान्तराय कर्म के उदय से उनको किञ्चित् भी आहार का लाभ नहीं होता, परन्तु फिर भी इस परिस्थिति में भी उनके चेहरे पर उदिग्नता के चिह्न जरा भी दिखलाई नही पडते-वे उद्विग्नचित्त नहीं होते और न શમા હુડક ગામમાં સૌવીર નામથી એક ખેડુતના પર્યાયમા હતો તે સમયે તે હળમાં જોડેલા બળદને ભજન પાનમાં ઉતરાય નાખ્યો હતો તે અતરાય કર્મ આ ભવમા તમારે માટે આ સમયે ઉદયમાં આવેલ છે માટે આ અલાભ પરીષહને તમારે સહન કરવું જોઈએ, ભગવાન તરફથી કહેવામાં આવેલ આ પ્રકારના પિતાના પૂર્વભવના વૃત્તાતને જાણી ઢઢણકુમાર મુનિએ આ અસ બદ્ધ અતરાયને નાશ કરવા માટે ખૂબ જ ઉત્સાહથી ગાઢ વૈરાગ્યયુક્ત આત. કરણવાળા બની એ અભિગ્રહ ધારણ કર્યો કે, “આજથી હું પરલાભને ગ્રહણ નહી કરૂ ” અર્થાત્ બીજાના નિમિત્તથી મળેલ આહાર પાછું ગ્રહણ નહી કરૂ આ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરી તે પ્રતિદિન ભિક્ષાચર્યા માટે જતા પરંતુ લાભાન્તરાય ઠર્મના ઉદયથી તેમને છેડે પણ આહારને લાભ મળતે નહી Page #577 -------------------------------------------------------------------------- ________________ છેદ उत्तगध्ययनहरे अथान्यदा श्रीकृष्णवासुदेश श्रीनेमिनाथस्वामिन पृष्टयान्-मगरन् ! अष्टा दशसहस्रेषु अमणेषु कोऽस्ति दुष्करकारक ?, श्रीनेमिनावस्वामिना मोक्तम्-सर्व श्रमणदुप्फरकारकाः, ढढणमुनिस्तु अतिदुष्करकारकः । श्रीकृष्णेनोक्तम्-कथम्?, श्रीनेमिनाथस्वामी ग्राह-अलगमपरीपहस्य सम्यरु सहनेन । ततो भक्तिमरेण संजातरोमाञ्च श्रीकृष्णोऽवदत्-प्रभो ! महात्मा दृढणमुनिः क्व विद्यते श्री भगवानाइ-भिक्षार्थ द्वारकापुरी गतः, नगर्या माविशन्नेव त उस्यसि। तद्वचन शुत्ला श्रीकृष्ण श्रीनेमिजिन प्रणम्य चलितः । ततः पुरद्वारे प्रविशन् श्रीकृष्णः किसी दूसरे की निन्दा ही करते । निन्दा करते भी तो अदीनमन होकर अपने अशुभ कर्म की। ___एक दिन की बात है कि श्रीकृष्ण वासुदेव ने श्रीनेमिनायप्रभु से पूछा कि भगवन् ! इन अठार हजार मुनियों में इस समय दुष्करः कारक कौन है। प्रभु ने कहा सर ही श्रमण दुपफरकारक हैं परन्तु ढढणमुनि विशेष रीति से दुष्करकारक है । वासुदेव ने कहा यह क्या। प्रभुने कहा अलाभपरीपद के सम्यर सरन करने से । यह सुनते ही श्रीकृष्ण का समस्त शरीर भक्ति के आवेश से रोमाचित हो गया। श्रीकृष्ण ने कहा-प्रमो। महात्मा ढढणमुनि इस समय कहा विराजमान हैं । प्रभु ने उत्तर में कहा कि वे इस समय भिक्षा के लिये द्वारिका मे गये हैं। तुम्हें वहा जाते ही वे मिल जावेंगे। भगवान् की बात सुनकर वासुदेव श्रीकृष्ण नेमिनाथ भगवान को वदना करके वहासे चलेगये। આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉદ્વીતાનું ચિહ્ન દેખાતુ નહી એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા અને બીજા કોઈની નિદા પણ કરતા નહી નિ દી કરતા તે તે ફક્ત પિતાના અશુભ કર્મની એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછયું કે, ભગવદ્ ! આ અઢારહજાર મુનિઓમાં આ સમયે દુષ્કર સ્થિતિ કાણું ભેગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુષ્કર કષ્ટ ભોગવે છે છતા ઢઢણ મુનિ આ બધાથી વધુ દુષ્કરસ્થિતિમા છે વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યફ સહન કરવાથી આ સાભળતા જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાતમા ઢઢણુ મુનિ આ સમયે કયા બિરાજે છે ? પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યા જતા જ ભેટે થઈ જશે ભગવાન ની આ વાત સાભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વદના કરી ત્યાથી ચાલી નીકળ્યા Page #578 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ३१ अलाभपरीपहजये ढढणमुनिटष्टान्त ४६१ कृशशरीर शान्तचेतस ढढणमुनि दृष्टवान् । ततस्तद्गुणाकृष्टोऽतियुदितः श्रीकृष्णो हस्तिस्कन्यादवतीर्य महीतलमिलन्मौलिस्त वान्दे । तदा तेन वन्यमानोऽसौ ढढणमुनिः केनचिदिभ्येन दृष्टः । तदातेनेभ्येन चिन्तितम्-अहो ! एप महात्मा श्रीकृष्णेन वन्द्यते । ए चिन्तयत एर तस्येभ्यस्य गृहे ढढणमुनिः प्रविष्टः । तेनोत्कृष्टभावेन मोदकैः प्रतिलम्भित.। ततोऽसौ ढढणमुनि श्रीनेमिनायस्वामिनः समीप गत्वा भिक्षा प्रदय पृच्छतिभगवन् ! मम लाभान्तरायः क्षीणः किम् ?, श्रीनेमिनाथस्वामिना प्रोक्तम्-न तव___उस समय उन्हों ने कृशशरीर एव शान्तचित्त ढढणमुनि को पुरदार मे प्रवेश करते हुए देखा । देखते ही वे अपने गजराज से नीचे उतरे और झुककर उनको वदना करने लगे । कृष्णवासुदेव को बदना करते हुए उस समय किसी सेठ ने देख लिया। देखते ही उसने विचार किया कि जिस महात्मा को वदना ये वासुदेव कर रहे हैं वह कोई साधारण साधु नही हैं, ऐसा विचार कर ही रहा था कि ढढणमुनि इतने मे उसी सेठ के घर में प्रविष्ट हुए । उसने बडे ही उत्कृष्ट भावों से सम्पन्न होकर ढढणमुनि को मोदकों की भिक्षा दी । भिक्षा लेकर वे वापिस अपने स्थान पर आ गये और जो कुछ भिक्षा मे उनको मिला था वह उन्हों ने श्रीनेमिनाथ भगवान् को दिखलाया। दिखलाफर फिर भगवान् से उन्हों ने पूछा कि हे भगवान् ! मेरा लाभान्तराय कर्म क्षीण हो चुका है क्या' । भगवान् ने कहा अभी नही, भिक्षा मे जो ये એ સમયે તેમણે કૃશશરીરવાળા અને શાંતચિત્ત ઢઢણ મુનિને દ્વારિકાપુરીના દ્વારમાં પ્રવેશ કરતી વખતે જોયા જોતા જ પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી ઢઢણમુનિ પાસે જઈ પહોચ્યા અને નીચા નમી વદના કરી કૃષ્ણ વાસુદેવને વદના કરતા કોઈ શેઠ જોઈ ગયા અને મનમાં વિચાર કર્યો છે, જે મહાત્માને વાસુદેવ વદના કરી રહ્યા છે તે કઈ સાધારણ સાધુ ન હોવા જોઈએ જ્યા શેઠ એવો વિચાર કરી રહ્યા હતા ત્યા ઢઢણમુનિ એજ શેઠને ઘેર ભિક્ષા માટે જઈ પહોચ્યા એણે ખૂબ જ આદર ભાવથી ઢઢણમુનિને લાડુની ભિક્ષા આપી ભિક્ષા લઈ તે પિતાના સ્થાન ઉપર પહોંચ્યા અને પિતાને જે કાઈ ભિક્ષામાં મળ્યું હતું તે તેમણે ભગવાન શ્રી નેમીનાથને બતાવ્યું ભગવાનને બતાવીને પછી તેમણે પૂછ્યું કે, ભગઉન્ ! મારૂ લાભાન્તરાય ડર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ? ભગવાને કહ્યું, Page #579 -------------------------------------------------------------------------- ________________ ૬૦ उचगध्ययनक्षत्र ___ अथान्यदा श्रीकृष्णमासुदेवः श्रीनेमिनाथस्वामिन पृष्टयान-भगवन् ! अष्टा दशसहस्रेषु अमणेषु कोऽस्ति दुष्करकारक ?, ओनेमिनाथस्वामिना प्रोक्तम्-सर्व श्रमणदुष्करकारकाः, ढढणमुनिस्तु अतिदुष्करकारकः । श्रीकृष्णेनोक्तम्-कथम्?, श्रीनेमिनाथस्वामी ग्राह-अलाभपरीपहम्य सम्यरु सहनेन । ततो भक्तिभरेण संजातरोमाञ्च श्रीकृष्णोऽवदद-प्रभो ! महात्मा ढढगमुनिः क्व विद्यते ? श्री भगवानाह-भिक्षार्थ द्वारकापुरी गतः, नगर्या प्राविशन्नेन त इत्यसि । तद्वचन श्रुत्वा श्रीकृष्ण श्रीनेमिजिन प्रणम्य चलित. । ततः पुरद्वारे प्रविशन् श्रीकृष्णः किसी दूसरे की निन्दा ही करते । निन्दा करते भी तो अदीनमन होकर अपने अशुभ कर्म की । __ एक दिन की बात है कि श्रीकृष्ण वासुदेव ने श्रीनेमिनाथप्रभु से पूछा कि भगवन् ! इन अठार हजार मुनियों में इस समय दुष्कर कारक कौन है। प्रभु ने कहा सर ही श्रनण दुफ्फरफारक है परन्तु ढढणमुनि विशेष रीति से दुष्करकारक है। वासुदेव ने कहा यह क्यों? प्रभुने कहा अलाभपरीपद के सम्यक् सहन करने से । यह सुनते ही श्रीकृष्ण का समस्त शरीर भक्ति के आवेश से रोमाचित हो गया। श्रीकृष्ण ने कहा-प्रभो! महात्मा ढढणमुनि इस समय कहा विराजमान हैं । प्रभु ने उत्तर में कहा कि वे इस समय भिक्षा के लिये द्वारिका मे गये है। तुम्हें वहा जाते ही वे मिल जावेंगे। भगवान की बात सुनकर वासुदेव श्रीकृष्ण नेमिनाथ भगवान् को वदना करके वहासे चलेगये। આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉઠીગ્નતાનું ચિત્ર દેખાતુ નહી એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા અને બીજા કેઈની નિદા પણ કરતા નહી નિદા કરતા તે તે ફકત પિતાના અશુભ કર્મની એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછ્યું કે, ભગવાન ! આ અઢારહજાર મુનિઓમા આ સમયે દુષ્કર સ્થિતિ કાણું ભગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુષ્કર કષ્ટ ભોગવે છે છતા ઢઢણ મુનિ આ બધાથી વધુ દુષ્કર સ્થિતિમા છે વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યકુ સહન કરવાથી આ સાભળતા જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાત્મા ઢઢણ મુનિ આ સમયે કયા બિરાજે છે તે પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યાં જતા જ ભેટો થઈ જશે ભગવાન ની આ વાત સાભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વેદના કરી ત્યાથી ચાલી નીકળ્યા Page #580 -------------------------------------------------------------------------- ________________ प्रिमदर्शिनी टीका अ० २ मा ३२ रोगपरीपहजय छाया -- ज्ञात्वा उत्पतित दुःख, वेदनया दुःखार्तितः । अदीनः स्थापयेत् मज्ञा, स्पृष्टस्तत्र अधिसदेत ॥ ३२ ॥ टीका - " नच्चा " इत्यादि । ૪૩ ५ वेदनया - वेदनीय कर्मणा दुख-श्वासकासादिपोडशविध रोगसम्बन्धिक कष्टम् उत्पतितम् = उत्पन्न भवतीति ज्ञाला दुःखार्चितः = भाविदु' खशङ्कयाऽऽर्त्तभाव गतः अदीनः = दैन्यभावरहितः सन् प्रज्ञा-बुद्धिं स्थापयेत् = भाविदुःखशङ्कया चलन्ती बुद्धि स्थिरीकुर्यात् । तथा यदि साधु स्पृष्टः = श्वास - कास - ज्वर - दाह 3 ર 3 ४ १२ 93 १० 79 * कुक्षिशुल-भगन्दरा-शौऽजीर्ण-दृष्टिरोग - मूर्धशुला - रुच्य - क्षिशूल - कर्णशूल - कण्डू - आहार के अलाभ से अथवा अन्तप्रान्त आहार के लाभ से शरीर मे रोग उत्पन्न हो जाता है इसलिये सोलहवा रोगपरीपह साधु को जीतना चाहिये, यह बात सूत्रकार कहते हैं-'नच्चा' इत्यादि । अन्वयार्थ -- (वेपणा - वेदनया) वेदनीय कर्म के उदय से (दुक्खदु:ख) श्वास कास आदि सोलह प्रकार के रोग सवधी दुःख ( उप्पइयउत्पतितम् ) उत्पन्न होता है ऐसा (नच्चा - ज्ञात्वा ) जानकर ( दुहहिएदुःखार्तितः) मावी दुःख की आशङ्का से आर्त भाव को प्राप्त हुआ मुनि ( अदीणो- अदीन: ) दैन्यभाव से रहित होकर (पन्न ठावण- प्रज्ञा स्थापयेत् ) भावी दुख की आशङ्का से चलित होती हुई अपनी बुद्धि को स्थिर करे | यदि साधु ( पुट्ठो - स्पृष्टः ) श्वास, कास, ज्वर, दाह, कुक्षिशूल, भगन्दर, अर्श, अजीर्ण, दृष्टिरोग मूर्धशूल, अरुचि, नेत्रशूल ว 3 * આહારના અલાભથી અથવા અહિતકર્તા (અપૃથ્ય) આહારથી શરીરમા રોગ થવા સ ભવ છે તેથી સાળમેરાગપરીષહ સાધુએ જીતવા જોઈ એ એ वात सूत्रार आहे छे' नच्चा ' इत्याहि अन्वयार्थ-वेयणाए-वेदनया वेहनीय उर्भाना अध्यथी दुक्स-दु खम् श्वास अस साहि सोज़ प्रहारना रोग समधी हु भ उप्पइय- उत्पत्तितम् उत्पन्न थाय छे येवु नञ्चा - ज्ञात्रा मशीने दुहट्टिए - दु खार्तित लावी हु भनी सारा जथी आर्त भा पने आप्तस्तार भुनि अदीणो-अदीन हैन्य लावथी रहित मनी पन्त ठाव - प्रज्ञा થાયેત્ ભાવી દુખની આરાકાથી ચલીત થતી પેાતાની બુદ્ધિને સ્થિર કરે मगर ले साधु पुट्ठो-स्पृष्ट १ श्वास, २ स, 3०१२, ४ हाडे, १ भग-६२, ७ डुरस, ८ अर्थ, हष्टिरोग, १० मुर्धशूज, ११ महगाई, म३थि, Page #581 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनमा कर्म क्षीणम् , अयतु वासुदेवस्य लाभः, यत श्रीकृष्णस्त्वा वन्दितवान्, अतस्ते मोदकाल श्रेष्ठी दत्तवान् । तद्वचन श्रुत्वा ढढणमुनि 'परलामो न कल्पते' इत्युक्त्वा रागद्वेषवर्जितो मूर्खारहितः सन् नगराद् पहिर्गता प्रामुकस्थण्डिले मोदकान् यत्नया परिष्ठाप्य, तापदैन्यायकरणेन लागान्तरायम तपयन् क्षपात्रेणिमारुह्य केवली जातः। एवमन्यरपि मुनिभिरलाभपरीपह सोढव्यः ॥ ३१ ॥ ____ अलाभादन्तप्रान्तायाहारलामाद् वा शरीरे रोगा उत्पधन्ते, अतः पोडशं रोगपरीपहजय माहमूलम्-नच्चों उप्पइय दुक्ख, वेयणाए दुहटिए । अंदीणो ठावए पन्न, पुट्ठो तत्थाहियासए ॥३२॥ मोदकों का लाभ तुम्हें हुआ है वह लाम तुम्हारा नहीं है किन्तु यह लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वदना की इसलिये सेठ ने तुमको ये मोदक वहराये, अत. तुम्हारे इस लाभ में निमिस कृष्ण हैं । ढढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है " ऐसा कहकर रागडेप से एव मूग से वर्जित होते हुए नगर के बाहर जाकर किसी प्रासुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया। ताप एव दीनता के नही करने से लाभान्तरायकर्म को नष्ट करते हुए उन ढढणमुनिने क्षपकश्रेणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अलाभ परिषह को सहन करना चाहिये ॥३१॥ હજુ સમય બાકી છે ભિક્ષામા લાડવાને લાભ તમને થયો છે તે લાભ તમારે નથી પર તુ એ લાભ વાસુદેવને છે કારણ કે કૃષ્ણ તમારી વદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે આથી તમારા આ લાભમા નિમિત્ત કૃષ્ણ બન્યા છે ઢઢણમુનિએ ભગવાનના આ વચન સાભળી “બીજાને લાભ મને ક૫તે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કઈ પ્રાસુક ભૂમિમા એ લાડવાને યતનાપૂર્વક છોડી દીધા તપ અને ભિક્ષામાં દીનતા ન કરવાથી લાભાન્તરાય કમને નષ્ટ કરતા એ ઢઢણમુનિએ ક્ષપકશ્રણ પર આરેહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ परीपडने सहन ४२ता २७वु नये ॥ ३१ ॥ Page #582 -------------------------------------------------------------------------- ________________ - ११ प्रिपदचिनी टीका अ० २ गा ३२ रोगपरीपहजय छाया-ज्ञासा उत्पतित दुःख, वेदनया दुःखार्तितः । . अदीनः स्थापयेत् प्रज्ञा, स्पृष्टस्तर अधिसहेत ॥ ३२ ॥ टीका-" नच्चा" इत्यादि। वेदनया-वेदनीयफर्मणा दु खवासकासादिपोडशविधरोगसम्मन्धिक कष्टम् उत्पतितम् उत्पन्न भवतीति ज्ञाला दुःखार्तितः = भाविदुःखशङ्कयाऽऽत्तंभाव पतः अदीनः = दैन्यभावरहितः सन् प्रज्ञा-भुद्धि स्थापयेत्म्भाविदुःखशङ्कया चलन्ती युद्धिं स्थिरीकुर्यात् । तथा यदि साधु स्पृष्टः श्वास-कास-जर-दाहकुक्षिरल-भगन्दरा-शौंऽर्जीण-दृष्टिरोग-मूर्धशूला-रुच्य-क्षिरल-कर्णशूल-कण्डू आहार के अलाभ से अथवा अन्तप्रान्त आहार के लाभ से शरीर में रोग उत्पन्न हो जाता है इसलिये सोलहवा रोगपरीपद साधु को जीतना चाहिये, यह यात सूत्रकार कहते हैं-'नच्चा' इत्यादि । अन्वयार्थ-(वेयणा-वेदनया) वेदनीय कर्म के उदय से (दुक्खदुःख) श्वास कास आदि सोलह प्रकार के रोग सवधी दुःख ( उप्पइयउत्पतितम् ) उत्पन्न होता है ऐसा (नच्चा-ज्ञात्वा) जानकर (दुट्टिएदुःखार्तितः) भावी दुख की आशङ्का से आर्त भाव को प्राप्त हुआ मुनि (अदीणो-अदीनः) दैन्यभाव से रहित होकर (पन्न ठाव-प्रज्ञा स्थापयेत् ) भावी दुख की आशङ्का से चलित होती हुई अपनी बुद्धि को स्थिर करे। यदि साधु (पुट्ठो-स्पृष्ट.) श्वास, कास, ज्वर, दाह, कुक्षिशूल, भगन्दर, अर्श, अजीर्ण, दृष्टिरोग मूर्धशूल, अरुचि, नेत्रशूल આહારના અલાભથી અથવા અહિતકર્તા (અપથ્ય) આહારથી શરીરમાં રોગ થવા સંભવ છે તેથી સોળ રોગપરીષહ સાધુએ છતરે જોઈએ એ पात सूत्र२ ४ छ-'नच्चा' याहि मक्याथ-वेयणाए-वेदनया वहनीय भना यथा दुक्स-दु खम्वास पास मासि २२ २५पी उप्पइय-उत्पतितम्, तत्पन्न श्राय छे से सञ्चा-ज्ञात्वा तीन दुट्टिए-दु खार्तित सावनी 2411४थी मातमा पने पास ना२ मुनि अदीणो-अदीन छैन्य माथी २डित मनी पन्त ठावए-प्रज्ञा स्थापयेत् पापी मनी साथी यक्षीत यती पातानी मुद्धिन स्थिर ४३ भAR ने साधु पुट्ठो-स्पृष्ट १ श्याम, २ ४ास, 3 w५२, ४ हाड, ५ ६8, ૬ ભગન્દર, ૭ હરસ, ૮ અજીર્ણ, ૯ દષ્ટિરોગ, ૧૦ મુર્ધશૂળ, ૧૧ અરૂચિ, Page #583 -------------------------------------------------------------------------- ________________ ___ उत्तरायनले कर्म क्षीणम् , अय तु बासुदेवस्य लाभः, यत श्रीकृष्णस्त्वां वन्दितमान, अतस्ते मोदकाम् श्रेष्ठी दत्तवान् । तद्वचन श्रुत्वा ढढणमुनि 'परलामो न कल्पते' इत्युक्त्या राग वर्जितो मूर्छारहितः सन् नगराद् हिर्गत्ला मामुकस्थण्डिले मोदकान् यतनया परिष्ठाप्य, तापदैन्यायकरणेन लाभान्तरायम क्षपयन् क्षपश्रेणिमारुह्य केवली जातः। एवमन्यैरपि मुनिभिरलाभपरीपह सोढव्यः ॥ ३१॥ । अलाभादन्तमान्ताद्याहारलामाद् वा शरीरे रोगा उत्पधन्ते, अतः पोडश रोगपरीपहजय माह-- मूलम्-नच्चों उप्पइय दुक्ख, वेयणाए दुहटिए । अंदीणो ठाए पन्न, पुट्ठो तत्थऽहियासए ॥३२॥ मोदको का लाभ तुम्हें हुआ है वह लाभ तुम्हारा नहीं है किन्तु या लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वदना की इसलिये सेठ ने तुमको ये मोदक वाये, अतः तुम्हारे इस लाभ में निमित्त कृष्ण हैं। ढढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है" ऐसा कहकर रागदेष से एव मूर्छा से वर्जित होते हुए नगर के बाहर जाकर किसी प्रासुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया । ताप एव दीनता के नहीं करने से लाभान्त रायकर्म को नष्ट करते हुए उन ढढणमुनिने क्षपकश्रेणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियो को भी अलाभपरिषह को सहन करना चाहिये ॥३१॥ હજુ સમય બાકી છે ભિક્ષામા લાડવાને લાભ તમને થશે છે તે લાભ તમારી નથી પરંતુ એ લાભ વાસુદેવને છે કારણ કે કૃણે તમારી વદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે આથી તમારા આ લાભમા નિમિત્ત કૃષ્ણ બન્યા છે ઢઢણમુનિએ ભગવાનના આ વચન સાંભળી બીજાને લાભ મને ક૫તે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કોઈ પ્રાસુક ભૂમિમા એ લાડવાને યતનાપૂર્વક છોડી દીધા તપ અને ભિક્ષામા દીનતા ન કરવાથી લાભાનતરાય કમને નષ્ટ કરતા એ ઢઢણમુનિએ ક્ષપકશ્રેણી પર આરોહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું . આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ પરીષહને સહન કરતા રહેવું જોઈએ કે ૩૧ | Page #584 -------------------------------------------------------------------------- ________________ ४६ प्रियदग्निी टीका अ० २ गा ३२ रोगपरीपहजय छाया-ज्ञात्वा उत्पतित दुःस, वेदनया दुःखार्तितः । . नदीन' स्थापयेत् मज्ञा, स्पृष्टस्तर अधिसहेत ॥ ३२ ॥ टीस-" नच्चा" इत्यादि। वेदनया वेदनीयर्मणा दुख-श्वासकासादिपोटशविघरोगसम्बन्धिक कष्टम् उत्पतितम् उत्पन्न भवतीति ज्ञाला दु.खातितः = भाविदुःखशङ्कयाऽऽभाव गतः अदीनः = दैन्यभावरहित' सन् प्रज्ञा-धुद्धि स्थापयेत् भाविदुःखशङ्कया चरन्तीं पुद्वि स्थिरीकुर्यात् । तथा यदि साधु स्पृष्ट'=वास-कास-अर-दाहकुक्षिल-भगन्दरा-शौऽजीर्ण-दृष्टिरोग-मूर्धला-रुच्य-क्षिशूल-कर्णशूल-कण्ट्र आहार के अलाभ से अयचा अन्तप्रान्त आहार के लाभ से शरीर में रोग उत्पन्न हो जाता है इसलिये सोलहवां रोगपरीपद साधु को जीतना चाहिये, यह यात सूत्रकार कहते हैं-'नच्चा' इत्यादि। ___अन्ययार्थ-(वेयणाग-वेदनया) वेदनीय कर्म के उदय से (दुक्खदुःस्व) वास कास आदि सोलर प्रकार के रोग सवधी दुःख ( उप्पइयउत्पतितम् ) उत्पन्न होता है ऐसा (नच्चा-जात्या) जानकर (दुहहिएदुःखातितः) भावी द ग्व की आशङ्का से आर्त भाव को प्राप्त हुआ मुनि (अदीणो-अदीन') दैन्यभाव से रहित होकर (पन्न ठाव-प्रज्ञा स्थापयेत् ) भावी दुख की आशङ्का से चलित होती हुई अपनी बुद्धि को स्थिर करे। यदि साधु (पुट्ठो-स्पृष्ट.) वास, कास, ज्वर, दाह, कुक्षिशूल, भगन्दर, अश, अजीर्ण, दृष्टिरोग मृर्धशल, अरुचि, नेत्रशूल આહારના અલભવી અથવા અહિતકર્તા (અપથ્ય આહારથી શરીરમાં રાગ વવા સંભવ છે તેથી ગોળમે રેગપરીષહ સાધુએ જીત જેઈએ એ पात सूत्रा२ -'नच्चा' त्याह ___qया4-वेयणार-वेदनया वहनीय उमना यथा दुक्स-दु सम्वास घाम माघारना समधाम उप्पइय-उत्पतितम् उत्पन्न प्राय छे नश्चा-ज्ञात्वा याने दुइटिर-दु सावित लावा मनी माथी मातमा १५ पास ना२ मुनि अटीणो-अदीन हैन्य माथी २डित मनी पन्त ठावए-प्रज्ञा स्थापयेत् मापी मन मासयी हात यती पातानी मुद्धिन PAR ४२ HAR ने साधु पुरो-स्पृष्ट १ बास, डास, 3 ४५२, ४ र ५ मा8, * ભાદર, ૭ હરસ, ૮ અજીર્ણ, ૯ દણિરાગ, ૧૦ મુર્ધશૂળ, ૧૧ અરૂચિ, Page #585 -------------------------------------------------------------------------- ________________ કર कर्म क्षीणम् , अय तु वासुदेवस्य लाभः, यत श्रीकृष्णस्त्वां वन्दितवान् , अतस्ते मोदकार श्रेष्ठी दत्तवान् । तद्वचन शुला ढढणमुनि 'परलामो न कल्पते' इत्युक्त्वा रागदेष वर्जितो मूर्छारहितः सन् नगराद् पहिर्गता मागुकस्थण्डिले मोदकान् यतनया परिप्ठाप्य, तापदैन्यायकरणेन लाभान्तरायम तपयन् क्षपात्रेणिमारुह्य केवली जातः। एवमन्यैरपि मुनिभिरलाभपरीपह सोढव्यः ॥ ३१ ॥ अलाभादन्तमान्तायाहारलाभाद् वा शरीरे रोगा उत्पधन्ते, अतः पोडश रोगपरीपहजय माहमूलम्-नच्चों उप्पइय दुक्ख, वेयणाए दुहहिए। अंदीणो ठाए पन्न, पुट्ठो तत्यहियासए ॥३२॥ मोदको का लाभ तुम्हें हुआ है वह लाभ तुम्हारा नही है किन्तु यह लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वदना की इसलिये सेठ ने तुमको ये मोदक वहराये, अत. तुम्हारे इस लाभ में निमिस कृष्ण है । ढढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है " ऐसा कहकर रागद्वेप से एव मूर्छा से वजित होते हुए नगर के बाहर जाकर किसी प्रामुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया । ताप एव दीनता के नहीं करने से लाभान्तरायकर्म को नष्ट करते हुए उन ढढणमुनिने क्षपकोणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अलाभ परिषह को सहन करना चाहिये ॥३१॥ હજુ સમય બાકી છે ભિક્ષામા લાડવાને લાભ તમને થયું છે તે લાભ તમારે નથી પરંતુ એ લાભ વાસુદેવને છે કારણ કે કૃષ્ણ તમારી વદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે આથી તમારા આ લાભમા નિમિત્ત કૃષ્ણ બન્યા છે ઢઢણમુનિએ ભગવાનના આ વચન સાભળી “બીજાને લાભ મને ક૫તે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કોઈ પ્રાસુક ભૂમિમા એ લાડવાને યતનાપૂર્વક છેડી દીધા તપ અને ભિક્ષામાં દીનતા ન કરવાથી લાભાન્તરાય કમને નષ્ટ કરતા એ ઢઢણમુનિએ ક્ષપકશ્રેણી પર આરેહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ પરીષહને સહન કરતા રહેવું જોઈએ / ૩૧ Page #586 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ३३ रोगपरीपद्दजये कालवंशिकरष्टान्त रोगाक्रान्तस्य मुनेः कर्तव्यमाह - मूलम् — तेगिच्छं नाभिंन दिज्जा, सचिक्खत्तगवेसए । ऐ खु तस्से सामन्नं, ज' ने कुज्जा ने कारेंए ||३३|| छाया - चिकित्सा नाभिनन्देत् सतिष्ठेत आत्मगवेपकः । , एतत् 'सु' तस्य श्रामण्य, यन्न कुर्यात् न कारयेत् ॥ ३३ ॥ टीका- ' तेगिच्छ ' इत्यादि । ४६५ मुनि, चिकित्सा = रोगमतीकार, नाभिनन्देत् = नानुमोदेत । अनुमतिनिषेधाचिकित्सायाः करण कारण तु दूरत एव प्रतिषिद्धम् । किं तु आत्मगनेपक. =आत्मानम् - आत्मकल्याण गवेपयति-सयमरक्षणेनेति आत्मगयेपकः स्वात्मकल्याणार्थ चारित्रपालक सन् सतिष्ठेत् = समाधिना विष्ठेत् । 'खु ' = यस्मात् एतत् तस्य = श्रमकुछ मुझे रोगादिक हो रहे है वे सब मेरे ही अशुभ कर्मों के फल है ॥३२॥ रोगाक्रान्त मुनि के कर्तव्य को सूत्रकार इस गाथाद्वारा कहते हैं' तेगिच्छ' इत्यादि । 1 अन्वयार्थ - मुनि (तेगिच्छ- चिकित्साम् ) रोग के प्रतीकार की (नाभिनदिज्जा - न अभिनदेत्) अनुमोदना नहीं करे। मुनि जब चिकित्सा तक की अनुमोदना नहीं करता है तो उसकी चिकित्सा करना और कराना तो बहुत दूरकी बात है । किन्तु (अत्तगवेसण - आत्मगवेषकः ) जो सयम की रक्षा से आत्मकल्याण का गवेषक है उसका कर्तव्य है कि वह (सचिक्खे-सतिष्ठेत्) रोगादिक अवस्था मे भी समाधि भाव से रहे । (खु - यस्मान् ) क्यों कि ( तस्स - तस्य ) उस मुनि का (एय- एतत् ) यही આ જે કાઈ મને રાગ આદિ થયેલ છે તે ખધા મારા અશુભ કર્મોનુ 66 छे ॥ ३२ ॥ રાગાકાત મુનિનું કર્તવ્ય શું છે તે સૂત્રકાર આ ગાયા દ્વારા કહે છે ते गच्छ ' इत्यादि 6 अन्वयार्थं—भुनि सेगिच्छ-चिकित्साम् रोगना प्रतिहारनी नाभिनदिज्जा7 અમનન્ત્ત્ અનુમેદના ન કરે મુનિ જ્યારે ચિકિત્સા સુધીની અનુમાઇના નથી કરતા ત્યારે તેની ચિકિત્સા કરવી અથવા કરાવવી ઘણી દુરની વાત છેઅપાવેલ - आत्मगवेषक ? सयभनी रक्षाद्वारा आत्भन्द्रयाणुना गवेष होय छे तेनु उतव्य छे, सचिक्खे-सतिष्ठेत् शाहि अवस्थामा सभाधीभावथी रहे खु- यस्मात् भ है, तस्स-तस्य मे भुनिनु एय- एतत् खेन सामण्ण - श्रमण्यम् श्रभपशु छे उ० ५२ Page #587 -------------------------------------------------------------------------- ________________ १४ १५ ४६४ उत्तरायपमरे दररोग-कुष्ठे-ति पोडशविधरोगातराकान्तो भवेत् , तईि तत्र-तस्मिन् समये स साधुः तान् रोगातदान अधिसहेत-" यदधुनाऽह व्याधिना वाध्यमानोऽस्मि तदेतन्मम स्वस्यैर पूर्वकृतकर्मणः फलम् " इति समभावमालम्ब्य रोगपरीपहसहन कुर्यादित्ययः ॥ ३२॥ कर्णशल, कण्डू-खजुहट, उदररोग, और कुष्ठ, इन सोलर प्रकार के रोगों से आकान्त हो, तो (तत्य-तत्र) उस समय वह साधु (अहि यासए-अधिसहेत) उन रोगों को शान्तिपूर्वक सहन करे अर्थात्'मे जो इस समय व्याधि से आक्रान्त ह यह मेरे पूर्वभव मे किये हुए कर्मो का फल है' ऐसा विचार कर मुनि रोगपरीपहको समभाव से सहन करे ॥३२॥ भावार्थ-इस गाथा के द्वारा सूत्रकार साधु को रोगपरीषह सहन करने का उपदेश दे रहे हैं। वे कहते हैं कि-ससारी ण्व मुनियों में रोगो को सहन करने की विचारधारा में बड़ा अन्तर रहता है। ससारी तो प्रायः रोगों के उत्पन्न होते ही अधीर हो जाते हैं तब सयमी जन उनका साम्हना बडे ही धर्य से करते है। रोगों से पीडित होने पर भी साधु को अपनी बुद्धि अस्थिर वनानी नहीं चाहिये-प्रत्युत अस्थिर होने पर उसे मानसिक बल द्वारा स्थिर कर धर्मध्यान में लीन बनाये रखना चाहिये। तथा विचार भी ऐसा करना चाहिये-“ये जो ૧૨ નેત્રશૂળ, ૧૩ કર્ણશૂળ, ૧૪ ખસ ખુજલી, ૧૫ ઉદરરોગ, અને ૧૬ કોઢ मा सण २ना रोगथी व्यापता थाय तो तत्थ-तन मे सभये ते साधु अहियासए-अधिसहेत से शगने शातिपूर्व सहन ४२ अर्थात-' मा समय વ્યાધિથી પીડિત થઈ રહ્યો છું એ મારા પૂર્વભવના કરેલા કર્મને બદલો છે” એ વિચાર કરી મુનિ રગને સમભાવથી સહન કરે છે ૩૨ ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકાર સાધુને રોગપરીષહ સહન કરવાને ઉપદેશ આપે છે, તેઓ કહે છે કે સારીઓ અને મુનિઓને રોગોમાં તેને સહન કરવાની વિચારધારામાં ભારે અસર હોય છે તે સારી તે રેગોને ઉત્પન્ન થતા જ અધિરા થઈ જાય છે ત્યારે સયમી જન તેને અત્ય ત શૈય થી સામનો કરે છે રાગથી પિડીત હોવા છતા પણ સાધુએ પિતાની બુદ્ધિને અસ્થિર નહી થવા દેવી જોઈએ પરંતુ અસ્થિર થાય ત્યારે તેને માનસિક બળદ્વારા સ્થિર કરીને લીન બનાવી રાખવી જોઈએ અને વિચાર પણ એ * જોઈને Page #588 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ३३ रोगपरोपहनये फाल्वैशिकटष्टान्त ४६७ कृतम् । तस्य करवैशिकम्य ज्येष्ठा भगिनी जितशत्रभूपतिना मुद्गशैलनामफनगराधिपाय इतमगुनाम्ने नृपाय प्रदत्ता। अन्यदा कदाचित् स कालवेशिककुमारो निशि शगालशब्द श्रुत्वा स्वसेवकान् पृच्छति कस्याय शब्द श्रूयते ?, सेवका अब्रुवन्-शृगालस्य, तत कुमारो ब्रूते तं बवा मत्समीपे समानयत, ते शगाल आनीत । क्रीडनमियोऽसौ कुमारस्त यष्टया पुन पुनस्ताडयति । काळशिककुमारेण ताड्यमानोऽसौ शुगाल' 'खि-ग्वी' शब्द कुर्वन्नुच्चैराकन्दति । त शब्द श्रुत्वाऽसौ सहपं हसति । एव ताडित' शगाल. काल कृत्वा अकामनिर्जरया व्यन्तरदेशो जात । जाय कालवैशिक की एक बडी यहिन थी जिसका व्याह राजा ने मुद्गशैल नामक नगर के अधिपति हतशत्र के साथ किया था। एक दिन की बात है कि कालवैशिककुमार ने रात्रि में गाल का शब्द सुनकर अपने सेवकों से पूछा कि यह शब्द किसका सुनाई दे रहा है? नौकरों ने कहा कि यह शन्द्र शगाल का सुनाई पड़ रहा है। कुमार ने कहा उसको याधकर मेरे पास ले आओ। तब वे शगाल को बांधकर ले आये और कालवैशिककुमार को सौंप दिया। कुमार खेलने का शोकिन या इसलिये वर शुगाल को वार२ लकडी का घोदा मारता था। जैसे२ कुमार उसको लकड़ी का घोदा मारता था तसे२ वह दुखित होकर " ग्वी खी" शब्द करता हुआ जोर से चिल्लाता था। उसके शब्द को सुनकर कुमार बडा हपित होता था और वह खूबू हँसता था। इस प्रकार कुमारसे ताडित वह शृगाल मर कर अकाम निजेरा से व्यन्तरदेव हो गया। એની લેકને જાણ વાય કાલશિકને એક મોટી બહેન હતી જેને વિવાહ રાજાએ મુદ્દગશૈલ નગરના અધિપતિ હતશત્રુ રાજા જોડે કર્યો હતે એક સમયની વાત છે કે કાલશિક કુમારે રાત્રિના વખતે શીયાળને શબ્દ સાભળી પિતાના સેવકોને પૂછયું કે, આ શબ્દ શેને આ ભળાઈ રહ્યો છે? સેવકેએ કહ્યું કે, આ શબ્દ શીયાળને સભળાય છે કુમારે કહ્યું કે તેને બાધીને મારી પાસે લઈ આ સેવકે તેને બાધીને કુમાર પાસે લઈ આવ્યા અને કાલશિક ને સોપી દીધુ કુમાર ખેલવાને ભારે શોખીન હતો એટલે તે શીયાળને વાર વાર લાકડીના ગોદા મારવા લાગ્યો જેમ જેમ કુમાર તેને લાકડીને ગોદા મારવા લાગ્યો તેમ તેમ તે દુખી થઈને ખી ખી શબ્દ કરીને જોરથી ચીડાવા લાગ્યું તેના શબ્દો સાંભળીને કુમાર ઘણે ખુશી થતું હતું અને જોરથી હસતો હતે આ પ્રમાણે કુમારથી મારવામાં આવેલ તે શૃંગાલ મરીને અકામ નિજ રાથી વ્યતરદેવ થઈ ગયુ Page #589 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनहरे णस्य, श्रामण्य=श्रमणधर्म , यत्-चिकित्सा स्वय न कुर्याद ,अन्येन वा न कारयेत्, उपलक्षणत्वात् कुर्वन्तमन्य नानुमोदेत, इत्यपि सोन्यम् । इद जिनकल्पिकापेक्षयामि हितम् । स्थविरकल्पापेक्षया तु सावधचिस्मिा वर्जिता, निरपद्यचिकित्साया अपि ऐच्छिक वर्जनम् । अन्न दृष्टान्तः प्रदयते___मधुरानगयों शत्रुविनासी जितशगुनामा भूपतिरासीत् । तेन सर्वाङ्गसुन्दरी कालानाम्नी वेश्या सान्तःपुरे स्थापिता। तस्या राज्ञः पुत्रो जातः । तेन जितशत्रु भूपतिना कालावेश्याया अगजातोऽयमिति देतोस्तस्य "कालरशिक" इति नाम तो (मामपण-श्रामण्यम् ) श्रमणपना है (ज न कुज्जा न काररा-यत्न कुर्यात् न कारयेत् ) जो वह स्वय भी चिकित्सा न करे और न दूसरों से करावे । तथा उपलक्षण से करने वाले दूसरे की अनुमोदना न करे। यह जो इस प्रकार कहा गया है वह जिनकल्पी साधुओं की अपेक्षासे कहा गया है। स्थविरकल्पियों की अपेक्षा तो सावध चिकित्सा ही वर्जित है। निरवद्यचिकित्सा चाहे तो वे करावे न चाहें नहीं करावे यह उनकी इच्छा पर निर्भर है। दृष्टान्त-मथुरा नगरी में शत्रु को पास पहुँचाने वाला जितशत्रु नाम का एक राजा था। उसने काल नाम की एक सर्वाङ्ग सुन्दरी वेश्या को अपने अन्तःपुर में रखी थी। उस वेश्या के एक पुत्र उत्पन्न हुआ। राजाने इस पुत्र का नाम इस ख्याल से कालवैशिक रखा कि लोगों में इसकी प्रसिद्धि "यह कालवेश्या से पैदा हुआ है" इस रूप से रो न त ज नकुज्जा न कारण-यत् न कुर्यात् न कारयेत् स्वय शिcिal न કરે અગર બીજાઓ પાસે ન કરાવે, તથા ઉપલક્ષણથી બીજા કરવાવાળાઓની અનમેદના ન કરે એજ પ્રમાણે કહેવામાં આવેલ છે તે જનકલ્પી સાધુઓની અપેક્ષાથી કહેવામા આવેલ છે સ્થવિરકuિઓની અપેક્ષાએ તે સાવદ્ય ચિકિત્સા જ વજીત છે નિરવ ચિકિત્સા ચાહે તે તે કરાવે અને ન ચાહે તે ન કરાવે તે તેની ઈચ્છા પર નિર્ભર છે દાત–મથુરા નગરીમા શત્રુઓને ત્રાસ પહોચાડવાવાળા જીતશત્રુ નામના એક રાજા હતા તેણે કાલ નામની એક સર્વાગ સુદર વેશ્યાને પોતાના અત પુરમાં રાખેલ હતી તે વેશ્યાથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે રાજાએ એ પુત્રનું નામ એ ખ્યાલથી કાલશિક રાખ્યું કે એ કાલ વેશ્યાથી પેદા થયેલ છે” Page #590 -------------------------------------------------------------------------- ________________ मिदरश...गा. ३३ रोये भारतमा ९ मिशाय न इनान्य नान प्रकिया। जब जल सरिस्माने सोरोग लवासाग्निगिनी मात्वाञ्चोइरोपनिया निा सौ । सेन चाबान्ता मानिता तानाहासनये मजारेषतेन लोगोशाला बावान चिन्तितन को जानता मानुपितमे मिसामलि. च्छता नगा गावनिता निता रहीवा मुला चई न जन्धिटन्य नहोपिकाम प्रगं च स्पा तत्मापरतो मेरे परित जानि ' दनि विचिन्य मुद्रौनगरतो निर्गत्य गिरिमा सलिलतपनी मुनिः पादपोरगनन नुं व्यामित । यात है कि जब वे भिक्षा के लिये पर्यटन करते२ II रागा के महल में जा चचे तो उनकी ससारी पहिन ने उनके भासीर रोग उत्पन्न सुना जानकर औपधमिश्रित उनको भिक्षा दी कि जिससे पधासीर का रोग मिट जाय। अनजानपनमे इन्होने या शिक्षा ली। आहार करते समय इनको मालूम हुआ कि यह आहार भोपामिभित है। मुनि को इस बात का वडा पश्चात्ताप हुआ।शिनार करने सगे कि यह काम अच्छा नहीं हुआ, जो नेने चिकित्सातक गारवाने की भावना से रहित होकर भी औपमिश्रित आहार लिगा और मामी लिगा। इस प्रकार के आहार से मुनियों के अभिग्रह का भग भाग होता है, अत' आज से मैं अब आहार ही नही लूगा । इस मार निगार कर पे मुनिराज मुगौल नगरसे निकल कर किसी पर्वत पर गौर यहां आत्मवलसपन्न होकर पादपोपगमन सथारा फरने गीगारी मारने लगे। એક દિવસની વાત છે કે, જ્યારે શિક્ષાને માટે પર્યટન કરતા 4 વરા! જાને મહેલમાં જઈ પહોંચ્યા ત્યાં તેની સ સારી બહેને તેને હરાની બીમારી થયેલ છે એમ જાણીને ઔષધથી મિશ્રીત એવી શિક્ષા આપી કે જેથી તેને વરરાને રેગ મટી જાય અજાણ પણ તેમણે એ ભિક્ષા લઈ લીપી વાર કરતી વખતે તેમને ખબર પડી કે, આ આહાર તે પછી મિત્રી છે ગુનિને આ બાબતને ઘણે પશ્ચાત્તાપ થયો વિચાર કરવા લાગ્યા આ કાર ઠીક નથી થયુ જે હુ ચિકિત્સા કરાવવાની ભાવનાથી રહિત હોવા છતાં પરિણીત આહાર મે લીધે અને ખાઈ પણ લીધે આ પ્રકારના આહારથી મુનિઓને અભિગતને અવશ્ય ભ ગ થાય છે આથી હુ આજથી આહાર જ નહી વાઉ, આ પ્રમાણે વિચાર કરીને તે મુનિરાજ મુદ્દગશૈલ નગરથી નીકળી કેાઈ પહાડપર ગયા અને ત્યાં આત્મબળથી સંપન્ન થઈને પાદપિયગમન સ થારે કરવાની તૈયારી કરવા ગયા, Page #591 -------------------------------------------------------------------------- ________________ પ્રવે उत्तराध्ययन सूत्रे क्रमेण यौवने पयसि माप्ते स कालदेशिकमार कदाचित् प्रभासनामकाचायस्य समीपे धर्म श्रुत्वा जावीराग्यः मनज्या गृहीतवान् । स चैकदा एकाकिविहारमतिमा प्रतिपन्नो ग्रामानुग्राम विहरन् मृगशैलाय नगर गतः । तदा तस्य महामुनेरशेरोग समुत्पन्न । स तेन व्याधिना पीड्यमानोऽपि धीरमानसो मनमाऽपि चिकित्सां नेच्छति । चिकित्सायाः करण कारण तु तेन दूरव एव निराकृतम् ।' व्याधिः कदा निर्निष्यते ' इत्यपि न चिन्तितम्, किंतु 'स्वकृतकर्मण. फलमेत' दिवि मानयनसी रागननितवेदना सहते स्म । एकस्मिन् दिने जब कुमार यौवन अवस्था मे आया तो उसने प्रभास नामक आचार्य के पास धार्मिक उपदेश सुनकर विषयों से विरक्त हो दीक्षा धारण करली । श्रुतज्ञानका खूब अभ्यास किया। जब वे मुनि आगमिक ज्ञान से विशिष्ट ज्ञानी बन चुके तो उन्हों ने एकाकिविहार की प्रतिमा को अगीकार कर ग्रामानुग्राम विहार करना प्रारंभ किया । विहार करते २ ये एक दिन मुद्गशैल नामक नगरी मे आये । वहा इन्हें पवासीर की बीमारी उत्पन्न हो गई इससे इन्हें अधिकाधिक कष्ट हुआ तौ भी उस व्याधि की चिकित्सा के लिये इनका मन भी नहीं हुआ । 'इस व्याधि की निवृत्ति कब होगी' इतना तक भी सकल्प उनके दिल में नही उठा, पर यह विचार अवश्य हुआ कि यह स्वकृत- अपने किये हुवे कर्म का फल है । इस प्रकार के दृढ अध्यवसाय से उन्हों ने रोगजनित वेदना को बडी ही शूरवीरता से सहन किया । एक दिन की કુમાર જ્યારે ચૌવન અવસ્થામા આજ્યે ત્યારે પ્રભાસ નામના આચા ની પાસેથી ધાર્મિક ઉપદેશ સાભળીને વિષચેાથી વિરકત થઈ ને દીક્ષા ધારણ કરી શ્રુતજ્ઞાનને ખૂબ અભ્યાસ કર્યાં જ્યારે તે મુનિ આગમિકજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાની ખની ચુકયા ત્યારે તેમણે એકાકી વિહારની પ્રતિમાને આ ગીકાર કરી એક ગામથી બીજે ગામ વિહાર કરવાના પ્રારભ કર્યો વિહાર કરતા કરતા એક દિવસ મુદ્ગરૌલનગરમાં આવ્યા ત્યા તેમને હરસની બીમારી ઉત્પન્ન થઈ તેનાથી તેમને અત્યત નષ્ટ થયુ. પરંતુ આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ તેમને થઈ નહીં આ વ્યાધિ કયારે મટશે, એવે સકલ્પ પણ તેના દિલમા ઉયેા નહી પરંતુ એ વિચાર તેમના મનમાં થયા કે, પેાતાના કરેલા કતુ આ ફળ છે આ પ્રમાણે દૃઢ અધ્યવસાયથી તે રાગથી ઉત્પન્ન થયેલી વેદનાને ખૂબ શૂરવીરતાથી સહન કરતા હતા અવશ્ય Page #592 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ गा० ३४ तृणस्पर्शपरीपहजय ४७१ मुनेघोरसुपसर्ग कतु कर्णपठोर नीरस शब्दमहर्निश निरन्तर करोति । स च व्यन्तरदेवस्त मुनि शृगालवधरूप पाप स्मारयति । तदा स ता शृगालीकृता तथाऽशोरोग. कृता च घोरा दुःसहामुज्ज्वला वेदना धैर्येण समभावेन च सहमान आसीत् । एव पञ्चदश दिनानि घोरपरीपहोपसर्ग परिपह्य स कालवेशिकमुनिः शुक्लध्यानेन केवली भूत्वा कर्मक्षय कृत्वा मोक्षपद प्राप । एनमन्यैरपि मुनिमिः समभावेन रोगपरीपहः सहनीयः ॥ ३३ ॥ अब सप्तदश तृणस्पर्शपरीपजय प्राहमूलम्-अलगस्स लूंहस्स, सजयस्सै तस्सियो। तणेसु सयमाणस्स, होज्जा गायविराहणा ॥३४॥ छाया-अचेलकस्य रूक्षस्य, सयतस्य तपस्विनः । तृणेषु शयानस्य, भवति गात्रविराधना ॥ ३४ ॥ तीक्ष्ण दातों द्वारा काटने लगी, तथा काट खाने के बाद फिर वह उनके चारों ओर घूम२ कर कर्णकटुक विरस शब्द करने लगी। इस प्रकार वह तब तक करती रही कि जय तक उनका मृत्यु न हुआ । उस व्यन्तरदेव ने भी मुनि के लिये शगाल को बध करने रूप पाप का स्मरण करा कर दु:खित करने की भी खूब२ चेष्टा की। इस प्रकार उन मुनिराज ने उस शृगाली की की हुई, व्यन्तरदेव को की हुई, तथा बवालोर की घोर दुसह वेदना को धैर्यपूर्वक समभाव से सहते हुए पन्द्रह दिन न्यतीत कर दिये। पश्चात् शुक्ल यान के प्रभाव से केवली हो कर सर्व कर्मक्षय कर के मुक्ति को प्राप्त किया। इसी तरह अन्य मुनिजनों को भी समभाव से रोगपरीषह को सहन करना चाहिये ॥ ३३ ॥ તેની ચારે બાજુએ ઘુમીને કાનને અપ્રિય એવા કર્કશ શબ્દ બોલવા લાગ્યું આ પ્રકારે તે ત્યા સુધી કરતું રહ્યું કે, જ્યા સુધી તેનું મૃત્યુ ન થયું, એ વ્યતરદેવે પણ મુનિ માટે શગાલના વધ કરવારૂપ પાપનું સ્મરણ કરી, કરાવીને દુ ખીત કરવાની ખૂબ ચેષ્ટા કરી, આ પ્રકારે તે મુનિરાજે ગાલીની મારફત થયેલી અને વ્યતરદેવે કરેલી અને હરસની ઘોર દુ સહ વેદનાને વૈર્યપૂર્વક સમભાવથી રહેતા ૧૫ દિવસ વ્યતિત કર્યા પછી શુકલધ્યાનના પ્રભાવથી કેવળી બની સર્વ કર્મ લય કરી મુકિત પામ્યા આવી રીતે અન્ય મુનિજ એ સમભાવથી રાગપરીષહ સહન કરે જોઈએ કે ૩૩ Page #593 -------------------------------------------------------------------------- ________________ ४० उत्तराध्ययनसूत्रे अथ यः शृगालजीप कालवैशिकेन ससारावस्थाया हतः, तस्य व्यन्तरदेवभव प्राप्तस्य तदानीं विमाने गच्छतस्तन पादपोपगमनाय सस्थितस्य मुनेरुपरि गगने विमानगति प्रतिरुद्धा, तदा स व्यन्तरदेवोऽधिना पूर्वभस्टत्त झाला चैरनिर्यातनेच्या तत्र कालवैशिकमुने. समीपे विकुर्वशक्ता स शिशुका शगाली विकुर्विता । सा शृगाली 'खि-खि ' इति गन्द कुर्वती तस्य महामुनेर्गा दन्तैर्दशति । तस्य - L इतने में एकव्यन्तरदेव जो पूर्व भवमें शगाल था, जिसका इन मुनि ने अपनी कुमारावस्था मे ताड़न तर्जन आदि किया था, और जो इनके ताड़न तर्जन आदि के कारण अकामनिर्जरा से मर कर व्यन्तर हो गया था, वह व्यन्तरदेव - विमानमे बैठ कर कही दूसरी जगह जा रहा था उसका विमान वहा आ पहुँचा, जहा ये मुनिराज पादपोपगमन सधारा धारण किये हुए थे। उनके ऊपर से होकर जाने मे उस विमान को गति रुक गई । विमान को जाते२ रुका हुआ देखकर व्यन्तरदेव को वडा आश्चर्य हुआ । उसने अवधिज्ञान से विमान की गति के रुकने मे कारण मुनिराज का वह समस्त पूर्व भव का वृत्तान्त जान लिया । उससे मुनि के ऊपर बहुत क्रोध उसका वढने लगा । अपने पूर्वभव में मृत्यु के कारण मुनि को जानकर उस व्यन्तरदेव ने बदला लेने के अभिप्राय से उन मुनिराज के समीप अपनी वैक्रिय शक्तिके द्वारा एक बच्चे सहित गृगाली बनाकर खड़ी कर दी। उस शृगा लीने ' खो-खी" शब्द करते हुए उन मुनिराज के समस्त शरीरको अपने એટલામા વ્યતરદેવ કે જે પૂર્વભવમા શૃગાલ હતા, જે આ મુનિરાજે પેાતાની કુમાર અવસ્થામા તાડન તર્જન કરેલ અને એ તાડન તનના પિર ણામે અનામનિર્જરાથી મરીને વ્યતર થયેલ તે વિમાનમા બેસીને કાઇ ખીજે સ્થળે જઈ રહેલ હતા એનુ વિમાન ત્યા આવી પહેચ્યુ કે જા મુનિરાજે પાદપેપગમન સથા ધારણ કરેલ હતા ત્યાથી પસાર થતા તે વિમાનની ગતી અટકી ગઈ વિમાનને એકદમ અટકેલુ જોઈ ને બુતરદેવને ખૂબ આશ્ચર્ય થયુ તેણે અવધીજ્ઞાનથી વિમાનની ગતી રાકાવાના કારણરૂપ મુનિરાજના પૂર્વભવના સમસ્ત વૃત્તાત જાણ્યા એનાથી મુનિ ઉપર તેને ક્રોધ એકદમ વધવા લાગ્યા પેાતાના પૂર્વભવના મૃત્યુના કારણરૂપ મુનિરાજ જ છે તેમ જાણીને તે વ્ય તરદેવે મલા લેવાની ઇચ્છાથી તે મુનિરાજની પાસે પેાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક અચ્ચાવાળી પ્રબળ શિયાળને ઉત્પન્ન કર્યું એ શિયાળ भी भी " પેાતાના તીક્ષ્ણ દાતાથી મુનિરાજના શરીરને કાપવા લાગ્યુ ० 66 શબ્દ રીને કરડવા પછી ફરીથી Page #594 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ३५ तुणस्पर्शपरीषद्दजय तृणस्पर्शपीडायां मुनिना यत् कर्तव्य तद् बोधयितुमाह--- मूलम् - - आयवस्स निवाएंणं, अउँला हवेइ वेर्येणा । एव नच्चा नं सेवति", तंतुंजं तर्णतजिया ॥३५॥ छाया - आतपस्य निपातेन, अतुला भवति वेदना । एव ज्ञात्वा न सेवन्ते, तन्तुजं तृणतर्जिताः ॥ ३५ ॥ टीका- ' आयवस्स ' इत्यादि । ४७३ भावार्थ - अचेलक पद से यहां स्थविरकल्पिक को भी जो अचेलक कहा है वह इसी अभिप्राय से कि वे शास्त्रमर्यादा के अनुसार ही वस्त्र रखते हैं, उससे अधिक नही आगम में स्थविरकल्पिक के लिये अल्पमूल्य वाले प्रमाणोपेन वस्त्रों का रखना मर्यादित है उनको ही ये धारण करते हैं । अत इस अवस्था मे भी ये अचेलक ही माने जाते हैं, इस विषय का विशेषरूप से खुलासा छठे अचेलक परीपह के प्रकरण मे किया जा चुका है। मुनि को तैलादिक की मालिश करना वर्जित है। तथा ये तपश्चर्या करते रहते हैं, इसलिये इनका शरीर रुक्ष हो जाता है । रूक्ष शरीर में खून अल्प होने से तृणस्पर्श आदि की वेदना अधिक होती है, अतः ऐसी अवस्था में साधु का कर्तव्य है कि वह उस वेदना को समभाव से सहन करे ॥ ३४ ॥ जब तृणस्पर्श से पीडा हो तब मुनि को क्या करना चाहिये सो कहते हैं - ' आयवस्स ' इत्यादि । ભાવા—અચલક પદથી અહિં સ્થવિરકલ્પિકને જે અચેલ કહ્યા છે તે એવા અભિપ્રાયથી કે તે, શાસ્ત્ર મર્યાદાની અનુસારજ વજ્ર રાખે છે તેનાથી અધિક નહી આગમમાં સ્થવિરકલ્પિક માટે અપમૃત્યવાળા પ્રમાણેાપેત વસ્ત્રોને રાખવા મર્યાદિત છે, એને જ તે ધારણ કરે છે આથી આ અવ સ્થામા પણ તે અચેલક જ માનવામા આવે છે આ વિષયના વિશેષરૂપથી ખુલાસે પહેલા છઠ્ઠા અચેલકપરીષહના પ્રકરણમા આપવામા આવી ગયેલ છે. મુનિએ તેલ આદિત્તુ માલીસ કરવુ વર્જીત છે તથા તપસ્યા કરતા રહે છે. આથી તેમનુ શરીર રૂક્ષ થઈ જાય છે. રૂક્ષ શરીરમા લેહી ખૂબ ઓછુ હોવાથી તૃણુસ્પાની વેદના અધિક થાય છે આથી એવી અવસ્થામાં સાધુનું કર્તવ્ય છે કે, તે વેદ નાને સમભાવથી સહન કરે. ॥ ૩૪ ॥ જ્યારે તૃણસ્પર્શથી પીડા થાય ત્યારે મુનિએ શું કરવુ જોઈએ તે सूत्रार - आयवस्स - त्यादि ३० ६० Page #595 -------------------------------------------------------------------------- ________________ ४७१ - टीका-'अचेलगस्स' इत्यादि। अचेलकस्य सर्वथा स्वरहितस्य जिनकल्पिकस्य, तथा शास्त्रमर्यादातिरितनवरहितस्य स्थविरकल्पिकस्य चेत्यर्थः। आगमे हि अल्पमूल्यकालपरत्रस्य मर्या दितस्यैन धारणात् स्थविरकल्पिकोऽप्यचैलक एवास्तीति प्रागचैलकपरीपहप्रकरणे निर्णीतम् । तथा उभयविधस्य मुनेस्तृगस्पर्शपरीपहेन्यान्यपि कारणानि सन्तीति प्रदर्शयितुमाह-लहस्स '-इत्यादि । रूक्षस्प-तेलाम्यगादिपर्जनाद् अस्निग्धशरीरस्येत्यर्थः, सयतस्य-निरतिचारसयमाऽऽराधनतत्परस्प, तपस्विन तपश्च रणशीलस्य, अनशनादितप.समाचरणात् कृशशरीरस्येत्यर्थः मुनेः, तृणेषु-दर्भादिपु तदुपस्शियानस्य उपलक्षणत्वादासीनस्य चेत्यर्थः गात्रविराधना-शरीरे तृणस्पर्शजन्या पीडा भवति ॥ ३४ ॥ अघ सूत्रकार सतरहवा तृणस्पर्शपरीपहजय का विवेचन करते हैं'अचेलगस्स' इत्यादि। अन्वयार्थ-(अचेलगस्स-अचेलकस्य ) सर्वथा वस्त्ररहित जिनकल्पिक, तथा शास्त्र की मर्यादा के अतिरिक्त वस्त्र नहीं रखने वाले स्थविरकल्पिक मुनि के (लूहस्स-रुक्षस्य)कि जिन का तेल आदि की मालिश करना वर्जित होने से शरीर बिलकुल रूक्ष हो रहा है, एव (सजयस्स-सयतस्य) जो निरतिचार सयमकी आराधना करने में तत्पर रहते हैं, तथा (तयस्सिणो-तपस्विन) अनशन आदि तपों के करनेवाले होने से कृश शरीर पाले है, और जो (तणेसु सयमाणस्स-तृणेषु शयानस्य) दर्भादिक तणों के ऊपर सोते है उपलक्षण से उपर बैठते हैं उनके (गायविराहणा-गात्रविराधना) शरीर में तृणस्पर्शजन्य पीड़ा होती है। હવે સૂત્રકાર સત્તરમા તૃણપપરીષહ જીતવાનું વર્ણન કરે છે 'अचेलगस्स'-त्यादि अन्वयार्थ-अचेलगत्स-अचेलकस्य सवथा सहित , तथा શાસ્ત્રની મર્યાદાથી અતિરિક્ત વસ્ત્ર ન રાખવાવાળા સ્થવિરકલ્પિ મુનિ રણ& જેને તેલ આદિની માલીશ કરવાનું વજીત હેવાથી શરીર બીસ્કુલ ३६ पनी गयेद छ सजयस्स-सयतस्य भने २ निरतियार सयभनी अराधना ४२पामा २ २ छ तवस्सिणो-तपस्विन तथा अनशन माहित५ ४२नार पाथी दृश शरीरवाणा छ भने तणेसु सयमाणस्स-तृणेषु शयानस्य galles तृयनी ५२ सुवेछ, साथी ७५२ से छ, तमना गायविहारणा-गात्र विराधना शरीरमा तृस्पान्य पी। थाय छ Page #596 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ३५ तृणस्पर्शपरीपहजय तृणस्पर्शपीडायां मुनिना यत् कर्तव्य तद् बोधयितुमाहमूलम-आयवस्स निवांएण, अढला हवेइ वेर्यणा। एव नच्चा न सेवंति", ततुजं तर्णतजिया ॥३५॥ छाया-आतपस्य निपातेन, अतुला भवति वेदना । एव ज्ञात्वा न सेवन्ते, तन्तुज तृणतर्जिताः ॥ ३५ ॥ टीका-'आयवस्स' इत्यादि। भावार्थ-अचेलक पद से यहा स्थविरकल्पिक को भी जो अचेलक कहा है वह इसी अभिप्राय से कि वे शास्त्रमर्यादा के अनुसार ही वस्त्र रखते हैं, उससे अधिक नही आगम में स्थविरकल्पिक के लिये अल्पमूल्य वाले प्रमाणोपेत वस्त्रों का रखना मर्यादित है उनको ही ये धारण करते हैं। अतः इस अवस्था में भी ये अचेलक ही माने जाते है, इस विषय का विशेषरूप से खुलासा छठे अचेलक परोपह के प्रकरण में किया जा चुका है । मुनि को तैलादिक की मालिश करना वर्जित है। तथा ये तपश्चर्या करते रहते हैं, इसलिये इनका शरीर रूक्ष हो जाता है । रूक्ष शरीर में खून अल्प होने से तृणस्पर्श आदि की वेदना अधिक होती है, अतः ऐसी अवस्था मे साधु का कर्तव्य है कि वह उस वेदना को समभाव से सहन करे ।। ३४ ॥ जव तृणस्पर्श से पीडा हो तब मुनि को क्या करना चाहिये सो करते हैं-'आयवस्स' इत्यादि। | ભાવાર્થ-અલક પદથી અહિ સ્થવિરકલ્પિકને જે અલક કહ્યા છે , તે એવા અભિપ્રાયથી કે તે, શાસ્ત્ર મર્યાદાની અનુસાર જ વસ્ત્ર રાખે છે તેનાથી ' અધિક નહી આગમમાં સ્થવિરકલિપક માટે અત્પમુલ્યવાળા પ્રમાણે પત વને રાખવા મર્યાદિત છે, એને જ તેઓ ધારણ કરે છે આથી આ અવા સ્થામાં પણ તે અલક જ માનવામા આવે છે આ વિષયને વિશેષરૂપથી ખુલાસો પહેલા છઠ્ઠા અચેલકપરીષહના પ્રકરણમાં આપવામાં આવી ગયેલ છે મુનિએ તલ આદિનુ માલીસ કરવુ વછત છે તથા તપસ્યા કરતા રહે છે આથી તેમનું શરીર રૂક્ષ થઈ જાય છે રૂક્ષ શરીરમાં લોહી ખૂબ ઓછુ હોવાથી તૃણસ્પર્શની વેદના અધિક થાય છે આથી એવી અવસ્થામા સાધુનું કર્તવ્ય છે કે, તે વેદનાને સમભાવથી સહન કરે છે ૩૪ જ્યારે તૃણસ્પર્શથી પીડા થાય ત્યારે મુનિએ શું કરવું જોઈએ તે सूत्रा२ ४ छ–'आयघस्स'-त्यात Page #597 -------------------------------------------------------------------------- ________________ ४७१ उत्तरायपनको टीका-'अचेलगस्स' इत्यादि। अचेलफस्य-सर्वथा खिरहितस्य जिनकल्पिफस्य, तथा शास्त्रमर्यादातिरिक्तवस्त्ररहितस्य स्थविरकल्पिकस्य चेत्यर्थः । नागमे हि अस्पमूल्यकाल्पाखस्य मर्या दितस्यैर धारणात् स्थविरकल्पिकोऽप्यचैलक एवास्तोति प्रागचैलकपरीपहप्रकरणे निर्णीतम् । तथा उभयविधस्य मुनेस्तृणस्पर्शपरीपहेऽन्यान्यपि कारणानि सन्तोति प्रदर्शयितुमाद-लूहस्स ' इत्यादि । मस्य-तैलाभ्यगादिपर्जनाद् अस्निग्ध शरीरस्येत्यर्थ., सयतस्य-निरविचारसपमाऽऽराधनतत्परस्य, तपसिना तपश्चरणशीलस्य, अनशनादितप.समाचरणात् कृशशरीरस्वेत्यर्थः मुने., तृणेषु-दर्भादिपु तदुपरिशयानस्य उपलक्षणत्वादासीनस्य चेत्यर्थः गात्रविरावना-शरीरे तृणस्पर्शजन्या पीडा भवति ॥ ३४ ॥ अब सूत्रकार सतरहवा तृणस्पर्शपरीपहजय का विवेचन करते हैं'अचेलगस्स' इत्यादि। अन्वयार्थ-(अचेलगस्स-अचेलकस्य ) सर्वथा वस्त्ररहित जिनकल्पिक, तथा शास्त्र की मर्यादा के अतिरिक्त वस्त्र नहीं रखने वाले स्थविरकल्पिक मुनि के (लूहस्स-रुक्षस्य)कि जिन का तेल आदि की मालिश करना वर्जित होने से शरीर बिलकुल रूक्ष हो रहा है, एव (सजयस्स-सयतस्य) जो निरतिचार सयमकी आराधना करने में तत्पर रहते हैं, तथा (तवस्तिणो-तपस्विन) अनशन आदि तपों के करनेवाले होने से कृश शरीर वाले हैं, और जो (तणेसु सयमाणस्स-तृणेषु शयानस्य) दर्भादिक तृणों के ऊपर सोते है उपलक्षण से उपर बैठते हैं उनके (गायविराहणा-गात्रविराधना ) शरीर में तृणस्पर्शजन्य पीड़ा होती है। હવે સૂત્રકાર સત્તરમાં તૃણસ્પર્શ પરીષહ જીતવાનું વર્ણન કરે છે 'अचेलगस्स-रात्याकि मन्वयार्थ-अचेलगरस-अचेलकस्य सपंथा १७ खित OE५४, तथा शाखनी भाथी मतिरित १ नमवावा स्थविरलिप मुनि लहस्सવિહારા જેને તેલ આદિની માલીશ કરવાનું વજીત હોવાથી શરીર બીલકુલ ३१ माना गयेर छ सजयस्स-सयतस्य भने २ निरतियार सयमनी मराधना ४२वामा H२ २ छ तवस्सिणो-तपस्विन तथा अनशन माहित५ ४२नार साथी श शरीरवाणा छ भने तणेसु सयमाणस्स-सृणेषु शयानस्य Ealles तृवानी ७५२ सुवे छ, GRAथा ७५२ मेसे छ, तमना गायविहारणा-गात्र विराधना शरीरमा तृस्पर्शजन्य पीडा थाय छ Page #598 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ०२ गा ३५ तृणस्पर्शपरीपहजये भद्रमुनिदृष्टान्त ४७५ क्रिया सर्वदा सोपयोगाऽल्पा च भवतीत्यागन्तुकद्वीन्द्रियादिनीवाना विराधना न समात्यतस्ते वस्त्र न सेवन्ते । स्थविरकल्पिकास्तु सापेक्षसयमिनो भवन्त्यतस्ते तानि दर्भादीनि तणानि भूमावास्तीय तनागन्तुककन्युपिपीलिकादिजन्तुविराधना निवारणाय प्रान्तभागेपु वेष्टन यथा स्यात्तथा तदुपरि सस्तारक निधाय शेरते, आसते च । एव यः कठोरकुशदर्भादितणसस्पर्श सम्यक् सहते तेन मुनिना तृणस्पर्शपरीपहो विजितो भाति । अत्र दृष्टान्तः प्रदर्श्यते आपस्तीनगर्या जितशत्रुनृपस्य भद्रनामकः पुन आसीत् । स चैक्दा पद्मनामझाचार्यस्य समीपे धर्म श्रुत्वा प्राजितः । क्रमाद् बहुश्रुतो भूत्वाऽन्यदा कदाचिउनके शरीर की हलनचलन आदि क्रिया उपयोगपूर्वक तथा अल्प होती है इससे उनके आगन्तुक द्वीन्द्रियादिक जीवों की विराधना का प्राय. सभव नहीं है इसलिये वे वस्त्र का सेवन नहीं करते हैं । स्थविरकल्पिकमुनि प्रायः ऐसे न होने से दर्भादिक तृणो को भूमि पर बिठा कर उसमे आगन्तुक कुन्थु पिपीलिका आदि जन्तुओं की विराधना निवारण करने के लिये प्रान्त भागों में वेष्टन जिस प्रकार हो जाय इस रूप से उस के ऊपर सस्तारक बिछाकर सोते हैं और वैठते हैं। इस प्रकार जो कठोर कुशद भांदिक तृणस्पर्श को अच्छी तरह सहन करता है वह मुनि तृणस्पर्शपरीपर का विजेता कहलाता है। दृष्टान्त-श्रावस्ती नगरी मे जितशत्रु नाम के राजा का भद्र नाम का एक पुत्र या। पद्मनामक आचार्य के पास उसने एक समय धर्म का उपदेश सुनकर दीक्षा धारण करली । क्रम से आगमों का ચલન આદિ ક્રિયા ઉપગ પુરતી અને અન્ય હોય છે તેનાથી આવનાર કિંઇન્દ્રિયાદિક જીવોની વિરાધના થવાને સભવ નથી આ માટે તે વસ્ત્રનું સેવન કરતા નથી વિરકરિપત્ર મુનિ એવા ન હોવાથી દર્માદિક તૃણેને ભૂમિ ઉપર બીછાવી તેમા આવવાવાળા થવા, પીપીવીકા, આદિ જતુઓની વિરાધનાનું નિવારણ કરવા માટે પ્રાત ભાગમાં કાપા ન પડે તે માટે તેના ઉપર વસ્ત્ર બિછાવીને સુવે છે અને બેસે છે આ પ્રકારે જે કઠેર કુશ-દર્માદિક તૃણસ્પર્શને સારી રીતે સહન કરે છે તે મુનિ તૃણસ્પર્શ પરીષહના વિજેતા કહેવાય છે. - દુષ્ટાત–શ્રાવસ્તી નગરીમા છતશત્રુ નામના રાજાને ભદ્ર નામને પત્ર હતે પદ્ધ નામના આચાર્યની પાસે તેણે એક સમય ધર્મને ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી ક્રમથી આગમને અભ્યાસ કરી જ્યારે તે બહઋત Page #599 -------------------------------------------------------------------------- ________________ - - - - उत्तराभ्ययनले आतपस्य धर्मस्य निपातेन-सपातेन, अतुला-महती दुःसहा वेदना भवति, आतपोत्पनस्वेदक्लेदवशात् तृणक्षते क्षारसेचनेन समुत्पमा वेदनेव वेदना भवतीति भावः। एवम् अनेन मकारेण ज्ञात्वाऽपि तृणजितादर्भादितृणक्षता मुनयः तन्तुज-सूननिर्मित कार्पासिकम् , उर्णावन्तुनिर्मित कम्बलादिक वा वस्त्रम्-आच्छादनवन न सेवन्ते । ___ अय भावः-शयने आसने च शुपिरसर्जिवणस्य दर्भादेः परिमोगोऽनुज्ञातो जिनकल्पिकाना स्थविरकल्पिकाना च । तत्र जिनकल्पिकाना मुनीना हढसहननपूर्वगवज्ञान - वीक्ष्णोपयोगनिद्राल्पत्वायनेरुमसरगुणसम्पन्नत्वेन स्पन्दनचलनादि ५ अन्वयार्थ-(आयवस्स -आतपस्य) घाम-धूप के (निवाएणनिपातेन) पड़ने से जो शरीर में पसीना आता है, वह पसीना ठणक्षत अर्थात् शरीर में तृण के चुभने से उत्पन्न हुए घाव में लगता है, सब ( अउला वेयणा हवइ-अतुला वेदना भवति ) महावेदना होती है। (एव नच्चा-एव ज्ञात्वा) ऐसी वेदना का अनुभव करके भी (तणतज्जिया-तृणतजिताः) दर्भादिजन्य घाव वाले मुनि (ततुजसन्तुजम्) ऊर्णादिक तन्तुओं से निर्मित कम्बलादिक तथा कपास से निर्मित वस्त्रादिकरूप आच्छादन वस्त्र का सेवन नहीं करते है। इसका भाव यह है-शयन और आसन में निश्छिद्र दौदिक तृणों का परिभोग जिनकल्पिक तथा स्थविरकल्पिक दोनों के लिये अनुज्ञात है। जिस में जिनकल्पी मुनि दृढसहनन, पूर्वो का ज्ञान, तीक्ष्ण उपयोग तथा अल्पनिद्रा आदि अनेक प्रखर गुणवाले होने से , सन्याथ-आयवस्स-आतपस्य धामताना निवाएण-निपातेन ५४ाथी शरीरमा જે પરસેવે આવે છે તે પરસેવે તૃણક્ષત અર્થાત્ શરીરમાં તૃણના સ્પર્શથી ઉત્પન્ન थयेा धापमा साणे छत्यारे अउला वेयणा हवई-अतुला वेदना भवति सारे ३४ना थाय छे एव नच्चा-एव ज्ञात्वा मेवी वनाना अनुभव इरीने ५ तणतज्जिया-तृण तर्जिता gallerन्य धाप वा भुनिय ततुज-तन्तुजम् जननातामाथी मानाવેલ કમ્બલ આદિ તથા કપાસથી બનાવેલ વસ્ત્રાદિકનું અચ્છાદન ન કરવું જોઈએ એને ભાવ આ પ્રમાણે છે, શયન અને આસનમાં છિદ્રો વગરના દર્શ આદિ ખડને પરિગ જનકલ્પિક તથા સ્થવિરકલ્પિક બનેને માટે અનુ જ્ઞાત છે, જેમાં અનલ્પિ મુનિ તેને દઢતાથી સહન કરીને, પૂર્વનું જ્ઞાન, તીક્ષણ ઉપયોગ, તથા અલ્પનિંદ્રા આદિ પ્રખર ગુણુવાળા હેવાથી તેના શરીરનું હલન Page #600 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गो० ३६ जल्लपरीषद्दजय' ४७७ शरीरे प्रत्येकावयवस्य मासे विदीर्यमाणेऽपिक्षोभवर्जितः शान्तरसनिमग्नो महामुनिः क्षमानिधिः कलुपध्यानमकुर्वाणः समाधिभावेन भवलामुज्ज्वला दुःसहा घोरातिघोरवेदना सहते स्म । इत्थ तृणस्पर्शपरीपह विजित्य क्षपकणिमारुह्य केली. भूत्वा शिवपद प्राप। एवमन्यैरपि मुनिभिस्तुणस्पर्शपरीपहः सोढव्यः ॥ ३५ ॥ अथाष्टादश जल्लपरीपहजय माहमूलम्-किलिंण्णगाए मेहावी, पण व रएण वा । घिसु वा परितावेणं, साय 'नो परिदेवए ॥३६॥ छाया-स्निगानः मेधावी, पङ्केन वा रजसा वा। ग्रीप्मे वा परितापेन, सात नो परिदेवयेत् ॥ ३६॥ टीका-'किलिण्णगाए' इत्यादि । मेधावी-स्नानपरित्यागमर्यादावर्ती मुनिः, ग्रीष्मे, या शब्दाव-शदि, मास क्षारजल से विदीर्ण होने पर भी क्षोभ से वर्जित एव शात रस में निमग्न, ऐसे उन क्षमा के निधि मुनिराज ने कलुशध्यान नही करते हुए समाधिभाव से उस घोरातिघोर प्रवल दुःसह वेदना को सहन किया। इस प्रकार उन्हो ने तृणस्पर्शपरीपह को जीतकर अन्त मे क्षपकश्रेणी पर आरोहण करके केवलज्ञान की प्राप्ति से शिवपद प्राप्त कर लिया। इसी तरह अन्य मुनियो को भी तृणस्पर्शपरीपह सहन करना चाहिये ॥ ३५ ॥ अय अठारवें जल्लपरीपह को जीतने के लिये सूत्रकार कहते है'किलिण्णगाए ' इत्यादि । अन्वयार्थ-(मेहावी - मेधावी) स्नानपरित्यागरूप मयांदो मे रहने वाला मुनि (घिसु-ग्रीष्मे ) ग्रीष्मकाल मे (वा-वा) तथा शरत्काल ખારા પાણીથી વિદીર્ણ થવાથી, ક્ષોભથી વજીત અને સાત રસમા નિમગ્ન એવા તે ક્ષમાનિધિ મુનિરાજે કલુષભાવ ન રાખતા સમાધીભાવથી એ ઘર અતિ ઘેર દુ સહ વેદનાને સહન કરી આ પ્રકારે તેઓએ તૃણસ્પર્શ પરીષહને જીતીને અતમાં ક્ષપકશ્રેણી પર ચડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી શિવપદ પ્રાપ્ત કરી લીધુ આ રીતે અન્ય મુનિરાજેએ તૃણસ્પર્શ પરીષહ સહન કરવો જોઈએ ૩પ હવે અઢારમો જલમલપરીષહ જીતવા માટે સૂત્રકાર કહે છે – "किलिण्णगाए' इत्यादि भ-पयार्थ-मेहावी-मेधावी स्नान परित्याग३५ भर्याहामा २300 मुनिपिंसु Page #601 -------------------------------------------------------------------------- ________________ ४७६ उत्तराध्ययनस्चे देकाकिविहारमतिमा प्रतिपन्नः सन्न प्रतिबद्धविहार विहरति स्म । स चैकदा विहरन् क्वापि राज्यान्तरे गतः । राजपुरुषाः "हेरिकोऽय"-मिविज्ञात्वा त गृहीत्वा पप्रच्छुः-चूहि कस्त्व ? केन गुप्तचारत्वाय महितोऽसि ? । स भद्रमुनिः प्रतिमाधारित्वात् किमपि नोत्तर ददौ । ततस्ते कुपितास्त भद्रमुनि पुरेण वक्षयित्वा .. सिधारातुल्यैः क्षुरधारातुल्यैः कुन्ताग्रतुल्यैस्तीक्ष्णधारैर्दर्भर्गाढमावेष्टय क्षारवर्तित कृत्वा, गर्ने निपात्य स्वस्थान गतवन्तः । अतितीक्ष्णाः कुशैविध्यमाने क्षारजलेश अभ्यास कर जब वह बहुश्रुत हो गया तय उसने एकाकिविहार प्रतिमा अगीकार कर अप्रतियद्ध विहार करना प्रारभ कर दिया । एक दिन की बात है कि ये मुनिराज विरार करते२ दूसरे किमी राज्य में जा पहुँचे । राजपुरुषों ने उन्हें " यह कही का गुप्तचर है" ऐसा समसकर पकड़ लिया, और पूछने लगे-कहो कौन हो? किसने तुम्हें खुफिया पुलिस के पतौर यहा भेजा है। राजपुरुपों की यह यात सुनकर प्रतिमा धारी होने से मुनिराज ने कुछ भी उत्तर नहीं दिया। मुनिराज की इस मौन परिस्थितिका अवलोकन कर वे सब के सब उन पर बहुत अधिक कुपित हए। उन्हो ने प्रतिभद्र उन मुनिराज को प्रथम क्षुरा से घायल कर पश्चात् तलवार की धार के समान, क्षुरा की धार के समान, एव भाले की नोक के समान तीक्ष्ण अनीवाले दर्भो से गाढ वेष्टित करके और ऊपर से नमक मिला हआ जल छिडककरके एक खड्डे में उनको डाल दिया, और वे सब के सब अपने२ स्थान पर चले गये। अति तीक्ष्ण अनीवाले कुशों से वीधे गये शरीर का प्रत्येक अवयवगत ' બની ગયા ત્યારે તેમણે એકાકી વિહાર પ્રતિમા અગિકાર કરી, અપ્રતિબદ્ધ વિહાર કરવાને પ્રારભ કર્યોએક દિવસની વાત છે કે, આ મુનિરાજ વિહાર કરતા કરતા બીજા કોઈ રાજ્યમાં જઈ પહોચ્યા રાજપુરૂએ તેને “આ કેાઈ રાજ્યને ગુપ્તચર છે” એમ સમજીને પકડી લીધા અને એને પુછવા લાગ્યા કહી તમે કેણ છે? કેણે તમને ગુપ્ત બાતમીદાર તરીકે અહિ મોકલેલ છે? રાજ પુરૂની એ વાત સાભળી પ્રતિમા ધારી હોવાથી મુનિરાજે કાઈ પણ ઉત્તર ન આપે મુનિરાજની આ મૌન પરિસ્થીતિ જોઈ સઘળા તેના ઉપર ખૂબ જ ક્રોધિત બન્યા તેઓએ પ્રકૃતિભદ્ર તે સુનિરાજને પ્રથમ છરાથી ઘાયલ કરી પછી તરવારની ધાર જેવા, છરાની ધાર જેવા, અને ભાલાની અણુ જેવા તીવણ અણીવાળા દર્ભોથી ગાઢ વ્યથિત કરીને ઉપરથી મીઠાનું પાણી છાટી એક ખડિમા નાખી દીધા અને બધા રાજપુરૂષે પિત પિતાને સ્થાને ચાલ્યા ગયા અતિ તીવણ અણીવાળા દર્ભના પાનથી વી ધાયેલા શરીરના પ્રત્યેક અવયવમાથી માસ, Page #602 -------------------------------------------------------------------------- ________________ ४७९ प्रियदर्शिनी टीका अ०२ गा ३७ जलपरीपहजय. मूलम्-वेएज्ज निजरापेही, ओरियं धम्म णुत्तर । जाँव सरीरभेओत्ति, जल्लं काएंण धारए ॥३७॥ छाया-वेदयेत् निर्जरापेक्षी, आर्य धर्मम् अनुत्तरम् । यावत् शरीरभेदः, इति जल्ल कायेन धारयेत् । टीका-वेज' इत्यादि । निर्जरापेक्षी-आत्यन्तिकर्मक्षयाभिलापी मुनिः, आर्य-हेयोपादेयस्वरूपनिरूपकम् , अनुत्तर न विद्यते उत्तरम्-उत्कृष्ट यस्मात् सोऽनुत्तरस्त सर्वोत्तममित्यर्थः। धर्म-श्रुतचारित्ररूप प्राप्तः इति शेषः । वेदयेत्-प्रक्रमात् जल्लजनित दुःख सहेत । इममर्थ विशदीकुर्वन् ग्राह-'जाव सरीरभेओ' इत्यादि । इति अतो हेतोःयावत्-यारताकालेन शरीरभेदा-देहपातः स्यात् , तावत्कालपर्यन्त, जल-मल, कायेन-शरीरेण धारयेत् । करे कि-" हा ! इस मेल के निवारण से मुझे साता अर्थात् सुख का अनुभव कर और कैसे रोगा?" इस प्रकार विलाप न करे ॥३६॥ 'वैएज्ज' इत्यादि। अन्वयार्थ (निज्जरापेही-निर्जरापेक्षी) आत्यन्तिक रूप से कर्मों के क्षयका अभिलापी मुनि (आरिय-आर्यम्) हेय एव उपादेय के स्वरूा का निरूपक (अणुत्तर-अनुत्तरम्) सर्वोत्कृष्ट-जिससे श्रेष्ठ और कोई दूसरा नही है-सर्वोत्तम ऐसे (धम्म-धर्मम् । श्रुतचरित्ररूप धर्म को प्राप्त कर (वेएज्ज-वेदयेत् ) मेल के दु.ख को सहन करे। उसका कर्तव्य है कि (जाव शरीरभेओत्ति-यावत् शरीरभेद इति) जा तक शरीर का भेद नही होता है-मृत्यु द्वारा शरीर का वियोग नही પરીષહજય છે સાધુ સ્વપ્નામાં પણ સુખને અનુભવ કયારે અને કેમ થશે. मा प्रान विam५ न ४२ ॥ १ ॥ 'वेएज्ज -त्यादि अन्याय-निज्जरापेही-निर्जरापेक्षी सात्यति: ३५थी भीमा क्षय ४२पाना मलितापी भुनि आरिय-आर्यम् य भने आहेयना १३५ना नि३५४ अणुत्तर--अनुत्तरम् सरी नाथी श्रेष्ट मी नयी सवोत्तम सेवा धम्म-धर्म श्रुतयारित्र३५ धन प्राप्त ४री वेएज्ज-वेदयेत् मसना हमने सड़न अरे तेनु, इतव्य छ , जाव शरीरभेओत्ति-यावत् शरीरभेद इति क्या सुधी શરીરનો ભેદ નથી થતું મૃત્યુ દ્વારા શરીરને વિયોગ થતું નથી ત્યાં સુધી Page #603 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ४७८ ___ उत्तरायणमा वर्षास पा, परितापेन-उष्णस्पर्शन, इत्यर्थे तृतीया । पङ्केन वा अस्वेदादाद्रीभूतेन मलेन वा, रजसा वा-परिशुष्य, काठिन्य प्राप्तेन मछेन वा, यद्वा-रजसा-धूल्या, क्लिनगाना व्याप्तदेहः, सन् सात-सुख समाश्रित्य न परिदेवयेत्-"हा! मममलापगमः कथ कदा वा भविष्यती" - वि कृत्वा न विलपेत् , विलापं न कुर्यादिति भावः ॥ ३६ ॥ मे और वर्षाकाल मे (परितावेण-परितापेन ) उष्णस्पर्श द्वारा आये हुए (पकेण व-पडून वा) प्रस्वेद द्वारा गीले हुए मैल से (रण्ण वारजसा वा) या पसीने में ससक्त धूलि से (किलिण्णगा-क्लिनगात्र) व्याप्त शरीर होने पर भी (साय नो परिदेव-सात नो परिदेवयेत्) " हा मेरे इस मैल का निवारण कैसे और कय होगा" ऐसा विचार कर पिलाप नही करे । किन्तु उस हालत में उस परीषह को अच्छी तरह सहन करे, इसका नाम जल्लपरीपह जय है। भावार्थ-ग्रीष्मकाल मे या वर्षाकाल में अधिक गर्मी पड़ने से शरीर मे अधिक पसीना आया करता है। उससे शारीरिक मैल दीला पड जाता है । रगडने से वह चिपका हुआ मैल शरीर से अलग हो जाता है । पुन उसी स्थान पर उड़ी हुई रज आकर लग जाती है। उससे शरीर में आकुलता होती रहती है। इस आकुलता से न घरा कर जो मुनि उस मैल से ससक्त होने का परीषह सहन करते हैं उसोका नाम जल्लपरीपहजय है। साधु स्वप्न में भी यह विचार न ग्रीष्मे नानी ऋतुमा तथा वा-या शरमन मा परितावेण-परितापेन GORAN द्वारा मासा पकेण व-पड्केन वा ५२वा द्वारा लणे भेलया रएण वा-रजसा वा २०१२ ५२सेवामा मगेस धूथी किलिण्णगाए-क्लिन्नगात्र व्याप्त शरीरमनवा छताप साय नो परिदेवए-सात नोपरिदेवयेत् भा२ मा मेनु निवारण કેમ અને કયારે થશે” એ વિચાર કરી વિલાપ ન કરે પરંતુ તેવી હાલતમાં તે પરીષહને સારી રીતે સહન કરે તેનું નામ જલમલ પરિષહ જય છે ભાવાર્થ-ગ્રીષ્યકાળમાં યા વર્ષાકાળમા અધિક ગરમી પડવાથી શરીરમાં અધિક પરસેવે વળે છે તેનાથી શરીર ઉપર મેલ ઢીલા પડે છે ચોળવાથી તે ગ્રેટેલ મેલ શરીરથી છુટા પડે છે ફરી એજ સ્થળે ઉડતી રજ આવીને ચાટે છે તેનાથી શરીરમાં આકુળતા થતી રહે છે આથી એ આકુળતાથી ન ગભરાતા જે મુનિ તે મેલને સ સક્તપરીષહ સહન કરે છે એનું નામ જલમહલ Page #604 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका भ० २ मा ३७ जलपरीपद्दजय अन्यच – अत्यन्तमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तर ज्ञाला, क्स्य शौच विधीयते ॥ २ ॥ इति । अत्यन्तमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । उभयोरन्तर ज्ञात्वा, कस्य शौच विधीयते ॥ २ ॥ क्यों कि मातापिता के रजवीर्य से यह शरीर अपवित्र ही सभावत. उत्पन्न हुआ है । जा कारण स्वय अशुचिस्वरूप है तो उसका कार्यरूप यह शरीर शुचि कैसे हो सकता है। प्याज को या लहसुन को क्षीरसमुद्र के जल से प्रक्षालित करने पर भी जैसे उसमें निर्गन्धता नहीं आ सकती है उसी प्रकार हजारो वार स्नान करने पर भी इस अपवित्र शरीर मे भी निर्मलता - शुचिता नही आ सकती है, क्यों कि यह निरन्तर नौ द्वारो से मल को बहाता ही रहता है। देह का जब स्वभाव ऐसा है तो फिर इसकी शुचिविधायक साधन ही यहां कौन से एकत्रित किये जा सकते हैं। जो मैं हू वह तो पवित्र हूं अत्यत निर्मल है । जिस प्रकार वस्तुस्थिति से विचार करने पर शौचालय में रहा हुआ आकाश अपवित्र न हो सकता है उसी प्रकार इस अपवित्र देह में निवास करने वाला यह आत्मा भी अपवित्र नहीं होता है, वह तो सदा अत्यत निर्मल है । इस प्रकार शरीर और आत्मामें अन्तर जानकर ज्ञानी सदा ऐसा विचार करता रहे की मैं अब अत्यतमलिनो देहो, देही चात्यन्तनिर्मलः । st उभयोरन्तर ज्ञात्वा, कस्य शौच विधीयते ॥ २ ॥ કેમકે, માતા પિતાના રજવિયથી આ શરીર અપવિત્ર જ સ્વભાવત ઉત્પન્ન થયેલ છે. જ્યારે કારણ સ્વય અશુચિ સ્વરૂપ છે તેા તેના કાય રૂપ આ શરીર શુચિરૂપ કઈ રીતે ગણાય, ડુગળીને અથવા લસણને સમુદ્રના પાણીથી ધાવાથી પણ તેમા નિગ ધતા આવી શકતી નથી તેવી રીતે હજારા વાર સ્નાન કરવા છતા પણ આ અપવિત્ર શરીરમા નિર્મળતા-ગુચિતા આવતી નથી કેમકે, આ શરીર નિરતર નવ દ્વારાથી મળને બહાર કાઢ્યા જ કરે છે. દેહના જ્યારે સ્વભાવ એવા છેતેપછી એના શુચિ વિધાયક સાધન જ યાથી મેળવી શકાય જે હું છુ તે ા સદા પવિત્ર જ છુ, અત્યંત નિર્મળ છુ, જે પ્રકારથી વસ્તુ સ્થિતિના વિચાર કરવા છતા, શૌચાલયમા રહેલુ આકાશ અપવિત્ર અની શકતુ નથી તેવીજ રીતે દેહૅમા નિવાસ કરવાવાળા આ આત્મા પણ અપવિત્ર હા તે નથી તે તે સદા નિર્મળ જ છે મા પ્રકારે શરીર અને આત્મામા અતર જાણી જ્ઞાની એવા સદા Page #605 -------------------------------------------------------------------------- ________________ ४८० उत्तराभ्ययनको ___ दृश्यन्ते हि केचिद् दावानलदग्धस्थाणुवत् कालवर्णाः शीतवातादिमिरुपाता धूलिव्याप्ता मलिनदेहा मनुष्याः। तेपामझामनिर्जरया नास्ति कश्चिद् गुणः, मम तु मलधारणेन महान गुणः, इति मत्वा मापनयनाय स्नानाधभिलापमपि न कदा. चित् कुर्यादित्यर्थः । उक्तञ्च न शक्य निर्मलीकर्तुं गानं स्नानशतैरपि । अश्रान्तमिन स्रोतोभि, नाभिर्मलमुद्रित् ॥१॥ होता है तब तक वह ( काण्ण-कायेन) शरीर से (जल्ल धारए-जल्लं धारयेत्) मेल को धारे । उसे यह विचार करते रहना चाहिये कि इस ससार मे ऐसे अनेक प्राणी-मनुष्य देखे जाते हैं। जो दावानल से दग्ध स्थाणु की तरह बिलकुल कृष्णवर्ण होते हैं। उनका शरीर शीतवात आदि से सदा पीडित होता रहता है। धूलि से व्याप्त होने के कारण अत्यन्त मलिन होता है । परन्तु फिर भी इनको इसकी चिन्ता नहीं होती है । अकाम निर्जरा से इनको इतना सब कुछ सहन करने पर भी कोई लाभ नहीं। मेरे लिये तो इस मैल धारण करने से महान् लाभ है, अतः इसके दूर करने के लिये मुझे स्नान आदि सावद्यक्रियाओं की अभिलाषा स्वप्न तक मे भी नहीं करनी चाहिये। कहा भी है न शक्य निर्मलीकतुं, गात्र स्नानशतैरपि । अश्रान्तमिव स्रोतोभि,-नवभिर्मलमुद्गिरत् ॥१॥ कारण-कायेन ते शरीरथी जल धारए-जल्ल धारयेत् भने रामे त વિચાર કરતા રહેવું જોઈએ કે, સંસારમાં એવા અનેક પ્રાણી, મનુષ્ય દેખવામાં આવે છે જે દાવાનળથી દગ્ધ પાણાની જેવા તદન કાળા સ્વરૂપના જ હોય છે તેનું શરીર શીત, વાત આદિથી સદા પીડિત રહે છે ધૂળથી ભરેલું હેવાને કારણે અત્યત મલીન હોય છે, છતાં પણ એમને એની ચિંતા હતી નથી અકામનિજેરાથી એમને એટલું બધું સહન કરવા છતા પણું કઈ લાભ નથી મારા માટે તે આ મેલને પરીષહ સહન કરવાથી મહાન લાભ છે, આથી તેને દૂર કરવા માટે મારે સ્નાન આદિ સાવઘક્રિયાઓની અભિ લાષા સ્વપ્ન પણ ન કરવી જોઈએ કહ્યું પણ છે – न शक्य निर्मलीकर्नु, गात्र स्नानशतैरपि । अश्रान्तमिव स्रोतोमि,-नवनिर्मलमुद्रिरत् ॥ १॥ Page #606 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ०२ गा ३७ जलपरीपहे विशुद्धमतिमुनिदृष्टान्त ४८३ मुनिनिन्दया दुष्कर्म पद्धनान् । कालमासे काल कृत्वा आरकत्वात् सौधर्म कल्पे देवत्व प्राप्तवान् । तत न्युतबासौ कौशाम्बीनगरे इभ्यस्य पसुचन्द्रष्टिनः पुत्रोऽभवन् । स प्रेष्ठिपुरो विशुद्धमतिनाम्ना प्रसिद्धो जातः । ____ स चन्दा विशाखाचार्यसमीपे धर्म श्रुत्वा प्राजितः। अन्यदा कदाचित् तस्य विशुद्धमतिमुनेः पूर्वभवकृतमलिनमुनिनिन्दोपार्जितकर्मोदयाद् देहेऽतिदुर्गन्धः समुस्पन्नः। शटितसादिमृतकगन्धादप्यधिक विशुद्धमतिमुनिदेहभर दुर्गव कोऽपि सोडु नाशकत् । सो लोकस्तद्वपुःस्पृष्टवायुनाऽपि व्याकुली कृतः सनितस्ततः पलायते । कारण मैल से भरा रहता है । फिर भी ये लोग अपने को बहुत ऊँचा समझते रहते हैं और इधर से उधर भटकते रहते है । इस प्रकार मुनि की निंदा से उसने गाढ़ दुष्कर्म का वध कर लिया, और श्रावक होने की वजह से वह मर कर सौधर्म देवलोक मे देवपर्याय से उत्पन्न हुवा । वहा से च्यवकर यह कौशाम्बी नगरी मे चमुचद्र नामक इभ्य-शेठ का पुत्र हुआ । उसका नाम विशुद्धमति रक्खा गया। ___एक दिनकी बात है कि विशुद्धमति ने विशाखाचार्य के पास धर्म श्रवणकर दीक्षा ले ली। कालान्तरमें विशुद्वमति मुनिके शरीरमें सुनद वणिके भवमें की गई मुनिनिन्दासे उपार्जित पापकर्म के उद्य से अति दुर्गन्ध आने लगी । सडे हुए साप आदिकी जैसी दुर्गन्ध होती है उससे भी अधिक दुर्गन्ध इनके शरीर की थी, अतः उस दुर्गन्ध को सहन करने के लिये कोई भी समर्थ नहीं हुआ। उसके शरीर को स्पर्शकर जो वायु आता या लोग उस वायु से भी घबरा जाते थे। પણ આ લેકે પિતાને ખૂબજ ઉચા સમજે છે અને અહીં તહીં ભટકતા રહે છે આ પ્રકારની મુનિની નિદાથી તેણે ગાઢ દુષ્કર્મને બધ કરી લીધે અને શ્રાવક હોવાના કારણે તે મરીને સૌધર્મ દેવામા દેવ પર્યાયથી ઉત્પન્ન થયે ત્યાથી ચવીને તે કશામ્બી નગરીના વસુચદ્ર નામના ઈm-શેઠને પુત્ર થયે તેનું નામ વિશુદ્ધમતિ રાખવામાં આવ્યું એક દિવસની વાત છે કે, વિશુદ્ધમતિએ વિશાખાચાર્યની પાસે ધમ શ્રવણ કરી દીક્ષા લઈ લીધી કાળાન્તરમાં વિશુદ્ધમતિ મુનિના શરીરમાં સુનદ વણી ડના ભાવમાં કરાયેલ મુનિ નિંદાથી ઉપાર્જન કરેલ પાપકર્મના ઉદયથી અતિ દુર્ગધ આવવા લાગી સડેલા સર્પ વગેરેની જે દુર્ગધ આવે છે તેનાથી પણ અધિક દુર્ગધ તેના શરીરની હતી આથી એ દુગધને સહન કરવા કેઈ સમર્થ ન બન્ય, તેના શરીરને સ્પર્શ કરીને જે પવન આવતો તે પવનથી પણ લેકે Page #607 -------------------------------------------------------------------------- ________________ ૨૮ર उत्तराध्ययनसूत्रे अत्र दृष्टान्तः प्रदीते चम्पानगर्या सुनन्दनामा धनाढ्यो वणिरु आवक आसीत् । स बहुविधपण्यैयवहारकरणेन जाताभिमानो विवेकरहितः कदाचिदेकदा साधु दृष्ट्वा निन्दति स्म-अहो ! शरीरसंस्कारवर्जिताः अभद्रपा धूलिधूसरा धर्मादिसमुत्पममलानपनयनेन मलिनशरीराः पुनरपि स्वरूप भव्यमेव मन्यमाना विहरन्ति । स चैव स्नानादिक से किसकी शुचि करूँ ? जिस शरीरकी शुचि इन स्नानादि क्रियाओ से करना चाहता ह वह तो स्वभाव से ही अपवित्र है, तथा आत्मा पवित्र होने से उसकी शुचि करने का प्रयास व्यर्थ है। ऐसा समझकर साधु जल्लपरीपह को सहन करे। । दृष्टान्त-चपानगरी में सुनद नामका एक धनाढय वैश्य श्रावक रहता था। इसका व्यापार खूब चलता था। अनेक चीजों का रोजगार यह किया करता था। इससे दुकानदारी में इसको अधिक लाभ होता था, इसलिये इसे अपनी दुकानदारी का बहुत कुछ अभिमान था। विवेक से रहित होने के कारण एक दिन की बात है कि इसने किसी एक साधु को देखकर उसकी भारी निंदा की। कहने लगा-देखो तो सही ये शरीर के सस्कार से बिलकुल वर्जित रहते हैं, इनका वेष भी भद्रपुरुषों जैसा नही होता है, शरीर पर तो इनके धूल चढ़ी रहती है। ये नहाते धोते नहीं है । रात दिन पसीना आते रहनेसे कपडे भी इनके बुरी तरह से दुर्गन्ध देने लगते हैं। शरीर भी पसीने से तर हो जाने के વિચાર કરતા રહે કે, હુ હવે સ્નાન આદિથી કેની શુદ્ધિ કરૂ ? જેની શુદ્ધિ આવી સ્નાનાદિક ક્રિયાઓથી કરવા ચાહ છુ તે તે સ્વભાવથી જ અપવિત્ર છે તથા આત્મા પવિત્ર હોવાથી એની શચિ કરવાનો પ્રયાસ વ્યર્થ છે એવું સમજીને સાધુ જળપરીષહને સહન કરે દાત-ચ પાનગરીમા સુનદ નામને એક ધનાઢય વૈશ્ય-શ્રાવક રહેતા હતે તેને વેપાર ખૂબ ચાલતું હતું અનેક ચીજોનો રોજગાર તે કરતે હતે. તેનાથી દુકાનદારીમાં તેને અધિક લાભ થતું હતું તેને પિતાની દુકાનદારીનું ઘણું અભિમાન હતુ વિવેકથી રહિત રહેવાના કારણે એક દિવસની વાત છે કે, તેણે કે એક સાધુને જેઈને તેની ખૂબ નિંદા કરી, કહેવા લાગ્યો કે, જુઓ તે ખરા! આ શરીરના સસ્કારથી તદન વજીત રહે છે તેને વેબ પણ ભદ્ર પુરૂષે જે નથી શરીર ઉપર તે ધૂળ ચાટેલી રહે છે, એ નાતા દેતા નથી, રાત દિવસ પરસે આવતું હોવાથી તેમના કપડા પણ દુર્ગધ મારતા હોય છે અને શરીર પણ પરસેવાથી તર હોવાને કારણે મેલથી ભરેલું રહે છે તે Page #608 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ३८ सत्कारपुरस्कारपरीपहजय अथैकोनशिवितम सत्कारपुरस्कारपरीपहजय माहमूलम्-अभिवायमन् हाणं, सामी कुजा निमंतण । - जे ताई पंडिसेवंति, ने तेसिं पीहए मुंणी ॥३८॥ छाया-अभिवादम् अभ्युत्थान, स्वामी कुर्यात् निमन्त्रणम् । ये तानि मतिसेवन्ते, न तेभ्यः स्पृहयेत् मुनिः ॥ ३८ ॥ टीका-'अभिवाय०' इत्यादि। स्वामी राजादिकः, अभिवादम्-अभिवादनम्-'शिरोनमनचरणस्पर्शनादिपूर्वकमभिवादये प्रणमामी'त्यादिवचनरूप पुरस्कार, तथा-अभ्युत्थानम्-अभिमुखमुस्थानम्-ससभ्रममासन परित्यज्योत्थानरूप पुरस्कार च, तथा-निमन्त्रणम्आहारादिग्रहणाय प्रार्थनम् , ' अद्य मद्गृहे भिक्षा ग्रहीतव्या' इत्यादिवचनरूप जन्ममरण से सदा के लिये विमुक्त हो गये । इसी तरह अन्य मुनियों को भी जल्लपरीपह सहन करना चाहिये ॥ ३७॥ अब उन्नीसवा सत्कारपुरस्कारपरोपहजय को सूत्रकार करते हैं'अभिवाय-इत्यादि। अन्वयार्थ-यदि (सामी-स्वामी) राजा आदि (अभिवाय अन्भुहाण निमतण-अभिवादन अभ्युत्थानम् निमत्रण) अभिवादन-अपने मस्तक को झुकाकर चरणस्पर्श करते हुए नमस्कार करें, तथा अभ्युस्थान-मुनि को आते देखकर बडे आदरभाव से अपने आसन का परित्याग कर वे उठ खडे हों और मुनि के सन्मुख जावें, तथा-निमव्रण-आहार आदि के ग्रहण करने के लिये प्रार्थना करें कि महाराज! आज आप मेरे घर पर भिक्षा ले, इस प्रकार अभिवादन, अभ्युत्थान કલ્યાણ સાધીને જન્મમરણથી સદાને માટે વિમુક્ત બની ગયા આ રીતે અન્ય મુનિઓએ પણ જળપરીષહને સહન કરવું જોઈએ છે ૩૭ હવે ઓગણીસમે સત્કારપુરસ્કારપરીષહ જીતવાનું સૂત્રકાર કહે છે 'अभिवाय 'त्यादि भ-पयार्थ-यहि सामी-स्वामी २० बोरे अभिवाय अभुट्ठाण निमतण-अभिवादन अभ्युत्थानम् निमत्रणम् पोताना भरत ने जुवी य श ४री नभ७२ रे, તથા અભ્યસ્થાન-મુનિને આવતા જોઈને ઘણું આદરભાવથી પોતાના આસનને પરિત્યાગ કરી તે ઉઠીને ઉભા રહે અને મુનિની સામે જાય, તથા નિમત્રણઆહાર આદિ ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરે કે, મહારાજ! આજ આપ મારા घरे मिक्षा त्यो मारे मलिवाहन, सयुत्थान तथा निमत्र कुज्जा-कुर्यात् Page #609 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनस्ते या यत्रासौ भिक्षाद्यर्थ याति तन तत्र लोकस्तद्गन्धेन विमना भवति । मुनिश्र तिरस्कार प्राप्नोति तथाप्यसौ जल्लपरीपई सहते। . ___ तदनन्तर विशाखाचार्यस्तमनवीर-वत्स ! वदेहदौर्गन्ध्याद् भृशमुद्देगो जनानां जायते, तस्मादुपाश्रय एव त्वया स्थातव्य, न तु रहिहस्यसनिधो गन्तव्यम् । इत्थ वद्वचन निशम्य विशुद्धमतिमुनिस्तस्मिन्नेोपायये स्थितः। अन्तमान्ताहारेण दुर्वलशरारोऽसौ विशुद्धमतिमुनि. स्वगुरु प्रायं तदाज्ञामादाय पादपोपगमन कृत्वा स्वकल्याण साधयामास । एवम यमुनिभिर्जलपरीपहः सोढव्यः ॥ ३७॥ जहा जहां ये भिक्षा के लिये जाते वहार लोग उनके शरीर की दुर्गन्ध से व्याकुल हो उठते । इस दुर्गन्ध के कारण मुनिराज का भी तिरस्कार होने लगा। फिर भी उन्हों ने इस तर्फ ध्यान नहीं दिया और जल्ल. परीपह को जीतने में ही वे अपनी सारी शक्ति लगाते रहे। . विशाखाचार्य ने एक दिन इनसे कहा वत्स! तुम्हारे शरीर की दुर्गन्ध से लोगों में बडा असन्तोप फैल रहा है वे बडे उद्विग्न होते हैं, इसलिये तुम अब कही न जाकर सिर्फ उपाश्रय मे ही रहा करो। इस प्रकार गुरु महाराज के वचन सुनकर विशुद्धमति मुनिराज अब उपाश्रय में ही रहने लगे-बाहर गृहस्थो के यहा आना जाना बंद कर दिया । अन्त प्रान्त आहार से इनका शरीर भी दुर्बल हो गया था, अतः अपने गुरु महाराज से प्रार्थना कर इन्हों ने उनकी आज्ञानुसार पादपोपगमन सधारा धारण कर लिया और अपना कल्याण साध कर ગભરાઈ જતા હતા જ્યા જ્યા એ ભિક્ષા લેવા જતા ત્યાં ત્યાં લોકે એના શરીરની દુર્ગધથી વ્યાકુળ બની જતા અને આ દુગર ઘના કારણે જ્યા ત્યા મુનિરાજનો પણ તિરસ્કાર થવા લાગે તે પણ તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું અને જળપરીષહ જીતવામાં જ પિતાની બધી શક્તિ લગાડી રહ્યા વિશાખાચાર્યે તેને એક દિવસ કહ્ય, હે વત્સ! તમારા શરીરની દુર્ગધથી લોકમા ઘણે અસતેષ ફેલાઈ રહ્યો છે. આથી ઘણા ઉદ્વિગ્ન બને છે, માટે તમે હવે કયાય ન જતા ફકત ઉપાશ્રયમાં જ રહ્યા કરો આ પ્રકારનું ગુરુમહારા જનુ વચન સાભળીને વિશુદ્ધમતિ મુનિરાજ હવે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા બહાર ગૃહસ્થને ત્યાં જવા આવવાનું બંધ કરી દીધુ અન્ત પ્રાન્ત આહારથી તેમનું શરીર પણ દુર્બળ થઈ ગયુ, અને પિતાના ગુરુમહારાજને પ્રાર્થના કરી તેમની આજ્ઞા અનુસાર પદપેપગમન સ થારે ધારણ કર્યો ” Page #610 -------------------------------------------------------------------------- ________________ ४८७ प्रियदर्शिनी टीका अ० २ गा० ३९ सत्कारपुरस्कारपरीपहजय __ छाया-अनुत्कशायी अल्पेच्छः, अज्ञातैपी अलोलुपः । रसेपु नानुगृध्येत् , नानुतप्येत प्रज्ञावान् ॥ ३९ ॥ टीका-'अणुक्कसाई' इत्यादि । ___ अनुत्कशायी अनुक:-अनुत्कण्ठितः शेते, धातूनामने कार्यत्वाद् वर्तते इत्येव शीलः सत्कारादिवाञ्छारहित इत्यर्थः, यद्वा-पाछतत्वाद्-'अणुकपायी' इतिच्छाया । अल्पकपायी-पायरहित इत्यर्थः-वन्दनादिकमकुर्वते न क्रुभ्यति, वन्दनादौ कृते वा न मान कुरुते न वा तदर्थ शीतोष्णाऽऽतापनादिभिर्माया करोति, न चापि तर लोभ करोतीति भावः। अत एव-'अल्पेच्छः धर्मोपकरणमात्राभिलापी, न तु सत्कारपुरस्काराभिलापीत्यर्थः । अत एव-अज्ञातैपी अज्ञाता-जातिश्रुतादिभिरपरिचितो भूत्वा एपयति-गवेपयति पिण्डादिक, यः स तथा, यद्वाअज्ञात-अज्ञातकुले एपयति-गवेपयति पिण्डादिक यः स तथा, तत्र हेतु प्रदर्शयति अब सूत्रकार इसी अर्थ को विशद करते हैं-'अणुकसाई' इत्यादि । अन्वयार्थ-(अणुकसाई-अनुत्कशायी) सत्कार आदि की अभिलापा रहित अथवा अल्पकपाय वाला-सत्कारादि विषयक कपायभाव रहित, अर्थात्-वदना आदि नही करने वाले के प्रति क्रोध नहीं करने वाला, तथा वन्दनादि करने पर अभिमान नही करने वाला, तथा मान सन्मान आदि के निमित्त शीत, उष्ण, आतापना आदि द्वारा मायाचार नहीं करने वाला तथा उस विषय मे लोभ-कपाप भी नहीं करने वाला, (अप्पिच्छे-अल्पेच्छः) तथा अल्पइच्छावाला दर्भापकरणमात्र की अभिलाषा वाला सत्कारपुरस्कार आदि की अभिलापा वाला नही, तथा (अन्नाएसी-अज्ञातैपी) जाति एव श्रुत आदि से अपरिचित होकर शुद्ध पिंडादिक की गवेषणा करने वाला, अथवा-अज्ञातकुल में वे सूत्र॥२ मा मथने २५७८ ७३ छ- 'अणुकसाई ' त्या सन्क्याथ-~अणुकसाई-अनुकशायी सत्४२ माहिनी मलिसापाथी २डित અથવા અલ્પ કષાયવાળા-સત્કારાદિ વિષયક કષાયભાવ રહિત, અર્થાત વ દના આદિ ન કરનાર તરફ કોધ નહી કરવાવાળા તથા વદનાદિ કરવાથી અભિમાન નહીં કરવાવાળા તથા માન સન્માન આદિ નિમિત્ત શીત, ઉષ્ણ, આતાપના આદિ દ્વારા માયાચાર નહીં કરવાવાળા તથા એ વિષયમાં લેભ કષાય પણ नही ४२वापामा अप्पिच्छे-अल्पेच्छ तथा-४८५ ४२वाणा-धा५४२६५ भानी मलितापावणा-सलारपुर:४१२ महिनी मलितापावणा नही तथा अन्नाएसीગણતિથી જાતિ અગર કૃત આદિથી અપરિચિત બનીને શુદ્ધ પિંડાદિકની ગવેષણ Page #611 -------------------------------------------------------------------------- ________________ उपाध्ययनले सत्कार कुर्यात् , तानि-अभिवादादीनि ये स्वयूधपतिनः अप्रसन्नपार्श्वस्थादयः, परतीथिका दण्डिशाफ्यादयो वा द्रव्यलिगिनः प्रतिसेवन्ते आगमनिषिद्धान्यपि स्वीकुर्वन्ति, तेभ्यः ऋद्धिरससातद्धियुक्तेभ्यः, मुनिः अनगारः न स्पृहयेत् , राजादिकृतसत्कारपुरस्कारो मतिसेउमानान् द्रव्यलिगिनः साधून विलोक्य-"अहो! पुण्यशालिनोऽमी पार्श्वस्थादयः शाक्यादयश्च यदेताश वन्दनाभ्युत्थानादिसत्कार प्राप्नुवन्ति, अतोऽहमप्येतादृशो भवामी"-ति मुनिस्तत्साम्य न पान्छेदित्यर्थः।३८। अमुमेवार्थ विशदयतिमूलम् -अणुकसाई अप्पिच्छे, अन्नाएंसी अलोलुए। रसेंसु नाटुंगिज्झिज्जा, नाणुतप्पिज पंण्णव ॥३९॥ तथा निमत्रण (कुज्जा-कुर्यात्) करे और (ताइ-तानि) उनको (जेये) जो स्वयूथवर्ती अवसन्न पासत्य आदि, अथवा परतीथिक दण्डिशाक्यादिक द्रव्यलिङ्गी साधु (पडिसेवति-प्रतिसेवन्ते) सेवन करते हैं उनको स्वीकार करते हैं तो (मुणी तेसिं न पीहए-मुनि. तेभ्यः न स्पृहयेत्) मुनि उन ऋद्धिरससातद्धियुक्तों की स्पृहा न करे राजा आदि द्वारा किये गये सत्कार पुरस्कार को प्रतिसेवन करने वाले अवसन्नपार्श्वस्थादि द्रव्यलिङ्गी साधुओं को देखकर "अहो। ये अवसन्न पार्श्वस्थादिक तथा शाक्यादिक बडे ही पुण्यशाली है जिससे ये इस प्रकार के चन्दन अभ्युत्थान आदि सत्कार को पाते हैं अत में भी इनके जैसा होऊ तो अच्छा हो" इस प्रकार अणगार-मुनि उनकी समानता की अर्थात् उनके जैसा होने की वाच्छा नही करे ॥ ३८॥ उरे भने ताइ-तानि मेमने जे-ये रेस्क्यूथपती Aqसन्न पासत्य माEि PRIL ५२तिथी , या द्रव्यलिगी साधु पडिसेवति-प्रतिसेवन्ते सेवन ४रेछेसेना वीड२ ४२ छ मुणी तेसिं न पीहए-मुनि वेभ्य न स्पृहयेत् । भुनिये કદ્ધિરસ સાત ગૃદ્ધિયુકતેની સ્પૃહા ન કરે રાજા આદિ દ્વારા કરાયેલા સત્કાર પુરસ્કારનું પ્રતિસેવન કરવાવાળા અવસર પાર્થસ્થાદિ દ્રવ્યલિંગી સાધુઓને જોઈને “અહ” એ અવસગ્ન પાસ્થાદિક તથા શાકયાદિક ઘણુ જ પુન્યશાળી છે, જેથી તે આ પ્રકારના વદન અભ્યસ્થાન આદિ સંસ્કાર પામે છે એથી હુ પણ એમના જે થાઉ તે સારૂ થાય આ પ્રકારે અણગાર મુનિ તેમની સમાન तानी अर्थात् तमना वा पानी पान न ४२ ॥३८॥ Page #612 -------------------------------------------------------------------------- ________________ ४८७ - - - प्रियदर्शिनी टीका अ० २ गा० ३९ सत्कारपुरस्कारपरीपहजय छाया-अनुत्कशायी अल्पेच्छः, अज्ञातैपी अलोलुपः । रसेपु नानुगृध्येत् , नानुतप्येत प्रज्ञावान् ॥ ३९॥ टीका-'अणुक्कसाई' इत्यादि । अनुत्कशायी अनुत्क:-अनुत्कण्ठितः शेते, धातूनामनेकार्थत्वाद् वर्तते इत्येर शीलः सत्कारादिनाञ्छारहित इत्यर्थः, यद्वा-माकतत्वाद्-'अणुकपायी' इतिछाया । अल्पकपायी-कपायरहित इत्यर्थः-वन्दनादिकमकुर्वते न जुध्यति, वन्दनादौ कृते वा न मान कुरुते न वा तदर्थ शीतोष्णाऽऽतापनादिभिर्माया करोति, न चापि तर लोभ करोतीति भावः । अत एव-'अल्पेच्छः'धर्मोपकरणमात्राभिलापी, न तु सत्कारपुरस्काराभिलापीत्यर्थः । अत एव-अज्ञातैपी अज्ञात: जातिश्रुतादिभिरपरिचितो भूत्वा एपयति-गवेषयति पिण्डा दिकं, यः स तथा, यद्वाअज्ञाते अज्ञातकुले एपयति-गवेपयति पिण्डादिक यः स तथा, तत्र हेतु प्रदर्शयति अब सूत्रकार इसी अर्थ को विशद करते हैं-'अणुकसाई' इत्यादि । अन्वयार्थ-(अणुकसाई-अनुत्कशायी) सत्कार आदि की अभिलापा रहित अथवा अल्पकपाय वाला-सत्कारादि विषयक कपायभाव रहित, अर्थात्-वदना आदि नहीं करने वाले के प्रति क्रोध नही करने वाला, तथा वन्दनादि करने पर अभिमान नही करने वाला, तथा मान सन्मान आदि के निमित्त शीत, उष्ण, आतापना आदि द्वारा मायाचार नहीं करने वाला. तथा उस विषय मे लोभ-कषाय भी नहीं करने वाला, (अप्पिच्छे-अल्पेच्छ.) तथा अल्पइच्छावाला दर्भोपकरणमात्र की अभिलाषा वाला सत्कारपुरस्कार आदि की अभिलाषा वाला नही, तथा (अन्नाएसी-अज्ञातैपी) जाति एव श्रुत आदि से अपरिचित होकर शुद्ध पिंडादिक की गवेषणा करने वाला, अथवा-अज्ञातकुल में वे सूत्रा२ मा म २ २५०८ उरे छ–'अणुकसाई ' त्यात सन्याय-अणुकसाई-अनुत्कशायी स४ि२ माहिनी मलिनापाथी सहित અથવા અ૫ કષાયવાળા-સકારાદિ વિષયક કષાયભાવ રહિત, અર્થાત વદના આદિ ન કરનાર તરફ ઢોધ નહી કરવાવાળા તથા વદનાદિ કરવાથી અભિમાન નહી કરવાવાળા તથા માન સન્માન આદિ નિમિત્ત શીત, ઉષ્ણ, આતાપના આદિ દ્વારા માયાચાર નહી કરવાવાળા તથા એ વિષયમાં લેભ કષાય પણ नही ४२वावा अप्पिच्छे-अल्पेच्छ तथा-म८५४२ - ५४२९५ भारती मालसापावणा-सत्ता पुर२४१२ महिनी मलिदापावा नही तथा अन्नाएसीગક્ષતિવી જાતિ અગર કૃત આદિથી અપરિચિત બનીને શુદ્ધ પિંડાદિકની ગવેષણ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ उत्तरापथासूचे -'अलोलु' इति । अलोलुपा सरसाहारादिषु रसनेन्द्रियादिलोलुपवावनितः, तथा-प्रज्ञावान् हेयोपादेयविवेचननिपुणबुद्धिमान, रसेपु-रसादिषु, नानुगृध्ये मनोज्ञरसादिभिः सत्कारे पुरस्कारे च कृते तत्र मूर्छा न कुर्यात् । नानुतप्येतसत्कारपुरस्कारयोरभावे विषादं न कुर्यात् । अय भावः भक्तपानवस्त्रपानादीना लामः सत्कारः, गुणोत्कीर्तन वन्दनाम्यु. त्थानासनपदानादिव्यवहारच पुरस्कारः। तत्र-सत्कारपुरस्कारमाप्ती सत्या पृदि न कुर्यात् , तयोरभावे द्वैप न कुर्यात् , नापि च मनस्तापेनात्मान दूपयेद, किंतु दैन्यवर्जनेन तदनाकाझया च सत्कारपुरस्कारपरीपहः सोढव्यः, इत्येव सद्भावासद्भावभेदेन द्विविधोऽय परीपहः सोढव्य इति । उक्तश्च । गवेषणा करने वाला, तथा (अलोलुए-अलोलुपः) सरस आहारादिक मे रसना-इन्द्रिय की लोलुपता से रहित ऐसा (पण्णव-प्रज्ञावान् ) हेय और उपादेय के विवेचन करने में निपुण बुद्धिवाला मुनि (रसेसु नाणुगिज्झिज्जा-रसेषु नानुगृध्येत्) मनोज्ञ रसादि के द्वारा सत्कारपुरस्कार होने पर रसादि मे मूळ-गृद्धि भाव नही करे, तथा मनोज्ञ रसादि के नहीं मिलने पर विषाद नही करे। भावार्थ इसका साराश यह है कि-भक्त, पान, वस्त्र एव पात्रादिकका लाभ सत्कार है, तथा गुणों का कथनरूप तथा वन्दना अभ्यु स्थान एव आसनप्रदानरूप जो व्यवहार है वह पुरस्कार है । साधु को सत्कारपुरस्कार की प्रासि होने पर गृद्धि और इनके अभाव में शेष नहीं करना चाहिये, और न मनके सताप से अपने आपको दूषित ही કરવાવાળા અથવા અજ્ઞાત કુળમા આહારની વેવણું કરવાવાળા તથા अलोलुए-अलोलुप सरस माहाशमा २सनन्द्रिय agपताथी २हित मेवी पण्णव-प्रज्ञावान् य मने पायनु विवयन ३२वामा निपुणु मुद्धिवाणा भूल, रसेसु नाणुगिज्झिज्जा-रसेषु नानुगृध्येत् भनाश साहारा सन२५२२४२ હોવા છતા રસાદિમા મૂચ્છ-ગૃદ્ધિભાવ ન કરે તથા મને જ્ઞ રસાદિ નહી મળે पाथी विषाहन ४२ આને સારાશ એ છે કે–ભકત, પાન, વસ્ત્ર, અને પાત્રાદિકને લાભ સત્કાર છે, તથા ગુણોના કથનરૂપ, તથા વદના અભ્યથાન અને આસનપ્રદાન રૂપ જે વહેવાર છે, તે પુરરકાર છે સાધુને સત્કારપુરસ્કારની પ્રાપ્તિ હોવાથી ગૃદ્ધિ અને તેના અભાવમાં છેષ ન કરવું જોઈએ તેમ મનના સતા 1 પિતે Page #614 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ२२ गा ३९ सत्कारपुरस्कारपरीपहे सुधर्मशीलमुनिदृष्टान्त ४८९ उत्थाने वन्दने दाने, न मवेदभिलापुकः । असत्कारे न दीनः स्यात् , सत्कारे स्यान्न हर्पवान् ॥१॥ इति । अत्र दृष्टान्तः प्रदश्यते अरुणाचार्यः शिष्यपरिवारेण सह मधुरानगर्या समवस्तः। तत्रारिमर्दनो नाम भूपतिरासीत् , इन्द्रदत्तनामकस्तस्य पुरोहितस्तत्र निवसति । स जिनशासनविरोकरना चाहिये, किन्तु दीनता के परिहार से एव सत्कारपुरस्कार की अनाकाक्षा से सत्कारपुरस्कार इन दोनों को सहन करते रहना चाहिये । इस प्रकार सद्भाव और असद्भाव के भेद से दो प्रकारका यह परीपह साधु को सहन करने योग्य बतलाया गया है। कहा भी है उत्थाने वन्दने दाने, न भवेदभिलापुकः। असत्कारे न दीनः स्यात् , सत्कारे स्यान हर्पवान् ॥१॥ भावार्थ-वस्त्र पात्रादिक का लाभ हो चाहे न हो, कोई वदनादिक करे या न करे, इस तर्फ लक्ष्य न देना और न इस विपयक हर्प विषाद करना । चाहे कोई सत्कार करे चाहे न करे सब में समभाव रहना सो सत्कारपुरस्कारपरीपहजय है। दृष्टान्त--एक समय अरुणाचार्य अपने शिष्यपरिवार के साथ मथुरा नगरी में आये हुए थे। उस समय वहा अरिमर्दन राजा का राज्य था। राजा के पुरोहित का नाम इन्द्रदत्त था । यह उसी नगरी પિતાને દૂષિત ન કરે, પરંતુ દીનતાના પરિહારથી અને સત્કારપુરસ્કારની અનાકાક્ષાથી સત્કારપુરસ્કાર આ બન્ને ને સહન કરતા રહેવું જોઈએ આ પ્રકારે સદભાવ અને અસદુભાવના ભેદથી બે પ્રકારને આ પરીષહ સાધુએ સહન કરવા ગ્ય બતાવેલ છે કહ્યું છે કે उत्थाने वदने दाने, न भवेदभिलापुकः।। असत्कारे नदीन: स्यात् , सत्कारे स्यान्न हवान् ॥१॥ ભાવાર્થ-વસ્ત્ર પાત્રાદિકને લાભ હોય અગર ન હય, કેઈ વદના આદિ કરે કે ન કરે, એ તરફ લક્ષ ન આપવું અથવા ન આ વિષયમાં હર્ષ વિષાદ કરે ચાહે કોઈ સત્કાર કરે, ચાહે ન કરે સઘળામાં સમભાવ રહેવો તે સત્કારપુરસ્કાર પરીષહ જય છે દૃષ્ટાંત એક સમયે અરૂણાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે મથુરા નગરીમા વિચરતા હતા એ વખતે ત્યા અરિમર્દન રાજાનું રાજ્ય હતુ રાજાના પરેહિતનુ નામ ઈન્દ્રદત્ત હતુ તે એજ નગરીમાં રહેતા હતા જનશાસન પ્રત્યે उ० ६२ Page #615 -------------------------------------------------------------------------- ________________ ४९० उत्तराभ्ययसूत्रे धित्वात् स्वास्थः सन्नधो नजन्तमरुणाचार्यस्य शिष्य सुधर्मशीलनामक मुनिं दृष्ट्वा धर्मद्वेपादचिन्तयत्- 'अस्य मुनेः शिरसि पाद निक्षिपामि ' इति एवं विचिन्त्य, स तन्मस्तकोपरि स्वपादमवलम्बित कृतवान् । यदा यदा भिक्षार्थ स्थण्डिलभूमौ वा मुनिस्तद्भवनाऽऽसन्नमार्गेण गच्छति, तदा तदाऽसौ पुरोहितः स्वगवाक्षे उपविश्य मुनिमस्तकोपरि पादधारणबुद्धया स्वपादौ तत्रापि कृत्वा हृष्टो भवति । एन निरन्तर कुर्बाण दृष्ट्राऽपि शान्तरसमुद्रोऽसौ मुनिर्मनसाऽपि नाकुप्यत् । एकदा मुनिमस्तकोपरि पाद निक्षिपन् स में रहता था। जिन शासन के प्रति इसका विरोध सदा से चला आता था। एक दिन की बात है कि जब यह अपने मकान के झरोखे में बैठा हुआ था उसी समय इसने अरुणाचार्य के एक शिष्य को कि जिनका नाम सुधर्मशील मुनि था दृष्टि को झुकाकर जाते हुए देखा । देखकर धर्म के प्रति द्वेप होने की वजह से इसने उसी वख्त विचार किया कि आज मैं इस मुनि के मस्तक पर पैर रखु । ऐसा विचार कर झरोखे के पास से निकलते हुए मुनि के सिर के ऊपर अपने पैर लटका दिये । एक दिन उस नगर के सेठ ने कि जिसका नाम सुभद्र था इस पुरोहित को मुनि के मस्तक के ऊपर पैर रखते हुए देख लिया । मुनि के मस्तक ऊपर पुरोहित पैर इस तरह रखता था कि मुनि जबर भिक्षा के लिये या शौच के लिये उसके मकान की खिड़की के पास के मार्गसे हो कर निकलते तबर यह पुरोहित अपने मकानकी उस खिडकी में बैठ जाता और चलते हुए मुनि के मस्तक ऊपर अपने दोनों पैर તેના વિરાધ સદા ચાત્યા આવતા હતા એક દિવસની વાત है, क्यारे ते પેાતાના મકાનના ઝરૂખામા બેઠેલ હતા તે સમયે તેશે અરૂણુાચાયના એક શિષ્યને કે જેનુ નામ સુધર્મશીલ મુનિ હતું તેને નીચે માથુ રાખી જતા તેણે જોયા જોઈ ને ધર્મના તરફ દ્વેષ હોવાના કારણે તેણે તે વખતે વિચાર કર્યો કે, આજ હુ આ મુનિના મસ્તક ઉપર પગ રાખુ એવે વિચાર કરી જીરૂ ખાની પાસેથી નિકળતા મુનિના માથા ઉપર પેાતાના પગ લટકાવ્યા એક દિવસ એ નગરના જ સુભદ્ર નામના શેઠે આ પુરહિતને મુનિના માથા ઉપર પગ રાખતા જોઈ લીધા મુનિના માથા ઉપર પુરાહિત પગ એવી રીતે રાખતા કે, મુનિ જ્યારે જ્યારે ભિક્ષા માટે અગર શૌચ માટે તેના મકાનની ખડકીની પાસેના માગેથી નીકળે ત્યારે ત્યારે તે પુરાહિત પોતાના મકાનની ખડકીમા બેસી રહેતા, અને ચાલતા મુનિના માથા ઉપર પેાતાના પગ રાખત Page #616 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा०३९ सत्कारपुरस्कारपरीपहे सुधर्मशीलमुनिदृष्टान्त. ४९१ पुरोहितस्तन्नगर श्रेष्ठिना सुभद्रनामकेन श्रावकेण दृष्टः । स सुभद्रश्रावको गुरोरपमानमसहमानोऽरुणाचार्यसमीप गत्वा वदवि - भदन्त ! पुरोहितकृतो भवदपमानो मया न सह्यते, यतो भवदीयशिष्यस्य मस्तकोपरि इन्द्रदत्तपुरोहितेन पादो निक्षिप्तः, तस्मादस्य यथोचितशासन कर्तुमिच्छामि । आचार्येणोक्तम् - देवानुप्रिय ! यथा नृपादिकृते सत्कारे पुरस्कारे च न प्रमोदः क्रियतेऽस्माभिः, तथा तदभावे द्वेपदैन्यादिकमपि न क्रियते, जैनधर्मद्वेपादसौ तथा करोति । अस्माभिस्त्वेष परीपहः सोढव्य एव । रखने की इच्छा से पसार देता इससे वे मुनि के माथे ऊपर हो जाते थे । इस कार्य से पुरोहित को बड़ा मजा आता । पुरोहित की इस प्रवृत्ति को देखकर भी मुनिके चित्त में जरा भी विकृति नही आती, क्यों कि वेशान्तरस के समुद्र थे । किन्तु सुभद्र श्रावक को पुरोहित की यह बात सहन नही हुई। गुरु का अपमान देखकर उसका मन तिलमिला उठा । वह शीघ्र ही अरुणाचार्य के पास पहुँचकर कहने लगा-भदन्त । पुरोहित द्वारा होता हुआ आपका अपमान मुझसे सहन नही किया जाता है, क्योंकि वह आप के शिष्य के मस्तक पर कई दिन से पैर जो रख रहा है, इसलिये मैं उसे इसका उचित उत्तर देना चाहता हूँ । सुभद्र सेठ की बात सुनकर आचार्यमहाराज ने कहा कि देवानुप्रिय ! हम लोग जिस प्रकार नृपादिकद्वारा क्रियमाण सत्कारपुरस्कार में प्रसन्न नही होते हैं उसी प्रकार उसके अभाव मे द्वेष एव दैन्यादिक भी આ ક્રિયા એવી રીતે કરતા કે, પગ લાખાકરી પસારતા કે જેથી તે મુનિના માથા ઉપર આવે . આ કાર્યોંમા પુરહિતને ખૂબ મા આવતી પુરેાહિતની આ પ્રકારની પ્રવૃત્તિને જોઈ તે મુનિના મનમા જરા પણ વિકૃતિ આવતી ન હતી કારણ કે, તેઓ શાતરસના સમુદ્ર હતા પરંતુ સુભદ્રશ્રાવકથી પુરેાહિતનુ આ વન સહન ન થયું. ગુરુનુ અપમાન જોઈ ને એનુ મન ખૂબ વ્યગ્ર થઈ ગયુ તે તરત જ અરૂણાચાયની પાસે પહેાચીતે કહેવા લાગ્યા, હે ભદન્ત! પુરેાહિતથી થતુ આપનુ અપમાન મારાથી સહન થતું નથી કેમકે, તે આપના શિષ્યના મસ્તક પર કેટલાક દિવસથી પગ રાખી અસાતના કરે છે હુ તેને આના ચિત ઉત્તર આપવા ચાહુ છુ સુભદ્રશેઠની વાત સાભળીને આચાય મહારાજે કહ્યુ કે, દેવાનુપ્રિય! અમે લોકો જે પ્રકારે નૃપાદિ દ્વારા કરાયેલા સત્કારપુરસ્કારમા પ્રસન્ન નથી થતા, તેવી રીતે તેના અભાવમા દ્વેષ અને દૈન્ય આદિક પણ Page #617 -------------------------------------------------------------------------- ________________ ४५२ उपराभ्ययन एकदा गुरोः समीपमागत्य सुभद्रनाको वदति-भदन्त ! पुरोहितेन नून भवन निर्मापित, तनाऽसौ राजान भोजयितु निमन्त्रयति । तदा स आचार्यः पूर्व उपयोग दवा कथयति-देवानुप्रिय ! यदा राजा भरने प्रवेश करिष्यति तदेव त्वया कर धृत्वा राजा भवनाद् पहिनि:सारणीयः, तद्भवन कुमुहूर्ते निर्मापित, येन राज्ञः मवेशसमये निश्चयेन तत् पविष्यति । एतच्छूत्वा सुमद्रयावास्तस्मिन् भवने नही करते हैं। यह पुरोरित जो कुछ करता है वह जैनधर्म के प्रति अपने द्वेप से करता है। हमारा तो यही आचार है कि रमें यह परीपह सहन करना ही चाहिये । आचार्य महाराज की यात सुनकर सेठ अपने घर चला गया। पुन, एक समय आकर सुभद्र श्रावक ने आचार्य महाराज को यह खबर सुनाई कि पुरोहित ने एक नूतन भवन बनवाया है सो आज उसके प्रवेश के उत्सव में उस ने राजा को भोजन के लिये आमत्रित किया है। मैं चाहता है कि पुरोहित का यह व्यवहार जो उसने मुनिराज के साथ किया है वहा जाकर चुपके २ राजा को सुनाया जाय । आचार्य महाराज ने सेठ की इस बात पर ध्यान न देकर उसे इस बात से सचेत किया कि-देखो जब राजा पुरोहित के नूतन भवन में प्रवेश करने लगे तो तुम उसी समय उनका हाथ पकड़ कर मकान से बाहर निकाल लेना, क्योंकि वह भवन कुमुहर्त मे बना है, और ज्यों ही राजा उसमे प्रविष्ट होगा त्यो ही वह उस समय गिर पडेगा। मरते को बचाना अपना काम है, आचार्य महाराज की बात કરતા નથી આ પુહિત જે કાઈ કરે છે તે જનધર્મ તરફના તેના શ્રેષને લઈને કરે છે અમારે તે એ આચાર છે જ કે, અમારે આ પરીષહ સહન કરવો જ જોઈએ આચાર્ય મહારાજની વાત સાંભળીને શેઠ પિતાને ઘર ચાલ્યા ગયા ફરીથી એક વખતે આવીને સુભદ્રશાવકે આચાર્ય માહારાજને એવી ખબર આપી કે, પુરોહિતે એક નવું મકાન બનાવ્યું છે અને આજ તેના વાસ્તુ મુહૂર્તમાં તેણે રાજાને ભોજન માટે આમંત્રણ આપેલ છે હું ચાહું છું કે, પુરોહિતને આ વહેવાર જે તેણે મુનિરાજની સાથે કર્યો છે, તે ત્યા જઈને રાજાને ચુપકીદીથી કહેવામાં આવે આ પ્રકારની શેઠની વાત ઉપર ધ્યાન ન આપતા આચાર્ય મહારાજે જોઈને કહ્યું કે એ મકાન એવા કુમુહૂર્તમાં તયાર કરવામાં આવ્યું છે કે તે મુહર્ત ને દિવસે જ પડી જવાનું છે માટે રાજા જે સમયે એમાં દાખલ થવા જાય તે સમયે તમે તેમને હાથ પકડીને બહાર ખેચી લેજો મરતાને બચાવવા તે આપણે ધર્મ છે આચાર્ય મહા રાજની આ વાત સાભળી શ્રાવક સુભદ્ર શેઠ ત્યાથી નિકળી પુરેહિતના નવા Page #618 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०२ गा०३९ सत्कारपुरस्कारपरीपहे सुधर्मशीलमुनिदृष्टान्त ४९३ राज्ञः प्रवेशसमये तद्रक्षार्थ गतः। तत्र भवने राजा यदैव प्रविशति, तदैव स कर धृत्वा वेगेन राजानमाकृष्य भवनाद्वहिनिःसारयति, नृपे निःसारिते सत्पेव तद्भवन समूल निपतितम् । नृपेणोक्तम्-कथमेतद्भवता विदितम् । श्रावकः माह-मम गुरुदेवेन केनचित् कथाप्रसङ्गेन पोधितम्-कुमुहूर्तनिर्मापित भरन नृपस्य प्रवेशकाले पतित भविष्यतीति । इत्युक्त्वा श्रावको नृपति निवेदयति-राजन् ! अय पुरोहितः सुनकर श्रावक सुभद्र सेठ प्रवेश होने के समय राजा की रक्षा करने के अभिप्राय से उस मकान पर गया। ज्यों ही राजा ने ओकर उस भवन के भीतर प्रवेश करना चाहा कि सुभद्र सेठ ने उनका हाथ पकड वहां से शीघ्र ही राजा को वाहिर की ओर खेंच लिया। राजा के बाहर होते ही वह मकान पूरा का पूरा गिरपड़ा। राजा ने जर परिस्थिति देखी तो उसे बडा ही आश्चर्य हुआ। राजा ने हाथ पकड कर बाहिर निकालने का कारण पूछा तो सुभद्रसेठ ने सब बात उन्हें स्पष्ट कर सुनाई। राजाने प्रसन्न होकर सुभद्र सेठ से पूछा सुभद्र ! तुम्हें इस बात का पता कैसे पडा ? सुभद्र सेठ ने कहा महाराज ! किसी प्रसङ्ग पर आज मेरे गुरु महाराज ने मुझ से यह बात कही कि कुमुहूर्त मे निर्मापित यह भवन नृप के प्रवेश करते समय गिर जायगा। राजा को इस पर वडा सन्तोष हुआ। उन्होने आचार्य महाराज के अतिशय ज्ञान की बहुत प्रशसा की और वही से उन्हें परोक्ष वदन किया। इतने मे ही सुअवसर देख મકાને પહોંચ્યા અને રાજાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યા રાજાએ આવી એ મકાનમાં પ્રવેશ કરે શરૂ કર્યો એટલે રાજાને બચાવીલેવાના અભિપ્રાયથી તેની પ્રતિક્ષા કરી રહેલ સુભદ્ર શેઠે રાજાને હાથ પકડી આગળ વધતા અટકાવી દીધા અને છેડા પાછા ખેંચી લીધા રાજાના બહાર ખેચાઈ જવાની સાથોસાથ જ એ આખુ એ મકાન કડડભૂસ કરતુ જમીનદોસ્ત બન્યુ રાજાને આ પરિસ્થિતિ જોઈ ખૂબજ આશ્ચર્ય થયુ તેણે સુભદ્રશેઠને તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે સઘળી વાત રાજાને કહી સંભળાવી રાજાએ પ્રસન્ન થતા કહ્યું કે, આ વાતની જાણ કઈ રીતે થઈ? સુભદ્રશેઠે જણાવ્યું કે, આજ મારા ગુરુદેવ સાથે વતચિતમાં આ પ્રસગની વાત ઉપસ્થિત થતા તેઓશ્રીએ કહ્યુ કે, પુરોહિતના એ મકાનનો પાયો એવા મુહૂર્તમા નાખવામાં આવ્યો છે કે રાજને પ્રવેશ થતા જ એ આખુ એ મકાન જમીનદેસત થવાનુ રાજાને આ વાતથી ઘણોજ સ તેષ થયો એણે આચાર્ય મહારાજના અગાધ એવા જ્ઞાનની ખૂબજ પ્રસ શા કરી અને ત્યાથી જ એમને પક્ષ વદન કર્યું આ વખતે સુઅવસર જોઈ સુભદ્ર શેઠે Page #619 -------------------------------------------------------------------------- ________________ ४९४ उत्तराध्ययन कुमुहूर्ते भवन निर्माप्य भोजनार्थ भवन्तमामन्त्रित गान्, मम गुरुदेव चानेन पया गच्छन्तं दृष्ट्वा गवाक्षदेशावस्थितोऽयं प्रत्यह तन्मस्तकोपरि धर्मद्वेषात् पाद नितिपति । एतद्वचन श्रुत्वा नृपस्तस्य दुष्टभावसपन्नस्य पुरोहितस्य पादच्छेदरूप दण्ड कतुं स्वभृत्यानाज्ञापयत् । इय राजाज्ञानगरे तत्कालमेव ममृता, अरुणाचार्येणापि श्रुता । ततः करुणाचित्तः स मुनिः स्वशिष्येण नृपति भयोध्य त पुरोहितमरक्षयत् । एवमन्यैरपि मुनिभिः सुधर्मशीलमुनिवत् सत्कारपुरस्कारपरीपहः सोढव्य इति ॥३९॥ कर सुभद्र सेठ ने राजा को मुनि के प्रति हुए पुरोहित का व्यवहार भी आद्योपान्त सप स्पष्ट कर के सुना दिया, कहा कि-हे राजन्! आपके इन पुरोहित ने इस भवन का निर्माण कुमुहत में कराया है और उसमें प्रवेश के उत्सव पर आपको भोजन के लिये आमत्रित किया है। मेरे गुरु महाराज इस भवन की झरोखे के पास से जन २ होकर निकलते हैं तब २ यह धर्म के देप से झरोखे में बैठ कर "मुनिके माथे ऊपर दोनों पैर, मेरे रहे " इस भावना से पैर पसार दिया करता है। सुभद्र आवक की इस बात को सुनकर राजा ने "यह पुरोहित दुष्टभाव सपन्न है" यह जान लिया और अपने नौकरों को यह आदेश दिया कि इसके दोनों पैर काट डालो। यह राजाज्ञा नगर मे वायुवेग से फैल गयी । अरुणा चार्य को भी यह बात मालुम हुई तो उन्हों ने अपने शिष्य द्वारा राजा को समझा बुझा कर पुरोहित को बचा लिया। इस कथा से यही शिक्षा પુરોહિત દ્વારા મુનિ પ્રત્યે કરાતા અપમાનીત વ્યવહારની વાત વિગતથી રાજા સમક્ષ રજુ કરી અને કહ્યું કે, હે રાજન્ ! આપના આ પહિતે આ મકા નનું નિર્માણ કુમુહૂર્તમાં કર્યું અને તેમાં પ્રવેશના ઉત્સવ ઉપર આપને ભજન માટે આમંત્રણ આપેલ છે મારા ગુરુમહારાજ આ મકાનના ઝરૂખા પાસેથી જ્યારે જ્યારે નિકળે છે ત્યારે ત્યારે પુરોહિત ધર્મના દ્વેષથી ઝરૂખામાં બેસી એમના માથા ઉપર “મારા બન્ને પગ રહે” આ ભાવનાથી પગ લાબા કરી દે છે સુભદ્ર શેઠની વાત સાંભળી રાજાએ “આ પુરોહિત દુષ્ટ ભાવનાથી ભરેલ છે” આ વાત જાણી લીધી, અને પિતાના નોકરને હુકમ કર્યો કે, પુરોહિતના બનને પગ કાપી નાખો આ પ્રમાણેની રાજાની આજ્ઞા વાયુવેગથી નગરમાં ફેલાઈ ગઈ અને તે અરૂણાચાર્ય મુનિના જાણવામાં આવતા તેઓએ પિતાના શિષ્ય મારફત રાજાને સમજાવી પુરેહિતને બચાવી લીધે આ કથાથી એ જાણો Page #620 -------------------------------------------------------------------------- ________________ ४९५ - प्रियदर्शिनी टीका अ० २ गा ४०-४५ प्रशापरीपहजय' ___ अथ विंशतितम प्रज्ञापरीपहमाहमूलम् -से य नणं मए पुव्व, कम्माऽणांणफला कैंडा । जेणीह नौभिजाणीमि, पुट्टो केणई केण्हुइ ॥४०॥ अह पच्छी उईज्जंति, कम्माऽणाणफला कडी। एवमासासि अप्पाणं, नचा कम्मविवागयं ॥४१॥ छाया-जय नून मया पूर्व, कर्माणि अज्ञानफलानि कृतानि । येनाह नाभिनानामि, पृष्टः केनचित् कस्मिंश्चित् ॥ ४० ॥ अथ पश्चाद् उदीयन्ते, कर्माणि अज्ञानफलानि कृतानि । एवम् आश्वासय आत्मान, ज्ञात्वा कर्मविपाककम् ।। ४१॥ टीका-'से य नूण' इत्यादि, 'अपच्छा' इत्यादि। अथ च नून-निश्चयेन, मया पूर्व-पूर्वकाले-पूर्वभवे इत्यर्थः, अनानफलानि अज्ञानोत्पादकानि, कर्माणि-ज्ञानावरणीयकर्माणि, कृतानि-धर्माचार्यगुरुश्रुतज्ञाननिन्दाध्ययनराधादिभिरुपार्जितानि । उक्तञ्चमिलती है कि सुधर्मशील मुनि की तरह प्रत्येक मुनि को सत्कारपुरस्कार परीपह सहन करते रहना चाहिये ॥ ३९ ॥ अब बीसवा प्रज्ञापरीपहको सूत्रकार बतलाते हैं'से य नूण' इत्यादि । 'अह पच्छा' इत्यादि। अन्वयार्थ-प्रज्ञापरीषहको जीतनेके लिये साधु विचार करे कि (नृणनूनम् ) निश्चयसे (मए-मया) मैंने (पुन्व-पूर्वम् ) पूर्वभवमें (अण्णाणफला कम्मा कडा-अज्ञानफलानि कर्माणि कृतानि) धर्माचार्य गुरु महाराज और श्रुतज्ञान की निंदा करने से तथा किस के ध्यान अध्ययन में विघ्न डालनेसे अज्ञानोत्पादक ज्ञानावरणीय आदि र्मो का उपार्जन किया है। શકાય છે કે, સુધમશીલ મુનિની જેમ પ્રત્યેક યુનિએ સત્કારપુરસ્કાર પરીષહ सहन ४२ता रहे नये ॥ 360 હવે વીસમા પ્રજ્ઞાપરીષહને સૂત્રકાર બતાવે છે– 'से य नूण' त्याहि 'अह पच्छा' त्या अन्वयार्थ प्रज्ञापशेषडन तव भाटे साधु विया२ ४२ , नूण-नून निश्चयथा मए-मया में पुव्व-पूर्व पूलमा अण्णाणफला कम्मा कडा-अज्ञातफलानि-कर्माणि कृतानि धर्मायार्य शुरुमस मन तज्ञाननी नि। ४२पामा તથા કોઈના ધ્યાન અધ્યયનમાં વિન નાખવાનું આજ્ઞાનેત્પાદક જ્ઞાનાવરણીય Page #621 -------------------------------------------------------------------------- ________________ ४९६ उचरावयारले नाणस्स नाणिणं चिय, निंदा पदोसमच्छरेहि य । उपघायणविग्वेहि, नाणग्यं वज्झए कम्म ॥१॥" छाया-ज्ञानस्य ज्ञानिना चैव, निन्दामद्वेपमत्सरैश्च । उपघातनविघ्नैः, ज्ञानघ्न वध्यते कम ॥१॥ येन यस्मात् कारणात् , केनचिन-जिज्ञामुना, कास्मश्चित् जीवादितत्व विपये, पृष्टोऽह नाभिजानामि-अज्ञानाशात् प्रश्नस्योत्तर कर्तुं न शक्नोमीत्ययः । पूर्वोपार्जित-ज्ञानावरणीय-कर्मोदयात् मया ज्ञान न लभ्यते, अतः प्रश्नोत्तर कतु. मसमर्यो भवामीति भावः । उक्तञ्च(जेण-येन ) जिसके कारण से ( केणइ-केनचित् ) किसी जिज्ञासु के द्वारा (कण्हुइ-कस्मिश्चित्) किसी भी जीवादिक तत्त्व के विषय में (पुट्ठो-पृष्टः) पूछे जाने पर (अह) मैं (नाभिजाणामि-नाभिजानामि) कुछ भी नहीं जान सकता है, अर्थात् अज्ञानवश उसके प्रश्न का कुछ भी उत्तर नहीं दे सकता हु। कहा भी है "नाणस्स नाणिण चिय, निंदा पदोसमच्छरेहिं य। उवघायण विग्घेहि, नाणग्य वज्झए कम्म ॥१॥" ज्ञान एव ज्ञानियों की निंदा करने से, उनमें देषवुद्धि रखने से, उनके साथ मत्सरभाव रखने से, उनका उपघात करने से अथवा ज्ञान के साधनों मे अथवा ज्ञानियो के ज्ञानोपार्जन में विघ्न करने से जीव ज्ञाननाशक कर्म का वध करता है। माहि भानु ल ४२ छ जेण-येन सेना रथी केणइ केनचित् आई ज्ञासु द्वारा कण्हुइ-कस्मिंश्चित् ५५ Ans तत्पना विषयमा पुट्ठो-पृष्ट पुछपामा मापाथी अह हु नाभिजाणामि-नाभिजानामि तयुत। नया અર્થાત્ અજ્ઞાનવશ એમના પ્રશ્નને કાઈ પણ ઉત્તર આપી શકતા નથી કહ્યું પણ છે કે – "नाणस्स नाणिण चिय, निंदा पदोसमच्छरेहि य । उवधायण विग्धेहि, नाणग्ध वज्झए कम्म ॥" જ્ઞાન અને શાનીની નિદા કરવાથી, એમનામાં છેષબુદ્ધિ રાખવાથી, એની સાથે મત્સરભાવ રાખવાથી, એને ઉપઘાત કરવાથી અથવા જ્ઞાનના સાધ નેમ અથવા જ્ઞાનીયોના જ્ઞાનોપાર્જનમા વિદ્ધ કરવાથી જીવ જ્ઞાનનાશક કર્મને બધ કરે છે Page #622 -------------------------------------------------------------------------- ________________ ४९७ प्रियदर्शिनी टीका अ० २ गा० ४०-४१ प्रशापरीपहजय "सुहासुहाणि कम्माणि, सय कुवति देहिणो । सयमेवमुजति, दुहाणि य सुहाणि य ॥ १॥" छाया-शुभाशुभानि कर्माणि, स्पय कुर्वन्ति देहिनः । __ स्वयमेवोपभुभते, दुःखानि च सुखानि च ॥ १ ॥ ४० ॥ भावार्थ-साधु के ऊपर सा ही का विश्वास होता है। प्रत्येक व्यक्ति उनसे अपनी जिज्ञासाका समाधान जानने का अभिलापी तथा उत्सुक रहता है, इस परिस्थिति में यदि कोई जिज्ञासु पुरुप मुनि के पास आकर जीवादितत्त्वविषयक अपनी शका की निवृत्ति करना चाहे और वह साधु से इस विषय में प्रन करे, और मुनि उसका उत्तर नहीं दे सके तो उस मुनि को चाहिये कि अपनी आत्मा में सक्लिष्ट परिणाम न करे, किन्तु ममभाव से इस प्रकार सोचे कि मेरे ज्ञानावरणीयादिक कर्मों का कितना तीव्र उदय है जो ज्ञान के साधन होने पर भी मुझे ज्ञान की प्राप्ति नहीं हुई है। बुद्धि मे इस प्रकार की मदता का कारण मेरे-पूर्व में गुर्वादिक की निंदा आदि से उपाजित ज्ञानावरणीयादिक कर्म ही हैं। इस में किसी का दोष नही है । जैसे कहा भी है "सुहासुहाणि कम्माणि, सय कुव्वति देहिणो॥ सयमेवोवभुजति, दुहाणि य सुहाणि य ॥१॥" देही-आत्मा-शुभ और अशुभ कर्मों को स्वय उपोजित करता है और उनके फल सुग्व दुःखादिक को स्वय ही भोगता है ॥४०॥ ભાવાર્થ–સાધુના ઉપર દરેકને વિશ્વાસ હોય છે, પ્રત્યેક વ્યક્તિ પિતપિતાની જીજ્ઞાસાનું સમાધાન એમની પાસેથી મેળવવાના અભિલાવી તથા ઉત્સુક રહે છે. આ પરિસ્થિતિમાં જે કંઈ જીજ્ઞાસુ પુરૂષ મુનિની પાસે આવી જીવાદિતત્વ વિષયક પોતાની શ કાનું નિવારણ કરવા ઈચ્છે અને તે સાધુને આ વિષયમાં પ્રશ્ન કરે અને મુનિ એને ઉત્તર ન આપી શકે તે એ મુનિ પોતાના આત્મામાં શકાશિત વૃત્તિ ન જાગવા દે પરંતુ સમભાવથી એવું વિચારે કે, મારા જ્ઞાનાવરણીયાદિક કર્મોને કેટલો તીવ્ર ઉદય છે કે જે જ્ઞાનના સાધન હેવા છતા પણ મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકી નથી બુદ્ધિમાં આ પ્રકારની મ દતાનું કારણ મે-પૂર્વભવમાં ગુરુ આદિની નિંદા વગેરેથી ઉપાજીત કરેલ જ્ઞાનાવરણીયાદિક કર્મ જ છે એમાં કેઈને દોષ નથી જેમ કહ્યું પણ છે– "सुहासुहाणि कम्माणि, सय कुव्वति देहिणो। सयमेवोवभुजति, दुहाणि य सुहाणि य ॥१॥" આત્મા શુભ અને અશુભ કર્મોને સ્વય ઉપાજીત કરે છે, અને એનાં स्१३५ सुभ माहिने २१५ सोमवछे ॥४०॥ टO ६२ Page #623 -------------------------------------------------------------------------- ________________ - उत्तराध्ययनसूत्रे 'अह पच्छा ' इति । अथ अज्ञानफलानि अज्ञानोत्पादकानि कर्माणि कृतानि तानि पश्चाद-अबाधोत्तरकालम् , 'उदीयन्ते 'अज्ञानरूपेण अलर्क-मूपिफरिपरिकारवद् उदितानि भवन्ति, एवम् अमुना प्रकारेण कर्मविपाश्म-कर्मणः फल, ज्ञात्वा हे शिष्य ! आमानम् आश्वासय स्वस्थीकुरु, 'सय मतानामेव ज्ञानावरणीयफर्मणा कुत्सित फलमेतत् , यदहं न जानामि-प्रश्नोत्तरमिति विज्ञाय स्वस्थो भन, न तु तनिमितक विपाद कुरु इत्यर्थः । 'कम्मा' इति बहुपचन कर्मनन्धहेतूना बहुत्वात् । । ___ अन्वयार्थ-(कडाऽनाणफला कम्मा-कृतानि अज्ञानफलानि कर्माणि) गुर्वादिकोकी निंदा आदिसे पूर्वभवमे उपार्जित तथा ज्ञानमें अतराय डालने वाले-ज्ञान के निरोधक-ऐसे ज्ञानावरणीयादिक कर्म अपने अबाधाकाल के बाद (उइज्जति-उदीयन्ते) पागल कुत्ते अथवा पागल चूहेके विष के विकार की तरह अज्ञानरूप से उदय में आते हैं। (एव कम्मविवागयएव कर्मविपाककम्) इस प्रकार कर्म के फल को (नच्चा-ज्ञात्वा) जानकर हे शिष्य ! (अप्पाण आसासि-आत्मान आश्वासय) तुम अपनी आत्मा को कुछ नही आने पर-दूसरों के प्रश्नों का उत्तर नहीं दे सकने पर धैर्य वधाओ-इस निमित्त को लेकर विपाद मत करो। भावार्थ-प्रज्ञापरीपह को जीतने के लिये सूत्रकार साधुओं के लिये शिक्षा देते हैं कि जो जैसा करता है उसे फल भी वैसा ही मिलता है। बबुल का झाड बोने पर कोई उससे आम्रफल प्राप्ति की आशा करे तो व्यर्थ है। इसी प्रकार पूर्वभव मे जिस जीव ने जिन २ मन्वयार्थ कडाऽनाणफला कम्मा-कृतानि अज्ञानफलानि कर्माणि पूनम ગુરુ આદિની નિંદાથી ઉપાજીત તથા જ્ઞાનમાં અતરાયનાખવારૂપ-જ્ઞાનના નિરાધકमेवा ज्ञानावरणीयाहि भ पतन पछी उइज्जति-उदीयन्ते ७७४।। કુતરાના અથવા વકરેલા ઉદરના વિશ્વના વિકારની માફક અજ્ઞાન રૂપથી ઉદયમાં माव छ एव कम्मविवागय-एव कर्मविपाककम् मा २ भनाणन नच्चा-ज्ञात्वा यी है शिष्य! आपाण आसासि-आत्मान आश्वासय त पाताना मात्भाभा કાઈ ન આવવાથી બીજાના પ્રશ્નોને ઉત્તર આપી શકતા નથી એ જાણીને આ બધાના નિમિત્તને લઈ વિષાદ ન કરે ભાવાર્થ--પ્રજ્ઞાપરીષહને જીતવા માટે સૂત્રકાર સાધુઓ માટે શિક્ષા રૂપથી કહે છે કે, જે જેવું કરે છે, તેને તેવું ફળ મળે છે કોઈ બાવળનું ઝાડ વાવીને તેમાથી આબાના ફળની આશા રાખે છે તે વ્યર્થ છે Page #624 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४०-४१ प्रक्षापरीपहजय ४९९ इद गाथायुग्म प्रज्ञाया अपकर्षमाश्रित्य व्याख्यातम् । इदमुपलक्षण - यदि ज्ञानावरणीयकर्मणा क्षयोपशमात् प्रज्ञाया उत्कपः स्यात् तदा तनिमिचा मदं न कुर्यादित्यपि योध्यमिति । उक्त हि । कारणों द्वारा जिन २ कमों का वध किया है वे वे कर्म अयाधाकाल के बाद उस जीव के उद्य आते रहते हैं । जर हे आत्मन् ! गुर्वादिक की निंदा करने से, शास्त्रों का अवर्णवाद बोलने से, उपघात से अर्थात् ज्ञानादिक के साधनों का नाश करने से, ज्ञान की अन्तराय देने से तूने तीव्र ज्ञानावरणीयादिक कमी का वध किया है, तो उनका फल भी तुझे वैसा ही भोगना पडेगा । इसमे कोई के हाथ की वात नही है। जिन ज्ञानावरणीयादिक कमों का तूने वध किया है वे उन उन रूप में ही उदय आवेंगे । अतः यदि तेरे से कोई जीवादिक तत्त्वो के विषय में कुछ पूछता है और तुझे उस विषय का कोई उत्तर ज्ञान मे नही झलकता है इससे तू आत्मा मे हीनता की भावना मत कर, और न खेद ही कर, किन्तु अपने आत्मा को धैर्य वधा और इस प्रकार समझा कि यह तेरे ही किये हुए कर्म हैं अतः तुझे ही भोगना पडेगा। फिर इसमें हर्पविपाद करने की जरूरत क्या है ? । इस प्रकार इस परिणति से आत्मा प्रज्ञापरीपह को बहुत अच्छी तरह सहन कर सकता है। આ પ્રકારે પૂર્વભવમા જે જીવે છે જે કારણે દ્વારા જે જે કર્મોને બધ કર્યો હોય તે તે કર્મ અબાધાકાળની બાદ તે તે જીવને ઉદયમાં આવે છે આથી હે આત્મન ! ગુરુ આદિની નિંદા કરવાથી, શાસ્ત્રોને અવર્ણવાદ બોલવાથી, ઉપઘાતથી અર્થાત્ જ્ઞાનાદિકના સાધનને નાશ કરવાથી જ્ઞાનમાં અતરાય નાખવાથી, તે તીન જ્ઞાનાવરણીયાદિક કર્મને બધ કર્યો છે તે તેનું ફળ પણ તારે તેવુંજ ભોગવવું પડશે તેમાં કેઈના હાથની વાત નથી જે જ્ઞાનાવરણીય કર્મોને તે બધ કર્યો છે, તે તેવા તેવા રૂપમાજ ઉદયમાં આવશે આથી જે તને કઈ જીવા દિક તના વિષયમાં કાઈ પુછે છે તે તને એ વિષયને કોઈ જ્ઞાનભર્યો ઉત્તર જડતું નથી તે તેનાથી તુ પિતાના આત્મામાં હિનતાની ભાવના અને ખેદ કરીશ નહી પરંતુ પિતાને આત્મામા હૈયે રાખ અને એ પ્રકારે સમજાવ કે, આ તારાજ કરેલા કર્મ છે એથી એ તારે જ ભોગવવાં પડશે પછી આમા હઈ વિવાદ કરવાની જરૂર જ શુ છે? આ પ્રકારે આ પરિણતીથી આત્મા પ્રજ્ઞા परीषन भूम४ सारी रीते सडन ४0 श छ. uथामा “कम्मा" से मई. Page #625 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्यवदने पूर्वपुरुपसिंहाना, विज्ञानातिशयसागरानन्त्यम् । ला सामतपुरुषाः, कथ स्वयुद्धया मद यान्ति ॥ १ ॥ यद्वा-इह तन्त्रेणाद्वयसभनः अनेकार्थनोधने च्छातः मकृदुच्चारण सन्त्रत् । अथ च - तन्त्रन्यायेनार्थद्वयस्य युगपत्सभवः - तन्त्रं च दैर्घ्यप्रसारितास्तन्तवः, ततो यथा- दैर्घ्यप्रसारितमेक मुत्रमनेकस्य विरथीनस्य तन्तो: सग्राहि, तथा - यदेकया गाथा में " कम्मा " यह जो नहुवचनान्त शब्द का प्रयोग किया गया है वह कर्मों के वध के हेतु अनेक हैं, इस आशय को प्रगट करने के लिये किया है। चालीस और इकतालीसवी गाथा का जो इस प्रकार विवेचन किया गया है वह बुद्धि की मन्दता को लक्ष्य में लेकर किया है। यदि ज्ञानावरणीय कर्मों के क्षयोपशम से प्रज्ञा का उत्कर्ष आत्मा में हो तो उस समय साधु को इस प्रज्ञानिमित्तक मद- अहकार नहीं करना चाहिये। यह बात भी उपलक्षण से समझ लेनी चाहिये। कहा भी हैपूर्वपुरुपसिंहाना, विज्ञानातिशयसागरानन्त्यम् । श्रुत्वा साम्मतपुरुषा, कथ खबुद्धया मद यान्ति ॥ १ ॥ पहिले के श्रेष्ठ पुरुषों के असाधारण विज्ञान की बातों को सुनकर ऐसा कौन पुरुष होगा जो अपने ज्ञान का मद-अहकार करेगा । इसलिये बुद्धि की प्रकर्षता का भी मद नही करना चाहिये । तन्त्र न्याय से प्रज्ञा के उत्कर्ष अपकर्षरूप दोनों अर्थ भी युगपत् विवक्षित हो सकते हैं । जैसे एक लबा फैला हुआ डोरा तिरछे फैले हुए अनेक ५०० વચનાત્મક શબ્દને પ્રયાગ કરેલ છે તે કમના ખ ધના હેતુ અનેક છે તેવા આશય તાવવા માટેજ કરેલ છે. ચાળીસ અને એકતાળીસમી ગાથામા જે આ પ્રકારે વિવેચન કરેલ છે તે બુદ્ધિની મતાને લક્ષમા લઈ ને કરેલ છે જો કદી જ્ઞાના વરણીય કાના ક્ષયાપશમથી પ્રજ્ઞાના ઉત્કર્ષ આત્મામા હોય તે તે સમયે સાધુએ આ પ્રજ્ઞા નિમિત્તક મદ અહંકાર ન કરવા જોઇએ આ વાત પણ ઉપલ ક્ષણથી સમજી લેવી જોઇએ કહ્યુ પણ છે— पूर्वपुरुपसिंहाना, विज्ञानातिशयसागरानन्त्यम् । श्रुत्वा साम्मतपुरुषाः, कथ स्वबुद्ध्या मद यान्ति ॥ १ ॥ પહેલા શ્રેષ્ઠ પુરૂષાની અસાધારણ વિજ્ઞાનની વાત સાભળીને એવા કા પુરૂષ હશે કે જે પેાતાના જ્ઞાનના મઢ અહુ કાર કરશે ? આથી બુદ્ધિની પ્રક તાના પણ મદ ન કરવા જોઇએ તંત્ર ન્યાયથી પ્રજ્ઞાના ઉત્કૃષ્ટ અપક રૂપ અને અર્થ પણ યુગપત્ વિવ ક્ષિત ખની શકે છે જેમ એક લાખેા ફેલાએલા દ્વારા આડા અવળા Page #626 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ०२ गा० ४०-४१ प्रशापरीपहजय ५०१ गाधया अनेकार्यस्याभिधान स तन्त्रन्यायः, तद्विवक्षया मज्ञाया उत्कर्षमाश्रित्यापि भगवता गाथाद्वयं कयितम् । उपलक्षणत्वे तु तात्पर्यग्राहकतया प्रमाणान्तर भुतमपेक्षणीय स्यात् , जतस्वन्त्राश्रयणादिह व्याख्याद्वय क्रियते । तत्र भज्ञाया उत्कर्षपक्षे एव गाथाद्वय व्याख्यायते-- प्रशोत्कर्पवता एव चिन्तनीयम्-अथ नून मया पूर्व कर्माणि ज्ञानप्रशसाज्ञानिवैयावृत्यादिरूपाण्यनुष्ठानानि, ज्ञानफलानि = ज्ञानमिह विमर्शपूर्वको वोधस्तत्फलकानि, कृतानि, येन हेतुना-केनापि अविवक्षितविशेषेण सर्वेणापीत्यर्थः, कस्मिथित्यत्र कुनापि वस्तुनि विपये पृष्टः अह, ना मनुष्यः, विशिष्टमनुष्यत्वमनुभवन् अभिजानामि । तन्तुओं का वस्त्रादिक मे सग्राहक होता है उसी प्रकार एक गाथा द्वारा युगपत् अनेक अर्थों का भी संग्रह होता है, यही तन्त्र न्याय है । इस विवक्षा से इन दोनों गाथाओं द्वारा प्रज्ञा का उत्कर्ष लेकर भी प्रज्ञापरीपह का कथन हो सकता है। इसी अभिप्राय से सूत्रकार ने ये दोनों गाथाएँ कही हैं । बुद्धि की प्रकर्पता को लेकर व्याख्यानइस प्रकार है मैने पूर्वभव में ज्ञानप्रशसा, ज्ञानियों की वैयावृत्त्य आदिरूप शुभ कर्म किये हैं इसलिये इनका फल मुझे विमर्शपूर्वक योधरूप में मिला है । इसलिये इस के प्रभाव से में जब कोई मुझ से किसी भी विषय की अपनी जिज्ञासा समाधान करने के रूप में उपस्थित करता है उसकी उस जिज्ञासा का यथोचित समाधान कर देता है, इससे सस पूछने वाले को सन्तोप हो जाता है। इसलिये सूत्रकार इकतालीसवीं गाथा द्वारा ऐसे श्रुतशाली-साधु को यह समझाते हैं कि हे साधो! અનેક તાણાવાણાને વસ્ત્રરૂપમાં ફેરવનાર બને છે, તે પ્રકારે એક ગાથા દ્વારા યુગપતું અનેક અર્થોને પણ સંગ્રહ થાય છે આ તત્ર ન્યાય છે આ વિવક્ષાથી આ અને ગાથાઓ દ્વારા પ્રજ્ઞા ઉત્કર્ષ લઈને પણ પ્રજ્ઞાપરીષહન કથન બની શકે છે, આ અભિપ્રાયથી ભગવાન સૂઢારે આ બંને ગાથાઓ કહી છે. બુદ્ધિની પ્રતા બતાવનાર વ્યાખ્યાન આ પ્રકારનું છે એ પર્વભવમાં જ્ઞાન પ્રશ સા, જ્ઞાતિઓની વૈયાવૃત્તિ આદિ રૂપ શુભ કર્મ કરેલ છે એનું કુળ મને વિમર્શપૂર્વક ધરૂપમાં મળેલ છેઆ કારણે એના પ્રભાવથી ત્યારે કઈ મારી પાસે કઈ પણ વિષયની પિતાની જીજ્ઞાસા સમા ધાન કરવાના રૂપમાં ઉપસ્થિત કરે છે ત્યારે હું એ જીજ્ઞાસાનું યથોચિત સમાધાન કરી દઉ છુ આથી એ પૂછવાવાળાને સતેજ થાય છે, આ માટે સૂત્રકાર એકતાળીસમી ગાથા દ્વારા એવા શ્રતશાળી-સાધુને એમ સમજાવે છે કે, હે સાથે Page #627 -------------------------------------------------------------------------- ________________ ५०२ उत्तराभ्ययनसूत्रे तन - श्रुतमदो न कर्तव्य इति नोधयितुमाह-' अह पच्छा' इत्यादि । अथ= उत्कर्ष भावनानन्तरम् एव विभावनीयम् - मया पूर्वमने कृतानि ज्ञानफलानि कर्माणि पश्चात् = अवाघोत्तरकालम् इदानीम् उदीयन्ते - उदितानि भवन्ति एव कर्मविपाकक ज्ञात्वाऽऽत्मानम् जाश्वासय- आत्मनि शान्ति स्थापय, न तु तनिमित्तक मद कुरु । अय भाग:- श्रुतमदो हि ज्ञानावरणीय कर्मणः कारणम्, तच्चावश्यवेद्यम्, तदुदये च कुतो ज्ञानम्, तस्माच्छ्रुतमदो न कर्तव्यः । " , यतः- 'नाण मयदप्पहर, मज्जर जो तेण तस्स को वेज्जो । अमिय जस्स विसाय, वस्स तिमिच्छा कहं किज्जइ " ॥ १ ॥ छाया -- ज्ञानं मददर्पहर, मायति यस्तेन तस्य को वैद्यः । अमृत यस्य विषायते, तस्य चिकित्सा कथ क्रियते ॥ १ ॥ इत्येव चिन्तनेन शान्ति प्राप्नुहोति । वस्तुतस्तु-गाथाद्वयमिद युग्मकम् । ' से ' जब नून= निश्चयेन मया पूर्व = पूर्व भवे - अज्ञानफलानि कर्माणि कृतानि येन कारणेनाह केनापि जिज्ञामुना क स्मिंश्चित् जीवाजीवादिस्वरूपविषये पृष्टः सन् नाभिजानामि मन्दबुद्धित्वाज्जीतुमने यदि पूर्वभव में ज्ञान के साधनो का अनुष्ठान करके यदि इस भव में दूसरों की अपेक्षा कुछ विशिष्ट ज्ञान प्राप्त कर लिया है, तो तुम इस ज्ञानरूप श्रुत का मद मत करो, किन्तु अपनी आत्मा मे शांतिभाव से रहो - आत्मा को समझाते रहो कि कही ऐसा न हो जाय कि मद करने से आत्मा ज्ञानावरणीय आदि कर्म का बन्ध करले । इस कर्म के बध में जन इसका उदय अपनी अबाधाकाल के बाद आता है तो जीव यथार्थ ज्ञान से रहित हो जाता है, इसलिये है शिष्य तृ श्रुत का मद मतकर । तात्पर्य इन दोनो गाथाओ का यह है कि जिस समय आत्मा मे प्रज्ञा की हीनता हो तो मुनि को ऐसा તમે દાચ પૂર્વભવમાં જ્ઞાનના સાધનાનું અનુષ્ઠાન કરી જે આ ભાવમા બીજાની અપેક્ષાએ કાઇ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તે તમે એ જ્ઞાનરૂપ શ્રુતના મદ ન કરશે પણ તમારા આત્મામા શાતિભાવથી રહેા આત્માને સમજાવતા રહે કે કયાય એવું ન ખની જાય કે, મઢ કરવાથી આત્મા જ્ઞાનાવરણીય આદિ કર્મોનુ મધન કરી લે એ કર્મના અધમા જ્યારે એના ઉદય પાતાની અખાધાકાળની પછી આવે છે ત્યારે જીવ યથાર્થ જ્ઞાનથી રહિત થઈ જાય છે. આ માટે કે શિષ્ય ! તુ શ્રુતના મદ ન કર આ બન્ને ગાથાનું તાત્યય એ છે કે, જે સમયે આત્મામા પ્રજ્ઞાની હિનતા હૈાય ત્યારે મુનિએ એવા વિચાર ન કરને જોઈ એ Page #628 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४०-४१ प्रशाऽपकचे भद्रमतिमुनिदृष्टान्त ५०३ वादिस्वरूप निरूपयितु न समर्योऽस्मि । एवम् नमुना प्रकारेण कर्मविपाक-पूर्वोपार्जित-ज्ञानावरणीयकर्मफल ज्ञात्वा पात्मानम् आश्वासयेत्युत्तरगाथया सम्बन्धः अयमर्थ:-हे शिष्य ! बुद्धिमान्यविपये विपादमकृत्वा, तपः सयमाराधने प्रवृत्तो भव । तपासयमाराधनेन हि केवलज्ञानप्राप्तिरपि भवितुमर्हतीति सोत्साह तत्समाराधने तत्परो भवेति भावः। अथ-प्रज्ञाप्रर्प पश्चाद-कदाचित्तथाविधज्ञानावरणीयक्षयोपशमानन्तर 'कम्माणाणफला' इत्यस्य कर्माणि ज्ञानफ्लानि इति च्छाया तत्र - ज्ञानफलानिजीवाजीवादिस्वरूपनिर्णयजनकानि कर्माणि कृतानि-पूर्वभवोपार्जितानि उदीयन्ते वदा एवम् अमुना प्रकारेण कर्मविपाक ज्ञानावरणीयक्षयोपशमजन्य प्रज्ञामकर्षरूप कर्मफल ज्ञात्वा हे शिप्य ! आत्मानम् आश्वासय-ज्ञानमद परित्यज्य स्वस्थीकुरु । पूर्वकृतशुभकर्मणा मम ज्ञानावरणीयकर्मणः क्षयोपशमो जातस्तेन सूक्ष्म-सूक्ष्मतरसूक्ष्मतममपि जीवादिस्वरूप सम्यग् जानामि, तथा केनापि पृष्टः सन् तस्मै सम्यगववोधयितु समर्थोऽस्मीति विचारणया प्रज्ञामद परिहरेत्यर्थः।। विचार नहीं करना चाहिये कि मैं कुछ नहीं जानता ह-मूर्ख ह जहां तहा मेरा पराभव होता है । इस विचार से आत्मा में परिताप होता है, इस प्रकार विचार नहीं करना यह प्रज्ञापरीपह है। अथवा श्रुतज्ञान की विशिष्टता आत्मा मे होने पर उस समय उस मुनि को उसका मद नहीं करना चाहिये कि-मै विशिष्टज्ञानसपन्न हु, प्रत्येक व्यक्ति मेरे पास अपनी २ जिज्ञासा का समाधान करने के लिये आते हैं। प्रत्येक आत्मा को मुझ से कितना लाभ होता रहता है। इस प्रकार का मद नहीं करना चाहिये । प्रज्ञा का मद करना इस लिये निषिद्ध है कि यह जो ज्ञान प्राप्त हुआ है वह ज्ञानावरणीयकर्म के क्षयोपशम से प्राप्त हुआ है । इसका मै क्यो मद करूँ। इस प्रकार કે, હું કાઈ જાણ નથી, મૂર્ખ છું, જ્યા ત્યા મારે પરાભવ થાય છે આ વિચારથી આત્મામાં પરિતાપ થાય છે માટે આ પ્રકારને વિચાર ન કરે તે પ્રજ્ઞાપરીષહ છે અથવા શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા આત્મામાં થવાથી તે સમયે તે મુનિએ તેનો મદ ન કરવું જોઈએ કે હુ, વિશિષ્ટ જ્ઞાન સપન્ન છુ પ્રત્યેક વ્યક્તિ મારી પાસે પિતાની જીજ્ઞાસાનું સમાધાન કરવા આવે છે. પ્રત્યેક આત્માને મારાથી કેટલો લાભ થાય છે? આ પ્રકારને મદ ન કરવો જોઈએ પ્રજ્ઞાને મદ કરવાને આ માટે નિષેધ છે કે, જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ છે અને હું કઈ રીતે મદદ કરી Page #629 -------------------------------------------------------------------------- ________________ ५०४ उत्तराध्ययनस्ते अस्य गाथाद्वयस्याय निष्कर्ष:- माया अपकर्षे 'नाह किंचिज्जानामि, मूर्खोऽस्मि, यत्र तत्र पराजितो भवामि ' इत्येन परितापो न कर्तव्यः उत्कर्षे श्रुतमदो न कर्तव्यः । किन्तु कर्मविपाकोऽयमिति ज्ञात्वाऽऽत्मनः स्थिरीकरणेन द्विविधोऽपि प्रज्ञापरीपदः सोढव्यः । अत्र प्रज्ञापकर्पे दृष्टान्तः प्रदर्श्यते- पुष्पदन्ताचार्यः शिष्यपरिवारेण सह चम्पानगर्या समरसृत । तेषु शिष्येषु भद्रमविनामकः शिष्योऽतीत्रमन्दमतिरासीत् । स आवश्यक समाप्यनन्तर दशवैकालिक सूत्राभ्यासार्थं प्रवृत्तः, परन्तु तदा तस्य प्रवलज्ञानावरणीयान्तरायकर्मों दयो जातस्ते नैकमप्यक्षर न स्मरति, ततोऽसौ चिन्तयति अहमस्मि पूर्वधराचार्यस्य शिष्यः, आचार्यो वात्सल्येन मामध्यापयति, अन्ये मुनयचापि प्रेम्णा मामक्षरं आत्मा को अपने स्वभाव में स्थिर करते हुए प्रज्ञा के प्रकर्ष को सहन करना यह भी प्रज्ञापरीपह है । इस तरह प्रज्ञा के उत्कर्ष और अपकर्ष के भेद से यह परीपह दो प्रकार का हो जाता है। यह दोनों प्रकार का परीपह सहन करना मुनि के लिये आवश्यक है । प्रज्ञा के अपकर्ष मे दृष्टान्त - किसी समय पुष्पदन्ताचार्य शिष्यपरिवार के साथ चपानगरी में आये । इनकी इस शिष्यमडली में भद्रमति नाम का एक शिष्य अतीव मदमति था । एक दिन की बात है कि उसने आवश्यक की समाप्ति के बाद दशवैकालिकसूत्र का अभ्यास करना प्रारंभ किया । परन्तु उस समय उसके प्रबल ज्ञानावरणीयकर्म का उदय होने से एक भी अक्षर उसको याद नही होता । इसने विचार किया कि पूर्वधर आचार्य का मैं शिष्य हूँ वात्सल्यभाव શકું ? આ પ્રકારે આત્માને પેાતાના સ્વભાવમા સ્થિર કરીને પ્રજ્ઞાના પ્રકશ સહન કરવા તે પણ પ્રજ્ઞાપરીષહે છે, આવી રીતે પ્રજ્ઞાના ઉત્કર્ષ અને અપકના ભેદથી આ પરીષહ એ પ્રકારના અને છે. આ બન્ને પ્રકારના પરીષહ સહન કરવા મુનિને માટે આવશ્યક છે. પ્રજ્ઞાના અપકર્ષનું થત— કાઇ એક સમયે પુષ્પદ તાચાય શિષ્યપરીવાર સાથે ચ પાનગરીમા આવ્યા આ શિષ્ય મડળીમાં ભદ્રમતિ નામના એક શિષ્ય ઘણા મદમતી હતા એક દિવસની વાત છે કે, તેણે આવશ્યકની સમાપ્તિ બાદ દશવૈકાલિક સૂત્રના અભ્યાસ કરવા શરૂ કરી પર તુ તે સમયે તેને પ્રમળ જ્ઞાનાવરણીય કર્મના ઉદય થવાથી એક પણ અક્ષર યાદ રહેતા નહી તેણે વિચાર કર્યો કે, હું પૂર્વધર આચા યુના શિષ્ય છુ, વાત્સલ્યભાવથી તેએ મને શાસ્ત્રાધ્યયન કરાવે છે Car Page #630 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४०-४१ प्रशापक भनुमतिमुनिदृष्टान्त ५०५ बोधयति, तथापि मम तत् स्मृतिपथ नायाति, अत्र कश्चित् मुनिः सकृदेव श्रुत्वा धारयति, कश्चिद् द्विवार, कथित् त्रिवारम् । केनचित्-शत शत गाथा प्रत्यहमभ्यस्ताः, केनचित् द्वे द्वे शते । कश्चिदेकपूर्वपरः, कश्चिद् द्विपूर्वधरो यावच्चतुर्दशपूर्वघरः संजातः, परन्तु महानिष्ठुरोऽवीव निर्बुद्धिरहमस्मि, शतशोऽभ्यासे कृतेऽपि धारणा न भवति । मम पूर्वजन्मोपार्जित ज्ञानावरणीय कर्म, तथा ज्ञानान्तरायरूप फर्म तीनतया समत्युदयावस्था प्राप्तम् , से वे मुझे पढ़ाते हैं, अन्य मुनि भी मुझ पर विशेप अनुग्रह रखते हैं, वे भी समय २ पर मुझे पचवाते हैं-तौ भी मुझ को याद नहीं होता। हमारे में कोई तो मुनिराज ऐसे हैं जो एक बार भी सुनकर याद कर लेते हैं, कोई २ ऐसे हैं जिन्हें दो बार कहने से याद हो जाता है। कोई २ऐसे हैं जो तीन यार सुनकर विषय को अच्छी तरह याद करलेते हैं। कितने ऐसे हैं जो एक ही दिन मे सौ-सौ १००-१०० गाथाएँ याद कर लेते हैं। कोई २ ऐसे हैं जो दो सौ २००-दो सौ २०० गाथाएँ तक कठस्थ कर लेते हैं। कोई एक पूर्वधर हैं। कोई दो पूर्वधर है। कोई तीन, कोई चार, कोई पाच, कोई छह, कोई सात और कोई आठ आदि से लेकर चौदह पूर्वतक के पाठी हैं, किन्तु इन सब में एक मैं ही ऐसा मन्दधुद्धि हु जिसको कुछ नही आता है । पुद्धिहीन यना हुआ हूँ। सौ बार याद करने पर भी धारणा होती ही नहीं है। क्या करूँ पूर्वोपार्जित ज्ञानावरणीयकर्म का ही इस समय तीव्र उदय પણ મારા ઉપર વિશેષ ભાવ રાખે છે અને સમય સમય ઉપર તેઓ મને બતાવે છે, તે પણ મને યાદ રહેતુ નથી અમારામાં કેટલાક મુનિરાજ એવા છે કે, તેઓ એકવાર સાભળીને તેને કઠસ્થ કરી લે છે, કેઈ કોઈ એવા છે કે, તેમને બે વખત કહેવાથી યાદ થઈ જાય છે, કોઈ કે ત્રણ વાર સાભજાથી વિષયને સારી રીતે યાદ કરી લે છે કેટલાક એવા પણ છે કે જે એક જ हिपसमा १००-१०० (सौ-से) uथा। या छे । २००१२०० (બસો-બસે) ગાથાઓ કઠસ્થ કરી લે છે કેઈ કઈ પૂર્વધર છે, કેઈ બે પૂર્વધર છે, કેઈ ત્રણ, કેઈ ચાર, કેઈ પાચ, કેઈ છે, કઈ સાત કોઈ આઠ આદિથી લઈને ચૌદ પૂર્વ સુધીના પાઠી છે આ બધા વચ્ચે હું એકજ એ મ દબુદ્ધિને છુ કે મને કોઈ પણ આવડતુ નથી હુ બુદ્ધિહિન બને છું સે વખત યાદ કરવા છતાયે ગ્રહણ કરી શકતા નથી શું કરું? પૂર્વોપાજીત જ્ઞાના વરણીય કમજ આ સમયે તીવ્ર ઉદયમાં આવેલ છે એને જ આ પ્રતાપ છે Page #631 -------------------------------------------------------------------------- ________________ - - ५०४ उत्तराध्ययनले अस्य गाथाद्वयस्याय निष्कर्षः-प्रज्ञाया अपकर्षे 'नाह किंचिजानामि, मूर्योऽस्मि, यत्र तत्र पराजितो भवामि ' इत्येर परितापो न कर्तव्यः उत्कर्षे श्रुक मदो न कर्तव्यः । किन्तु कर्मविपाकोऽयमिति ज्ञात्वाऽऽस्मनः स्थिरीकरणेन विविधोऽपि प्रज्ञापरीपहः सोढव्यः । अत्र प्रज्ञापक दृष्टान्तः प्रदश्यते-- पुष्पदन्ताचार्यः शिष्यपरिवारेण सह चम्पानगर्या समरसृतः। तेषु शिष्येषु भद्रमतिनामकः शिष्योऽतीवमन्दमतिरासीत् । स आवश्यकसमापयनन्तर दशवैकालिकमूनाभ्यासार्थ प्रत्ता, परन्तु तदा तस्य प्रारज्ञानावरणीयान्तरायको दयो जातस्ते नैकमप्यक्षर न स्मरति, ततोऽसौ चिन्तयति-अहमस्मि पूर्वधराचार्यस्य शिष्यः, आचार्यो वात्सल्येन मामध्यापयति, अन्ये मुनयथापि प्रेम्णा मामक्षरं आत्मा को अपने स्वभाव मे स्थिर करते हुए प्रज्ञा के प्रकर्ष को सहन करना यह भी प्रज्ञापरीपर है । इस तरह प्रज्ञा के उत्कर्ष और अपकर्प के भेद से यह परीपह दो प्रकार का हो जाता है। यह दोनों प्रकार का परीपह सहन करना मुनि के लिये आवश्यक है। प्रज्ञा के अपकर्ष मे दृष्टान्त-किसी समय पुष्पदन्ताचार्य शिष्यपरिवार के साथ चपानगरी में आये। इनकी इस शिष्यमडली में भद्रमति नाम का एक शिष्य अतीव मदमति था । एक दिन की बात है कि उसने आवश्यक की समाप्ति के बाद दशवकालिकसूत्र का अभ्यास करना प्रारभ किया । परन्तु उस समय उसके प्रबल जानावरणीयकर्म का उदय होने से एक भी अक्षर उसको याद नहीं होता। इसने विचार किया कि पूर्वधर आचार्य का मैं शिष्य हूँ वात्सल्यभाव શકુ? આ પ્રકારે આત્માને પોતાના સ્વભાવમાં સ્થિર કરીને પ્રજ્ઞા પ્રક સહન કરવું તે પણ પ્રજ્ઞાપરીષહ છે, આવી રીતે પ્રજ્ઞા ઉત્કર્ષ અને અપકર્શના ભેદથી આ પરીષહ બે પ્રકારનો બને છે આ બન્ને પ્રકારના પરષિલ સહન કરવા મુનિને માટે આવશ્યક છે પ્રજ્ઞાના અપકર્ષનું દૃષ્ટાત કે એક સમયે પુષ્પદતાચાર્ય શિષ્યપરીવાર સાથે ચયાનગરીમાં આવ્યા અr શિષ્ય મડળીમાં ભદ્રમતિ નામના એક શિષ્ય ઘણે મધમતી હતે એક દિવસની વાત છે કે, તેણે આવશ્યકની સમાપ્તિ બાદ દશવૈકાલિક સૂત્રને અભ્યાસ કર શરૂ કર્યો પરત તે સમયે તેને પ્રબળ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાથી એક પણ અક્ષર યાદ રહેતે નહી તેણે વિચાર કર્યો કે, હુ પૂવ ધર આચા ધને શિષ્ય છુ, વાત્સલ્યભાવથી તેઓ મને શાસ્ત્રાધ્યયન કરાવે છે બીજા મુનિએ Page #632 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ४०-४१ प्रचाप्रकर्षे कालकाचार्यदृष्टान्त प्रज्ञाप्रकर्पे दृष्टान्तः प्रदश्यते- एकदा - कालकाचार्यः प्रमादवतः स्वशिष्यानुज्जयिन्या विहाय बारानासनगरे स्वशिष्यस्य सागरचन्द्रमुनेः समीपे समागतः । सागरचन्द्रस्त सामान्यसाधुबुद्धया जानाति कालकाचार्योऽपि न किंचित् परिचय ददाति । अथाऽन्यदा सागरचन्द्रमुनिनाऽऽगमनिर्णीतवचस्वरूपव्याख्याने कृते सति लोकास्त प्रशसन्ति, तदा सागरचन्द्रमुनिः कालकाचार्य प्रति माह – मद्व्याख्यान ५०७ सकेगा, इस गाथा को तो याद करके ही छोडने का भाव है । इस प्रकार निश्चय करके प्रज्ञापकर्षकरूप परीपह को सहन करते हुए उस भद्रमुनि ने शुभाध्यवसायजन्य प्रशस्त ध्यान से क्षपकश्रेणी को अरोहण कर केवलज्ञान को प्राप्त किया । प्रज्ञा के प्रकर्ष मे दृष्टान्त इस प्रकार है- एक समय कालकाचार्य प्रमादशील अपने शिष्योंको उज्जयिनी नगरीमें छोडकर घारावासनगर स्वशिष्य सागरचद्रमुनि के पास आ गये । सागरचद्रशिष्यने उनके साथ सामान्य साधुके जैसा ही व्यवहार किया, गुरु जैसा नहीं । कालकाचार्यने भी इस बात पर कुछ भी ध्यान नही दिया और अपना परिचय भी नही दिया । एक दिन की बात है कि जब सागरचद्रमुनि ने आगमनिर्णीत तत्वों के स्वरूप को समझाते हुए व्याख्यान दिया तो सुनकर लोगों को अपार आनंद आया, सबने प्रवचन की मुक्तकठ से प्रशसा की । सागरचद्रमुनि ने अपरिचित गुरु के समीप आकर कहा- आपने યાદ કર્યે જ છુટકા, તેવે મનેાભાવ છે. આ પ્રકારના નિશ્ચય કરીને પ્રજ્ઞાન્સપ પરીષહુને સહન કરતા કરતા તે ભદ્રમુનિએ શુભ અધ્યવસાય જન્ય પ્રશસ્ત ધ્યાનથી ક્ષપકશ્રેણી ઉપર ચડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ પ્રજ્ઞાના પ્રશમા દૃષ્ટાત આ પ્રકારનુ છે—— એક સમય કાલાચાય પ્રમાદશિલ પેાતાના શિષ્ચાને ઉજ્જૈનિ નગરીમા મૂકીને ધારાવાસ નગરમા સ્વશિષ્ય માગરચંદ્ર મુનિની પાસે આવ્યા સાગરચદ્ર શિષ્યે તેમની સાથે સામાન્ય સાધુ જેવા વહેવાર કર્યાં, ગુરુ શિષ્ય જેવા નહીં કાલકાચાર્યે આ વાત ઉપર કાઈ ધ્યાન ન આપ્યુ, અને પોતાના પરિચય પશુ ન આપ્યુંા એક દિવસની વાત છે કે, જ્યારે સાગરચદ્ર મુનિએ આગમ નિર્ણીત તત્વાના સ્વરૂપને સમજાવવાનુ વ્યાખ્યાન આપ્યુ તે સાભળીને લેને અપાર આનદ વયે સઘળાએ પ્રવચનની સુકત પ્રસશા કરી સાગરચદ્ર મુનિએ અપરિચિત ગુરુની સમીપ આવીને કહ્યુ આપે આજ મારૂં તાત્વિક પ્રવચન Page #633 -------------------------------------------------------------------------- ________________ ५०६ उत्तराध्ययनले तस्मान्मया मशाया असनावरूपोऽय परीपदः सोढव्यः, न तु कस्मिश्रित या देतो वा करणीयः, एव विचिन्त्य प्रत्यह पठति, पुनः पुनरभ्यस्यति च, पर तु धारणा न भवति, 'धम्मो मगलमुफिट इति गाथा द्वादशवर्षाणि अभ्यस्ता, परंतु तस्या एकस्या अपि गाथायाः स्मृतिस्तस्य नाभूव , अभ्यामकाले धारितेच सा वस्य भवति, पर त्वल्पकाल एर पुनस्ता विस्मरति । तदाऽसौ पुनरध्यवस्यविपुनरपि द्वादशाणि काळमभ्यासार्थ यापयिष्यामि, येन केनापि मकारेण गायामेता कण्ठस्थीकरिष्याम्येव । इत्येव निश्चित्य प्रज्ञापपंपरीपह सहमानः शुमा. ध्यवसायेन प्रशस्तध्यानेन क्षपकणिमारुह्य स भद्रमुनिः केवलज्ञान प्राप्तवान् । हो रहा है, उन्ही का यह काम है, अतः प्रज्ञा का असद्भावरूप यह परीपह मुझे शाति के साथ सहन करना चाहिये, इसी में मेरा कल्याण है, किसी के साथ इर्पा या देप करने से कोई लाभ नहीं । इस प्रकार भद्रमति मुनि घार २ विचार करता और अपने पूर्वोपार्जितकों की निन्दा करता था, परन्तु उसने अपना पढ़ना और याद करना बद नहीं किया । अकेले "धम्मो मगलमुक्किट" इस गाथा को ही उसने लगा. तार घारह वर्पतक याद किया-रटा, पर तो भी उस को यह गाथा याद नहीं हुई । जिस समय यह याद करने बैठता उस समय तो यह याद हो जाती परज्यो ही यह याद करना चद कर देता अथवा क्रिया करने में उपयोग लगाता तो शीघ्र ही उस गाथा को भूल जाता था। यह फिर भी उसको याद करना और पढ़ना नहीं छोड़ता और विचार करता कि यदि यह गाथा इन बारह १२ वर्षों में कठस्थ नही हुई तो अब आगे के १२ वर्षों में कठस्थ हो जायेगी, क्या चिंता जैसे भी हो આથી પ્રજ્ઞાને આ અસદુભાવરૂપ પરીષહ મારે શાતિથી સહન કરવો જોઈએ તેમાં જ મારૂ કલ્યાણ છે કેઈની સામે ઈર્ષ અથવા ઠેષ કરવાથી કેઈ લાભ નથી આ પ્રકારે ભદ્રમતિ મુનિ વાર વાર વિચાર કરતા અને પોતાના પૂવોપાજીત કર્મોની નિદા કરતા પણ પોતાના પઠન-પાઠન આદિને તેણે બ ધ ન કર્યો "धम्मो मङ्गलमुक्किट" मे मे थाने मेवात मार ष सुधीया ४२ गाण्यु છતા પણ તેને એ ગાથા યાદ ન થઈ જે સમય તે યાદ કરવા બેસતા તે તે વખતે યાદ રહી જતી પણ એ પછી યાદ કરવાનું બંધ કરી ક્રિયામાં ગુથાતા તે ગાથા ભૂલાઈ જતી છતા પણ તે એને યાદ કરવાનું છોડતા નહી અને વિચાર કરતા કે, આ ખારવર્ષમા યાદ ન થઈ આવતા બારવર્ષમાં જરૂર યાદ થઈ જશે ચિંતા શા માટે કરવી જોઈએ જે રીતે બનશે તે રીતે ૫ ગાથાને Page #634 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ०२ मा ४१-४२ प्रशापक कालकाचार्यदृष्टान्त ५०९ सहितः कालकाचार्य आगच्छति इति बुद्धया सागरचन्द्रमुनिस्तनागच्छता कालकाचार्यशिष्याणा समुखे समागतः । स वन परितो विलोक्याचार्यमदृष्ट्वा, तान समागतान् मुनीन् पृच्छति- मो मुनयः ! का वर्तन्ते पूज्यचरणाः, सागरं चन्द्रमुनेरेतद्वचन निशम्य हताशाः सर्वे मुनयः साधुनेत्राः सगद्गद प्रोक्तवन्तः - हतभाग्यानस्मान् परित्यज्य गुरुचरणाः का गता इति वय न विद्मः भवता ज्ञायते किम् ? । सागरचन्द्रमुनिनोक्तम्-त न विद्यो वयम्, किंतु एकः कोऽपि वृद्धः समति वर्तते उपाश्रये । ततः सर्वे गुरुभक्त्युद्रेकात् तद्विरह खिन्ना उपाश्रये आगताः । सागरमुनिनाऽङ्गुल्या निर्देशेन प्रदर्श्य कथितम् - अयमागन्तुको महानुभानः । शिष्यास्तदैव चल दिये। सागरचद्रमुनि को जब पता चला कि सशिष्य गुरु महाराज कालकाचार्य विहार करते हुए यहा आरहे है तो वे उनका स्वागत करने के लिये सामने गये। वहां उन मुनियों में गुरु महाराज को नहीं देखा तब उसने उन अपने गुरुभाईओं से पूछा कि पूज्य गुरु महाराज तो दिखते नहीं हैं कहो वे इस समय कहा है । तेथं मुनियों ने सांगरचद्रमुनि के वचन सुनकर हताश एव आसू डालतें हुए गंद कठ से बोले हतभाग्य हमलोगो को छोड़कर गुरु महाराज कहां चले गये हैं यह हम नही जानते हैं । कहो आप को मालूम क्या ? सागरचद्रमुनि ने कहा उन्हें तो हम जानते नही हैं किन्तु एक कोई वृद्ध महात्मा इस समय उपाश्रय में अवश्य ठहरे हुए हैं। सागरचद्रमुनि की इस बात को सुनकर समस्त शिष्य जो गुरु महाराज के विरह से खेदखिन्न बने हुए थे गुरुभक्ति के उद्रेक से प्रेरित होकर उपाश्रय मे पहुॅचे। सागरचद्रमुनि ने अगुली के इशारे से કરવા લાગ્યા . સાગરચંદ્ર મુનિને એ ખબર મળ્યા કે, ગુરુમહારાજ કાલકાચાય શિષ્યા સાથે વિહાર કરતા કર્તા અહીં પધારે છે ત્યારે તે તેમનુ સ્વાગત કરવા સામે ગયા ત્યા એ મુનિએમા ગુરુમહારાજને ન તૈયા ત્યારે તેણે પોતાના એ ગુરુભાઈઓને પૂછ્યુ કે પૂજ્ય ગ્રુરુમહારાજતા દેખાતા નથીં કહા, તે આ સમયે કયા છે? સાગરચંદ્ર મુનિના આ વચન સાભળતા તે શિષ્યેા હતાશ બની ગયા અને આસુભરી આખે ગદ્ગદ્ કથી ખાલ્યા, હતભાગી અમા 'બધાને છેડીને ગુરુમહારાજ કયા ચાલ્યા ગયા છે એ અમે ાણતા નથી કહે કા આપને ખબર છે? સાગરચક્ર મુનિએ કહ્યુ, એમને હું આળખતા નથી પરંતુ એક વૃદ્ધ મહાત્મા આ વખતે ઉપાશ્રયમા રાકાયેલા છે સાગરચંદ્રની આ વાત સાભળી સઘળા શિષ્યા જે ગુરુમહારાજના વિરહથી ખેદખિન્ન બનેલ હતા, તે સઘળા ગુરુભક્તિના ભાવથી પ્રેરિત મની ઉપાશ્રયમા પહાચ્ચા સાગર Page #635 -------------------------------------------------------------------------- ________________ me ५०८ श्रुत भवन्दिः, कीदृशं वत् , ? तेनोक्तम्-शोभनम् , कालकाचार्येण सह परम माश्रित्य पादः प्रवृत्तः । सागरचन्द्रमुनिस्तस्य तुल्यतया प्रत्युत्तर कर्तुमसमों जातस्ततोऽतीव चमत्कार समाप्तनान् । __इतच कालकाचार्यस्य शिष्याः स्वगुरुपरित्यक्ताश्चतुर्विधसस्विरस्कार प्राप्य, लज्जिताः सन्तः स्वगुरु गवेपयन्ति । ते ग्रामानुग्राम विहरन्तः कालकाचार्यवाता प्रतिग्राम मतिनगर प्रतिस्थलं पृच्छन्तः क्रमेण धारावासनगर समागताः । शिष्य आज मेरा तात्त्विक प्रबंचन तो सुना है ? वह कैसा रवा। कालकाचार्य ने कहा अच्छा हुवा, पातचीत के सिलसिले में ही गुरु शिष्य का तर्कशास्त्र पर परस्पर में वादविवाद छिड़ गया। सागरचद्रहनि को यह पता नहीं था कि ये मेरे गुरु महाराज कालकाचार्य हैं। सागरचा मुनि कालकाचार्य को तर्कणाओ का प्रत्युत्तर नहीं दे सका अतः वह कालकाचार्य के अगाध ज्ञान से विशेष प्रभावित हुआ। उधर से जब अपने शिष्यों को उज्जयिनी मे छोड़कर कालकाचार्य आगये तो उन शिष्यों का वहां के चतुर्विधसघने वडा ही तिरस्कार किया । वे सबके सब लंजित होने लगें । सबने विचार किया कि गुरु महाराज का पता लगाना चाहिये कि वे कहाँ पधारे हैं। विचार निश्चित कर सकेंने वहां से गुरु महाराज की गवेषणा करने के लिये विहार कर दिया। ग्रामानुग्राम विचरते हुए उन्हों ने प्रत्येक जगह में, प्रत्येक ग्राम में प्रत्येक शहर में कालकाचार्य का पता लगाया तथा उनकी खबर भी पूछी। पूछते२ ये सब के संघ धारावास नगर की और સાભળ્યું ? તે કેમ હતું? કાલકાચા કહ્યું, સારું હતુ વાતચીતની ચર્ચામાં જ શું શિષ્યને તકશાસ્ત્ર ઉપર પરસ્પરમા વાદવિવાદ થયો સામૈરેચક મુનિ એ ખ્યાલ ન હતું કે આ મારી ગુરુમહારાજ કાલકાચયે છે સાગરચંદ્ર મુનિ કાલકાચાર્યની તકે ધારાઓનો પ્રત્યુત્તર આપી શક્યા નહીં આથી તે કાલકાચાર્યના અગાધ જ્ઞાનથી ખૂબ પ્રભાવિત બની ગયા આ તરફ ઉજજેનામાં રહેલા તે શિને ત્યાના ચતુર્વિધ સંઘે ઘણે તિરસ્કાર કર્યો તે સઘળા આથી ખૂબજ શરમાયા અને બધાએ મળી એ વિચાર કર્યો કે, ગુરુમહારાજને પત્તો મેળવો જોઈએ કે તેઓ કયા વિચરે છે વિચાર નકકી કરી એ શિષ્યએ ગુરુમહારાજની તપાસ માટે વિહાર કર્યો રામ નુગ્રામ વિચરણ કરતા તેમણે પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ગામમા, પ્રત્યેક શહેરમા, કાલકાચાર્ય મહારાજની પૃચ્છા કરી અને તેમની ખબર પૂછી પૂછતાં પૂછતા ખબર મળી જતા તે સઘળા ધારાવાસ નગર Costa Page #636 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका २ गा ४२-४३ अज्ञानपरीपहाय 'निरहग' इत्यादि। निरर्थम् व्यर्थम् मि अह मैथुनात् कामसुखाद् पिरता निवृत्तः। प्राणातिपातादिविरमण निहाय यन्मैथुनमात्रोपादान तत्तस्य दुस्त्यजत्योधनार्थम् । दुस्त्यजमैथुनात् प्रतिनिवर्तनेनाह दुष्कर कार्य व्यर्थमेन कृतमानिति भावः। तथा-निरर्थक सुसट्टतः = इन्द्रियनोइन्द्रियव्यापारनिरोपेन मुष्टुसरयुक्तः । योऽह कल्याण%D शुभ, पापकम्-अशुभ, धर्म-वस्तुस्सभारं साक्षात्-परिस्फुट यया स्यात् तथा, ना. मिजानामि-अवध्यादिज्ञानाभावेन प्रत्यक्षतया सर्वथा न जानामीत्यर्थः । इति भिक्षुर्न चिन्तयेत् । 'इइ भिक्खू न चिंतए' इत्युत्तरगावा(४४)स्थेन सह सम्बन्धः । मतिश्रुतरूप परोक्षज्ञान को आश्रित कर प्रज्ञापरीपद का सूत्रकारने यह वर्णन किया है । अव अवधि आदि रूप जो प्रत्यक्ष ज्ञान हैं उनके अभावरूप इकोसवा अज्ञानपरीपह का वर्णन किया जाता है 'निरहगमि' इत्यादि। अन्वयार्थ-(निरङ्कगमि मेहुणाओ विरओ- निरर्थकमह मैथुनात् विरतः ) व्यर्थ ही मैं कामसुख से विरक्त हुआ ह । (सुसवुडो-सुसवृतः) व्यर्थ ही मैंने इन्द्रियो एव मन को अपने अभिलपित विपयो से हटाकर सुसवृत किया है। (जो-यः) जो मै अभीतक भी (कल्लाण पावग धम्म सक्ख नाभिजाणामि-करयाण पापक धम्मै साक्षात् नाभिजानामि) शुभ तथा अशुभ वस्तुस्वभावरूप धर्म को अवधि आदि प्रत्यक्ष ज्ञानों के अभाव में साक्षात्-स्पष्टरूप से नहीं जानता है । इस प्रकार भिक्षु विचार न करे । " इइ भिक्खू न चितए" यह आगे गाया चौवालीस ४४वी में कहा गया वाक्य यहां योजित कर लेना चाहिये। મતિશ્રત રૂપ પક્ષજ્ઞાનને આશ્રિત કરી પ્રજ્ઞાપરીષહનું સૂત્રકારે આ વર્ણન કરેલ છે હવે અવધિ આદિરૂપ જે પ્રત્યક્ષજ્ઞાન છે તેના અભાવરૂપ सपीसभा मज्ञानपरीषनु पर्वा न ४२पामा आवे छे–'निरहगमि' त्या सन्क्या-निरहगमि मेहुणाओ विरओ-निरर्थकमह मैथुनात् विरत आमसुमने छस नमा वि२४त मन्या छु सुसवुडो-सुसवृत छन्द्रयो मन भननेतना અભિલર્ષિત વિષયેથી હટાવીને મે વ્યર્થે સુસ વૃત કરેલ છે, જે આજ સુધી પણ कल्लाण पावग धम्म सक्ख नोभिजाणामि-कल्याण पापक धर्म साक्षात् नाभिનાનાભિ શુભ તથા અશુભ વસ્તુ સ્વભાવરૂપ ધર્મને અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનના અભાવથી સાક્ષા-સ્પષ્ટરૂપથી જાણતું નથી. આ પ્રકારને વિચાર ભિક્ષુ ન ४२ इइ भिक्खू न चिंवए ! माग मतावाभा मा ४४ भी यानु Page #637 -------------------------------------------------------------------------- ________________ E राप्ययनसूत्र इष्टतुष्टाः ससभ्रम हर्षवशविसर्पवृदया:, 'इमे एप मम गुरवः' इति वन्दितवन्तः । सागरचन्द्रमुनिस्तदा कालकाचार्य परिचिते पश्चात्ताप कुर्वन वदति-भगवन् ! मया श्रुतनिधीना तत्रभवता भवतामाशावना कृता, क्षमस्व । - कालकाचार्येणोक्तम्-हे वत्स ! अवमदो न कर्तव्यः । एवमन्यैरपि कालकाचार्यवत् प्रशामक मदाहरणेन प्रशापरीपहः सोढव्यः ॥४१॥ मतिश्रुतरूपपरोक्षज्ञानमाश्रित्य प्रज्ञापरीपहो वर्णितः । अवेदानीमवन्यादिरूप प्रत्यक्षज्ञानमाश्रित्य तदभावरूप एकविंशतितमोऽज्ञानपरीपहः मोच्यतेमूलम्-निरठगं मि विरओ, मेहुणांओ सुसवुडो। जो सक्ख नाभिजाणीमि. धम्म कल्लाण पावग ॥४२॥ छाया-निरर्थकम् अह विरतः, मैथुनाव सुसटतः । __ यः साक्षात् नाभिजानामि, धर्म कल्याणं पापकम् ॥ ४२ ॥ बतलाकर कहा कि देखो ये है वे आगन्तुक महानुभाव । वे शिष्य सब के सब उसी समय अपार हर्प से उत्फुल्लहृदय रोकर हृष्ट तुष्ट होते हुए बडे ही आदर से " यही है हमारे गुरु महाराज" कह कर उनके चरणों मे गिर कर वदना करने लगे। सागरचद्रमुनि उस समय कालकाचार्य के परिचित होने पर पश्चात्ताप करता हुआ उनसे बोला भगवन् । श्रुतनिधि पूज्य आपकी मेरे द्वारा आशातना हुई है, अतः मैं उसकी क्षमा चाहता है, आप क्षमा करे। कालकाचार्य ने कहा वत्स ! श्रुतज्ञान का मद नही करना चाहिये । इस कथा से यही शिक्षा मिलती है कि कालकाचार्य की तरह प्रज्ञा के प्रकर्ष में मद नहीं करने से प्रज्ञापरीषह का जय होता है ।। ४१॥ ચક્ર મુનિએ આગળીના ઈસારાથી બતાવીને કહ્યું કે, જુઓ આ છે તે આવેલા મહાનુભાવ! આથી તે સઘળા શિતે સમયે અપાર હર્ષથી પ્રકુટિલત બની ખુશી થતા થતા ખૂબજ આદરથી “આ જ છે અમારા ગુરુમહારાજ" કહીને તેમના ચરણમાં પડીને વદન કરવા લાગ્યા સાગરચંદ્રમુનિ એ સમયે કાલકા ચાર્યના પરિચયથી પશ્ચાત્તાપ કરતા કરતા તેમને કહેવા લાગ્યા, ભગવત! કૃતનિધિ પૂજ્ય મારાથી આપની અશાતના થઈ છે આથી હું તેની ક્ષમા ચાહું છું આપ મને ક્ષમા કરે કાલકાચા કહ્ય, વત્સ ! શ્રુતજ્ઞાનને મદ ન કરવો જોઈએ આ કથાથી એ જાણવાનું મળે છે કે, કાલકાચાર્યની માફક પ્રજ્ઞાના પ્રકમાં મધ નહી કરવાથી પ્રજ્ઞાપરીષહને જય થાય - ૧ Page #638 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ४३ अज्ञानपरीपद्दजय टीका -- 'तोवहाणमादाय ' इत्यादि । 1 तपः = यत्रमध्यचन्द्रप्रतिमा - वज्रमध्यचन्द्रप्रतिमादिकम्, उपधानं = साभिग्रह तपः आदाय = स्त्रीकृत्य चरित्वेत्यर्थः, अभिग्रह विशेषरूपा मासिन्यादिकां प्रतिपद्यमानस्य = प्रतिपन्नस्य अङ्गीकृततः, एमपि - विशिष्टचर्ययाऽपि, विहरतः - निष्पतिनन्ध विचरतः, मे= मम, उन=उादयतीति उद्म-ज्ञानावरणीयादिक कर्म न निवर्तते = नापगच्छति, इति भिक्षुर्न चिन्तयेत् इत्युत्तरगावास्येन सह सम्बन्धः । अय भागः- अह यवमध्यचन्द्रप्रतिमादिक तपः करामि, तथा साभिग्रह तपः किंच - ' तवोवहाणमादाय ' इत्यादि । अन्वयार्थ - ( तवोवराणमादाय - तपउपधाम् आदाय ) यवमध्य चन्द्रप्रतिमा, वज्रमध्यचन्द्रप्रतिमा आदिक तप को तथा साभिग्रह तप रूप उपधान को स्वीकार कर के, तथा उनका आचरण करके ( पडिमपडिवज्जओ-प्रतिमा प्रतिपद्यमानस्य ) अभिग्रह विशेषरूप मासिक्या दिक प्रतिमा को अगीकार करने वाले ( मे - मम) मेरा जो कि ( एव पि विहरओ-एवमपि विहरतः ) इस प्रकार की विशिष्टचर्या से मुक्ति के मार्ग मे विचरण कर रहा हू (उउम - छद्म ) ज्ञानावरणीयादिक कर्मों का आवरण तौ भी ( न नियहइ - न निवर्तते) निवर्तित नही होता है । इस प्रकार भिक्षु विचार नही करे । ये दो ४२-४३ गाधाऍ अवधि आदि प्रत्यक्ष ज्ञान की प्राप्ति के विषय में कही गई हैं । तात्पर्य यह है कि मैं यवमध्यचन्द्रप्रतिमा आदिक तप करता हूँ , ५१३ प्रिय – 'तवोवहाणमादाय' इत्याहि अन्वयार्थ - 'नोवहाणमादाय - तपउपधान आदाय यवमध्यय द्रप्रतिभा -વમધ્યચન્દ્ર પ્રતિમા આદિક તપને તથા સાભિગ્રહ તપરૂપ ઉપધાનને સ્વીકાર કરી तथा तेनुं मन्यर उरी पडिम परिवज्जओ - प्रतिमा प्रतिपद्यमानस्य अभिश्रड विशेष३५ भासियाहि प्रतिभाने जीभर हरवावाजा मे मम हुने - एव पि विहरओएवमपि विहरत या प्रारनी विशिष्ट शर्याथी भुस्तिना भार्गभा वियर री रह्यो छु छउम- छन छता ज्ञानावरणीयाहि भनु भवर न नियइ-न निवर्तते દૂર થતુ નથી આ પ્રકારના વિચાર ભિક્ષુ ન કરે ખેતાલીસ અને તેતાલીસ આ બે ગાથાઓ અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનની અપ્રાપ્તિના વિષયમા કહેવામા આવેલ છે તાત્પ આ છે કે,– હું યવમધ્ય ચદ્રપ્રતિમા આદિક તપ કરૂ છુ તથા उ० ६५ Page #639 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन अय भाषः - मया रथा मैथुनविरमण फवम् , पृथैव चेन्द्रियाणि विमितानि यदह शुभमशुभ वा वस्तुस्वभाव प्रत्यक्षरूपेण नामिनानामीत्येन चिन्तनेन मनिर्विपाद न कुर्यात् । 'मि' इत्यार्पत्वात् प्रयमाणे द्वितीया ।। ४२ ॥ किञ्चमूलमन्तवोवहाणमादीय, पडि पडिवजेओ। एंव पि विहर्रओ में, छम ने नियइ ॥३३॥ छाया--तपउपधानमादाय, प्रतिमा प्रतिपद्यमानस्य । एवमपि विहरतो मे, छद्म न निवर्तते ॥ ४३ ॥ इस गाधा मे एक मैथुन मात्र का ही ग्रहण इसलिये किया है कि अहिंसा आदि सब की अपेक्षा यह दुस्त्यज होता है इसलिये मुनि विचारता है कि ऐसे दुष्कर त्याग करने पर भी मुझे कुछ लाभ नहीं हुआ। ___भावार्थ-इसका भाव यह है कि अवधि आदि प्रत्यक्ष ज्ञानों की प्राप्ति के अभाव में भिक्षु को अपनी आत्मा के लिये इस प्रकार के विचार से विषादित नहीं करना चाहिये कि-मुझे ब्रह्मचर्य का पालन नया तपश्चर्या करते २ बहुत काल हो चुका है अभी तक भी मुझे वस्तु का वास्तविक शुभाशुभ स्वभाव स्पष्ट रीति से बतलाने झाले प्रत्यक्ष ज्ञानो में से एक भी किसी ज्ञान की प्राप्ति नही हुई है। यह दीक्षा ब्रह्मचर्यव्रत और तपश्चर्या आदि मैंने व्यर्थ धारण किये। इसकी अपेक्षा तो ससारदशा में ही आनन्द था ॥४२॥ વાકય અહિ યોજીત કરી લેવું જોઈએ એ ગાથામાં એક મૈથુન માત્રનું એટલા માટે ગ્રહણ કરવામા આવેલ છે કે, અહિંસા આદિ બધાની અપેક્ષા એ દત્યજ હોય છે. આ માટે મુનિ વિચારતા હોય છે કે, આ દુષ્ક ત્યામ કરવા છતા પણ સને કાઈ લાભ થયો નહી ભાવાર્થ—અને ભાવ એ છે કે, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં ભિક્ષુએ પિતાના આત્મા માટે આ પ્રકારને વિચાર કરી કદી વિષાદિત બનવું ન જઈએ-કે, મને બ્રહ્મચર્યનું પાલન અને તપશ્ચર્યા કરતા કરતા ઘણે સસેય ગમે તેમ છતા પણ વસ્તુને વાસ્તવિક શુભાશુભ સ્વભાવ સ્પષ્ટ રીતે બતાવ નાર પ્રત્યક્ષ જ્ઞાનમાથી કોઈ એક પણ જ્ઞાનની પ્રાપ્તિ થવા પામી શ્રી આ દીક્ષા, બ્રહ્મચર્યવ્રત અને તપશ્ચર્યા વગેરે મે નકામા ધારણ કર્યા છે. આની અપેક્ષા તે સસાર દશામાં જ આનદ હસે છે ૪ર છે Page #640 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ गा ४३ मझानपरीपहजय मया नोपलब्धम् । तदनुपलब्धी च दुस्त्यजमैथुनात् प्रतिनिवर्तन मम व्यर्थम् । तथा निरर्थक मुसटत्तः = इन्द्रियनोइन्द्रियव्यापारनिरोधेन सुष्टुसरयुक्तोऽभवम् , योऽहं कल्याण पापफ वा धर्मवस्तुस्वभावं, साक्षाद-परिस्फुट, नाभिजानामि अभि -सर्वथा निरवशेपविशेपपूर्वक न जानामि । अय भावः-"जे एग जाणइ, से सन्च जाणइ, जे सव्व जाणइ, से एग जाणह" इत्यागमवचनाच्छद्मस्थोऽह फिमप्येकमपि वस्तस्वरूप न तत्त्वतो जानामि, यदि साक्षात् समस्तभावस्वभावावभासफ केवलालोक न लब्धवान् , तर्हि किमनेनाल्पेन मुकुलितवस्तुस्वरूपज्ञानेन, इत्येव विपाद न कुर्यादिति । तथा-तपउपधानादिभिनिर्जराहेतुभिरपि छद्मस्थावस्था न निवर्तते-निरवशेष नसीयते, किं तर्हि ममानेन क्रियाकलापेन ? इति विचिन्त्य मुनिर्विपाद न कुर्यात् । तथा इन्द्रिय नोइन्द्रिय का निग्रह भी किया है वे सब निरर्थक हैं। क्यों कि अभीतक मुझे शुभाशुभ वस्तु का सपूर्णरूप से ज्ञान कराने वाला केवलज्ञान तो प्राप्त उवा ही नही है । उसके न होने पर इस द्रव्य क्षेत्र काल एव भाव की मर्यादा को लेकर वस्तु के स्वरूप को प्रकट कराने वाले इन अवधिमनःपर्ययज्ञान से क्या लाभ है। इस प्रकार विचार कर साधु अपनी आत्मा को दुःखित नहीं करे। . तथा-निर्जरा के कारण इन तप एव उपधान आदि के आचरण करने से मुझे लाभ ही क्या हआ, क्योंकि अभीतक मेरी छद्मस्थावस्था तो दूर नहीं हुई है। समस्त ज्ञानावरणीयकर्म नष्ट होकर जय तक केवलज्ञान प्राप्त नहीं होता तबतक छद्मस्थावस्था रहती है । अतः केवलज्ञान की प्राप्ति का अभावस्वरूप अज्ञानपरीपह साधु को जीतना चाहिये। तथा तप एव उपधान आदि जो निर्जरा के हेतु हैं उनसे मेरे નિગ્રહ પણ કર્યો છે તે બધુ નિરર્થક છે કેમકે, હજી સુધી મને શુભાશુભ વસ્તુનું સંપૂર્ણ રૂપથી જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન તે પ્રાપ્ત થયું નથી તેને ન હેવાથી આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈને વસ્તુના સ્વરૂપને પ્રગટ કરાવનાર આ અવધિમન પર્યયજ્ઞાનથી શું લાભ છે ? આ પ્રકારને વિચાર કરી સાધુ પિતાના આત્માને દુખી ન કરે - તથા-નિજેરાનુ કારણ આ તપ અને ઉપધાન આદિનું આચરણ કરવાથી મને લાભ શુ થયે? કેમકે, હજી સુધી મારી છ% અવસ્થા હૂર થઈ નથી જ્યા સુધી જ્ઞાનાવરણીય કર્મને નાશ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યા સુધી છવાસ્થ અવસ્થા રહે છે આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના અભાવું સ્વરૂપ અજ્ઞાનપરીષહ સાધુએ છત જોઈએ તથા તપ અને ઉપધાન આદિ જે નિર્જરાના હેતુ છે Page #641 -------------------------------------------------------------------------- ________________ - - - - ५१४ उत्तराभ्ययनरचे फरोमि, प्रतिमा समाचरामि, एस मोक्षमार्ग निचरामि, तथापि-अवधि-मनः पर्ययरूप-प्रत्यक्षज्ञानवान् न भवामि' इति न चिन्तयेत् । इत्येवमज्ञानस्य सदावे विपादाकरणेनाज्ञानपरीपदः सोढव्य इति । यद्वा-इहापि तन्त्रन्यायेन गायायुग्मस्यार्थद्वय गोभ्यम् । ता-अज्ञानसझाव पक्षमाश्रित्य न्यारयाऽभिहिता । अथ ज्ञानसदारपक्षमाश्रित्य व्यारया प्रदश्यते ज्ञानसद्भावे-अवधिमनःपर्ययज्ञानसशावेऽपि केवलज्ञानाप्राप्ती भिक्षुरेव न चिन्तयेत्-यदह व्यर्थमेव मैथुनाद् विरत: निवृत्तः। परमलक्ष्यकेवलज्ञानमयापि तथा अभिग्रह भी करता हूँ एच भिक्षुप्रतिमा का पालन भी करता इस प्रकार मैं मोक्षमार्ग में ही विचरण कर रहा है तो भी मुझे अभीतक अवधिमनापर्ययरूप प्रत्यक्ष ज्ञानकी प्राप्ति नहीं हुई है इस प्रकारसे साधुको विचार नहीं करना चारिये। इस तरह अवधिमनःपर्ययरूप ज्ञानकी प्राप्ति के अभाव में विपाद नहीं करना इसी का नाम अज्ञानपरीपहका जीतना है। __ अथवा तन्त्रन्याय से भी इन दोनों गाथाओं का अर्थ जानना चाहिये । उस में अज्ञान के सद्भाव पक्ष को लेकर पहले व्याख्या की गई है अब ज्ञान के सद्भाव पक्ष को लेकर व्याख्या की जाती है, वह इस प्रकार है अवधिमन.पर्ययज्ञान के सद्भाव में केवलज्ञान की प्राप्ति न होने पर साधु इस प्रकार विचार नही करे कि-मैंने जो मैथुन जैसे दुष्कर कार्यों का परित्याग किया है प्राणातिपातादिक का विरमण किया है અભિગ્રહ પણ કરૂ છુ આ પ્રકારથી હુ મેક્ષમામા જ વિચરણ કરી રહ્યો છુ તે પણ મને હજી સુધી અવધિમન પર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી આ પ્રકારને સાધુએ વિચાર ન કરવું જોઈએ આ રીતે અવધિમન પર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં વિષાદ ન કરવું જોઈએ આનું જ નામ અજ્ઞાન પરીષહને જીત એ છે અથવા–તત્ર ન્યાયથી પણ આ બનને ગાથાઓના અર્થ જાણવા જોઈએ એમા અજ્ઞાનના સદભાવપક્ષને લઈ પહેલા વ્યાખ્યા કરવામાં આવી છે હવે જ્ઞાનના સદૂભાવ પક્ષને લઈ વ્યાખ્યા કરવામાં આવે છે, તે આ પ્રકારે છે અવધિમન પયજ્ઞાનના સદુભાવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી સાધુ આ પ્રકારને વિચાર ન કરે કે–મે મિથુન જેવા દુષ્કર કાર્યોનો પરિત્યાગ કર્યો છે. પ્રાણાતિપાતાદિકનું વિરમણ કર્યું છે, તથા ઇન્દ્રિય ને (મન) ઇન્દ્રિયને Page #642 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ गा ४३ महानपरीपहजय मया नोपलन्धम् । तदनुपलब्धौ च दुस्त्यजमैथुनात् प्रतिनिवर्तन मम व्यर्थम् । क्या निरर्थक मुमहत्तः = इन्द्रियनोइन्द्रियव्यापारनिरोधेन सुष्टुसवरयुक्तोऽभवम् , योऽहं कल्याण पापक वा धर्म-वस्तुस्वभाव, साक्षात्=परिस्फुट, नाभिजानामि अभि -सर्वया निरवशेपविशेषपूर्वक न जानामि । अय भावः-"जे एग जाणइ, से सच जाणइ, जे सव्व जाणइ, से एग जाण" इत्यागमपचनाच्छद्मस्थोऽह किमप्येकमपि वस्तुस्वरूप न तत्त्वतो जानामि, यदि साक्षात् समस्तभावस्वभावभासक केवलालोक न लब्धपान् , तर्हि किमनेनाल्पेन मुकुलितवस्तुस्वरूपज्ञानेन, इत्येव विपाद न कुर्यादिति । तया-तपउपधानादिभिर्निर्जराहेतुभिरपि उद्मस्थावस्था न निवर्तते-निरवशेष न लीयते, किं तर्हि ममानेन क्रियाकलापेन ? इति विचिन्त्य मुनिर्विपाद न कुर्यात् । तथा इन्द्रिय नोइन्द्रिय का निग्रह भी किया है वे सब निरर्थक हैं। क्यों कि अभीतक मुझे शुभाशुभ वस्तु का सपूर्णरूप से ज्ञान कराने चाला केवलज्ञान तो प्राप्त हुवा ही नहीं है। उसके न होने पर इस द्रव्य क्षेत्र काल एव भाव की मर्यादा को लेकर वस्तु के स्वरूप को प्रकट कराने वाले इन अवधिमनःपर्ययज्ञान से क्या लाभ है। इस प्रकार विचार कर साधु अपनी आत्मा को दुःखित नहीं करे। तथा-निर्जरा के कारण इन तप एव उपधान आदि के आचरण करने से मुझे लाभ ही क्या हआ, क्यों कि अभीतक मेरी छद्मस्थावस्था तो दूर नहीं हुई है । समस्त ज्ञानावरणीयकर्म नष्ट होकर जय तक केवलज्ञान प्राप्त नहीं होता तबतक छद्मस्थावस्था रहती है। अत: केवलज्ञान की प्राप्ति का अभावस्वरूप अज्ञानपरीपह साधु को जीतना चाहिये । तथा तप एव उपधान आदि जो निर्जरा के हेतु हैं उनसे मेरे નિગ્રહ પણ કર્યો છે તે બધુ નિરર્થક છે કેમકે, હજી સુધી મને શભાભ વસ્તુનું એ પૂર્ણરૂપથી જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન તે પ્રાપ્ત થયું નથી તેના ન હેવાથી આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈને વસ્તુના સ્વરૂપને પ્રગટ કરાવનાર આ અવધિમન પર્યયજ્ઞાનથી શું લાભ છે ? આ પ્રકારને વિચાર કરી સાધુ પિતાના આત્માને દુ ખી ન કરે તથા-નિર્જરાનું કારણ આ તપ અને ઉપધાન આદિ આચરણ કરવાથી મને લાભ શું છે ? કેમકે, હજી સુધી મારી છ% અવસ્થા દૂર થઈ નથી જ્યાં જીવી જ્ઞાનાવરણીય કર્મને નાશ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યા સુધી છવસ્થ અવસ્થા રહે છે આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના અભાવ સ્વરૂપ અજ્ઞાનપરીષહ સાધુએ છત જોઈએ તથા તપ અને ઉપધાન આદિ જે નિર્જરાના હેતુ છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनले अत्राज्ञानसद्भावपक्षे दृष्टान्तः प्रदश्यते___ एकदा चतुर्मानसम्पन्नो भद्रगुप्ताचार्यः शिग्यपरिकारेण सह ग्रामानुग्राम विहरन् श्रावस्तीनगर्या तिन्दुकोद्याने समवसृतः । वत्र वसुमित्रनामकः श्रेष्ठी तस्य समीपे धमै श्रुत्वा प्राजितः। ततः स एकादशाङ्गान्यधीतवान् । स चानिय तपश्चरति, उग्र विहार करोति, उत्कृष्टाचार पालयति, यतनया चरति, यतनया तिष्ठति, यतनया उपविशति यतनया शेते, यतनया भुन्ते, यतनया भाषते । ___ तत्र सुवीरनामको नृपतिर्भद्रगुप्ताचार्यस्य सनिधावागत्य त वन्दित्वा पर्युपास्ते । ज्ञानावरणीयादिक कर्म सर्वथा नष्ट नही हवे हैं तो इस क्रियाकलाप से मुझे क्या लाभ हुवा' ऐसा विचार कर साधु विपाद नहीं करे । ___अज्ञान के सद्भाव पक्ष में दृष्टान्त-एक समय चतुर्ज्ञानसपन्न भद्रगुप्त आचार्य शिष्यपरीवार के साथ ग्रामानुग्राम विचरते हुए श्रावस्ता नगरी मे तिन्दुक उद्यान में आये। वहा वसुमित्र नाम के एक सेठ ने उनसे धर्मकथा सुनकर दीक्षा धारण की । ग्यारह अगों को पढ़कर उन्हो ने अच्छी तरह ज्ञान प्राप्त किया। सदा उग्र तपस्या करना, उग्र विहार करना, उत्कृष्ट आचार का पालन करना, यतना से उठना, यतनासे वैठना, यतनासे सोना, यतना से आहार करना और यतना से बोलना, चलना, इस तरह प्रत्येक क्रिया, इनकी यतना से होने लगी। श्रावस्ती नगरी का राजा कि जिनका नाम सुवीर था प्रतिदिन भद्रगुप्त आचार्य के पास वदना एव पर्यपासना करने के लिये आते थे। તેનાથી મારા જ્ઞાનાવરણીયાદિક કર્મ સર્વથા નાશ પામેલ નથી તે આ ક્રિયા કરવાથી મને શું લાભ થયો? એ વિચાર કરી સાધુ વિષાદ ન કરે અજ્ઞાનના સદ્ભાવ પક્ષમાં છાત– એક સમય ચતુનસ પન્ન ભદ્રગુપ્ત આચાર્ય શિષ્ય પરિવારની સાથે રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીના તિન્દુક ઉદ્યાનમાં આવ્યા ત્યા વસુમિત્ર નામના એક શેઠે તેમને ધર્મ ઉપદેશ સાભળી દીક્ષા ધારણ કરી અગીઆર ગાન ભણીને તેમણે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું સદા ઉગ્ર તપસ્યા કરવા, ઉગ્રવિહાર કરે, ઉત્કૃષ્ટ આચારનું પાલન કરવું, ચેતનાથી ઉઠવું, યતનાથી બેસવુ, ચતનાથી આહાર કર, યતનાથી બોલવું, યતનાથી ચાલવું, આ રીતે તેમના પ્રત્યેક કિયાઓ યતનાપૂર્વક થવા લાગી શ્રાવસ્તી નગરીને રાજા કે જેનું નામ સુવીર હતુ તે દરરોજ ભદ્રગુપ્ત આચાર્યની પાસે વેદના અને પર્યું પાસના કરવા માટે આવતા હતા આચાર્ય Page #644 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४३ मानसन्दावे वसुमिनमुनिदृष्टान्त ५१७ तदा भद्रगुप्तायस्तमनमीत्-राजन् ! बन्धमोक्षस्वरूप प्रष्टु समागतोऽसि किम् ? । राज्ञा मोक्तम्-भदन्त ! सत्य भवदीयवचनम् । ततोऽसौ भद्रगुप्ताचार्यश्चतुमिनिस्त वन्धमोक्षस्वरूपोपदेशेन परितोपयति स्म । तदा सुवीरनृपतिर्जातवैराग्यः सन् माज्या गृहीतवान् । तदा यमुमिनमुनिर्भद्रगुप्ताचार्यस्याद्भुत चतुर्ज्ञानप्रभानमवलोक्य मनसि चिन्तयति-अहो ! आत्मनो गीर्य महदद्भुतम् यदन्तर्मुहूर्तमात्रेणैव ज्ञानावरणीया आचार्य महाराज भी उन को धर्मदेशना देते थे। राजा के हृदय में एक दिन वध और मोक्ष के यथार्थ स्वरूप को जानने की जिज्ञासा हुई, वे शीघ्र ही आचार्य महाराज के पास आये और वदना एव पर्युपासना कर समीप बैठे । आचार्य महाराज ने उनसे कहा-कहो हे राजन् ! आज वध और मोक्ष का यथार्य स्वरूप पूछने को आये हो क्या ? राजाने यडे विनय के साथ दोनों हाथ जोडकर कहा-हाँ भदन्त!। चार ज्ञान के धारी आचार्य महाराज ने राजा को वध और मोक्ष का यथार्थ स्वरूप अच्छी तरह समझाया। उपदेशमे स्पष्ट किये गये वध और मोक्ष के स्वरूप को सुनकर राजा को बडा ही आनद आया। राजा अपनी वैराग्य भावना से आचार्य महाराज के पास दीक्षा धारण करली । ___ वसुमित्र मुनि जिनका नाम ससारी अवस्था में वसुमित्र सेठ था, उन्हों ने भद्रगुप्त आचार्य के चार ज्ञानों का प्रभाव देखकर मन में विचार किया-अहो ! आत्मा की शक्ति अचिन्त्य है, इसके पल से મહારાજ પણ તેમને ધર્મદેશના આપતા હતા રાજાના હદયમાં એક દિવસ બંધ અને મોક્ષના યથાર્થ સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થઈ તે તુરત જ આચાર્યની પાસે આવ્યા અને વદના કરી સામે બેઠા આચાર્ય મહારાજે તેમને કહ્યું, કહે રાજન્ ! આજ બધ અને મોક્ષનુ યથાર્થ સ્વરૂપ પુછવાને આવ્યા છે ને ? રાજાએ વિનય સાથે બન્ને હાથ જોડીને કહ્યું, હા ! ચાર જ્ઞાનના ધારક આચાર્ય મહારાજે રાજાને જ્ઞાન અને બધનુ યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું ઉપદેશમાં કહેવામા આવેલ બંધ અને મોક્ષના સ્વરૂપ ને સાંભળીને રાજાને ઘણે આનદ થયે અને વૈરાગ્ય ભાવના જાગૃત થતા રાજાએ આચાર્ય મહા રાજ પાસે દીક્ષા આ ગીકાર કરી વસમિત્રમનિ કે જેમનુ સ સારી અવસ્થામાં નામ વસુમિત્ર શેઠ હતું તેમણે ભદ્રગુપ્ત આચાર્યને ચાર જ્ઞાનને પ્રભાવ જોઈને મનમાં વિચાર કર્યો, અહો! આત્માની શક્તિ અચિંત્ય છે તેના બળથી આત્મા એક અતર્મુહૂર્તમાં જ જ્ઞાના Page #645 -------------------------------------------------------------------------- ________________ ५४ उत्तराभ्ययनसूत्रे द्यष्टविधकर्मरजोऽपनीय, अयमात्मा सर्वतः सर्वदर्शी भाति । मया तु एकादशाङ्गा न्यधीतानि, एर निरतिचार तज्ञानमाराधितम् । निःशद्वित-निष्कासितादि मेदैदर्शनाचारोऽप्याराधितः, समितियप्तिभिः प्रशस्तयोगयुक्तो भूत्वा चारित्राचार समाराधितः, अग्लानतया द्वादशविधैरनशनादितपोभिस्तपनाचार. समाराधितः । एपु ज्ञानाचारादिपु चतुर्पज्ञानाचारः कालविनयादिभेदैरप्टविधः, दर्शनाचारः खलु निम्शङ्कित्त-निष्काक्षिवादि भेदैरप्टविध , चारित्राचारः समिति-गुप्तिपालनात्मकोऽ प्रविधः, तथाऽनशनादिद्वादशविधस्वपनाचारस्तेषु सर्वेषु पत्रिंशद्विषेष्वाचारेषु आत्मा एक अन्तर्मुहर्त में ही ज्ञानावरणीयादिक आठ प्रकार की कर्म रज को नष्ट कर सर्वज्ञ सर्वदर्शी हो जाता है । मने ग्यारह अग पढे हैं उनका खूब मनन किया है इस प्रकार निरतिचार श्रुतज्ञान की आराधना की है। निःशकित एव निकाक्षित आदि भेदों से युक्त दर्शना चार का यथावत् पालन किया है। समिति गुलियों द्वारा प्रशस्त उपयोग युक्त होकर चारित्राचार का भी अच्छी तरह आराधन किया है। अग्लानभाव से अनशन आदि बारह प्रकार के तपों का अनुष्ठान करने से तप आचार को भी अच्छी तरह पाला है। इसी तरह काल विनयादिक के भेद से आठ प्रकार के ज्ञानाचार, निःशकित, नि.का. क्षित आदि भेद से आठ प्रकार के दर्शनाचार, समिति गुप्ति आदि के पालनस्वरूप आठ प्रकार के चारित्राचार, एव चोवीस तथा अन. शनादि बारह प्रकार का तप, इस प्रकार छत्तीस ३६ भेदवाले इस વરણાદિક આઠ પ્રકારની કરજને નાશ કરી સર્વજ્ઞ સર્વજર્ષિ બની જાય છે મે અગીયારસ ને અભ્યાસ કર્યો છે તેનું ખૂબ મનન કર્યું છે એ પ્રકાર નિરતિચાર શ્રતજ્ઞાનની આરાધના કરેલ છે નિ શકિત અને નિ કાક્ષિત આદિ ભેદોથી યુક્ત દર્શનાચારનું યથાવત પાલન કર્યું છે સમિતિ ગુપ્તિઓ દ્વારા પ્રશસ્ત ઉપયોગયુક્ત બનીને ચારીત્રાચારનુ પણ સારી રીતે આરાધન કર્યું છે અલાનભાવથી અનશન આદી ૧૨ પ્રકારના તપનું અનુષ્ઠાન કરવાથી તપ આચારને પણ સારી રીતે પાળેલ છે એવી રીતે કાલ વિનયાદિકના ભેદથી આઠ પ્રકારના જ્ઞાનાચાર, નિશકિત, નિ કાક્ષિત, આદિ ભેદથી આઠ પ્રકારને દર્શના ચાર, સમિતિગુપ્તિ આદિના પાલન સ્વરૂપ આઠ પ્રકારને ચારિત્ર આચાર અને વીસ તથા અનશન અદિ બાર પ્રકારનું તપ આ પ્રકારે છત્રીસ ભેદવાળા આ આચારને Page #646 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४३ अशानसद्भावे पसुमित्रमुनिदृष्टान्त' ५१९ अगोपितलवोर्येण, अर्थात्-परिपूर्णस्वशक्तिमयोगेण सोपयोग पराक्रमणेन वीर्याचारोऽपि समागधित । एतानि पत्रिंशदाचाररूपोद्यानानि वीर्याचारवारिणा निरन्तरपरिसेचनेन इरितीकृतानि शुभभावनानिरीक्षणैः शोभया भरितीकृतानि तथाप्यद्यारधि मम ज्ञानापरणीय-कर्मणा क्षयाभागादवध्यादिरूप प्रत्यक्षज्ञान न जातम् , अतोऽहमपि पुनस्तथा यतिप्ये, यथा तन्ममावश्य भविष्यत्येन । तस्मादधुना विपादाकरणेनाज्ञानपरीपह सहमानः पुनरपि वीर्याचार निरतिचार निरतिशय आचार को परिपूर्ण अपनी शक्ति के प्रयोग से उपयोगपूर्वक तल्लीन होकर पालन किया है। इसीका नाम वीर्याचार है । मैंने इन पाचों आचारों का सम्यक् रीति से पालन किया है। छत्तीसभेदविशिष्ट इस आचाररूप उद्यान को वीचाररूप निर्मल जल से मैंने निरन्तर सिंचित कर हरा-भरा रखा है। शुभ भावनाओं से इसे शोभित किया है। तो भी अभीतक ज्ञानावरणीयकमों के क्षय नहीं होने से मुझे अवधि आदि प्रत्यक्ष ज्ञान की प्राप्ति नहीं हुई है, इसलिये मैं फिर इस प्रकार का यत्न करूँ कि जिससे मुझे इस प्रत्यक्ष ज्ञान की प्राप्ति अवश्य हो जाय । इस प्रकार सोचकर वसुमित्र मुनि ने पुनः यह विचार किया कि प्रत्यक्षज्ञान की प्राप्ति नहीं होने का मुझे इस समय कुछ भी विपाद नहीं करना चाहिये, क्योंकि विपाद करने से अज्ञान परीपह विजित नहीं होता है, अत' विपाद को नहीं लाकर अज्ञान परीपर सहन करना यह साधुमार्ग है, इसलिये वीर्याचार की પરિપૂર્ણ પિતાની શક્તિના પ્રગથિી ઉપયોગપૂર્વક તલ્લીન બની પાલન કર્યું છે, તેનું નામ વિયોંચાર છે કે આ પાચે આચારનું સમ રીતિથી પાલન કર્યું છે છત્રીસ ભેદ વિશિષ્ટ આ આચારરૂપ ઉદ્યાનને વીર્યાચાર રૂપ નિર્મળ જળથી મે નિરતર સિચિત કરી હર્યું ભર્યું રાખ્યું છે શુભ ભાવનાઓથી તેને શેબિત કર્યું છે તે પણ હજી સુધી જ્ઞાનાવરણીયકર્મોને ક્ષય ન થવાથી મને અવધિ આદિ પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી આ માટે હું ફરી એ પ્રકારનો યત્ન કરૂ કે જેનાથી મને આ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય આ પ્રકારથી વિચારીને વસુમિત્ર મુનિએ ફરીથી એ વિચાર કર્યો કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ ન થવાને મારે આ સમયે કોઈ પણ વિવાદ ન કરવું જોઈએ કેમકે, વિવાદ કરવાથી અજ્ઞાનપરીષહને છતાતે નથી આથી વિવાદ ન લાવતા અજ્ઞાન પરીષહ સહન કરે એ સાધુમાગે છે. આ માટે વીચારની નિરતિચાર Page #647 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनले सम्यगाराधयामि इत्येव विचिन्त्य प्रशस्तध्यानेन शुभाध्यासायेन आधि मनापर्यय च सप्राप्य क्षपकश्रेणिमारुह्य केवळी जातः। एवमन्यैरपि मुनिमिरज्ञानपरीपहः सोडव्यः। अधाऽज्ञानाऽसद्भाव(ज्ञानसद्भाव)पक्षे दृष्टान्तः प्रदश्यते उग्रविहारी चतुर्ज्ञानचतुर्दशपूर्वधारी जिनवचनानुगामी गौतमस्वामी शिष्यपरिवारेण सह ग्रामानुग्राम सिहरन् भास्करसदनानान्धकार विधसयन् स्याद्वादसिद्धान्त स्थापयन् क्षान्त्यादिधर्म प्रद्योतयन् चानाकादिपाखण्डमत खण्डयन् विचरति स्म । एव विहरन् गौतमस्वामी चम्पानगर्या पूर्णभद्रोद्याने समवस्तः । निरतिचार सम्यक् आराधना करते २ प्रत्यक्ष ज्ञानकी प्राप्ति मुझे हो जायगी । इस प्रकार विचार करके उसने प्रशस्तध्यान के हेतुभूत शुभ अध्यवसाय से अवधि एव मनापर्यय ज्ञान को प्राप्त कर लिया, तथा क्षपकश्रेणी पर अरोहण कर केवलिपद को भी प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अज्ञानपरीपद सहन करना चाहिये। अज्ञान के असदुभाव (ज्ञान के सद्भाव) पक्षमें दृष्टान्त इस प्रकार है उग्र विहार करने वाले, मति, श्रुत, अवधि एव मन पर्ययज्ञान के धारी, चौदह पूर्व के पाठी, एव जिनवचन के अनुसार चलने वाले गौतमस्वामी शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए, सूर्य के समान भव्यों के अज्ञानरूप अन्धकार को ध्वस्त करते हुए, स्याबादसिद्धान्त की विजयपताका फरकाते हुए, क्षान्ति आदि धर्मका उद्योत करते हुए एव भौतिकवादी चार्वाक आदि मत का निराकरण करते हुए विहार करते २ चपानगरी के पूर्णभद्र उद्यान मे पधारे। સમ્યક્ આરાધના કરતા કરતા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ મને થઈ જશેઆ પ્રકારને વિ ચાર કરી તેણે પ્રશસ્ત ધ્યાનના હેતુભૂત શુભ અધ્યવસાયથી અવધિ અને મન પર્ય યજ્ઞાનને પ્રાપ્ત કર્યું, તથા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળ પદને પણ પ્રાપ્ત કરી લીધુ આ પ્રકારે અન્ય મુનિઓએ પણ અજ્ઞાનપરીષહ જીતવો જોઈએ— જ્ઞાનના સદુભાવ પક્ષમાં દેખાત આ પ્રકારનું છે – ઉગ્ર વિહાર કરવાવાળા, મતિ, શ્રત, અવધિ અને મન પર્યયજ્ઞાનના ધારી, ચૌદ પૂર્વના પાઠી, અને જીનવચન અનુસાર ચાલવાવાળા ગૌતમસ્વામી શિષ્ય પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સૂર્યની માફક ભવ્યાના અજ્ઞાનરૂપ અધકારને દૂર કરતા સ્યાદ્વાદસિદ્ધાતની વિજયપતાકા ફરકાવતા, ક્ષાતિ આદિ ધમને ઉઘાત કરતા કરતા અને ભૌતિકવાદિ ચાર્વાક આદિ મતનું નિરા કરણ કરતા કરતા, વિચરણ કરતા કરતા, ચ પાનગરીના પૂર્ણભદ્ર પધાર્યા Page #648 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीफा ज० २ गा० ४३ अद्यानाsसद्भावे सोमभद्रदृष्टान्त ५२१ एकदा सोमभद्रनामा कविदधर्मानुयायी, अधर्मसेनी, अधर्मिष्ठः, अधर्मख्यातिरधर्मानुरागी, अधर्मप्रलोकी, अधर्मजीनी, अधर्ममजनकः, अधर्मप्रचारकः, सकल शास्त्रदर्शी तत्त्वानिमर्शी प्रकाण्डकुतर्ककेसरी शास्त्रार्थ कर्तुं तत्र गौतमस्वामिसंनिधौ समागतः । तयोः शास्त्रार्थविषये विवादः मत्तः, परस्पर खण्डनमण्डन करणे प्रवृत्तयोस्तयोरेकस्य कस्यापि जयः पराजयो वा नाभूत् । गौतमस्वामी शास्त्रार्थविषये स्त्रमुद्धिप्रतिभा लेन नास्तिकमत निराकर्तुमुद्यतः, सोऽपि नास्तिकः स्वयुद्धिकौशलेन गौतमस्वामिनः स्पर्धया वाग्जाल वितन्वन् परिपदि तत्प्रदर्शितयुक्ति एक दिन की बात है कि सोमभद्र नामका कोई एक विशिष्ट विद्वान् शास्त्रार्थ करने के लिये उनके पास आया । यह जैनधर्म से अतिरिक्त धर्मका अनुयायी था, अधर्मसेवी था, अधर्मिष्ठ या, अधर्माख्यायी था, अधर्मानुरागी था, अधर्मप्रलोकी था, अधर्मजीवी था, अधर्मप्ररजक था, अधर्मप्रचारक था, सकलशास्त्रदर्शी होने पर भी तत्त्व - अविमर्शी धा, इसलिये प्रकाण्डकुतर्ककेसरी था। गौतमस्वामी एव सोमभद्र का परस्पर शास्त्रार्थ के विषय मे विवाद प्रारम्भ हुवा । एक दूसरे के खडन मंडन करने में प्रवृत्त हुए । इन दोनो में जब किसी का भी जय और पराजय नही हुआ तब गौतमस्वामी ने शास्त्रार्थ के विषय में अपनी प्रतिभा के बल पर नास्तिकमत का निराकरण करना प्रारंभ कर दिया । सोमभद्र ने भी जो नास्तिकमत का पक्षपाती था जब अपने मत का खंडन होते देखा तो उसने सिर्फ अपनी बुद्धि की ही कुशलता से गौतमस्वामी की युक्तियों का स्पर्धा के वश सभा के એક દિવસની વાત છે કે, સામભદ્ર નામને કોઇ એક વિશિષ્ટ વિદ્વાન શાઆથ કરવા માટે તેમની પાસે આવ્યે તે જૈનધમથી અતિરિક્ત ધના અનુયાયી હતા અધસેવી હતેા, અધર્મિષ્ટ હતા, અધર્માંગ્યાયી હતા, અષ र्भानुरागी इतो, अधर्म प्रबोडी तो, अधर्भलवी इता, अधर्म अरहतो, અધમ પ્રચારક હતા, સકળ શાસ્ર દહાવા છતા પણ તત્વ-અવિમશી હતા આ માટે પ્રકાકુતર્ક કેસરી હતા ગૌતમસ્વામી અને સેામભદ્રને પરસ્પર શાસ્ત્રાર્થના વિષયમાં વિવાદ શરૂ થયા એક બીજાનું ખંડન મહન કરવામા પ્રવત અન્યા આ મન્નેમાથી જ્યારે કોઈ ના પણુ જય અને પરાજય ન થયા ત્યારે ગૌતમસ્વામીએ શાસ્રાના વિષયમા પેાતાની પ્રતિભાના બળ ઉપર નાસ્તિકમતનુ નિરાકરણ કરવાનુ શરૂ કરી દીધુ સામભદ્ર કે જે નાસ્તિક મતના પક્ષપાતી હતા તેણે જ્યારે પેાતાના મતનું ખંડન થતુ જોયુ તા તેણે ફકત પેાતાની બુદ્ધિની કુશળતાથી સ્પર્ધાને વશ થઈ ગૌતમસ્વામીની યુકિતઓને Page #649 -------------------------------------------------------------------------- ________________ ५२० उत्तराध्ययनसूत्रे सम्यगाराधयामि इत्येव विचिन्त्य मशम्तध्यानेन शुभाध्यासायेन आधि मनापर्ययं च सप्राप्य क्षपकश्रेणिमारुह्य केवळी जातः। एवमन्यैरपि मुनिमिरज्ञानपरीपहः सोडव्यः। अथाऽज्ञानाऽसद्भाव(ज्ञानसद्भाव)पक्षे दृष्टान्तः प्रदश्यते उपविहारी चतुनिचतुर्दशपूर्वधारी जिनवचनानुगामी गौतमस्वामी शिष्यपरिवारेण सह ग्रामानुग्राम सिहरन् भास्करवदनानान्धकार विवसयन् स्याद्वादसिद्धान्त स्थापयन् क्षान्त्यादिधर्म प्रद्योतयन् चार्वाकादिपाखण्डमत खण्डयन् विचरति स्म । एव बिहरन् गौतमस्वामी चम्पानगर्या पूर्णभद्रोद्याने समवस्तः । निरतिचार सम्यक् आराधना करते २ प्रत्यक्ष ज्ञानकी प्राप्ति मुझे हो जायगी । इस प्रकार विचार करके उसने प्रशस्तध्यान के हेतुभूत शुभ अध्यवसाय से अवधि एव मनःपर्यय ज्ञान को प्राप्त कर लिया, तथा क्षपकरेणी पर अरोहण कर केवलिपद को भी प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अज्ञानपरीपर सहन करना चाहिये। . अज्ञान के असाच (ज्ञान के साच) पक्षमें दृष्टान्त इस प्रकार है उग्र विहार करने वाले, मति, श्रुत, अवधि एव मन पर्ययज्ञान के धारी, चौदह पूर्व के पाठी, एच जिनवचन के अनुसार चलने वाले गौतमस्वामी शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए, सूर्य के समान भव्यों के अज्ञानरूप अन्धकार को ध्वस्त करते हुए, स्याद्वादसिद्धान्त की विजयपताका फरकाते हुए, क्षान्ति आदि धर्मका उद्योत करते हुए एव भौतिकवादी चार्वाक आदि मत का निराकरण करते हुए विहार करते २ चपानगरी के पूर्णभद्र उद्यान मे पधारे। સમ્યફ આરાધના કરતા કરતા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ મને થઈ જશે આ પ્રકારને વિ ચાર કરી તેણે પ્રશસ્ત ધ્યાનના હેતુભૂત શુભ અધ્યવસાયથી અવધિ અને મન પર્ય યજ્ઞાનને પ્રાપ્ત કર્યું, તથા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળ પદને પણ પ્રાપ્ત કરી લીધુ આ પ્રકારે અન્ય મુનિઓએ પણ અજ્ઞાનપરીષહ જીતવે જોઈએ જ્ઞાનના સદુભાવ પક્ષમા દુછાત આ પ્રકારનું છે – ઉગ્ર વિહાર કરવાવાળા, મતિ, શ્રત, અવધિ અને મન પર્યયજ્ઞાનના ધારી, ચૌદ પૂર્વના પાઠી, અને જીનવચન અનુસાર ચાલવાવાળા ગૌતમસ્વામી શિષ્ય પરિવારની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સૂર્યની માફક ભાના અજ્ઞાનરૂપ અધકારને દૂર કરતા સ્યાદ્વાદસિદ્ધાતની વિજયપતાકા ફરકાવતા, ક્ષાતિ આદિ ધમને ઉઘાત કરતા કરતા અને ભૌતિકવાદિ ચાર્વાક આદિ મતનું નિરા કરણ કરતા કરતા, વિચરણ કરતા કરતા, ચપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમા પધાયો Page #650 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० २ गा ४३ अशानाऽसद्भावे सोमभद्रदृष्टान्त ५२३ स्तव हृदये जातो न वा । तदाऽसौ नास्तिकस्तद्वचन स्वीकुर्वन् वदति-भदन्त ! भवान् सत्य वदति मम मनस्ययमेव विचारः प्रादुराप्तीत् । इत्युक्त्वाऽसौ गौतमस्वामिनः शिष्यो भूला दीक्षितो जातः । तेन शिष्येणान्यैश्च शिष्यपरिवार सह ग्रामानुग्राम विहरन् गौतमस्वामी राजगृहनगरे गुणशिळे चैत्ये भगवत श्रीवर्धमानस्वामिनः सनिधौ समागतः । भगान्त वन्दित्वा नमस्कृत्य गौतमस्वामी चतुर्ज्ञानगमकुर्वन् सविनय ब्रवीति-हे भगवन् ! अय भगवत्मभावादेव सन्मार्गे समायातः। ततो भगमता श्रीवर्धमानस्सामिना श्रमणनिर्ग्रन्थानाहूय कथितम्-भो ! मुनयः ! गौतमभद्र से पूछा कि-कहो महानुभाव ! तुम्हारे मन मे यह विचार उत्पन्न हुआ या नहीं ?। तर सोमभद्र ने गौतमस्वामी के इस कथन को स्वीकार करते हुए कहा-भदन्त । आपने बिलकुल ही यथार्थ कहा है, मेरे मन में ऐसा ही विचार उत्पन्न हुआ था। इस प्रकार अपने हृदयंगम अभिप्राय को प्रगट करते हुए उसने गौतमस्वामी के पास दीक्षा धारण करली और उनका शिप्य हो गया। मुनि सोमभद्र एव अन्य शिष्यो के साथ ग्रामानुग्राम विहार करते हुए गौतमस्वामी राजगृह नगर के गुणशिलचैत्य में भगवान वर्धमान स्वामी के पास आये। चदना एव नमस्कार कर के गौतमस्वामी ने अपने मे रहे हुए चतुर्ज्ञान की विशिष्टता का गर्व न करके प्रभु से बडे विनय के साथ कहा-भगवन् ! यह सोमभद्र मुनि आपके ही प्रभाव से सन्मार्ग मे आया है। भगवान श्रीवर्धमानस्वामी ने श्रमणनिर्ग्रन्थों को बुलाकर कहा कि हे मुनियो । देखो चार ઉત્પન્ન થયેલ કે નહી ? ત્યારે સમભદ્ર ગૌતમસ્વામીના આ કથનને સ્વીકાર કરીને કહ્યું, ભદત આપે બીલકુલ યર્થાથ કહ્યું છે મારા મનમાં આ જ વિચાર ઉત્પન્ન થયે હતે આ પ્રકારે પિતાના હૃદયમાના અભિપ્રાયને પ્રગટ કરીને તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી અને તેમના શિષ્ય બની ગયો મુનિ સોમભદ્ર અને બીજા શિષ્યો સાથે પ્રામાનુગામ વિહાર કરતા કરતા ગૌતમસ્વામી રાજગૃહ નગરના ગુણશિલત્યમાં ભગવાન વર્ધમાન સ્વામીની પાસે આવ્યા વદના અને નમસ્કાર કરી ગૌતમસ્વામીએ પિતાનામા ચારજ્ઞાન વિશિષ્ટતાને ગર્વ ન કરતા પ્રભુને ઘણુ વિનય સાથે કહ્યુ, ભગવન! આ સેમભદમુનિ આપના જ પ્રભાવથી સન્માગમાં આવ્યા છે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ શ્રમનિર્ઝન્થાને બેલાવીને કહ્યું કે, હે મુનિઓ ! જુઓ, Page #651 -------------------------------------------------------------------------- ________________ ૨૨ उत्तराध्ययनसूने खण्डनात् प्रतिनिटत्तो नाभूत , परतु नन्ततस्तदुक्तयुक्तिप्रतियुक्तिस्वरूप खण्डयितुमसमर्थः सन् मनसि पिचारयति-" सत्यम् अयमस्ति गौतमस्वामो महान् विद्या निधिः, यदीश मम मनोगत भार गौतमस्वामी कथयिष्यति तदाऽहमस्य शिष्यो भविष्यामि " इति । ___ गौतमस्वामी मनापर्ययज्ञानधारस्तया तदानीमेर परिपदि वदति-" अस्य तर्ककेसरिणो मनसि सपति अय रिचारः समायात:-"सत्यमय गौतमस्वामी महान् विद्यानिधिः परत्वेर मम मनोगत पिचार गौतमस्वामी यदि कथयेत् तर्हि तस्य शिष्यो भविष्यामी"ति । इत्युक्त्वा पुनस्त नास्तिक पृच्छति-कथय किमय विचारबीच खडन करना प्रारभ कर दिया, परन्तु गौतमस्वामी ने जब उसकी युक्तियों का पूरे तोर से सडन किया तो वह उसको सभालने में समर्थ नहीं हो सका । गौतमस्वामी के अगाध ज्ञान को देवकर उस समय उसके मन में यही विचार आया कि वास्तव में ये गौतमस्वामी विशिष्ट विद्यानिधान हैं, परन्तु यदि ये मेरे इस मनोगत भाव को बतला देव तो मै इनका शिष्य हो जाऊँगा? गौतमस्वामी मनापर्ययजान के धारी थे. अतः उसी समय वे इसके मानसिक विचार को स्पष्टरूप से जान गये। उन्हों ने उसा समय सभा के बीच मे कहा कि इस तर्ककेसरी सोमभद्र के मन में इस प्रकार का विचार उत्पन्न हुआ है कि "ये गौतमस्वामी महान् विद्या के निधान है यदि ये मेरे इस अभिप्राय को बतला दे तो में इनका शिष्य हो जाऊँगा"। गौतमस्वामी ने ऐसा कह कर उस सोम સભાની વચમાં ખડન કરવાનો પ્રારંભ કરી દીધે પરંતુ ગૌતમસ્વામીએ જ્યારે તેની યુકિતઓનું પુરી રીતે ખડન કર્યું ત્યારે તે પિતાની જાતને સંભાળવામાં સમર્થ ન બન્યો ગોતમ સ્વામીના અગાધ જ્ઞાનને જોઈ એ સમય એના મનમાં એ વિચાર આવ્યું કે, વાસ્તવમાં આ ગૌતમસ્વામી વિશિષ્ટવિદ્યાનિધાન છે પરંતુ જે તેઓ મારા આ મનેભાવને બતાવી આપે તે હું એમને શિષ્ય બની જાઉ ગૌતમસ્વામી મન પર્યયજ્ઞાનના ધારી હતા આથી એજ વખતે તેમણે એના માનસિક વિચારને સ્પષ્ટ રૂપથી જાણી લીધા અને એજ વખતે સભાની વચમાં કહ્યું કે, આ તકેસરી સોમભદ્રના મનમાં એ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો છે કે, “આ ગૌતમસ્વામી મહાન વિદ્યાનાનિધાન છે તેઓ જે મારા આ અભિપ્રાયને બતાવી આપે તે હું તેમને શિષ્ય બની જાઉ ” ગૌતમસ્વામીએ એવું કહીને તેમભદ્રને કહ્યું કે, કહો મહાનુભાવ! તમારા મનમાં આ વિચાર Page #652 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ वर्शनपरिपहजय टीका-'नथि नूण' इत्यादि। परो लोकः परभाः-जन्मान्तरम् , नून-निश्चयेन नास्ति न भवति । अय भाव -शरीर हि भूतात्मक, तदिहैव नश्यति, शरीरे वर्तमानस्य चैतन्यस्यापि भूतधर्मत्वादेव शरीरेण सह नाशसंभवात् । शरीरव्यतिरेकेण आत्मनः प्रत्यक्षतोऽनुपलभ्यमानत्वाच जन्मान्तर न भवतीति निश्चेतव्यमिति । यद्वा-नूनमिति सभावनायाम् परलोकः स्वर्गादिर्नास्तीति सभापयामि, यतः परलोके गतः कोऽपि नानागत्य वदति, तस्मात् प्रत्यक्षाभागन्नास्ति परलोक इति ! वा अथवा, अपि इहापि अव सूत्रकार वाईसवा दर्शनपरीपहजय को बतलाते हैं'नथि नूण'-इत्यादि। अन्वयार्थ—(परे लोए नूण नत्यि-परः लोक नून नास्ति) निश्चय से जन्मान्तर नहीं है-यह शरीर भूतात्मक है, इसलिये यह तो यहा ही विनिष्ट हो जाता है । इस शरीर मे जो चैतन्य वर्तमान है वह भी भूतों का धर्म होने से शरीर के साथ ही नाश को प्राप्त हो जाता है। दूसरे-शरीर से भिन्न आत्मा-नामक कोई पदार्थ है, यह किसी भी प्रत्यक्ष प्रमाण से सावित नहीं होता है अतः परलोकी (परलोक जाने वाला आत्मा) का अभाव होने से परलोक का अभाव स्वतः सिद्ध है, अर्थात् जन्मान्तर नही है । अथवा "नून" यह पद सभावना में भी प्रयुक्त किया जाता है इस अपेक्षा परलोक-स्वर्गादिक जो माने जाते हैं सो वे भी नहीं हैं, ऐसी सभावना होती है, क्यो कि कोई ऐसा तो है नही जो परलोक मे जाकर पश्चात् यहा आ कर यह कहे कि मै अमुक હવે સૂત્રકાર બાવીસમા દર્શનપરીષહને જીતવાનું બતાવે છે– 'नथि नूण' त्यादि सन्क्याथ-परे लोए नूण नत्थि-परलोक नून नास्ति निश्चयथी-भान्तर નથી આ શરીર ભૂતાત્મક છે, આ માટે તે તે અહિ જ વિનષ્ટ થઈ જાય છે. આ શરીરમાં જે ચૈતન્ય વર્તમાન છે તે પણ ભૂતને ધમ હોવાથી શરીરની સાથોસાથ નાશ પામે છે, બીજુ શરીરથી ભિન્ન આત્મા નામને કઈ પદાર્થ છે, એ કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણથી ઓળખી શકાતા નથી આથી પરલોકીને (પરલોક જવાવાળો આત્મા) અભાવ હોવાથી પરલકને અભાવ સ્વત સિદ્ધ छे अर्थात् मान्तर नथी अथवा 'नून ' मा ५४ समानामा ५९ प्रयत કરાય છે આ અપેક્ષા પરલોક, સ્વર્ગાદિક જે માનવામાં આવે છે તે પણ નથી એવી સંભાવના થાય છે કેમકે, કેઈ એ તે છે જ નહી જે પરલોકમાં Page #653 -------------------------------------------------------------------------- ________________ mments ५२४ ___उत्तराभ्ययनरते श्चतुनिचतुर्दशपूर्वधारकः स्वज्ञानमभागदनेकयुक्तिपतियुक्तीः पदर्य, मत्तगजे. न्द्रमिन सोमभद्र वशीकृत्य दीक्षित कृत्वाऽऽनीतवान् । अय गौतमस्य प्रयत्ने नैव मोक्षमार्गमाश्रितः, तथापि गौतमो विनयातिशय कुर्वन् ज्ञानगवं न वहति, न च केवलज्ञानामाप्तौ विपाद करोति । यथा गौतमेनाधिमनापर्ययज्ञानपरीपह तन्मदाकरणेन केवलज्ञानामाप्तिपिपयफरिपादाफरणेन च परिपह्य तदुपरि विनयः माप्तस्तथाऽन्यैरपि मुनिभिरज्ञानाभावपरीपदः सोढव्यः ।। ४३ ।। अथ द्वाविंशतितमं दर्शनपरीपइजय पाहमूलम्-नस्थि नेण परे लोएं इंडूढी वा वि तवस्सिंणो । __ अदुवा "वचिओ मि-त्ति", ईइ भिक्खू ने चिंतएं ॥४४॥ छाया-नास्ति नून परो लोकः ऋद्धिाऽपि तपस्विनः । __अथवा वञ्चितोऽस्मीति इति भिक्षुन चिन्तयेत् ।। ४४ ॥ ज्ञान के धारी एव चतुर्दशपूर्व के पाठी गौतम ने अपने प्रभाव से ही मत्तगजराज की तरह इस सोमभद्र को अनेक युक्ति प्रयुक्तियों द्वारा वश मे कर के दीक्षित किया है, और यहा ये इस को ले आये है। गौतम का ही यह प्रयत्न है जो यह मोक्षमार्ग में आ गया है, फिर भी गौतम को अपने विनयातिशय से इस बात का जरा भी गर्व नही है। तथा केवलज्ञान की अप्राप्ति के विषय में विपाद भी नहा है । जिस तरह गौतम ने अवधिमनःपर्ययज्ञान के परीषह को उनका मद नही करने से तथा केवलज्ञान की अप्राप्ति में विषाद नहीं करने से जीता है उसी तरह तुम सब मुनियो को भी अज्ञानाभाव अर्थात् ज्ञान का सद्भाव परीषह जीतना चाहिये ॥४३॥ ચાર જ્ઞાનના ધારી અને ચૌદપૂર્વના પાઠી ગૌતમે મત્ત ગજરાજની માફક વૈરવિહારી અને યુક્તિ પ્રયુક્તિઓના સ્વામી એવા આમને પિતાના જ્ઞાનવડે વશ કરીને દીક્ષિત કરેલ છે અને તેને અહી લઈ આવેલ છે ગૌતમને જ આ પ્રયત્ન છે કે જે આ મોક્ષમાર્ગમાં આવેલ છે છતા પણ ગૌતમને પિતાના વિનય અતિશયથી આ વાતને જરા પણ ગર્વ નથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં વિષાદ પણ નથી જેવી રીતે ગૌતમે અવધિમન પર્યયજ્ઞાનના પરીષહને મંદ નહી કરવાથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિમાં વિષાદ નહી કરવાથી જીતેલ છે આ રીતે તમે સઘળા મુનિઓએ પણું અજ્ઞાન અભાવ અર્થાત જ્ઞાનને સદભાવ જીતવે જોઈએ ૪૩. Page #654 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरिषदजय टीका--' नत्थि नूण' इत्यादि । परो लोकः = परभनः - जन्मान्तरम्, नून = निश्येन नास्ति न मनति । अय भाव - शरीर हि भूतात्मक, तदिन नश्यति, शरीरे वर्तमानस्य चैतन्यस्यापि भूतधर्मत्वादेव शरीरेण सह नाशसभवात् । शरीरव्यतिरेकेण आत्मन. प्रत्यक्षवोऽनुपलम्यमानत्वाच्च जन्मान्तर न भवतीति निश्वेतव्यमिति । यद्वा - नूनमिति सभावनायाम् परलोकः स्वर्गादिर्नास्तीति सभावयामि, यतः परलोके गतः कोऽपि नात्रागत्य नदति, तस्मात् प्रत्यक्षाभावान्नास्ति परलोक इति । वा = अथवा, अपि = इहापि - अन सूत्रकार नाईसवा दर्शनपरीपहजय को बतलाते है'नत्य नूण' - इत्यादि । अन्वयार्थ - ( परे लोप नूण नत्थि - परः लोक नून नास्ति ) निश्चय से जन्मान्तर नही है - यह शरीर भूतात्मक है, इसलिये यह तो यहा ही विनष्ट हो जाता है। इस शरीर में जो चैतन्य वर्तमान है वह भी भूतों का धर्म होने से शरीर के साथ ही नाश को प्राप्त हो जाता है। दूसरे शरीर से भिन्न आत्मा - नामक कोई पदार्थ है, यह किसी भी प्रत्यक्ष प्रमाण से मानित नही होता है अतः परलोकी (परलोक जाने वाला आत्मा) का अभाव होने से परलोक का अभाव स्वतः सिद्ध है, अर्थात् जन्मान्तर नहीं है । अथवा "" नून " यह पद सभावना में भी मयुक्त किया जाता है इस अपेक्षा परलोक-स्वर्गादिक जो माने जाते हैं सो वे भी नही हैं, ऐसी सभावना होती है, क्यों कि कोई ऐसा तो है नही जो परलोक मे जाकर पश्चात् यहा आ कर यह कहे कि मैं अमुक હવે મૂત્રકાર બાવીસમા દર્શનપરીષહને જીતવાનું પતાવે છે— ' नत्यि नूण' इत्याहि ५२५ अन्वयार्थ-परे लोए नूण नत्थि - परलोक नून नास्ति निश्चयथी बन्मान्तर નવી આ શરીર ભૂતાત્મક છે, આ માટે તે તે અહિં જ વિનષ્ટ થઈ જાય છે ા શરીરમા જે ચૈતન્ય વત માન છે તે પણ ભુતાના ધમ ાવાથી ારીરની સાથેામાય નાશ પામે છે, ખીન્તુ શરીરથી ભિન્ન આત્મા નામના કોઈ પદાર્થ છે, એ કોઈ પણ પ્રત્યક્ષ પ્રમાણથી ઓળખી શકાતા નથી આવી પરલેાકીના (પરલેાક જવાવાળા આત્મા) અભાવ હાવાથી પરલેાકના અભાવ સ્વત સિદ્ધ છે. અર્થાત્ જન્માન્તર નથી અથવા , नृन આ પદ્મ સભાવનામાં પણ પ્રયુક્ત કરાય છે આ અપેક્ષા પરલેાક, સ્વર્ગાદિક જે માનવામા આવે છે તે પણ નથી એવી છે કેમકે, કોઇ એવા તેા છે જ નહી જે પરલેાકમા " सभावना וכוול Page #655 -------------------------------------------------------------------------- ________________ ५र६ उत्तराध्ययन सूत्रे शब्दो भिन्नक्रमः अतोऽयमर्थः- तपस्विनोऽपि मम श्रद्भिः =आमशैषध्यादिलब्धि रूपा नास्ति =न विद्यते, तस्या जप्यनुपलभ्यमानत्यात् । प्रसङ्गादिह लब्धिभेदा उच्यन्ते } , १ आमशपधिः, २ निमुडोपधिः ३ खेलोपधिः ४ जल्लोपधिः, ५ सर्वोषधि, ६ सभिन्नश्रोतोलब्धिः, ७ अधिलब्धि, ८ ऋजुम तिलब्धिः ९ निपुलमतिलब्धिः, १० चारणलब्धिः, ११ आशीर्विपलब्धि, १२ फेरलिलन्धि, १३ गणधरलब्धिः, १४ पूर्वधरलब्धि १५ अईछन्धि १६ चक्रनतिलब्धि, १७ बलदेवलब्धि, १८ वासुदेवलब्धि, १९/१ क्षीरासपलब्धि, १९ / २ मध्वास्रवलब्धि, १९ / ३ सर्पिरावलब्धि, २० कोष्ठद्धिलब्धि, २१ पदानुसारिलब्धि, २२ स्वर्ग से आया है, इसलिये प्रत्यक्ष से उनकी उपलब्धि का अभाव होने से परलोक नही है । (वा) अथवा ( तवस्सिणो इड्ढी अवि- तपस्विनः ऋद्धिः अपि ) तपस्वी जन को ऋद्धिकी प्राप्ति हो जाती है यह भी बात ठीक नही है, क्योंकि ऋद्धियों अर्थात् लब्धियों की सिद्धि भी प्रत्यक्षप्र माण से होती नही है । लब्धिया २८ प्रकार की हैं वे ये हैं आमशैौषधि १, विप्रुडोपधि २, खेलौषधि ३, जल्लौषधि ४, सकैपधि ५, सभिन्न श्रोतो लब्धि ६, अवधिलब्धि ७, जुमतिलब्धि ८, विपु लमतिलब्धि ९, चारणलब्धि १०, आशीर्विपलब्धि ११, केवलिलब्धि १२, गणधरलब्धि १३, पूर्वधरलब्धि १४, अर्हल्लब्धि १५, चक्रवर्तिलब्धि १६, बलदेवलब्धि १८, क्षीरास्रवलब्धि १९।१, मध्वास्रवलब्धि १९/२, सर्पि रावलब्धि १९१३, कोष्ठबुद्धिलब्धि २०, पदानुसारिलब्धि २१, बीज જઈ પાછા અહિ આવી તે એમ કહે કે હુ અમુક સ્ત્રાઁમા જઈને આવ્યા છુ. આ માટે પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધીને અભાવ હોવાથી પરલેાક નથી અથવા तवसिणो इड्ढी अवि तपस्वीमने ऋद्धियोनी प्राप्ति यह लय छे से वात पा ઠીક નથી કેમકે, ઋદ્ધિયાની સિદ્ધિ પણ પ્રત્યક્ષ પ્રમાણથી થતી નથી ઋદ્ધિચા ૨૮ પ્રકારની છે તે આ પ્રમાણે છે (१) आमशैषिधि, (२) विभुडेोषधि, (3) मेलोषधि, (४) सोषधि, (घ) सर्वोषधि, (९) सलिन्नश्श्रोतोसधि, (७) अवधिसन्धि, (८) ऋभुमति सन्धि, (६) विधुसमतिसन्धि, (१०) न्यारासन्धि, ( ११ ) आशीविषसधि, (१२) देवसीसम्धि, (१३) अयुधरसब्धि, (१४) पूर्व धरसन्धि, (१५) अईटषि, (१६) अवर्तिसन्धि, (१७) जसदेवसन्धि, (१८) वासुदेवसब्धि, (१८) क्षीरासव- ) पहानु લબ્ધિ, મવાસવલબ્ધિ, સપિંરાસવલબ્ધિ, (૨૦) કાબુદ્ધિલિ Page #656 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४४ दशनपरीपहेऽष्टाविंशतिलन्धिवर्णनम् ॥२७ वीजबुद्धिलब्धि ,२३ तेजोलेश्यालब्धि , २४ आहारकलब्धि , २५ शीतलेश्यालब्धि , २६ वैक्रियलब्धि , २७ अक्षीणमहानसिकलब्धि , २८ पुलाकलब्धि । भव्यत्वाभन्यत्वरिशिष्टाना पुरुपाणा च यावत्यो लब्धयो भवन्ति, ता एवम्-भव्यपुरुषाणामेता पूर्वोक्ता सा अपिलब्धयो भान्ति । अर्हच्चक्रवर्तिवासु. देशपलदेवसभिन्नश्रोतवारणपूर्वधरगणधरपुलाकाऽऽहारकलब्धिलक्षणा एतादश लन्धयो भव्यस्त्रीणा नैव भवन्ति । शेपास्वप्टादशलब्धयो भव्यस्त्रीणा भान्ति । __ यच मल्लिस्वामिन स्त्रीत्वेऽपि तीर्थकरत्वमभूत् तदाश्चर्यभूतत्वान्न गण्यते । तथा -अनन्तरोक्ताअर्हदाधा आहारकपर्यन्ता दश लब्धयः, केवलि-ऋजुमति-विपुलमति द्विलब्धि २२, तेजोलेश्यालन्धि २३, आहारकलब्धि २४, शीतलेश्यालन्धि२५, वैक्रियलब्धि२६, अक्षीणमहानसीकलब्धि२७, पुलाकलब्धि २८॥ __ अय भव्यत्वभावविशिष्ट एव अभव्यत्वभावविशिष्ट पुरुष को जितनी जितनी लधिया होती है वे कहते हैं__भव्यत्वभावविशिष्ट पुरुषों के ये सभी लब्धिया होती है। भव्य स्त्रियों के अहल्लन्धि १, चक्रवर्तिलन्धि २, वासुदेवलन्धि ३, बलदेवलब्धि ४, सभिन्नश्रोतोलब्धि ५, चारणलब्धि ६, पूर्वधरलन्धि ७, गणधरलब्धि ८, पुलाकलब्धि ९, एव आहारकलन्धि १०, ये दस लब्धिया नहीं होती हैं। बाकी अवशिष्ट अठारह लब्धिया भव्य स्त्रियों के भी होती हैं। जो मल्लिस्वामी के स्त्रीपना होने पर भी तीर्थकरत्व वहा हुआ वह अच्छेरा-आश्चर्य होने की वजह से गिना नही जाता है। ये १३ तेरह लब्धिया अभव्य पुरुषों के नहीं होती है-केवलिलब्धि, ऋजुसास्सिन्धि, (२२) भी भुद्धिसधि, (२3) वेश्यालय, (२४) मा२४alu, (२५) शीतबेश्यालय, (२६) वैठियदाधि, (२७) सक्षी महानसिou, (२८) YelloE હવે ભવ્યત્વભાવવિશિષ્ટ અને અભવ્યત્વભાવ વિશિષ્ટ પુરૂને જેટલી જેટલી લબ્ધિઓ થાય છે તે બતાવે છે ભવ્યત્વભાવ વિશિષ્ટ પુરૂષને આ બધી લબ્ધિઓ થાય છે ભવ્ય સ્ત્રિઓને ૧ અહંલબ્ધિ, ૨ ચક્રવર્તિલબ્ધિ, ૩ વાસુદેવલબ્ધિ, ૪ બલદેવલબ્ધિ, ૫ સ ભિન્નશ્રોતેલબ્ધિ, ૬ ચારણલબ્ધિ ૭ પૂર્વધરલબ્ધિ ૮ ગણધરલબ્ધિ ૯ પુલાલબ્ધિ, અને ૧૦ આહારકલબ્ધિ આ દશ લબ્ધિ થતી નથી બાકીની અઢાર લબ્ધિયે ભવ્ય સ્ત્રીઓને પણ થાય છે જેમ મલ્લિ સ્વામીને સ્ત્રીપણું હોવા છતા પણ તીર્થ કરત્વ તેમને થયુ તે અચ્છેરા–આશ્ચર્ય થવાની ગણત્રીમાં ગણવામાં આવતું નથી આ તેર લબ્ધિઓ અભવ્ય પુરૂષોને થતી નથી Page #657 -------------------------------------------------------------------------- ________________ ५२८ उत्तराभ्यवनसूत्रे - लब्धयथैतात्रयोदश लभय पुरुषाणामप्यभव्याना नैव भान्ति, शेषाः पञ्चदश लब्धयस्तु भवन्ति । अभव्यस्त्रीणामप्येतात्रयोदश लययो न भवन्ति, मधुक्षीराखत्रलब्धिरपिचतुर्दशी तासां नैव भवति । शेपाथतुर्दशल जयस्तु तामामपि भवन्ति । अथासा व्याख्या प्रदर्श्यते - आमशोपधिः- आमर्शो हि हस्तादिना स्पर्शः, स एव ओषधिः, करादिस स्पर्शमानादेन व्या यपनयनसामर्थ्यम् ॥ १ ॥ विमुढोपधिः - यन्माहात्म्यान्न पुरीपानवमात्रमपि रोगराशिप्रणाशाय सपद्यते सुरभि च सा ॥ २ ॥ मतिलब्धि, विपुलमतिलब्धि तीन ये तथा भव्य स्त्रियो के जिन दश १० ऋद्धियों का अभाव बतलाया गया है वे । इस प्रकार १३ तेरह लब्धियों का अभव्य पुरुषों के अभाव रहता है। बाकी १५ लब्धिया होती हैं। इसी तरह अभव्यत्रियों के भी ये ही १३ तेरह लब्धिया नहीं होती है। तथा क्षीरास्रव एव मध्वास्रव नामकी भी लब्धि उनके नही होती है । इस प्रकार तेरह १३ पूर्वोक्त और १४ चौदहवी क्षीरास्रव, मध्वास्रव सर्पिरात्रवरूप का उनके अभाव जानना चाहिये । बाकी १४ चौदह लब्धिया अभव्यस्त्रियों के होती हैं । इन लब्धियो की व्याख्या की जाती है - हस्त आदि द्वारा स्पर्श होने का नाम आमर्श है। यह स्पर्श ही जिनका औषधि का काम करता है वह आमशैपिधि है । इस लब्धि के वारी को जो रोगी अपने हस्तादिक से छू लेता है उसका वह रोग छूते ही नष्ट हो जाता है १, जिस के प्रभाव से मूत्र, पुरीप, आदि भी रोगराशिके विनाश करने में औष કેવલીલબ્ધિ, ઋજુમતિલબ્ધિ, વિપુલમતિલબ્ધિ, ત્રણ આ તથા લભ્ય સ્ત્રીઓને જે દશનદ્ધિઓને અભાવ બતાવેલ છે તે આ પ્રકારની તેર લબ્ધિએના અભવ્ય પુરૂષાને અભાવ રહે છે બાકી પન્નુર લબ્ધિઓ થાય છે. આ રીતે અભવ્ય સ્ત્રીઓને પણ આ તેર લબ્ધિઓ થતી નથી તથા ક્ષીરાસવ અને મવાવ સપિ રાય નામની પણ તેને થતી નથી આ રીતે તેર પૂર્વોક્ત અને ચૌદમી ક્ષીરા અવ મઘ્વાસવ લબ્ધિને તેને અભાવ જાણવા જોઈએ બાકી ચૌદ લબ્ધિ અન્ય સ્ત્રીઓને થાય છે આ લબ્ધિની વ્યાખ્યા કહેવામા આવે છે, હાથ આદિ દ્વારા થવાનું નામ આમ છે આ સ્પર્શી જ એને ઓષધિનુ કામ કરે છે તે આમ ઔષધિ છે આ લબ્ધિના ધારીને જે રાગી પેાતાના હાથથી અડે છે એના એ રાગ અડતા જ નાશ પામે છે (૧) જેના પ્રભાવથી મૂત્ર, પુરીષ, આદિ રાગ વિનાશ કરવામા ઔષધિનુ કામ કરવા લાગે છે તથા તેમા આવવા Page #658 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ४४ दर्शनपरीपहेऽष्टाविंशतिलब्धिवर्णनम् ५२९ खेलोपधिः-यत् प्रभावात् लेष्मा सरोगापहारक मुरभिश्च भवति सा ॥३॥ जल्लोपधि.-जल्लो-मळः कर्णपदननासिकानयनजिहासमुद्भवः शरीरसमुद्भवच, स एव ओपधिर्भवति यत्मभावात् सा ॥ ४ ॥ __सर्वोपधिः-यत्मभावात् सर्वे विण्मूत्रकेशनखादय ओषधयो भवन्ति सा ॥५॥ सभिन्नश्रोतोलन्धिः-यत्मभावात् सर्वैरपि शरीरावयवः मुस्पष्ट शृणोति सा । यद्वा-' सभिन्नस्रोतस् ' इतिच्छाया । अब स्रोवस् शब्द इन्द्रियवाचक , तेन यत्मभावात्-एकैमिन्द्रिय सर्वेषामिन्द्रियाणां कार्य सपादयति सा। यथा-वर्णेनैव अपणदर्शनघ्राणरसनस्पर्शनकार्याणि लब्धिप्रभावात् सम्पादयति ॥ ६ ॥ ___ अवधिलन्धिः-अधिज्ञानमेव लब्धि -अवधिलब्धिः । अरूपिद्रव्य विहाय धिका काम करने लग जाते हैं, तया उनमें सुगध आने लगती है, इस का नाम वि डोपधि है २ | जिसके प्रभाव से लेप्मा सर्वरोग का अपहारफ हो जाता है उस का नाम खेलोपधि है । इसके प्रभाव से श्लेप्म भी मुगधवाला हो जाता है ३। जिसके प्रभावसे कान, मुख, नासिका, नयन, एव जिह्वा का मैल, तथा शरीरका मैल औपधि जैसा परिणमित होता है उसका नाम जल्लोपधि है ४ जिसके प्रभावसे विष्टा, मूत्र, केश, तथा नख आदिक औषधि जैसे हो जाते हैं उसका नाम सौंपधि है ५। जिसके प्रभावसे समस्त शारीरिक अवयवों द्वारा सुनाजाय,अथवा एक ही इन्द्रिय जिसके प्रभाव से अन्य इन्द्रियों का काम करने लग जाय उस का नाम समिन्नातोलब्धि है । जिसके यह लब्धि होती है वह एक कर्ण इन्द्रिय से ही अवशिष्ट इन्द्रियों के काम-दर्शनादिक करने की शक्तियाला हो जाता है । जिसके प्रभाव से अमूर्तिक द्रव्य को छोड़ कर मूर्तिक द्रव्यको जानने की सामर्थ्य आत्मामें प्रकट हो जाती है उसका नाम લાગે છે તેનું નામ વિમુડ ઓષધિ છે (૨) જેના પ્રભાવથી શ્લેષ્મા સર્વ રોગને નાશ કરનાર છે તેનું નામ ખેલૌષધિ છે, તેના પ્રભાવથી શ્લેષ્મ પણ सुगया थ तय छ (3) ना साथी सन, भाई, ना४, न मने જીભનો મેલ તથા શરીરને મેલ, ઔષધિની જેમ પરિણમિત બને છે તેનું नाम र सौषधि छ (४) रेना प्रमाथी विष्टा, भूत्र, वाण, नम, माहि ઔષધિ જેવા થઈ જાય છે તેનું નામ સવધિ છે (૫) જેના પ્રભાવથી શરી રના તમામ અવયવ દ્વારા સભળાય અથવા એક જ ઈન્દ્રિય જેના પ્રભાવથી બીજી ઈન્દ્રિયોનું કામ કરવા લાગી જાય તેનું નામ સભિન્નશ્રોતેલબ્ધિ છે જેને આ લબ્ધિ હોય છે તે એક કણ ઇન્દ્રિયથી જ અવશિષ્ટ ઈન્દ્રિાના Page #659 -------------------------------------------------------------------------- ________________ ५३० उत्तराध्ययाने रूपिद्रव्यविषयकमिन्द्रियनिरपेक्ष मनाप्रगिधानवीयफ मविविशिष्टक्षयोपशमनिमि तक देवमनुष्यतिर्यहनाररसामिक ज्ञान भाति यत्प्रभागत् सा ॥ ७ ॥ जुमतिलन्धिः-प्राजुः सामान्य-पिशेपरहित, देशकालाधनेकपर्यायव जित, सनिना चिन्तित, तग्राहिणी मतिः-ऋजुमति , सैन लब्धिः। सा चपटोऽनेन चिन्तितः, इत्येव सज्ञिमनोद्रव्यपरिच्छेदः ॥८॥ विपुलमतिलन्धिः -रिशुद्धतरः सपूर्णमनुष्यक्षेनपतिसशिपञ्चेन्द्रियमनोद्रव्यप्रत्यक्षीकरणहेतुमनःपर्ययज्ञान विशेषः। यथा-परेण चिन्तितं घट प्रसगतो वहुभिः अवधिलब्धि है, यह अवधि, इन्द्रिय और मनकी सरायता से उपत्ता नही होता है। अवधिज्ञानावरणीय कर्मके प्रतिविशिष्ट क्षयोपशम से उत्पन्न होता है । देव, मनुष्य, नरक एव तीर्यच, इस प्रकार चारों गतियों के जीव इस के स्वामी हो सकते है । जिस के प्रभाव सेदेश, काल आदि अनेक पर्यायों से वर्जित पदार्थ का सामान्य ज्ञान होता है, और जो सज्ञी जीव के द्वारा चिन्तित पदार्थ को ग्रहण करता है उसका नाम ऋजुमतिलब्धि है। जैसे जिसने अपने मन के द्वारा घट का विचार किया तो ऋजुमतिलन्धि वाला उसे शीघ्र यतला देगा कि इसने घट का विचार किया है ८। जिसके प्रभाव से मनुष्यक्षत्र घर्ती समस्त सज्ञी पचेन्द्रिय जीवों के मनोद्रव्य को साक्षात् करनेवाला जो विशुद्धतर ज्ञान होता है उसका नाम विपुलमतिलब्धि है। यह मनःपर्यय ज्ञान का एक भेद है। जैसे किसी ने घट का विचार किया કામ દર્શનાદિક કરવાની શક્તિવાળા બની જાય છે (૬) જેના પ્રભાવથી અમુર્તિક દ્રવ્યને છેડીને મુતિક દ્રવ્યને જાણવાનું સમર્થ આત્મામાં પ્રગટ થાય છે તેનુ નામ અવધિલબ્ધિ છે આ અવધિ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થતા નથી અવધિ જ્ઞાનાવરણીય કર્મના પ્રતિવિશિષ્ટ ક્ષોપશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ આ ચાર ગતીના છે તેના સ્વામી બની શકે છે () જેને પ્રભાવ દેશ, કાલ આદિ અનેક પર્યાયોથી વજત સામાન્ય જ્ઞાન થાય છે અને જે સી જીવ દ્વારા ચિતિત પદાર્થને ગ્રહણ કરે છે અને તેનું નામ ઋજુમતિલબ્ધિ છે જે જેણે પોતાના મનની સાથે વિચાર કર્યો તે તે ઋજુમતિ લબ્ધિવાળા તેને તુરત બતાવી શકે છે કે આપણે મનમાં આ વિચાર કર્યો છે (૮)જેના પ્રભાવથી મનુષ્ય ક્ષેત્રવત સમસ્તસ ઘની ૫ ચેન્દ્રિય જીવોના મનદ્રોને સાક્ષાત કરવાવાળુ જે વિશુદ્ધતરજ્ઞાન હાથ છે તેનું નામ વિપુલમતિલબ્ધિ છે આ મન પર્યયજ્ઞાનને એક ભેદ છે જેમ કેઈએ મનમાં વિચાર કર્યો હોય તે આ લબ્ધિવાળા તેને પ્રસ ગવશ એવા Page #660 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका भ० २ गा० ४४ दर्शनपरीपदेऽष्टाविंशतिलब्धिवर्णनम् ५३१ पर्यायैरुपेत जानाति, तत्र घटोऽय द्रव्यत. सौवर्ण, क्षेत्रतो मरुदेशीयस्तथा गृहाभ्यन्तरस्थ, काल्तत्रैमासिकः, भावतः - सुसस्थानचाकचिक्यादियुक्त, आकारेण महान्, इत्यादि प्रचुरनिशेषणविशिष्ट जानाति ॥ ९ ॥ चारणलब्धिः - आकाशगमनशक्तिः ॥ १० ॥ आशीर्विपलब्धिः - आशी :- अनुग्रहः, विप-निग्रहः, तद्रूपा लब्धिः, निग्रहानुग्रहसामर्थ्यमित्यर्थः ॥ ११ ॥ केवलिलब्धिः - केनलिनः केवलज्ञानसिद्धिः ॥ १२ ॥ गणधरलब्धि: - गणधरत्वप्राप्ति ॥ १३ ॥ पूर्वधरलब्धिः - पूर्वरत्वमाप्तिः ॥ १४ ॥ अर्हल्लधिः - अईचप्राप्तिः ॥ १५ ॥ चक्रवर्तिलब्धिःहै तो इस लब्धिवाला उसे प्रसंगवश इस रूप से स्पष्ट जान लेता है कि इसने द्रन्य की अपेक्षा सुवर्ण का, क्षेत्र की अपेक्षा मस्देश का अथवा घर के भीतर का, काल की अपेक्षा तीन मास का, एव भाव की अपेक्षा अच्छे आकार का, अथवा चाकचिक्यादि रूप से युक्त घट का चिन्तन किया है । इस प्रकार विपुलमतिलब्धि वाला घटको अनेक विशेषण से विशिष्ट जान सकता है तब कि ऋजुमतिलब्धि वाला इस प्रकार से घट को नही जान सकता है वह तो उसे सामान्यरूप से ही जानता है ९ । आकाश मे गमन करने की शक्ति जिस लब्धि द्वारा उत्पन्न हो जाती है वह चारणलब्धि है १० । जिसके प्रभाव से अनुग्रह और निग्रह करने की शक्ति प्रगट हो जावे वह आशीविषलब्धि है ११ । केवलियों के जो केवलज्ञान की सिद्धि होती है उसका नाम केवलिलब्धि है १२ । गणधरपद की प्राप्ति होने मे जो कारण होती है वह गणधरलब्धि है १३ । पूर्वधरत्व की प्राप्ति पूर्वधरलब्धि । १४, अर्हस्पद की प्राप्ति अर्हल्लब्धि १५, चक्रधरत्व की प्राप्ति चक्रवर्तिતેવા રૂપથી સ્પષ્ટ જાણી લે છે કે, તેણે દ્રષ્યની અપેક્ષા, સુવણૅના ક્ષેત્રની અપેક્ષા, મરૂદેશના અથવા ઘરની અંદરના કાળની અપેક્ષા ત્રણ માસનુ અને ભાવની અપેક્ષા સારા આકારનુ અથવા ચળકાટ ચકચકાટાદિ રૂપથી યુક્ત ઘટ જાણે છે. આ પ્રકારે વિપુલમતિ લબ્ધિવાળા ઘટને અનેક વિશેષણેથી વિશિષ્ટ જાણી શકે છે ત્યારે ઋજુમતિ લબ્ધિવાળા આ રીતે ઘને જાણી શકતા નથી તે તે એને સામાન્યરૂપથી જ જાણે છે (૯) આકાશમા ઉડવાની શકિત જે લબ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે તે ચારણલબ્ધિ છે (૧૦) જેના પ્રભાવથી અનુગ્રહ અને નિગ્રહ કરવાની શકિત પ્રગટ થાય છે તે આશીવીષલબ્ધિ છે. (૧૧) કેવલીઓને કેવળજ્ઞાની લબ્ધિ થાય છે તેનુ નામ કેવળલબ્ધિ છે (૧૨) ગણુ ધર પદની પ્રાપ્તિ થવામા જે કારણ હોય છે તે ગણધરલબ્ધિ છે (૧૩) પૂર્વધર ત્વની પ્રાપ્તિ પૂર્વધરલબ્ધિ (૧૪) અદ્વૈત્પન્નુની પ્રાપ્તિ અહલબ્ધિ (૧૫) Page #661 -------------------------------------------------------------------------- ________________ ५३२ चक्रधरत्वप्राप्तिः ॥१६॥ यलदेवलन्धिः -बलदेवत्वमाप्ति ॥१७॥ वासुदेवलन्धिः -वासुदेवत्वमाप्तिः ॥१८॥ क्षीराम्रवलन्धिः -पत्मभावाचन क्षीरवन्मधुरं भवति ॥ १९॥१॥ मध्वास्रवलन्धिः -यत्मभावाइपचन मधुतुल्य भवति ॥ १९।२ ॥ सर्पिराम्रवलन्धिः-यत्प्रभागद्वचन घृतवत् स्निग्धमक्ष भवति ॥१९॥३॥ ___ कोष्ठघुद्धिलब्धिः -यथा कोठके धान्य मक्षिप्त तदवस्थमेव चिरमप्यवतिष्ठते, न किमपि कालान्तरेऽपि गलति, एवं यस्मिन् पुरुपे अवज्ञान निक्षिप्त तदवस्य मेव चिरकाल तिष्ठति न कदापि विस्मरति यत्मभाना सा ॥२०॥ पदानुसारिणी लब्धि -यस्मभागात् पुनरेकमपि युतपदमवधार्य शेपमश्रुतमपितदवस्थमेव श्रुतमवगाहते सा ॥ २१ ॥ वीजघुद्धिलब्धिः-यथा-एकस्माद् बीजान्महातरुरुपयते, लन्धि १६, बलदेव पद की प्राप्ति यलदेवलन्धि १७, वासुदेव पद की प्राप्ति वासुदेवलन्धि १८, क्षीर जैसे मीठे वचनों की प्राप्ति जिसके प्रभाव से हो वह क्षीरास्रवलब्धि, मधुतुल्य मधुर वचनों का होना वह मध्वास्रवलब्धि, सिग्ध एव अरुक्ष वचन जिसके प्रभाव से हो वह सर्पिरास्रव लब्धि है १९ । जिस प्रकार कोठे में रक्खा हुवा धान्य ज्या का त्यों बहुत काल तक रहता है-विगडता नहीं है, उसी प्रकार जिसक प्रभाव से प्राप्त श्रुत भी व्यों का त्यो स्थिर रहे विस्मृत न हो उसका नाम कोष्ठयुद्धिलब्धि है २० जिसके प्रभाव से श्रुत का एक पद भी अवधारित होने पर शेष नही सुना हुवा भी श्रृत अवधारित हो जाय इस का नाम पदानुसारिणीलब्धि है २१ । जिस प्रकार एक छोटे से भी बीज से विशाल काय वृक्ष उत्पन्न हो जाता है, उसी प्रकार उत्पाद, व्यय, ચક્રવરત્વની પ્રાપ્તિ ચક્રવતિલબ્ધિ (૧૬) બલદેવપદની પ્રાપ્તિ બળદેવલબ્ધિ (૧૭) વાસુદેવ પદની પ્રાપ્તિ વાસુદેવલધિ (૧૮) ખીર જેવા મીઠા વચનની જેના પ્રભાવથી થાય તે ક્ષીરાસવલબ્ધિ મધુતુલ્ય મધુર વચનુ બનવું તે મધ્વાવલબ્ધિ સિધ અને અરુક્ષવચન જેના પ્રભાવથી થાય તે સપિરા અવલબ્ધિ છે (૧) જે રીતે કેઠીમાં રાખેલ અનાજ જેમ તેમ ઘણા સમય સુધી રહે છે છતા બગડતું નથી તે પ્રકારે જેના પ્રભાવથી પ્રાપ્ત શ્રુત પણ જ્યાનું ત્યાં સ્થિર રહે, વિરમૃત ન બને, તેનું નામ કોષ્ટબુદ્ધિલબ્ધિ છે (૨૦) જેના પ્રભાવથી શ્રતનું એક પદ પણ અવધારીત થવાથી આગળ ન સાભળેલ પણ મૃત અવધારીત થઈ જાય તેનું નામ પદાનુસારીણીલધિ છે (૨૧) જે રીતે એક નાના બીજથી વિશાળકાય વૃક્ષ ઉત્પન્ન થાય છે તે પ્રકારે ઉત્પાદ) Page #662 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० २ गा ४४ वर्शनपरीपहेऽष्टाविंशतिलन्धिवर्णनम् ५३३ तथा उत्पादन्ययध्रौव्ययुक्त सदित्यादिरूपमर्थप्रधान पदमर्थपदं, तदेक वीजभूतमर्थपदमनुसृत्य शेषमपि तथैव प्रभूततरमर्थपद जानाति यत्मभावात् सा ॥ २२॥ तेजोलेश्यालब्धिः - यत्मभावादनेकयोजनप्रमाणक्षेत्राश्रितमस्तुदहनदक्षती. व्रतेजोनिसर्जनशक्तिरुत्पद्यते सा । इह य खलु शमी-क्षमाशीलो मुनिनिरन्तरम पानक पप्ठतपः करोति, पारणकदिने च सनखकुल्माषमुष्टया जलचुलुके नैव एफेन आत्मान यापयति, पुनरातापना करोति तस्य पण्मासान्ते तेजोलेश्यालब्धिरुत्पद्यते ॥२३॥ आहारकलब्धिः -आहारकशरीरकरणशक्तिः।आहारकशरीर चस्फटिकवदुज्ज्वल हस्तप्रमाणमेस्मिन् भवे द्विः, ससारे चतुरि कृत्वा मोक्षमवश्य एव धौव्य युक्त सत् है, इत्यादिरूप एक भी अर्थ प्रधानपद के अनुसरण से शेप प्रभृततर अर्थपद भी इसी तरह ज्ञात हो जावें वह वीजवुद्धिलब्धि है। २२ जिसके प्रभाव से अनेकयोजनप्रमाण क्षेत्र में रही हुई वस्तु को जलाने वाले तेज को निकाल ने की शक्ति उत्पन्न हो जाती है इसका नाम तेजोलेश्यालब्धि है, जो शमी-क्षमाशीलमुनि निरन्तर चौविहार पष्ठ तप करता है, और पारणा के दिन सनखकल्मापमुष्टि अर्थात्-सीझे हुए एक मुट्ठी भर उडद खाकर उसी समय एक चुल्लू भर पानी पीता है, और आतापना लेता है, इस प्रकार छह महिने तक लगातार करता रहता है तो उसके तेजोलेश्यालब्धि उत्पन्न हो जाती है । २३ आहारक-शरीर के उत्पन्न होने की लब्धि का नाम आहारकलब्धि है। आहारक शरीर स्फटिकमणि के जैसा उज्ज्वल तथा एक हाथ का होता है। एक भव मे इसकी प्राप्ति जीव को दो बार, तथा ससार अवस्था मे चार बार तक होती है, पश्चात् वह जीव मुक्ति વ્યય, અને ધ્રૌવ્ય યુક્ત સત્ છે રૂ૫ એક પ! અર્થ પ્રધાનપદના અનુસરણથી રોષ પ્રભુતતરઅર્થ પદ પણ તેવી રીતે જ્ઞાત થઈ જાય તે બીજબુદ્ધિ લબ્ધિ છે (૨૨) જેના પ્રભાવથી અનેક જન પ્રમાણ ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને જાણનાર તેજને કાઢવાની શકિત ઉત્પન્ન થાય છે તેનું નામ તેજલેશ્યાલબ્ધિ છે જે શમી-ક્ષમાશીલ મુનિ નિર તર વિહાર છઠ્ઠ તપ કરે છે અને પારણાના દિવસે બાફેલા એક મુઠીભર અડદ ખાઈને એજ વખતે એક ચાપવુ પાણી પીયે છે અને આતાપના લે છે આ પ્રકાર લગાતાર છ મહિના સુધી કરતા રહે છે તે તેને તેજલેશ્યાલબ્ધિ ઉત્પન્ન થાય છે (૨૩) આહારક શરીરના ઉત્પન્ન થવાની લબ્ધિનુ નામ આહારકલબ્ધિ છે, આહા રક શરીર સ્ફટિકમણીના જેવુ ઉજ્વળ અને એક હાથનું હેય છે એક ભવમા તેની માપ્તિ જીવને બે વાર તથા સ સાર અવસ્થામાં ચાર વાર થાય છે પછીથી એ Page #663 -------------------------------------------------------------------------- ________________ 32 उत्तराप्ययनको मयाति । कधिचतुर्दशपूर्वधारी ऋद्धि प्राप्य, तीर्थकरसमीपे मपणार्थमाहारकशरीर करोति । तर प्रेपण निगोदादिसशयविच्छेदनार्य, स्मार्थनिर्णयार्थम् ऋद्धिदर्शनार्थ, माणिरक्षणार्थ, छद्मस्थोपग्रहार्थ च भाति । उक्तश्च पाणिदप-प्राद्धिदरिसण, उउमस्योरग्गहणहेउ वा । सुहुमत्य ससयच्छे,-पत्य गमण निणस्सते ॥ १ ॥ इदमत्र वोध्यम्-भाहारकशरीर यन स्थाने लविधारी मुनिः प्रेषयति, तत्र भगचतोऽनुपस्थितौ तस्मादाहारफशरीरादूनहस्त शरीर नि.सरति, तदेव भगवत को अवश्य प्राप्त कर लेता है। चतुर्दश पूर्व का पाठी कोई मुनि आहारक लन्धि को प्राप्तकर तीर्थ कर के समीप में भेजने के लिये आहारक शरीर की रचना करता है । निगोदादिसनधी सशय को दूर करने रूप सूक्ष्म अर्थ का निर्णय करने के लिये १ ऋद्धि के दर्शन करने के लिये २ प्राणियों की रक्षा करने के लिये ३ और छमस्यो का उपकार करने के लिये ४ इस शरीर का तीर्थकर के पादमूल में गमन होता है। कहा भी है "पाणिदए-रिद्धिदसण-उउमत्थोवरगहणहेड वा। मुहुमत्थससयच्छेयत्य गमण जिणस्सते ॥१॥" छाया-प्राणिया-ऋद्धिदर्शन-छद्मस्थोपग्रहणहेतु वा। - सूक्ष्मार्थसशयच्छेदार्थ गमन जिनस्थान्ते ॥" । आहारक शरीर को जिस स्थान में लब्धिधारी मुनि भेजता है वहां यदि भगवान् न हों तो उस आहारक शरीर से एक हाथ से कुछ જીવ અવશ્ય મુકિત પ્રાપ્ત કરી લે છે ચોદપૂર્વના પાડી કોઈ મુનિ આહારક લબ્ધિને પ્રાપ્ત કરી તીર્થ કરના સમીપમાં મોકલવા માટે આહારક શરીરના રચના કરે છે નિગોદાદિ સ બધિ સશયને દૂર દૂર કરવા માટે, સૂક્ષમ અર્થમાં નિર્ણય કરવા માટે, ઋદ્ધિના દર્શન કરવા માટે, પ્રાણુઓની રક્ષા કરવા માટે, અને છદ્મસ્થાના ઉપકાર કરવા માટે આ શરીરનું તીર્થંકરના પાદમૂલમાં ગમન થાય છે કહ્યું પણ છે – "पाणीदय-ऋद्धिदरिसण, छउमत्थोवरगहणहेउ वा । सुहुमत्य-ससयच्छेयस्थ, गमण जिणस्सते ॥" छाया-पाणीदया ऋद्धिदर्शन,-छअस्थोपग्रहणहेतु वा। सूक्ष्मार्थसंशयच्छेदार्थ, गमन जिनस्यान्ते ।। આહારક શરીરને જે સ્થાનમાં લબ્ધિધારી મુનિ મોકલે છે ત્યા જે ભગ વાન ન હોય તે તે આહારક શરીરથી એક હાથ ઓછુ (મુ ડહાથ) શરીર બાજી. Page #664 -------------------------------------------------------------------------- ________________ ५३५ 1 प्रियदर्शिनी टीका अ०२ गा० ४४ दर्शन परीप हेऽष्टाविंशतिलब्धिवर्णनम् सनिधो गत्वा कार्य सपाद्य हस्तप्रमाणशरीरे मनिशति । तच्चाहारकशरीर स्वमूलभूते शरीरे पुनर्लीन भवति ॥ २४ ॥ शीतलेश्यालब्धिः - परमकारुण्यवशादनुग्रां प्रति तेजोलेश्यामशमनहेतुशीतल ने जो विशेपमोचनमामर्थ्यम् ॥ २५ ॥ वैक्रियलब्धिः - वैक्रियशरीरकरणशक्ति । सा चानेकविधा - अणुत्व - महत्व - लघुत्वगुरुत्व-प्राप्ति - प्राकाम्ये- शित्व - वशिला - प्रतिघातिलान्तर्धान- कामरूपित्वादिमेदात् ||२६|| अक्षीणमहान सीलब्धिः - महानसम् - अन्नपाकस्थान, तदाश्रितस्वादन्नमपि मद्दानसमुच्यते तच यत्प्रभावात् अक्षीण = स्वल्पमप्यन्न पात्रे पतित पुरुषशतसहस्त्रैरपि तृप्त्या शुक्त न क्षीयते, यावत् स्वेन तदन्न न भुज्यते सा ॥२७॥ कम शरीर और निकलता है, वही भगवान के पास जाकर अपने कार्य को सपादित कर पूर्व के हस्तप्रमाण शरीर मे समा जाता है, और वह पूर्वहस्त प्रमाण शरीर भी फिर वहा से लौट कर अपने मूल शरीर में समाजाता है २४ | परम करुणा के वश से दया करने योग्य प्राणी के प्रति तेजोलेश्या के प्रशमन का हेतु जो शीततेजविशेष को निकालने की शक्ति है उसका नाम शीतलेश्यालब्धि है २५ । वैक्रियशरीर को करने की शक्ति का नाम वैक्रियलब्धि है । यह लब्धि अणुत्व, महत्व, लघुत्व, गुरुत्व, प्राप्ति, प्राकाम्य, ईशित्व, वशित्व, अप्रतिघातित्व, अन्तर्वान, कामरूपित्व आदि के भेद से अनेक प्रकार की है २६ । महानस - शब्द का अर्थ यद्यपि रसोईघर है तो भी तदाश्रित होने से अन्न को भी महानस कह दिया गया है इसलिये महानस शब्द से अन्न समझना નીકળે છે તે ભગવાનની પાસે જઈને પોતાના કાર્યને સપાદિત કરી પૂના હસ્ત પ્રમાણુ શરીરમા સમાઈ જાય છે અને તે પૂર્વહસ્ત પ્રમાણુ શરીર પણ ત્યાથી પાછુ ફરી પોતાના મૂળ શરીરમા સમાઈ જાય છે (૨૪) પરમ કરૂણાના વશથી દયા કરીને ચેાગ્ય પ્રાણી તરફ તેોલેશ્યાના પ્રશમનના હેતુ, જે શીત તેજ વિશેષને કાઢવાની શક્તિ છે તેનુ નામ શીતલેશ્યાલબ્ધિ છે (૨૫) વૈક્રિયશરીરને બનાવવાની शक्तिनु नाम वैडियसम्धि छे मा सम्धि मागुत्व, भत्व, सघुत्व, गु३त्व, प्राप्ति, प्राठाभ्य, वैशित्व, वशित्व, अप्रतिघातित्व, गन्तर्धान, अभ३यित्व महिना लेस्थी અનેક પ્રકારની છે (૨૬) મહાનસ શબ્દના અર્થો કે રસેાઈ ઘર છે તે પણ તદાશ્રીત હાવાથી અન્નને પણ મહાનસ કહેવાયેલ છે. માટે મહાનસ શબ્દથી અન્ન સમજવુ જોઈ એ આથી આ અન્ન લેાજન સામગ્રી જેના પ્રભાવથી અક્ષીણુ–સ્વલ્પ Page #665 -------------------------------------------------------------------------- ________________ ५३३ उचायवमरले पुलाफलन्धिः-तपःश्रुतहेतुका प्राचनलापादिप्रयोजने जिनशासनविरोधिन' सवल्याइनस्य चक्रवदेरपि पुलाफरनि.मारकरणे समर्था या शक्तिः सा ॥२८॥ ____ अधवा--इति भनेन-केशलुचनेन पञ्चमहानताहीकारण, यातनात्मकेनानशनादिना तपसा, पृथिवीकायादिममदधिसयमेन महाफप्टमददीक्षाग्रहणेन घेत्यर्थे , वञ्चितोऽस्मि-कामसुखादपवर्जितोऽस्मीत्यर्थः । उक्त चचाहिये अतः यह अन्न-भोजनसामग्री जिसके प्रभाव से अक्षीणस्वल्प भी अन्न पात्र में पड़े तो भी उससे हजारों मनुष्य भरपेट आहार करले फीर भी खूटे नही, जर तक कि वह स्वय आहार न फरले, ऐसी शक्ति का नाम अक्षीणमहानस लब्धि है २७ । प्रवचन की लघुता के समय जिनशासन का विरोधी सेना और वारनसहित चक्रवर्ती भी होवे तो यह भी जिसके प्रभाव से पुलाक (दानारहित घास का पुला) की तरह निःसार कर दिया जाता है ऐसी शक्ति का नाम पुलाफलन्धि है, यह लन्धि तप एव श्रुत हेतुक होती है २८ । इस प्रकार ये अठाईस लब्धियो जो बतलाई गई हैं वे, अथवा इनमें से कोई एक लब्धि भी मुझे प्राप्त नहीं हुई है। इसी प्रकार केश लुचन करना पचमहावतों का पालन करना, यतनात्मक अनशनादिक तपों का तपना, पृथिवीकायादिकों की रक्षा करने रूप सत्तरह १७ प्रकार के सयम का पालना, महाकष्टप्रद दीक्षा का ग्रहण करना, इन सब बातों से मैं ठगा गया ह-अर्थात सासारिक विलासता से मुख પણ અને પાત્રમાં પડે તે પણ તેનાથી હજાર મનુષ્ય પિટભરીને આહાર કરી લે છતા પણ ખૂટે નહી જ્યા સુધી તે પિતે આહાર ન કરી લે આવી શક્તિનું નામ અક્ષણમહાનલબ્ધિ છે (૨૭) પ્રવચનની લઘુતાના સમયે જીન શાસનના વિરોધી સેના અને વાહન સહિત કેઈ ચક્રવર્તિ હોય તે તે પણ જેના પ્રભાવથી કલાકની માફક નિસાર કરી દેવામાં આવે છે એવી શક્તિનું નામ પુલાકશક્તિ છે આ લબ્ધિ તપ અને કૃત હેતુક હોય છે (૨૮) આ પ્રકારે એ અચાવીસ લબ્ધિઓ જે બતાવવામાં આવી છે તે અથવા આમાથી એક લબ્ધિ પણ મને પ્રાપ્ત થયેલ નથી આ રીતે કેશને લોન્ચ કરવા પાચ મહાવ્રતનું પાલન કરવું, યતનાત્મક અનશનાદિક તપને તપવા, પૃથ્વી કાયાદિકેની રક્ષા કરવારૂપ સત્તર પ્રકારના સયમનું પાલન, મહાકષ્ટપ્રદ દિશાને ગ્રહણ કરવી, આ સઘળી વાતેથી હુ ઠગા છુ અર્થાત્ સ સારી ? Page #666 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीपहे भूतवादिप्रकरणम् ५५ "तपानि यातनाचित्राः सयमो भोगपश्चना" इत्यादि। इति एतद्, मिनुः, न चिन्तयेत्-न विचारयेत् । अस्य चिन्तनस्य सयमघातकत्वेन तुच्छत्वात् । तथाहि-यदुच्यते-जन्मान्तर नास्ति, शरीरस्य भूतसमुदायात्मकत्वात् भूतधर्मस्वाचैतन्यरूपस्यात्मनः शरीरेण सहै। नाशात् , इति, तदसत-नवय शरीरस्य जन्मान्तराऽनुगामित्वमगीकुमः, फित्वात्मन एव, स चात्मा नास्ति भूतधर्म', तथाहिमोड़ कर जो मैं इन कष्टप्रद निःसार कार्यों की आराधना में लग गया ह वह सब व्यर्थ है । कहा भी है तपासि यातनाश्चिनाः, सयमो भोगवचना" इत्यादि। ___ अर्थात्-तप एक विचित्र प्रकार का कष्ट है, सयम जो है वह भोगों से ठगाना है। भूतवादी यनकर भिक्षु को इस प्रकार का विचार नही करना चाहिये । क्यों कि इस प्रकार की विचारधारा सर्वथा तुच्छ यतलाई गई है । इसीका विचार अब यहां से किया जाता है। जो भूतवादी यह करता है कि "जन्मान्तर नहीं है क्यों कि यह शरीर भूतों का समुदायस्वरूप है और चैतन्यरूप आत्मा भी भूत का धर्म है । उसका विनाश भी शरीर के विनाश के साथ ही हो जाता है।" सो इसका इस प्रकार का कहना ठीक नहीं है। क्यों कि हम लोग अर्थात जैन-शरीर को परलोक में जानेवाला नही मानते हैं, हम तो परलोक में जानेवाली एक आत्मा को ही मानते हैं। वह आत्मा भूतों का धर्म नहीं है। जय भिन्न २ अवस्था में भूतों से મેહુ મરડીને હું આ કષ્ટપ્રદ નિ સારા કાર્યોની આરાધનામાં લાગી ગયો છુ તે સઘળું વ્યર્થે છે કહ્યું છે– "तपासि यातनाश्चित्रा सयमो भोगव चना" त्या અર્થાત તપ એક વિશિષ્ટ પ્રકારનું કષ્ટ છે સયમ જે છે તે ભેગને ઠગનાર છે ભૌતિકવાદી બની શિક્ષએ આ પ્રકારનો વિચાર નહી કરવો જોઈએ કેમકે, આ પ્રકારની વિચારધારા સર્વથા તુચ્છ બતાવવામાં આવી છે તેને વિચાર હવે અહી કહેવામા આવે છે પહેલા જે ભૌતિકવાદીએ એવું કહ્યું છે કે, “જન્માતર નથી કેમકે આ શરીર ભૂતને સમદાય સ્વરૂપ છે અને ચત રૂપ આત્મા પણ ભતેને ધર્મ છે તેને વિનાશ પણ શરીરના વિનાશની સાથે થાય છે તેનું તેવા પ્રકારનું કહેવું ઠીક નથી કેમકે અમે લોક અથતિ જેનશરીરને પરલોકમાં જવા વાળ માનતા નથીઅમે તે એક આત્મા ભૂતને ધર્મ નથી જ્યારે જુદી જુદી Page #667 -------------------------------------------------------------------------- ________________ - - - चपवन पुलाफलन्धि:-तपाश्रुतहेतुका प्राचनलाघादिप्रयोजने जिनशासनविरोधिन' सवलपाइनस्य चकार्यादेरपि पुलाफलनिःसारफरणे समर्था या शक्तिः सा ॥२८॥ अथवाइति भनेन-केशलुचनेन पञ्चमहाप्रवाहीकारेण, यातनात्मकेनानशनादिना तपसा, पृथिवीमायादिसप्तदशरिधसंयमेन महाफप्टमददीक्षाग्रहणेन घेत्यर्थ, वञ्चितोऽस्मि-कामसुखाटपनितोऽस्मीत्यर्थः । उक्त चचारिये अतः यह अन्न-भोजनसामग्री जिसके प्रभाव से अक्षीणस्वल्प भी अन्न पात्र में पडे तो भी उससे हजारों मनुष्य भरपेट आहार करले फीर भी खूटे नरी, जब तक कि वह स्वय आरार न फरले, ऐसी शक्ति का नाम अक्षीणमहानस लन्धि है २७ । प्रवचन की लघुता के समय जिनशासन का विरोधी सेना और वाहनसहित चक्रवर्ती भी रोवे तो वह भी जिसके प्रभाव से पुलाक (दानारहित घास का पुला) की तरह नि'सार कर दिया जाता है ऐसी शक्ति का नाम पुलाकलन्धि है, यह लन्धि तप एव श्रुत हेतुक होती है २८। इस प्रकार ये अठाईस लब्धियो जो बतलाई गई हैं वे, अथवा इनमें से कोई एक लब्धि भी मुझे प्राप्त नही हुई है। इसी प्रकार केश लुचन करना पचमहाव्रतों का पालन करना, यतनात्मक अनशनादिक तपों का तपना, पृथिवीकायादिकों की रक्षा करने रूप सत्तरह १७ प्रकार के सयम का पालना, महाकष्टप्रद दीक्षा का ग्रहण करना, इन सब बातों से मैं ठगा गया ह-अर्थात सासारिक विलासता से मुख પણું અને પાત્રમા પડે તે પણ તેનાથી હજારે મનુષ્ય પિટભરીને આહાર કરી લે છતા પણ ખૂટે નહી જ્યા સુધી તે પિતે આહાર ન કરી લે આવી શક્તિનું નામ અક્ષીણમહાનલબ્ધિ છે (૨) પ્રવચનની લઘુતાના સમયે જીન શાસનના વિરોધી સેના અને વાહન સહિત કેઈ ચક્રવતિ હોય તે તે પણ જેના પ્રભાવથી પુલા કની માફક નિ સાર કરી દેવામાં આવે છે એવી શક્તિનું નામ પુલાકશક્તિ છે આ લબ્ધિ તપ અને શ્રત હેતુક હોય છે (૨૮) આ પ્રકારે એ અઠયાવીસ લબ્ધિઓ જે બતાવવામાં આવી છે તે અથવા આમાથી એક લબ્ધિ પણ મને પ્રાપ્ત થયેલ નથી આ રીતે કેશને કેચ કરાવે પાચ મહાવ્રતનું પાલન કરવું, યતનાત્મક અનશનાદિક તપને તપવા, પૃથ્વી કાયાદિકની રક્ષા કરવારૂપ સત્તર પ્રકારના સયમનું પાલન, મહાકષ્ટપ્રદ દીશા ગ્રહણ કરવી, આ સઘળી વાતેથી હુ ઠગાએ છુ અર્થાત સ સારી ? Page #668 -------------------------------------------------------------------------- ________________ ५३९ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीपछे भूतवादिप्रकरणम् वायुविशेशेन ततोsप व इति मन्यते, तर्हि जीव एव नामान्तरेण स्वीकृतो भवति, अस्तु यत् किंचिदेतत् कथमपि भूतसदृदायमात्रेण न चैतन्याविर्भाव इति सिद्धम्, पृथिव्यादिपु एकत्र व्यवस्थापितेष्वपि चैतन्यानुपलब्धेः । अथ कायाकारपरिणतौ सत्या तदभिव्यक्तिरिष्यते, तदपि न, यतो लेप्यमयपुत्तलिकाया समस्तभृतसद्भावेऽपि जडत्वमेवोलभ्यते, तदेवमन्वयव्यतिरेकाभ्यामालोच्यमानो उसका सड़ना हो नही सकता हैं। यदि इस पर यों कहा जाय कि " सूक्ष्म वायु तथा अग्नि वहा से अपगत हो चुकी है अतः शरीर में मरण का व्यवहार हो जायगा " सो ऐसा कहना आत्मा के ही सद्भाव का ख्यापक माना जाता है । तुम जिसे सूक्ष्म वायु या अग्नि करते हो हम उसे आत्मा कहते हैं। भूनसमुदाय से चैतन्य का आविर्भाव इसलिये भी सिद्ध नही होता है कि एक ही जगह इन चारों को स्थापित करने पर भी उनसे चैतन्य की उपलब्धि नही होती है | यदि भूतवादी इस पर यों कहे कि " जब ये भूत कायाकार परिणत होते हैं तब ही जाकर इन से चैतन्य की अभिव्यक्ति होती है " सो ऐसा कहना भी इस लिये उचित नहीं है कि लेप्यमयपुत्तलिका में समस्तभूतों का सद्भाव होने पर भी वहां चैतन्य की उपलब्धि नही होती है, किन्नु जड़ता ही उपलब्ध होती है । कार्यकारणभाव अन्वयव्यतिरेक के सद्भाव मे ही बनता है । इस प्रकार यहां भूत और चैतन्य का अन्वयव्यतिरेक घटित नही होता है, अतः भूतो का कार्य ત્યાથી અપગત થઈ ગયેલ છે, આી શરીરમા મરણને વહેવાર થવાના છે” તેા એવુ કહેવુ તે આત્માના સદ્દભાવના ખ્યાપક મનાય છે તમે સૂક્ષ્મ વાચુ અગરતા અગ્નિ કહા ! અમે તેને આત્મા કહીયે છીએ. ભૂત સમુદાયથી ચૈતન્યના આવિર્ભાવ એ માટે પણ સિદ્ધ નથી થતા કે, એકજ જગ્યાએ તે ચારેને ભેળા કરવા છતા પણ તેમા ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી ને કદાચ ભૂતવાદી આ ઉપર એવુ કહે કે, “ જ્યારે એ ભૂતકાયય્યાકાર પરિણત હાય છે ત્યારે જ જઈ ને તેનાથી ચૈતન્યની અભિવ્ય િત થાય છે ” તે એવુ કહેવું પણ એ માટે ઠીક નથી કે, લેપ્યુમય પુતલીડામા સમસ્ત ભૂતાને સદ્ભાવ હાવા છતા પણ ત્યા ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી પરંતુ જડતાજ ઉપલબ્ધ થાય છે કાર્ય કારણુ ભાવ અન્વય વ્યતિરેકના સદ્ભાવમા જ અને છે આ પ્રકાર અહિં ભૂત અને ચૈતન્યના અન્વય વ્યતિરેક ઘટીત થતા નથી માટે ભૂતાનુ કાય ચૈતન્ય છે તે કઈ પ્રકારે સિદ્ધ થતુ નથી આ માટે આ ચૈતન્ય ગુણ Page #669 -------------------------------------------------------------------------- ________________ ५३८ उत्तराध्ययन सूत्रे एकैकस्य पृथिव्यादेः पृथक्त्वे चैतन्योत्पत्तिर्न भवति चेत् तर्हि पृथिव्यादिसमुदाया दपि चैतन्य न भवितुमर्हति । ययैकस्मात् सिकारुणात् तैल नोत्पद्यते, तेन सिकतासमुदायादपि न भवत्ति तैलोत्पत्ति किंच-चेतन्यस्य भूतधर्मस्वीकारे मरणाभावः स्यात्, मृतकायेऽरि पृथिव्यादिभूताना सद्भावात् न च मृतकाये वायोस्तेजसो वा अभावान्मरणसद्भानः इति वाच्यम्, यत्र मृतकाये शोफोपलब्धेर्न वायोरभावः । पक्तिस्वभावस्य च कोयस्य ( शटनस्य ) दर्शनान्नाग्नेरभाव इति । अथ सूक्ष्मः कश्वि चैतन्य की उत्पत्ति नहीं होती है तो उनके समुदाय मे चैतन्य की उत्पत्ति कैसे हो सकती है, जैसे एक सिकता (रेती) के कण से जब सैल नहीं निकलता है तो समुदाय से तैल निकल सकेगा यह बात कौन बुद्धिमान मान्य कर सकता है । दूसरी बात यह भी है कि जब चैतन्य को भूतों का धर्म माना जायगा तो मरण का अभाव प्रसक्त होता है, क्यों कि मृतकाय मे भी पृथिवी आदि भूतों का सद्भाव तो रहता ही है । यदि मृत शरीर में मरणसद्भाव ख्यापित करने के लिये यह कहा जाय कि " वहा पर वायु एव तेज का अभाव है इसलिये इन दो तत्वों का अभाव होने से वहा भी मरण का सद्भाव अगीकार किया जाता है" सो ऐसा कहना इसलिये उचित नहीं है कि मृतकांय मे भी शोफ (सूजन) की उपलब्धि होने से वायु का वहां असद्भाव नहीं माना जा सकता है। अग्नितत्व का भी वहां इसी तरह अभाव नही माना जा सकता है, क्यों कि इसके अभाव में અવસ્થામા ભૂતાથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી તા તેના સમુદાયમા ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જેમ રેતીના એક કણમાથી તેલ નીકળી શકતુ નથી તેા રેતીના ઢગલામાંથી તેલ નીકળી શકે તેવુ કાણુ કહી શકે? જી વાત એ પણ છે કે, જો ચૈતન્યને ભૂતના ધમ માનવામા આવે તે મરણના અભાવ પ્રસક્ત થાય છે કેમકે, મૃતકાયમા પણ પૃથ્વી આદિ ભૂતના સદ્ભાવ તે રહેલા જ છે. જે મરણુ શરીરમા મરણ સભાવ ખ્યાપિત કરવા માટે એમ કહેવામા આવે કે, ત્યા વાયુ અને તેજના અભાવ છે માટે આ બન્ને તત્વાના અભાવ હેાવાથી ત્યા પણ મરણના સદ્દભાવ અગિકાર કરવામા આવે છે” તે એમ કહેવુ એ માટે ઉચિત નથી કે, મૃતકાયમા પણ સુજનની ઉપલબ્ધિ હાવાથી વાયુના ત્યા અસદ્ભાવ માની શકાતા નથી અગ્નિતત્વના પણ ત્યા તેવી રીતે અભાવ નથી માનવામા આવતે કેમકે તેના અભાવમા એનુ સડવું ખનતું નથી, જો કદાચ એ ઉપર્ એમ કહેવામા આવે કે, “ સૂક્ષ્મ વાયુ તથા અગ્નિ Page #670 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टोका १० २ गा० ४४ दर्शनपरीपहे भूतवादिप्रकरणम् ५३५ वायुविशेषोऽ"नई ततोऽप व इति मन्यते, तर्हि जीव एष नामान्तरेण स्वीकृतो भवति, अस्तु यत् किंचिदेतत्, कथमपि भूतसादायमानेण न चैतन्याविर्भाव इति सिद्धम्, पृथिव्यादिपु एकत्र व्यवस्थापितेष्वपि चैतन्यानुपलब्धेः। अथ कायाकारपरिणती सत्या तदभिव्यक्तिरिष्यते, तदपि न, यतो लेप्यमयपुत्तलिकाया समस्तभृतसद्भावेऽपि जडत्वमेयोलभ्यते, तदेवमन्वयव्यतिरेकाभ्यामालोच्यमानो उसका सड़ना हो नही सकता है। यदि इस पर में कहा जाय कि "सूक्ष्म वायु तथा अग्नि वहां से अपगत हो चुकी है अतः शरीर में मरण का व्यवहार हो जायगा" सो ऐसा कहना आत्मा के ही सद्भाव का ख्यापक माना जाता है । तुम जिसे सूक्ष्म वायु या अग्नि करते हो हम उसे आत्मा कहते हैं। भूतसमुदाय से चैतन्य का आविर्भाव इसलिये भी सिद्ध नहीं होता है कि एक ही जगह इन चारों को स्थापित करने पर भी उनसे चैतन्य की उपलब्धि नहीं होती है। यदि भूतवादी इस पर यों कहे कि "जय ये भूत कायाकार परिणत होते हैं तब ही जाकर इन से चैतन्य की अभिव्यक्ति होती है" सो ऐसा कहना भी इस लिये उचित नहीं है कि लेप्यमयपुत्तलिका में समस्तभूतों का सद्भाव होने पर भी वहा चैतन्य की उपलब्धि नही होती है, किन्तु जड़ता ही उपलब्ध होती है। कार्यकारणभाव अन्वयव्यतिरेक के सद्भाव मे ही बनता है । इस प्रकार यही भूत और चैतन्य का अन्वयव्य तिरेक घटित नही होता है, अतः भूतों का कार्य ત્યાથી અપગત થઈ ગયેલ છે, આથી શરીરમાં મરણને વહેવાર થવાને છે.” તે એવું કહેવું તે આત્માના સદૂભાવને વ્યાપક મનાય છે. તમે સૂમ વાયુ અગરતે અગ્નિ કહો અમે તેને આત્મા કહીયે છીએ ભૂત સમુદાયથી ચિતન્યને આવિર્ભાવ એ માટે પણ સિદ્ધ નથી થતું કે, એક જ જગ્યાએ તે ચારેને ભેળા કરવા છતા પણ તેમાં ચિતન્યની ઉપલબ્ધિ થતી નથી જે કદાચ ભૂતવાદી આ ઉપર એવું કહે કે, “જારે એ ભૂતકાયઆકાર પરિણત હોય છે ત્યારે જ જઈને તેનાથો ચિતન્યની અભિવ્ય િત થાય છે ” તે એવું કહેવું પણ એ માટે ઠીક નથી કે, લેપ્યમય પુતલીકામાં સમસ્ત ભૂતને સદભાવ હોવા છતા પણ ત્યા ચૈતન્યની ઉપબ્ધિ થતી નથી પર તુ જડતાજ ઉપલબ્ધ થાય છે કાર્યકારણુ ભાવ અન્વય વ્યતિરેકના સદ્દભાવમાં જ બને છે આ પ્રકાર અહિ ભૂત અને ચૈતન્યને અન્વય વ્યતિરેક ઘટીત થતો નથી માટે ભૂતનું કાર્ય ચૈતન્ય છે તે કોઈ પ્રકારે સિદ્ધ થતુ નથી આ માટે આ ચેતન્ય ગુણ Page #671 -------------------------------------------------------------------------- ________________ ५४० उत्तराध्ययनले नाय चैतन्याख्यो गुणो भूतानां भवितुमईति । तस्मान् पारिशेप्याच्चैतन्यमात्मनो धर्म इति सिद्धान्तोऽनुसरणीयः। ___ यदप्युक्तम्-आत्मनः प्रत्यक्षतो नुपलभ्यमानत्वादिति तदप्यसदेव, सर्वां स्वात्मा स्वप्रत्यक्ष एव, ज्ञानादीनामात्मगुणानां प्रत्यक्षानुभवात् घटमह जानामीस्या धनुभवस्य सर्वसिद्धनात् । यया घटादीनां रूपादयः प्रत्यक्षतयोपलभ्यन्ते, वयाऽऽत्मनोऽपि ज्ञानमुखादयो गुणा कस्य न सन्ति प्रत्यक्षानुभनगोचराः, किंतु सर्वेपामागा लद्धाना प्रत्यक्षानुभवगोचरा. सत्येर। उक्तच-'आत्मप्रत्यक्ष आत्माऽयम्' इत्यादि। चैतन्य है यह किसी प्रकार सिद्ध नहीं होता है इसलिये यह चैतन्यगुण पारिशेष्यात् (अनुमानविशेप से) आस्मा का ही एक धर्म है। इसी से आत्माका सद्भाव ख्यापित होता है यह सिद्धान्त अनुसणीय है। तथा और भी जो ऐसा कहा है कि "आरमा की प्रत्यक्ष से अनुः पलब्धि होने की वजह से सत्ता ज्ञात नही होती है " सो ऐसा कहना भी ठीक नही है क्यों कि प्रत्येक ससारी जीवों को अपनी २ आत्मा का स्वानुभव से प्रत्यक्ष होता है, कारण कि उसके ज्ञानादिक गुणों का प्रत्यक्ष अनुभव होता रहता है। "मैं घट को जानता हू" यह अनुभव तो सब को ही होता है। जिस प्रकार घटादिकों के रूपादिक गुण प्रत्यक्ष से उपलब्ध हैं उसी प्रकार आत्मा के भी ज्ञानादिक गुण समस्त जीवो को प्रत्यक्ष से अनुभवित हो रहे हैं। ऐसा कोई भी जीव नही है चाहे वह बालक हो चाहे वृद्ध कि जिसे इन का प्रत्यक्ष से अनुभव न होता हो । कहा भी है-"आत्मप्रत्यक्ष आत्माऽयम्" इत्यादि । અનુમાન વિશેષથી આત્માને જ એક ધર્મ છે આથી જ આત્માને સદ્દભાવ સ્થાપિત થાય છે આ સિદ્ધાત અનુસરણીય છે તેમ વધુમાં એમ પણ કહ્યું છે કે, “આત્માની પ્રત્યક્ષશ્રી અનુપલબ્ધિ હોવાના કારણે સત્તા જ્ઞાત થતી નથી ? તેનુ કહેવુ પણ ઠીક નથી કમ પ્રત્યેક સ સારી જીવોને પોત પોતાના આત્માના સ્વાનુભવથી પ્રત્યક્ષ થાય છે કારણ કે, તેને જ્ઞાનાદિક ગુણનો પ્રત્યક્ષ અનુભવ થતો રહે છે ” હું ઘટને જાણુ છુ ” આ અનુભવ તે દરેકને થાય છે જેવી રીતે ઘટાદિકના તથા રૂપાદિકના ગુણ પ્રત્યક્ષથી ઉપલબ્ધ છે જેવી રીતે આત્માને પણ જ્ઞાનાદિક ગુણ સમસ્ત છવાને પ્રત્યક્ષથી અનુભવિત થઈ રહે છે એ કોઈ પણ જીવ નથી, ભલે તે બાળક मया वृद्ध डायरेनेत प्रत्यक्षथी मनुस न त। डाय झुछ है-"आत्म प्रत्यक्ष आत्माऽयम् " त्याने मानी ५२ सेम डेवामा आवे, Page #672 -------------------------------------------------------------------------- ________________ मकरणम् ५४१ प्रियदर्शिनी टीका म० २ गा ४४ दर्शनपरीपहे भूतपानिप्रकरणम् ननु न य दृष्टिगोचरो भवतीत्यतो नास्तीत्युच्यते ? नायमप्येकान्तः, उक्त हि " न च नास्तीह तत सर्व, चक्षुपा यन्न गृह्यते।" अन्यथा चैतन्यमपिन दृष्टिगोचरीभवतीति भूतधर्मत्वेन, तदप्यसत् स्यात् । अब यदि तत् स्वसरिदितम् , अत सदित्युच्यते, तर्हि अयमात्माऽपि स्वसविदित एव भवतीति विद्यमानो भातु। यतः अस्त्येर चात्मा प्रत्यक्षो, जीवो ह्यात्मानमात्मना । नहमस्मीति सवेत्ति, रूपादीनि ययेन्द्रियै ॥ १॥ इति ॥ यदि इस पर यों कहा जाय कि-" यह आत्मा दृष्टिगोचर नहीं होता है इस लिये यह नही है " सो यह कथन एकान्तत सत्य नहीं माना जा सकता। " न च नास्तीह तत्सर्व, चक्षुषा यन्न गृह्यते" जो चक्षु से गृहीत नही होता है वह नहीं है, ऐसा मत कहो, अर्थात् जो वस्तु चक्षु से नहीं दिखाई दे वह भी है ऐसा कहो । नहीं तो तुम्हारे मतसे चैतन्य भी दृष्टिगोचर नहीं होता है अत' वह भूत का धर्म है यह यात असत्माननी पडेगी। इस पर यदि यह कहा जाय कि "वह तो स्वसवेदन प्रत्यक्ष का विषय है अतः उसे सर मान लिया जावेगा" तो आत्मा भी स्वसवेदित है इस लिये इसे भी सम्मानना चाहिये । यतः-"अस्त्येव चात्मा प्रत्यक्षो, जीवो ह्यात्मानमात्मना । अहमस्मीनि सवेत्ति, रूपादीनि ययेन्द्रियैः ॥१॥ अर्थात् अत्मा प्रत्यक्ष से है क्यों कि जीव ही आत्मा से आत्मा को "मैं है" इस प्रकार सवेदन (अनुभव) करताहै, जैसे इन्द्रियो से रूपादिकका આત્મા દષ્ટાચર થતું નથી માટે આ નથી” તે આ કહેવું એકાન્તતા सत्य भानपामा मातु नथी “नच नास्तीह तत्स चभुपा यन्न गृह्यते "२ ચક્ષુથી ગૃહિત થતું નથી, તે નવી એવુ ન કહે અર્થાત્ જે વસ્તુ ચક્ષુથી ન દેખાય તે પણ છે એમ કહે નહી તે તમારા મતથી ચૈતન્ય પણ દૃષ્ટીગોચર થતુ નથી માટે તે ભૂતને ધર્મ છે એ વાત અસત્ય માનવી પડશે આ ઉપર જે કદાચ એમ કહેવામાં આવે કે, “તે તે સ્વસ વેદન પ્રત્યક્ષને વિષય છે આથી એને સાચુ માની લેવામાં આવે” તે આત્મા પણ સ્વસ વેદિત છે આ માટે તેને પણ સત્ માનવે જોઈ એ કહ્યું પણ છે– "अस्त्येव चात्मा प्रत्यक्षो, जीवो ह्यात्मानमात्मना। ___अहमस्मीति सवेत्ति, रूपादीनि यथेन्द्रिये ॥१॥" અર્થાત–આત્મા પ્રત્યક્ષથી છે કેમકે, જીવજ આત્માથી આત્માને “હ આ પ્રકારને સવેદન (અનુભવો કરે છે જેમ ઇન્દ્રિઓથી રૂપ આદિનુ સ વેદને થાય છે Page #673 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसूने ___ अलमधिकेन, यथा चैतन्यमस्तीति मन्यते, क्या ऽऽत्माऽस्तीत्यपि मन्तव्यः । तथा चोक्तम् ज्ञान सस्थ परस्थ वा यथा ज्ञानेन गृह्यते । ज्ञाता स्वस्थः परस्थो वा, तथा ज्ञानेन गृह्यताम् ।। १ ।। अथाऽऽत्मसत्त्वे तदभावे सर्पमम्बन्ध्यनुालम्भस्य हेतुत्व न सम्भवतीत्युच्यते, यतोऽयमप्यसिद्धो हेतुः, अहमस्मीत्यनुमनस्य सद्भापान , सर्व माणिना हि स्वस्य स्वस्यात्मन उपलम्भः प्रतिपेद्धमशक्य , केवलिना च सर्मात्मनामुपलभः प्रतिपेदुमशक्यः। सवेदन होता है । जिस प्रकार उक्त कथन से चैतन्य का सद्भाव माना जाता है उसी प्रकार आत्माका भी सद्भाव मानना चाहिये । कहा भी है "ज्ञान स्वस्थ परस्थ वा, यथा ज्ञानेन गृह्यते । __ ज्ञाता स्वस्थो परस्थो वा, तथा ज्ञानेन गृह्यताम्" ॥१॥ जिस प्रकार अपने मे रहा हुआ ज्ञान, तथा दूसरे में रहा हुआ ज्ञान, ज्ञान से जाना जाता है उसी प्रकार अपने और दसरे में रहे ण ज्ञाता (आत्मा) को भी ज्ञान से ग्रहण कर लेना चाहिये ॥ १॥ __आत्मा के अभाव में जो अनुपलम्भरूप हेतु दिया गया है। सो आत्मा का अनुपलभ सब को होता है, यदि ऐसा कहा जाय तो यह हेतु असिद्ध हो जाता है, क्यों कि सब को आत्मा का अनुपलम्भ है एक तो यह बात इन्द्रियजन्य प्रत्यक्ष से जान नहीं सकते दूसरे प्रत्येक प्राणी को " अहमस्मि" इत्याकारक स्वसवेदनरूप प्रत्यक्ष से उसकी उपलब्धि જે રીતે આ કથનથી ચિતન્યને સદૂભાવ માની લેવામા આવે એજ રીતે આત્માને પણ સદ્દભાવ માનવે જોઈએ કહ્યું પણ છે – " ज्ञान स्वस्थ परस्थ वा, यथाज्ञानेन गृह्यते। ज्ञाता स्वस्थो परस्थो वा, तथा ज्ञानेन गृह्यताम् ॥१॥" જે રીતે પોતાનામાં રહેલું જ્ઞાન તથા બીજામાં રહેલું જ્ઞાન જ્ઞાનથી જાણી શકાય છે એવી રીતે પિતામાં અને બીજામાં રહેવા આત્માને પણ જ્ઞાનથી સમજી લેવો જોઈએ આત્માના અભાવમાં જે અનુપલમ્મરૂપ હેતુ આપેલ છે તે આત્માને અનુપલ ભ દરેકને થાય છે તેવું જે કહેવામાં આવે તે આ હેતુ સિદ્ધ બની જાય છે કેમકે, સઘળાને આત્માનું અનુપલભ છે એક તો આ વાત ઈન્દ્રિયन्य प्रत्यक्षथी omel नयी श४ात मी प्रत्ये: प्राणी " अहमस्मि " त्या Page #674 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीपहे भूतवादिप्रकरणम् ५४३ यदपि-मद्भिर्मा तपस्विनो नास्तीत्युक्त, तदपि निष्पमाणम् । मधेरभावेऽनुपलम्मो हेतुरुक्तः सोऽपि स्वसम्बन्धो, सर्वसम्बन्धी का ? तत्र सम्बन्धी नियतदेशकालापेक्षयाऽन्यथा पाऽनुपलम्भः स्यात् , तत्र प्रथमपक्षे क्वचित् कदाचित् पञ्चमारकापेक्षया भरतक्षेनापेक्षया मढेरनुपलम्भस्योपलम्भस्य चास्माकमपि सम तत्वात् । द्वितीयपक्षे तु हेतोर कान्तिकता, यथा देशविप्रकटाना मेरुमभृतीना कालविकष्टाना पितामहादीनामनुपलम्भेऽपि सत्वात् । दृश्यते च क्वचित कदाचिलब्धिमभावाचरणधूलिस्पर्शादि मात्रेण व्याधि प्रशमनादिः । ततश्चेदाऽपि भरतादौ होती है । केवलियों को तो सब आत्मा का उपलम्भ होता है, यह तो निषेध नही किया जा सकता। तथा लब्धियो की असत्ता प्रकट करने के लिये भी आपने जो अनुपलभरूप हेतु कहा है सो वह भी ठीक नहीं है। यहा पर अनुपलभ स्वसाधी ग्रहण किया है या सर्वसनधी । स्वसवधी अनुपलभ भी कैसा' नियतदेशकालापेक्ष, अथवा अनियतदेशकालापेक्ष प्रथमपक्ष में सिद्धसाधनता है। अर्थात् यह बात तो हम भी मानते हैं कि इस पचमकाल के अदर भरतक्षेत्र मे लब्धियों का अनुपलम्भ है। द्वितीयपक्ष में हेतु अनैकान्तिक है । देशविप्रकृष्ट मेर्वादिकों का, कालविप्रकृष्ट पितामह आदिकों का अनुपलम्भ होने पर भी उनका सद्भाव माना जाता है। कही २ कभी २ लब्धि के प्रभाव से चरणधूलि के स्पर्श आदि करने मात्र से व्याधि की शांति होती हुई देखी जाती है। उसी तरह यहा भरत आदि क्षेत्रों मे भी पहिले समय में लब्धियों का सद्भाव કારણે સ્વ સ વેદન રૂપ પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધિ થાય છે કેવલીઓને તે બધા આત્માને ઉપલભ થાય છે અને તે નિષેધ થઈ શકે તેમ નથી અર્થાત–દ્ધિઓની અસતા પ્રગટ કરવા માટે પણ આપે છે અનપ લભ રૂપ હેતુ કહેલ છે તે પણ ઠીક નથી આ સ્થળે અનુપલ ભ સ્વ સ બ ધી ગ્રહણ કરેલ છે, કે સર્વ સ બ ધી? સ્વ સબધિ અનુપલભ પણ કેવો ? નિયત દેશકાળ અપેક્ષ કે અનિયત દેશકાળ અપેક્ષ પ્રથમ પક્ષમાં સિદ્ધ સાપનતા છે અર્થાત્ એ વાત અમે પણ માનીએ છીએ કે, આ પચમકાળની અંદર ભરતક્ષેત્રમાં અદ્ધિઓના અનુપલભ છે બીજા પક્ષમાં હેતુ અનેકનિક છે દેશવિપ્રકષ્ટ મેદિકેન કાલવિપ્રકૃષ્ટ પિતામહ આદિકનું અનુપલ ભ લેવા છતા પણ તેનો સદ્દભાવ માનવામાં આવે છે કોઈ કોઈ સ્થળે કરી કદી લબ્ધિના પ્રભાવથી ચરણરજનો સ્પર્શ આદિ કરવા માત્રથી વ્યાધિની શાતિ થતી જોવામાં આવે છે એ જ રીતે અહિ ભરત આદિ ક્ષેત્રોમાં પણ પહેલા સમયમાં લબ્ધિ Page #675 -------------------------------------------------------------------------- ________________ - - - - कालान्तरेऽतीते काले, महानिदेहेषु च सर्वकालमृद्धीनामपि सद्भावात् । सर्वसम्ब.. न्धी अनुपलम्भस्तु असिद्ध एव ।। यदपि " कामसुखाद् वञ्चितोऽस्मी"-त्युक्त तदप्यसमीसितम्, विषयसुख हि रागद्वेषमोहजननद्वारेण अतप्तिकाशाशोरविपादादिभिर्विविधर्मवन्धहेतुत्वेन च चतुर्गेतिभ्रमण कारकत्वेन पहुलदुपजनकत्वात् प्रेक्षावता तत्ववेदिनामनुपादेयम् । विषसपृक्ताऽन्नसदृश कामसुख कस्य विकिनो मनो रमयेत् , न कस्यापि । यदपि-तपसो यातनात्मस्त्वमुक्त, तदप्यसत्-सफलदुःखमूळकर्मक्षयहेतुत्वात् , मनइन्द्रिययोगानामहानिकारकत्वेन तपसो यथाशक्ति विधानात् । उक्त हिथा तथा विदेहक्षेत्र में सर्वदा लब्धियों का सदभाव रहता है। सर्वसषधी अनुपलम्भ तो असिद्ध ही है अर्थात् सर्वसम्बन्धी अनुपलभ लब्धियों की अभावात्मकता प्रकट करने में असमर्थ है। __ " मैं कामसुख से वचित हो गया ह" जो यह बात कही है वह भी ठीक नहीं है क्योंकि विषयसुख रागदेष मोह की उत्पत्तिका कारण होने से, अतृप्ति, काक्षा, शोक एव विपाद आदि को उत्पन्न करते रहते हैं, इनसे विविध कर्मों का वध होतारहता है, उस के उदय से जीव चारा गतियो में भ्रमण करता २ अनेक दुखपरम्परा को वहा भोगता रहता है, अतः काम को सुख मानना यह भ्रम है । इसी लिये तत्त्वज्ञानियाँ के लिये ये उपादेय नही हैं। विचार किया जाय तो विषमिश्रित अन्नको तरह ये कामसुख किस विवेकी के मन को आनद पहुँचा सकते है, अर्थात् किसी को भी नहीं। तप को यातनात्मक कहना इसलिये अनु એને સદ્દભાવ રહે છે સર્વિસ બધિ અનપલ ભ તે અસિદ્ધ જ છે અર્થાત સર્વિસ બધિ અનપલ ભ દ્વિઓની અભાવાત્મકતા પ્રગટ કરવામાં અસમર્થ છે હું કામસુખથી વંચિત બની ગયો છે ” આ વાત કહી છે તે પણ ઠીક નથી કેમકે, વિષયસુખ રાગદ્વેશ મેહની ઉત્પત્તિનું દ્વાર હોવાથી અને પ્તિકાક્ષા સુખ શોક અને વિષાદ આદિને ઉત્પન્ન કરતા રહે છે, તેનાથી વિવિધ કમેને બધ થતો રહે છે તેને ઉદયથી જીવ ચારે ગતીઓમાં ભ્રમણ કરતા કરતા અનેક દુ ખ પર પરાને ત્યા ભોગવતો રહે છે માટે કામને સુખ માનવું એ ભ્રમ છે આથી તત્વજ્ઞાનીઓ માટે એ ઉપાદેય નથી વિચારવામાં આવે તે વિષમિશ્રીત અન્નની માફક એ કામ સુખ કયા વિવેકીના મનને આનંદ પહેચાડી શકે છે? અથત કોઈને પણ નહીં તપને યાતનાત્મક કહેવું એ માટે અનુચિત છે કે, એનાથી કોઈને પણ કષ્ટ પહોચતુ નથી ! કારણે તે Page #676 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीपछे भूतवादिप्रकरणम् मनइन्द्रिययोगाना - महानिः कथिता जिनैः । यतोऽन तत्कथ तम्य, युक्ता स्याद् दु खरूपता ? ॥ १ ॥ केशलुञ्चनादीनामपि किंचित् पीडाजनकत्वेऽपि समीहितार्थप्रापकत्वेन दुःख दायस्व नास्ति । तदुक्तम् -- " दृष्टा चेष्टाऽर्थससिद्धी, कायपीडाऽप्यदुःखदा । रत्नादिवणिगादीना, तद्वदत्रापि भाव्यताम् " ॥ १ ॥ 1 ५४५ चित है कि उस से किसी को भी कष्ट नही पहुचता है प्रत्युत यह सकल दुःखों के मूल कारण कर्मों का क्षय करनेवाला है । मन, इन्द्रिय तथा, योग इन को हानि न पहुचने पावे इस रूप से यथाशक्ति तपस्या करने का विधान है । कहा भी है A मनइन्द्रिययोगाना - महानिः कथिता जिनैः । यतोऽत्र तत्कथ तस्य, युक्ता स्यात् दुःखरूपता ॥ १ ॥ तपमें मन और इन्द्रियों के योगों की हानि नहीं होती है, ऐसा भगवानने फरमाया है तो फिर तपमें दुःखरूपता कैसे मानी जाय, अर्थात् तप दुःखरूप नही है किन्तु सुखरूप है ॥ १ ॥ यद्यपि केशलुचन आदि क्रियाएँ किंचित् पीडाजनक हैं तो भी समीरित अर्थ की सिद्धिके कारण होने से उनमें सर्वथा दुःखदायकता नहीं है। कहा भी है- दृष्टा चेष्टार्थससिद्धौ, काय पीडाप्यदुःखदा । रत्नादिवणिगादीनां तदत्रापि भाव्यताम् ॥ १ ॥ સકળ દુખાનુ મૂળ કારણ અને કર્મો ક્ષય કરનાર છે. મન ઈન્દ્રિય તથા ચેગ એને હાની ન પહાચે તેવા રૂપથી યથાશક્તિ તપસ્યા કરવાનુ વિધાન છે કહ્યું પણ છે— मनइन्द्रिययोगाना, - महानिः कथिता जीनैः । यतोत्र तत्कथ तस्य, युक्ता स्यात् दु खरूपता ॥ १ ॥ 1 તપમા મન અને ઇન્દ્રિયાના ચેાગોની હાની થતી નથી એવુ ભગવાને ફરમાવ્યુ છે તે પછી તપમા દુખરૂપતા કેમ માનવામા આવે ? અર્થાત્ તપ દુખ રૂપ ની પરતુ સુખરૂપ છે કેશ લેાચન આદિ ક્રિયા જો કે પિડાજનક કહેવાય છે તે પણ સમીહિત સિદ્ધિનુ તારણ હાવાથી તેનામા સર્વથા ૬ ખદાયકતા નથી કહ્યુ પણ છે दृष्टा चेष्टार्थ ससिद्धौ, काय पीडाप्यदु खदा । रत्नादिवणिगादीनां तद्वदत्रापि भाव्यताम् ॥ १ ॥ Page #677 -------------------------------------------------------------------------- ________________ - - - उत्तराध्ययन इत्थमनानुमानप्रयोगः यत् इष्टार्थप्रसाधक, न तत् कायपीडाकरत्वेऽपि दुःखदायक, यथा रत्नाणिजामधश्रमादि । इटार्थप्रसाधक च तपः। न चाऽस्याप्यसिद्धता, प्रशम: हेतुत्वेन तपसस्तत्परिपक्तितारतम्यात् परमानन्दतारतम्यस्यानुभूयमानत्वेन तत्सक तस्यापि प्रकाऽनुमानात् । मयोगध-यत्तारतम्येन यस्य तारतम्य तस्य प्रका तत्मार्पः, यथाऽग्नितापमक काञ्चनविशुद्धिमापः, अनुभूयते च प्रशमतारतम्येन परमानन्दतारतम्यम् , लोकमतीतत्वाच ।। ४४ ॥ __इसलिये ऐसा अनुमान यनाना चाहिये कि जो इष्ट अर्थ का प्रसाधक होता है वह काय का पीड़ा कारक होने पर भी दुःखदायक नही होता है, जैसे रत्नव्यापारियों का मार्गश्रम देशाटन का परिश्रम, इसलिये तप भी इष्ट अर्थ का प्रसाधक हैं अतः यह भी दुःखदायक नहीं है। तप में इप्टार्थप्रसाधकता असिद्धि नहीं है, क्यों कि तप प्रशम का हेतु है । तप द्वारा प्रशमभाव की जैसी २ तरतमता आत्मा में होगी वैसी२ परमानद की तरतमता भी आत्मा में अनुभवित होगा इसलिये प्रशम के प्रकर्ष में परमानद का भी प्रकर्ष अनुमित होता है। जैसे अग्नि के ताप के प्रकर्ष में काञ्चन की विशुद्धि का प्रकर्ष, प्रयोग से देखा जाता है। अत परम्परा रूप से तप इष्ट अर्थ का प्रसाधक सिद्ध होता है, क्यों कि तप प्रशम का कारण, प्रशम परमानद का कारण इस प्रकार बनता है ॥४४॥ આ માટે એવું અનુમાન બનાવવું જોઈએ કે, જે ઈષ્ટ, અથના પ્રસાદક હોય છે–તે કાયાને પીડા કારક હોવા છતા પણ દુ ખ દાયક થતા નથી જેમકે રત્વવ્યાપારીઓને માર્ગશ્ચમ દેશાટનને પરિશ્રમ-આ માટે તપ પણ ઇષ્ટ અર્થને પ્રસાધક છે માટે એ પણ દુખદાયક નથી તપમા ઈષ્ટાર્થ પ્રસાધ કતા અસિદ્ધ નથી, કેમકે, તપ પ્રશમને હેતુ છે તપ દ્વારા પ્રશમભાવની જેવી જેવી તારતમ્યતા આત્મામા હશે તેવી તેવી પરમાનદની તરતમતા પણ આત્મામા અનુભવિત થશે આ માટે પ્રશમના પ્રકર્થમાં પરમાન દન પણ પ્રકાશ અનુમિત થાય છે જેમ અનિના તાપના પ્રકર્શમા કાચનની શુદ્ધિ પક પ્રયોગથી દેખાય છે આથી પરપરા રૂપથી તપ પ્રશમનું કારણ પ્રશમ પરમાન દનુ કારણ આ પ્રકારથી બને છે કે ૪ | Page #678 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४५ दर्शनपरीपहे दृढमतिमुनिदृष्टान्त ५४७ “तथामूलम् अभू जिणा अस्थि जिंणा, अदुवा वि भविस्तइ । . मुंस ते एवं मौहंसु, ईई भिखू ने चितएं ॥४५॥ . छाया-अभूनन् जिनाः सन्ति जिनाः, अथवाऽपि भविष्यन्ति । मृपा ते एवमाहुः, इति भितुन चिन्तयेत् ॥ ४५ ॥ टीका-'अभू जिणा' इत्यादि। जिनाः-रागादिजयिनः-केवलिनः, अभूवन् अतीतकाले, 'जिनाः सन्ति'वर्तमानकाले जिना विद्यन्ते विदेहेषु इत्यर्थः अधवा-जिना भविष्यन्ति, भरतादिषु इत्यपि। अपि शब्दो भिन्नक्रमः, तेजिनास्तित्ववादिनः, एवम्-उक्तरीत्या मृपा= मिथ्या अलीकम् , असत्यमर्थम् , आहुः वदन्ति, इति भिक्षुर्न चिन्तयेत् , अनुमानादि प्रमाणैर्जिनाना कालायवर्तित्वसिद्धेः। अयं भावः-मिथ्यात्वमोहनीयोदयप्रभावात् कथचिदसम्यक्त्वे समुत्पन्ने प्रत्यक्षातथा-'अभू जिणा' इत्यादि । अन्वयार्थ (जिणा-जिना ) रागादिक के जीतने वाले केवली भगवान् (अभू-अभूवन् ) अतीतकाल में हुवे हैं (जिणा अधि-जिनाः सन्ति) वर्तमानकाल में जिन है (अदुवा वि भविस्सइ-अथवाऽपि भविष्यति) अथवा भविष्यत्काल में होंगे। ( एव-एवम् ) इस प्रकार जो कहते हैं (ते एस आहसु-ते मृपा आहुः) वे मिथ्या कहते हैं, (इइ भिक्खू न चिंतए-इति भिभु न चिन्तयेत्) इस प्रकार भिक्षु विचार नहीं करे, कारण कि अनुमानादिक प्रमाणों से जिनका त्रिकाल मे अस्तित्व सिद्ध होता है। भावार्थ-आत्मामें जब मिथ्यात्वमोहनीयका उदय रहता है तब उसके तथा-'अभू जिणा' त्या मन्वयार्थ:-जिणा-जिना साहिननसतना२ वहीसगवान अभ-अभवन स्मतामाया छ जिणा अस्थि-जिना सन्ति पतभानमा छ अदुवा वि भविस्सई-अथवाऽपि भविष्यति अथवा मविध्यत् णमा थरी एव एवम् मा भानु २ अपामा भाव छे ते मुस आहसु-वे मृपा आहु त भिथ्या रे इह भिक्खू न चिंतए-इति भिक्षु न चिंतयेत् मा मारना पिया२ मिक्षु न ४२ કારણ કે, અનુમાનાદિક પ્રમાણેથી જેન ત્રિકાળમાં અસ્તિત્વ સિદ્ધ થયું છે ભાવાર્થ-આત્મામાં જ્યારે મિથ્યાત્વ મોહનિયને ઉદય હોય છે ત્યારે તેના Page #679 -------------------------------------------------------------------------- ________________ ५४८ रायन दिप्रमाणैः सद्भारनया तन्निराम्त्य सम्यच्यरक्षणे नेर दर्शनपरीपहा सोडम्य इति । अत्र दृष्टान्तः प्रयते-- अवन्तीनगर्या वैश्रवणाचार्यः शिष्यपरिवारेण सह समवसृतः । तस्य मति नामकः शिष्य आसीत् , स उग्रतपस्वी उग्रविहारी उत्कृष्टक्रियापालकथासीत् । अन्तमान्दाहारेणारमोदरिकादि तपः करोति, वीरासनादिक करोति, ग्रीषकाले प्रचण्डसूर्यातापना सेवते । शीतकाले शीतस्पर्श सहते स्म, केवल चोलपट्टक, मुखो प्रभाव से सम्यक्त्व की प्राप्ति का अभाव होने पर जीव ऐसा मानता है कि जिन आदि परोक्षपदार्थ नहीं है । अतः उनका प्रत्यक्ष न होने पर भी अन्य अनुमानादिक प्रमाणों द्वारा उनकी सत्ता सिद्ध होती है, इसलिये उनकी सद्भावना से उनकी असभावतारूप मिथ्यात्व परिणति का परिहार करते हुए साधु को अपने सम्यक्त्व का रक्षण करते रहना चाहिये। इसी का नाम दर्शनपरीपह जय है। दृष्टान्त-वैश्रवणाचार्य अपने शिष्य परिवार के साथ विहार करते हुए किसी समय अवन्ती नगरी में पधारे। उन शिष्यों में दृढमति नाम का एक शिष्य था जो उग्रतपस्वी, उग्रविहारी एव उस्कृष्टरूप से प्रत्येक क्रिया का पालन करता था । अन्त प्रान्त आहार से यह अवमोदरिका आदि तपों को तपता था । वीरासन आदि आसनों को करता था। ग्रीष्मकाल मे प्रचण्ड सूर्य की अतापना लेता था । शीतकाल मे शीतस्पर्श को सहता था। केवल चोलपट्टक तथा मुख पर પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિને અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પક્ષપદાર્થ નથી આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે આ માટે તેની સદ્દભાવનાથી તેની અસ ભવતારૂપ મિથ્યાત્વ પરિણુતીનો પરિહાર કરીને સાધુએ પિતાના સભ્ય કત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે દષ્ટાત–વૈશ્રવણાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા એક સમય અવની નગરીમાં પધાર્યા તેમના શિષ્યમાં દઢમતિ નામે એક શિષ્ય હતો જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતે હતે અન્નપ્રાન્ત આહારથી તે અમેરિકા આદિ તપ તપતા હતા વીરાસન આદિ આસનો કરતે હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શતકાળમાં ઠંડીના સ્પશને સહન કરતે, ફક્ત ચેલપટ્ટો અને Page #680 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ०२ मा ४५ दर्शनपरीवहे दृढमतिमुनिप्रान्त ५३९ परिसदोरक मुसबखिका च विभ्रत्, सपूर्णशरीरमनाटत कृत्वा हेमन्ते रात्रौ उत्थितां एव तिष्ठति, जिनवचने सम्यक् श्रद्धालुरासीत् । - एकदा कथिन्मिथ्यात्वी देवस्तत्रागत्य वैकथिक नन्दनवनमिवोद्यान प्रदर्श्य, हम विमुनिमत्रवीत् हे मुने! अस्यामातापनाया को लाभः, किं निरर्थकमेतत् कष्ट सि, नास्ति परलोकः आगम्यताम्, मया सहाऽस्य नन्दनवनसमानोद्यानस्य सुखमनुभूयताम् । यदाऽसौ दृढमतिमुनिरासनम यास्ते, तदा वैक्रियपुष्पशय्यप्रदर्श्य स देवो वदति - अनास्यताम्, किमर्थं कष्टमा रहसि नास्ति परलोकः । यदाऽसौ तपस्यति, तदा स देवः स्वैयिक्या विविध मिष्टान्न निर्माय तस्य वुभुक्षामुसदोरकमुखवत्रिका को धारण कर एव समस्त शरीर को अनावृत रखकर हेमन्त ऋतु मे रात्रि के समय को खडे २ व्यतीत करता था । जिनवचन में इसे अप्रतिम श्रद्धा थी । एक समय की बात है कि कोई मिथ्यात्वी देव वहा आया और उसने अपनी वैक्रियशक्ति से नद्नवनके समान एक उद्यान की रचना कर दृढमति मुनि से कहा हे मुने ! इस आतापना से क्या लाभ है । निरर्थक आप इस कष्ट को सहन करते हो । परलोक आदि कुछ भी नहीं है, अतः आओ और मेरे साथ इस नदनवन के समान उद्यान के सुख का यथेच्छ अनुभव करो। जिस समय दृढमति मुनि वीरासन से विराजते तो वह देव वैक्रियपुष्पशग्या की रचना कर उनसे कहता कि इस आसन में बैठने मे क्या लाभ है इस पुष्प की शय्या पर आप विराजो | जिस को लक्षित कर यह आप कर रहे हो, हे मुनि वह कुछ भी नही है । इसी तरह जब यह तप तपते तो वह अपनी સદેરકમુખવસ્ત્રિકાને ધારણ કરી સારાએ શરીરને ખુલ્લુ રાખી હેમન્ત ઋતુમા રાત ભર ઉલ્લે પગે રહેતા હતા, જીન વચનમા એને અપ્રતિમ શ્રદ્ધા હતી એક સમયની વાત છે કે, કેાઈ મિથ્યાત્વી દેવ ત્યા આવ્યા અને તેણે પેાતાની વૈયિશક્તિથી નદનવન જેવુ સુદર ઉદ્યાન બનાવી દીધુ અને ઢમતિ મુનિને કહ્યુ કે, હે મુનિ! આ આતાપનાથી શું લાભ છે? નિરથક આપ આ કષ્ટને સહન કરેા છે ! પરલેાક વગેરે કાઈ પણ નથી આથી મારી સાથે આવે અને આ નદનવન સમાન ઉદ્યાનના સુખના યથેચ્છ અનુભવ કરે! જે સમયે દેઢમતિ મુનિ વીરાસનમા વિરાજીત થતા ત્યારે તે દેવ વૈક્રિય પુષ્પશય્યાની રચના કરી એનાથી કહેતા કે, આ આસનથી બેસવામા કયેા લાભ ? આ પુષ્પની શૈયા ઉપર આપ મીરાો જેનુ લક્ષ કરીને આપ આ બધુ કરી રહ્યા છે તેવું હું સુનિતાઈ છે જ નહી આ રીતે તપ તપતા ત્યારે પણ તે દેવ પેાતાની Page #681 -------------------------------------------------------------------------- ________________ ५४८ दिममाणैः सदानिया तन्निराकृत्य सम्यक्चरक्षणे नैर दर्शनपरीपहा सोढव्य इति । अत्र दृष्टान्तः प्रदश्यते___ अवन्तीनगर्या वैश्रवणाचार्यः शिष्यपरिवारेण सह समवसृतः । तस्य समति नामकः शिष्य आसीत् , स उग्रतपस्वी उग्रविहारी उत्कएक्रियापालकमासीत् । अन्तमान्दाहारेणारमोदरिकादि तपः करोति, पीरासनादिक करोति, ग्रीष्मकाले प्रचण्डसूर्यातापन सेवते । शीतकाछे शीतस्पर्श सहते स्म, केवल चोलपट्टक, मुखो प्रभाव से सम्यक्त्व की प्राप्ति का अभाव होने पर जीव ऐसा मानता है कि जिन आदि परोक्षपदार्थ नहीं है । अतः उनका प्रत्यक्ष न होने पर भी अन्य अनुमानादिक प्रमाणों द्वारा उनकी सत्ता सिद्ध होता है, इसलिये उनकी सद्भावना से उनकी असभावतारूप मिथ्यात्व परिणति का परिहार करते हुए साधु को अपने सम्यक्त्व का रक्षण करते रहना चाहिये। इसी का नाम दर्शनपरीपह जय है। दृष्टान्त–वैश्रवणाचार्य अपने शिष्य परिवार के साथ विहार करते हुए किसी समय अवन्ती नगरी में पधारे। उन शिष्यों में दृढमति नाम का एक शिष्य था जो उग्रतपस्वी, उपविहारी एव उस्कृष्टरूप से प्रत्येक क्रिया का पालन करता था। अन्त प्रान्त आहार से यह अवमोदरिका आदि तपों को तपता था। वीरासन आदि आसनों को करता था। ग्रीष्मकाल मे प्रचण्ड सूर्य की अतापना लेता था। शीत काल में शीतस्पर्श को सहता था। केवल चोलपट्टक तथा मुख पर પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિને અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પક્ષપદાર્થ નથી આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે આ માટે તેની સદૂભાવનાથી તેની અસ ભવતારૂપ મિથ્યાત્વ પરિણતીને પરિહાર કરીને સાધુએ પિતાના સભ્ય કત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે દષ્ટાત–વૈશ્રવણાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા એક સમય અવન્તી નગરીમાં પધાર્યા તેમના શિષ્યમા દઢમતિ નામે એક શિષ્ય હતે જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતે હતે અન્નપ્રાન્ત આહારથી તે અમેરિકા આદિ તપ તપતે હતા વીરાસન આદિ આસને કરતો હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શતકાળમા ઠડીના સ્પર્શને સહન કરતે, ફકત ચલપટ્ટો અને Page #682 -------------------------------------------------------------------------- ________________ ५५१. " प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ दर्शनपरीपहे रदमतिमुनिदृष्टान्त मधुर वारि, किमात्मनः पिपासाऽऽकुलीकरणेन, नास्ति परलोकः । इत्येव विविधपरीपानुत्पाद्य स देवस्तस्य मुनेः सम्यक्त्वमपनेतु प्रवृत्तः तथापि स दृढमतिमुनिस्तप सयमाराधनाद् लेशतोऽपि विचलितो नाभूत् । तदाऽसौ मेरुरिवाप्रकम्पः सागर इव गम्भीरः सन् विचारयति - भगवतः सर्वज्ञतया तद्वचन सत्य सदेहरहित ध्रुवं नित्य परमक्ल्याणसाधक श्रद्धेयमेवास्ति । एभ्यः पौद्गलिक्सुखेभ्यः क्मिपि कि हे मुनि ! देखो यह कितना सुन्दर तालाब भरा हुआ है। आपको इस समय घोर पिपासा की वेदना हो रही है अत आप शीतल मधुर जल का पान कर पिपासा को शान्त करो । व्यर्थ मे पिपासा से आत्मा को आकुलित करने से क्या लाभ है ? परलोक नही है । इस प्रकार इस देव ने मुनिराज के लिये अनेक परीपहों को उत्पन्न कर उनको सम्यक्त्व से पतित करने के निमित्त अनेक प्रयत्न किये तो भी वे मुनिराज सम्यात्व से रचमात्र भी चलायमान नहीं हुए । प्रत्युत सयम एव तप की आराधना करने मे मेरु के समान अप्रकप होकर एव सागर के समान गभीर बनकर अधिक से अधिक दृढ बनते रहे । साथ में यह भी इन्हों ने विचार करने में कसर नहीं रखी कि भगवान् वीतराग होने से, तथा सर्वज्ञ होने से कभी भी असत्य वचन वाले नही हो सकते हैं, इनका प्रत्येक वचन सदेहरहित ध्रुव सत्य है । जिन वचनों की आराधना से ही जीवों को निःश्रेयस मार्ग की प्राप्ति होती है, अतः यही एकान्ततः परमकल्याण साधक है, और इसी આ સમય ખૂબ જ તરસ લાગી રહી છે, આથી આ શિતળ મધુર જળનુ પાન કરીને તમારી તરસને છીપાવે તરસથી આત્માને નકામા પીડીત કરવાથી શું લાભ ? પરલેાક છેજ નહી આ પ્રકારે તે ધ્રુવે મુનિરાજ માટે અનેક પરીષહે ઉત્પન્ન કર્યો અને તેમને સમ્યકત્વથી પતિત મનાવવા ખૂબ પ્રયત્ન કર્યો તે પણ એ મુનિરાજ લેશ માત્ર પણ ચલાયમાન થયા નહી અને પેાતાના સયમ અને તપની આરાધનામા મેરૂની માફક અડગ રીતે ઉભા રહ્યા અને સાગરની મા ધીર ગભિર બની અધિક દૃઢ બનતા ગયા સાથે સાથે તેમણે એ પશુ વિચાર કરવામા કસર ત રાખી કે ભગવાન વીતરાગી મર્વજ્ઞ હાવાને કારણે કદી પણ અસત્ય વચનવાળા હાઈ શકતા નથી એમનુ પ્રત્યેક વચન સ દેહ રહીત ધ્રુવ-સત્ય છે જીનવચનેની આરાધનાથી જ જીવાને નિશ્રેયસ (માક્ષ) માગની પ્રાપ્તિ થાય છે જેથી તેને વિશ્વાસ કરવા ચેાગ્ય છે આથી આજ એક માત્ર પરમ કલ્યાણુનુ સાધન છે આ પૌલિક સુખાથી જીવાનુ Page #683 -------------------------------------------------------------------------- ________________ ५५० उत्तराध्ययनत्रे 1 'त्पाद्य वदति-मुने ! किं बुभुक्षया प्राणान् गमयसि । विविधानि मिष्टामानि, यदर्थमेतत् कष्टमद्गीकरोपि स नास्ति परलोकः । यदाऽसौ मुनिरुग्रविहार करोति, तेन च श्रान्तो भवति, तदा स देवः स्ववैक्रियशक्या शिनिका वाहकैर्नीयमानां प्रदर्श्य वदति-मुने ! यानमारुझताम् अलमनेन कष्ट करेण पादचारेण, नास्ति परलोकः । उष्णकाले स्वद्यच्या घोरपिपासामुत्पाय श्रीतरसुगन्धिनिर्मळ जलपूर्णजलाशय तदीयदृष्टिगोचरीकुर्वन् स देवस्त मुनीमननी-मुने ! पित्र शीतलमि वैकियशक्ति के प्रभाव से विविध मिष्टान्नों को तयार कर और उन्हें घुभुक्षित बनाकर कहने लगता हे मुने! क्यों भूस से व्यर्थ में इन प्यारे प्राणों को नष्ट करना चाहते हो। जिसके निमित्त तुम यह कष्टपरपरा सह रहे हो वह तो कुछ है ही नहीं, अतः विविध इन मिष्टान्नों को भोगो | जय मुनिराज उग्रविहारी होते और श्रान्त हो जाते तो यह देव उस समय शिविका की रचना कर उन्हें इस प्रकार दिखाता कि यह शिविका अनेक पुरुषों द्वारा अपने कधो पर उठाई जा रही है, और फिर कहने लगता कि महाराज आप थक चुके हैं अतः इस शिविका पर चढ़कर विहार करिये। कष्टप्रद इस पैदल चलने से क्या लाभ? इसे छोडिये । उष्णकाल में अपनी शक्ति के प्रभाव से मुनि को घोर पिपासा उत्पन्न कर और शीतल सुरभि निर्मल जल से परिपूर्ण जलाशय की रचना करके मुनि को दिखाता हुआ कहने लगता વૈયિશક્તિના પ્રભાવથી વિવિધ મિષ્ટાન્ન તૈયાર કરી તેને વિભૂષિત બનાવી કહેવા લાગતા હે મુનિ શા માટે બ્યÖમા ભૂખ અને તરસથી આ પ્યારા પ્રાણેાને નષ્ટ કરી રહ્યા છે? જે નિમિત્તથી તમે આ બધા કષ્ટો સહન કરી છે એવુ કાઈ પણ નથી. આથી આ વિવિધ મીષ્ટાન્નોને આરાગે જ્યારે મુનિ રાજ ઉગ્ર વિહારી અનતા અને શ્રાન્ત બની જતા તે તે દેવ એ સમયે શિબિકા (પાલખી)ની રચના કરી એને ખતાવતા અને કહેતા આ શિખિકા અનેક પુરૂષદ્વારા પેાતાના ખભે ઉઠાવવામા આવી રહી છે મહારાજ આપ થાકી ગયા છે જેથી આ શિમિકામા બેસી જાઓ અને વિહાર કશું કષ્ટપ્રદ એવા પગપાળા ચાલવાથી શું લાભ મળવાના છે? એને છેડી દો. ઉષ્ણકાળમા પેાતાની શક્તિના પ્રભાવથી મુનિરાજ ને પાણીની ખૂબ તરસ ઉત્પન્ન કરાવી, શિતળ સુરભી નિર્મળ જળથી પરિપૂર્ણ જળાશયની રચના કરી મુનિને દેખા ડીને કહેતા કે, હું મુનિ! જુએ આ કેવું સુદર તળાવ ભર્યુ છે .આપને Page #684 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ४५ परीषद्यावतरणम् अथ परीपहावतरणमाह एते धर्मस्यान्तरायकारणभूताः द्वाविंशतिपरीपदा सोढव्या इत्युक्तम् । तत्रज्ञानावरणीय - वेदनीय-दर्शनमोहनीय चारित्रमोहनीया - ऽन्तरायाणा कर्मणामुदयादेते सर्वे परीपाः प्रादुर्भवन्ति । चतसृपु कर्मप्रकृतिपु= ज्ञानावरणीय - वेदनीय- मोहनीया -न्तरायेषु द्वाविंशतिः परीषदाः समनतरन्ति, इतरासु चतसृपु - दर्शनावरणीयाssयुष्क- नाम - गोत्रेषु परीपदा नोत्पद्यन्ते । ( भग०८ १८ ) ५५३ यः सूक्ष्म सपरायः सूक्ष्मलोभपरमाणुसद्भावात् न नीतरागल माप्तः स दशमगुणस्थानवर्ती उपशमश्रेणिसपन्नो वा क्षपकश्रेणिसपन्नो वा तस्य सयतस्य, तथा छद्मस्थवीतरागयोर्गुणस्थानभेदेन द्विविधयोरेकादशद्वादशगुणस्थानवर्तिनोश्च सयतयोश्चतुर्दश अब परीपरों का अवतरण कहते हैं यद्यपि धर्मके सेवन करने में ये वाईस परीपह अन्तरायरूप हैं साधु को इन को सहन करते रहना चाहिये, यह बात बतलाई जा चुकी है। अथ कौन २ से परीपर किस २ कर्म के उदय से होते है यह बतलाया जाता है - ज्ञानावरणीय, वेदनीय, मोहनीय ( दर्शन मोहनीय चारित्रमोहनीय ) एव अन्तराय, इन चार कर्मों के उदय से ये २२ बाईस परीपह उत्पन्न होते हैं । दर्शनावरणीय आयु नाम एव गोत्र, इन चार कर्मों के उदय में परीषह उत्पन्न नही होते हैं । (भग० श ८३०८ ) सुक्ष्मलोभ परमाणु के सद्भाव से जो वीतरागता को प्राप्त नहीं हुआ है ऐसा दशमगुणस्थानवर्ती जीव चाहे वह उपशमश्रेणी में स्थित हो चाहे क्षपकश्रेणी में उसके तथा छद्मस्थ वीतराग के ११ ग्यारहवें एव હવે પરીષહાનુ અવતરણ કહેવામા આવે છે— ધર્મનુ સેવન કરવામા કદાચ આ ખાવીસ પરીષહ અતરાયરૂપ થાય છતા સાધુએ એને સહન કરતા રહેવુ જોઈએ. આ વાત સમજાવવામાં આવી હવે કયા કયા પરીષહ કયા કયા કના ઉદયથી થાય છે એ ખતાવવામા આવે छे-ज्ञानावरणीय, वेदनीय, भोडनीय, ( दर्शन भोडनीय न्यारित्र भोडनीय ) अने આ તરાય આ ચાર કર્મોના ઉદયથી આ બાવીસ પરીષહ ઉત્પન્ન થાય છે. દશનાવરણીય, આયુ, નામ, અને ગેાત્ર આ ચાર કર્મના ઉદયથી પરીષહ ઉત્પન્ન થતા નથી ભૃગ શ ૮, ઉ ૮ સૂક્ષ્મલાભ પરમાણુના સદ્ભાવથી જે વીતરાગતાને પ્રાપ્ત નથી થયા એવા દશગુણુ સ્થાનવતી જી ચાહે તે ઉપશમ શ્રેણીમા સ્થિત હાય, ચાહે ક્ષેપક શ્રેણીમા તથા છદ્મસ્થ વીતરાગના અગીયાર અને ખારમા ગુણસ્થાનવતી વેને ३० ७० - Page #685 -------------------------------------------------------------------------- ________________ - - - ५५२ उत्तराष्पपनसरे कल्याण नास्ति । मयाऽनादिभवसमागत मिथ्यात्वमपनीय सम्यक्त्व लब्धम् । तदेव पुनः पुनरात्मनि दृढीकृत्य ज्ञानापरणीयाद्यएनिधर्मरजः समुत्सारणेन केालित्यप्राप्तिक मोक्षपद मम लधव्यमस्ति । अळमनेन तुन्छन विषयसु खेन । इति विमृश्य तपःसयमसमाराधनपूर्वकनिरतिचारसम्यक्त्वरक्षणेन दृढमति मुनिदर्शनपरीपह परिपा, क्षपाणिमारुह्य, केलिल लम्या स्वात्मकल्याण सा धितवान् । एवमन्यैरपि मुनिभिर्दर्शनपरोपहः सोढव्य । का विश्वास करना योग्य है। इन पौद्गलिक मुगों से जीवों का कुछ भी आत्महित नहीं हो सकता है। मैंने बड़ी कठिनता से अनादि भवा से ससक्त मिथ्यात्व का अपनयन कर सम्यरत्व का लाभ किया है । इसलिये यह दुर्लभता से प्राप्त होने वाली वस्तु (सम्यक्त्व) का नाश न होने पावे, इस प्रकार सचेष्ट होकर मुझे यार २ इस को निज आत्मा में दृढ करते रहना चाहिये, और ज्ञानावरणीय आदि अष्ट प्रकार कर्मरजके निवारण से केवलित्वकी प्राप्तिपूर्वक मुक्ति पदका लाभ करना चाहिये इसी मे मेरा कल्याण है। इन तुच्छ वैषयिक सुखो के सेवन से कौनसा निज का लाभ हो सकता है। इस प्रकार विचार कर तप एच सयम की आराधना करते हुए दृढ़ मति मुनिराज ने निरतिचार सम्यक्त्व की रक्षा से दर्शनपरीषह का सहन किया और क्षपकश्रेणी पर आरूढ हो कर केवलिपदका लाभ कर अपना आत्मकल्याण कर लिया। इसी प्रकार अन्य मुनिजनों को भी दर्शनपरिपहजयी बनना चाहिये। કાઈ પણ આત્મહિત થઈ શકવાનું નથી મે ભારે કઠીનતાથી અનાદિ ભવાથી સ સત મિથ્યાત્વનુ અપનયન કરી સમ્યકત્વને લાભ કર્યો છેઆ માટે આ દુર્લભતાથી પ્રાપ્ત થયેલ વસ્તુ સમ્યકત્વને નાશન થાય એ રીતે સચેત બનીને મારે વારંવાર એને મારા પિતાના આત્મામા દૃઢ કરતા રહેવું જોઈએ અને જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારની કમરજના નિવારણથી કેવલિત્વની પ્રાપ્તિ પૂર્વક મુક્તિ પદનો લાભ મેળવવો જોઈએ આ કરવામાં જ મારૂ કલ્યાણ છે તુચ્છ એવા વૈષયિક સુખોના સેવનથી મને ક લાભ થવાને છે? આ પ્રકારની દઢ વિચાર કરી તપ અને સયમની આરાધના કરતા દઢમતિ મુનિરાજે નિર તિચાર સમ્યકત્વની રક્ષાથી દર્શનપરીષહ સહન કરી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ બની કેવલીપદને લાભ કરી પિતાના આત્માનું કલ્યાણ કર્યું આ રીતે અન્ય મુનિજને એ પણ દર્શનપરીષહ જયી બનવું જોઈએ Page #686 -------------------------------------------------------------------------- ________________ ५५७ प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ परीपहावतरणम् ___ ननु आत्यन्तिकशीतस्पर्श सति वहिसानिध्ये, तथा-शरीरस्यैकस्मिन् भागे छायाश्रितेऽपरस्मिन् भागे सूर्यकिरणमतप्ते सति एकस्य पुरुषस्य एकस्या दिशि शीतम् , अन्यस्यां चोष्णमित्येव द्वयोरपि शीतोष्णपरीपहयोर्युगपत् सभवोऽस्तीति चेत् , उच्यते-अत्र परीपहे फालकृतशीतोष्णयोर्ग्रहणम् , अतो नास्त्येतत्प्रश्नाकाश इति । ___ शका-शीतस्पर्श और उष्णस्पर्श का जो आपने परस्पर विरोध यतलाया है वह जचता नही है, क्यों कि आत्यतिक शोतस्पर्श होने पर भी अग्नि के समीप में, तथा शरीर का एक भाग छायाश्रित होने पर, दूसरा भाग मूर्य की किरणों से तप्त होने पर एक ही पुरुष को एक दिशा में शीत का, अन्य दिशा मे उष्ण का अनुभव युगपत् होता है, इस प्रकार शीत और उष्णस्पर्श का एक ही पुरुप में देशादिक की अपेक्षा एक साथ सद्भाव पाये जानेसे इनमें आप विरोध कैसे कहते हैं। उत्तर-इस प्रकार की आशका यहा नही करना चाहिये। क्यों कि यहा जो शीत उष्ण परीपह का युगपत् विरोध यतलाया गया है वह काल की अपेक्षा से बतलाया गया है । शीतकाल मे शीतपरीषह का उष्णकाल में उष्णपरीषह का सद्भाव रहता है । शीतकाल में उष्णकाल नहीं होता और उष्णकाल मे शीतकाल नही होता, अतः इस अपेक्षा से यहा इस प्रश्न के होने का अवकाश ही नही है। શકા–શીતસ્પર્શ અને ઉણસ્પર્શનો જે આપે પરસ્પર વિરોધ બતાવેલો છે તે ખબર નથી કેમકે, અત્યતિક ઠડીને સ્પર્શ લેવાથી પણ અગ્નિના સાનિધ્યમાં તથા શરીરને એક ભાગ છાયાશ્રિત હોવાથી, બીજો ભાગ સૂર્યના કિરણેથી તૃપ્ત હોવાથી, એકજ માણસને એક દિશામાં ઠંડીનો અને બીજી દિશામાં ઉણને અનુભવ યુગપત થાય છેઆ રીતે ઠંડી અને ઉષ્ણસ્પર્શને એક જ માણસમાં દેશાદિકની અપેક્ષા એક સાથ સદુભાવ દેખાતા આમાં આપ વિરોધ કેવી રીતે કહે છે? ઉત્તર–આ પ્રકારની આશકા અહિ ન કરવી જોઈએ કેમકે, અહિ જે ઠડી અને ઉષ્ણ પરીષહને યુગપત્ વિરોધ બતાવવામાં આવેલ છે તે કાળની અપેક્ષાથી બતાવવામાં આવેલ છે શીતકાળમાં કડીને પરીષહ અને ઉષ્ણુકાળમાં ઉણપરીષહને સદ્દભાવ રહે છે શીતકાળમાં ઉણકાળ હેત નથી અને ઉણ કાળમાં શીતકાળ હેતે નથી આથી આ અપેક્ષાએ અહિયા આ પ્રશ્ન થવાને અવકાશ જ નથી Page #687 -------------------------------------------------------------------------- ________________ अचेला-रति-स्त्री-निपद्या-ऽऽक्रोश-याचना-सत्कारपुरस्कारपरीपहाः भवन्ति । दर्शनमोहनीयोदये-एका दर्शनपरीपहा-वेदनीयोदये-एकादश-पिपासा-धीतो ष्ण दंशमशक-चर्या-शय्या-वध-रोग-णस्पर्श-मलाख्याः परीपहाः उत्पपन्ते । लाभान्तरायोदये-एकः अलामपरीपहः । अष्टविधर्मवन्धकस्य, तथाऽपुर्वजित सप्तविधकर्मवन्धकस्य च सयतस्य द्वाविंशतिः परीपहाः सभवन्ति, तत्र स उलगता युगपद् विंशतिपरीपहान् वेदयति । यत्र समये शीवपरीपहं वेदयति न वदोष्ण परीपहम् , यदा चोप्णपरीपह वेदयति, न तदा शीवपरीपह , तयोः परस्परमत्य न्तविरोधेन एकदा एकनासम्भवात् । तया यस्मिन् समये चर्यापरीपहम् वेदयति। न तदा निपद्यापरीपहम् , यदा निपद्या परीपह वेदयति न तदा चर्यापरीषह, चर्यानिपद्यापरीपहयोरपि परस्परमत्यन्तनिरोधेन एकदा एकत्रासभवात् । । ये दो परीपह होते हैं। चारित्रमोहनीय के उदय में अचेल १, अरति २, स्त्री ३, निपया ४, आक्रोश ५. याचना ६. सत्कारपुरस्कार , ये ७ सात परीपह होते हैं । दर्शनमोहनीय के उदय में एक दर्शनपरा पह, वेदनीय के उदय में ११ ग्यारह परीपह-क्षुधा १, तृषा २, शीत ३० उष्ण ४, दशमशक५, चर्या ६, शय्या ७, वघ८, रोग ९, तृणस्पशे १०, और मेल ११ होते है। लाभान्तराय के उदय में एक अलाम परीषह उत्पन्न होता है। आठों प्रकार के कर्म का बन्धक तथा आयु सिवाय सात कर्मों का बन्धक जो सयत है उसके २२ बाईस परा१९ होते हैं। एक काल में जीव अधिक से अधिक २० वीस परीषहा का वेदन कर सकता है, क्यों कि चर्या और निषद्या मे से किसी एक का शीत एव उष्ण मे से किसी एक एक का ही वेदन होगा, दोनों का युगपत् नही, कारण कि इनका परस्पर एक साथ रहने मे विरोध है । પરીષહ છે ચારિત્ર મોહનીયના ઉદયમા અલ. ૧ અરતિ, ૨ ખ્રિ, ૩ નિષઘા! આક્રોશ ૫ યાચના, ૬ સત્કારપુરસ્કાર, ૭ આ સાત પરીષહ હોય છેદર્શન નીયના ઉદયમાં એક દશનપરીષહ, વેદનીયના ઉદયમાં ૧૧ અગીયાર પરાથર્ષ अम, १ तरस, २४1, 3 , ४६शभश४. ५ यर्या ईशया, ७५५, ८श, ૯ તૃણસ્પર્શ ૧૦ અને મેલ ૧૧ હોય છે લાભારાયના ઉદયમાં એક અલગ પરીષહ ઉત્પન્ન થાય છે આઠ પ્રકારના કર્મના બંધક તથા આયુ શિવાય સાત કર્મોના બ ધક જે સયત છે તેને ૨૨ બાવીસ પરીષહ હોય છે એક કાળમાં એક ૧ અધિકમાં અધિક ૨૦ વીસ પરીષહનું દાન કરી શકે છે કેમકે, ચર્યા અને નિષઘામાથી કઈ એકનુ કડી અને ઉષ્ણમાથી કઈ એકનું જ વેદન થતુ હોય છે બન્નેનુ યુગપતું નહીં કારણ કે, તેને પરસ્પર એક સાથે રહેવામાં વિરોધ છે Page #688 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ मा ४५ परोपद्वावतरणम् ५५९ चेदुच्यते - सूक्ष्मपरायस्य चारित्रमोहनीय दर्शनमोहनीय सत्तामात्र वर्तते, न तु परीपद हेतुभूत सूक्ष्मोऽपि मोहनीयोदयोऽस्तीति न मोहनीयजन्यपरीपहो भवति, ततच परविधयन्धकस्य मोहनीयोदयाभावेन सर्वत्रौत्सुक्यनिवृत्तिर्भवति, औत्सुक्यनिटच्या च विहारपरिणामाभानः, तेन शय्यापरी पडवेदनसमये चर्याया अभावः । अत्र तु - मोहनीयोदयाद् वादररागवत्त्वेन औत्सुक्य विहारपरिणामरूप संभवति, तदा शस्यापरीपदवेदनसमये चर्यापरीपह परिणामरूपेण वेदयति, अतो विंशतिपरीपदान् वेदयतीति कथन सम्यगेन । कि शय्या और निषद्या में से एक फिर घट जाने से वीस की जगह १९ उन्नीस परीपों के वेदना का ही सद्भाव कहना चाहिये ? उत्तर-- मक्ष्मसपराय सयत के चारित्रमोहनीय एव दर्शनमोह न केवल सत्तामात्र है, परीपह का हेतुभूत थोडा सा भी मोहनीय का उदय वहा नहीं है कि जिससे वहा मोहनीय के उदय से होने वाला परीपह हो सके, अतः छह कर्मों का बंधक जो सयत है उसके मोहनीय कर्म के उदय के अभाव से सर्वत्र औत्सुक्य की निवृत्ति हो जाती है । औत्सुक्य की निवृत्ति से विहार करने के परिणाम की भी निवृत्ति हो जाती है, इससे शय्यापरीपह के वेदन के समय में वहा चर्या का अभाव है परन्तु जो सप्तविध कर्म का अथवा अष्टविध कर्म का धक है उसके मोहनीय का उदय है इससे चादर रागवाला होने से उसके विहारपरिणामरूप औत्सुक्यभाव सभावित होता है। उस समय वह शय्यापरीपह के वेदन के समय में चर्यापरीपह को परिणामકારણ કે શય્યા અને નિષદ્યામાથી એક ઘટિજવાથી વીસને બદલે ઓગણીસ પરીષહેાના વેદનના જ સદ્ભાવ કહેવા જોઈ એ ઉત્તર——સૂક્ષ્મ સાપરાય સયતના ચારિત્ર માહનીય અને દર્શનમેહની યની કેવળ સત્તા માત્ર છે પરીષહના હેતુભૂત ઘેાડા પણુમેહનીયના ઉદય ત્યા નથી કે જેનાથી ત્યા માહનીયના ઉદયથી આવનાર પરીષહ થઈ શકે આથી છ કર્મોના બધક જે સયત છે તેના મેાહનીય કર્મના ઉદયના અભાવથી સત્ર ઔત્સુકયની નિવૃત્તિ થઈ જાય છે. ઔત્સુકયની નિવૃત્તિથી વિહાર કર વાના પરિણામની પણ નિવૃત્તિ થઈ જાય છે. આથી શય્યાપરીષહના વેઢનના સમયે ત્યા ચર્ચોના અભાવ છે પરતુ જે સાત પ્રકારના કર્માંના અથવા માઠ પ્રકારના કર્મોના ખધક છે તેને માહનીયને ઉદય છે. આ કારણે માદર રાગ વાળા હાવાથી એના વિહાર પરિણામ રૂપ ઔત્સુષ્યભાવ સભવીત બને છે. એ સમયે તે શય્યાપરીષહના વેદન સમયમાં ચર્ટીંપરીષહને પરિણામરૂપથી વેદિત Page #689 -------------------------------------------------------------------------- ________________ - - % 3D ૧૮ उत्तरायण ननु भगवता 'आयुर्मोहनीयानितपइविधर्मबन्धकः सूक्ष्मसंपरायसयत उस्कर्पतो युगपद् द्वादश परीपदान् वेदयति' इत्युक्तम् , तत्र यदा शय्यापरीपा वेदयति, न तदा चर्यापरीपहम् , यदा चर्यापरीपह वेदयति, न तहा भय्यापरीष इम्, इति कथितम् , कथं तहि-सप्तरिधर्मरन्धकोष्टविधामनन्धकच सयतो युगपद् विंशतिपरीपहान् वेदयेत् । यतथर्यया सह शग्यानिपधयोनिरोधेन चर्यास दावे शग्यानिपधयोरसभाव, एकोनविंशतेरेव परीपहाणा वेदनसमव इति शका-भगवान ने “आयु एव मोहनीय वर्जित छह कर्मों का बध करनेवाला सूक्ष्मसपरायगुणस्थानवाला सयत उत्कर्ष की अपेक्षा युग पत् १२ बारह परीपहोंका वेदन करता है। ऐसा कहा है सो उसमें जिस समय वह शय्योपरीपहका वेदन करता है उस समय वह चर्यापरीषहका वेदन नही करता है, और जिस समय चर्यापरीपर का वेदन करता है उस समय शय्यापरीपह का वेदन नहीं करता सो इस प्रकार का विवक्षा से वहाँ चौदह परीपहों के सामान्य कथन में उत्कर्षक का अपेक्षा चारह परीपह का वेदन करना ठीक बैठ जाता है, परन्तु जा आयुवर्जित सात प्रकार के अथवा आठ प्रकार के कर्मों का बक सयत है उसके चर्या के साथ शय्या और निपद्या का विरोध होने से चर्या के सद्भाव मे शय्या और निपद्या का सभव हो नही सकता है ऐसी परिस्थिति मे इस सयत के जो उत्कर्षक की अपेक्षा २० बीस परीषहो का सद्भाव बतलाया है वह कैसे सगत हो सकता है, क्या શકા–ભગવાને “આય અને મેહનીય વજીત છ કર્મોને અધ કરવા વાળા સૂરમ સપરાય સયત ઉત્કર્ષની અપેક્ષા યુગપત બાર પરીષહનું વદન કરે છે ” એવું કહ્યું છે તે તેને જે સમય તે શય્યાપરીવહન વેદન કરે છે તે સમયે તે ચર્ચાપરીષહ વેદન કરતા નથી અને જે સમય ચોપરી હનુ વેદન કરે છે તે સમય શપ્પાપરીષહનુ વેદન નથી કરતા આ પ્રકારની વિવિક્ષાથી ચૌદ પ્રકારના પરીષહના સામાન્ય કથનમા ઉત્કર્ષની અપેક્ષા બાર પરીષહનુ વેદન કરવુ બરાબર બંધ બેસતુ છે પરંતુ આયુવત જે સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોના બાધક સયત છે-એની ચર્યા સાથે શમ્યા અને નિષદ્યાને વિરોધ હોવાથી ચયના સદૂભાવમાં શમ્યા અને નિષદ્યાના સભવ થઈ શકતું નથી એવી પરિસ્થિતિમાં આ સયત કે જે ઉત્કર્ષની અપેક્ષાએ વીસ પરીષહનો સદુભાવ બતાવેલ છે તે કઈ રીતે સાગત થઈ શકે? Page #690 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ छमस्थपरीपहाणां मेदा सम्यक्त्व-मोहनीयरूपस्य वृहति भागे उपशान्ते, शेपे चानुपशान्ते एव स्यात् । नपुसकवेद चासो दर्शनत्रयस्य शेपाशेन सहोपशमयितु प्रवर्तते, ततश्च नपुसकवेदो. पशमावसरे अनिवृत्तिनादरसपरायस्य सतो दर्शनमोहनीयस्य प्रदेशत उदयोऽस्ति, न तु दर्शनमोहनीयस्य सत्तामानम् , तवस्तनिमिचको दर्शनपरीपहस्तस्यास्ति, ततश्चा. प्टावपि परीपहान् वेदयति। . उत्तर-यह अनिवृत्तिवादरसपराय वाला सयम दर्शनसप्तक के उपशम होने के ऊपर हीनपुसकवेदादिक के उपशमकाल मे होता है । इसके दर्शनमोहनीय का उदय प्रदेश की अपेक्षा से माना गया है। यह इस प्रकार - दर्शनसप्तक के अन्तर्गत जो मिथ्यात्व, मिश्र, सम्यक्त्वमोहनीय, ये तीन दर्शन हैं, इनका अधिक से अधिक जब उपशमन हो जाता है तथा कुछ भाग अनुपशान्त रहता है तब नपुसकवेद को यह इसी अनुपशान्त दर्शनत्रय के भाग के साथ २ उपशात करने के लिये प्रवृत्त होता है, इसलिये नपुसकवेद के उपशमन के काल में इस अनिवृत्तिवादरसपराय वाले सयत के दर्शनमोहनीय का प्रदेश की अपेक्षा से उदय माना गया है, अतः दर्शनमोहनीय का इसके केवल सत्तामात्र ही नहीं है, प्रदेशोदय भी है । इससे उसके दर्शनमोहनीय उदय जन्य परीपह है ऐसा मानना चाहिये इससे वहां वह आठ परीपहों का वेदन करता है। ઉત્તર–આ અનિવૃત્તિ બાદર સ પરાયવાળા સમદર્શન સકને ઉપ શમ થવાના ઉપર જ નપુસકવેદાદિકના ઉપશમ કાળમાં થાય છે. એના દર્શન મેહનીયને ઉદય પ્રદેશની અપેક્ષાથી માનવામા આવેલ છે તે આ પ્રકારે દર્શન સપ્તકના અંતર્ગત જે મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય આ દર્શનત્રય છે એમને અધિથી અધિક ભાગ જ્યારે ઉપશાત થઈ જાય છે તથા છેડા ભાગ અનુપશાત રહે છે ત્યારે નપુસકવેદને આ એજ અનુપશાન્ત દર્શનત્રયના ભાગની સાથે સાથે ઉપશાત કરવા માટે પ્રવૃત્ત થાય છે. આ માટે નપુસક વેદના ઉપશમના કાળમાં આ અનિવૃત્તિ બાદર સ પરાયવાળા સ યતના દર્શન મેહનીયના પ્રદેશની અપેક્ષાથી ઉદય માનવામાં આવેલ છે આથી દર્શન મેહનીયને એમાં કેવળ સત્તા માત્ર નથી, પ્રદેશદય પણ છે આથી એના દર્શન મોહનીય ઉયજન્ય દર્શનપરીષહ છે એમ માનવુ જોઈએ આથી ત્યા તે આઠ પરિવહનુ વેદન કરે છે उ०७१ Page #691 -------------------------------------------------------------------------- ________________ उतरायन ननु अनिरतिपादरसपरायस्य मोहनीयसभवानामप्टानामपि परीपहाणा कर्ष सभवः ? यतो दर्शनसप्तकोपशमे पादरकपायस्य दर्शनमोहनायोदयामावन दर्शन परीपहाभागात् सप्तानामेव सभयो नाष्टानाम् , अथ दर्शनमोहनीयोदयामावेषि दर्शनमोहनोयसत्ताऽपेक्षया दर्शनपरोपहोऽपि स्यादित्युच्यते, सहि उपचमकर सूक्ष्मसपरायस्यापि मोहनीयसत्तासद्भावात् कथ तज्जनिताः सर्वेऽपि परीपहा न भवन्तीति न्यायस्य समानत्वात् ।। __अत्रोच्यते-दर्शनसप्तकोपशमस्योपर्ये नएसकवेदाधुपशमकाले अनिचि वादरसपरायो भाति, स च दर्शनसप्तकान्तर्गतम्य दर्शनत्रयस्य मिथ्यात्व-मिश्ररूप से वेदित करता है। इस कारण वह २० वीस परीपहों का वेदन करता है, यह कथन समीचीन ही है। शका-जो सयत अनिवृत्ति चादर सपराय वाला है उसके मोहनीय से सभवित आठ परीपहो की सभावना कैसे हो सकती है। क्यों कि दर्शनसप्तक के उपशम होने पर उस यादर कषाय वाले सयत के दर्शनमोहनीय के उदय के अभाव से दर्शनपरीषह तो होगा नही, इसलिये वहा आठ की जगह ७ सात परीपह ही सभवित होत है, फिर आठ की सभावना कैसे कही गई है ? यदि दर्शनमोहनीय क उदय के अभाव मे भी दर्शनमोहनीय की सत्ता की अपेक्षा से दर्शनपरीपह भी है ऐसा कहा जाय तो उपशमक होने पर सूक्ष्मसपराय वाले के भी मोहनीय की सत्ता के सदभाव से उसके उदय से होनेवाल सर्वे परीषह नही मानना चाहिये क्यों कि न्याय सर्वत्र समान होता है। કરે છે આ કારણે તે વીસ પરીષહનુ વેદન કરે છે આ કથન સમીચીન જ છે | શકા–જે સયત અનિવૃત્તિ બાદર સપરાયવાળા છે તેના મેહનીયથી સભવિત આઠ પરીષહોની સંભાવના કેવી રીતે બની શકે? કેમકે દર્શનસનું ઉપશમ થવાથી એ બાદર કષાયવાળા સયતના દર્શન મેહનીયના ઉદયના અભાવથી દર્શનપરીષહ તે થશે નહીઆ માટે ત્યા આઠની જગ્યાએ સાત પરીષહ જ સંભવીત દેખાય છે છતા આઠની સભાવના કેમ કહેવાઈ છે? કદાચ દર્શન મોહનીયના ઉદયના અભાવમાં પણ દર્શન મોહનીયની સત્તાની અપેક્ષા દર્શનપરીષહ પણ છે એવું કહેવામા આવે તે ઉપશામક હોવા છતા સૂક્ષમ સપરાયવાળાને પણ મોહનીયની સત્તાના સદૂભાવથી તેના ઉદયથી થનાર સર્વ પરીષહ ન માનવા જોઈએ કારણ કે, ન્યાય સર્વત્ર સમાન હોય છે, Page #692 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ छनस्थपरीपहाणा मेदा तत्र प्रथम स्थानम् - उदितकर्मा । उदित माल वा कर्म - मिथ्यात्वमोहनीयादि यस्य स तथा खलु अय पुरुष उन्मत्तकभूतो मदिरादिना विप्लुतचित्त इवास्ति, ' तेन कारणेन 'मामयमाक्रोशति वा, अपहसति वा, निच्छोटयति- हस्तादी गृहीत्वा बलात् क्षिपति वा, दुर्वचनैर्निर्भत्सयति वा, रज्ज्यादिना वध्नाति वा, कारागारप्रवेशनादिना रुणद्धि वा, छविच्छेद - छवेः शरीराज्यवस्य हस्तादेश्छेद करोति वा, मारणस्थान नयति ना, मारयति वा, अपद्रावयति वा, उपद्रन करोति वा, वस्त्रं, अधिक से अधिक समय तक रखना चाहिये ताकि उनके सहन करने की क्षमता आत्मा मे आती रहे । पाच स्थानों में सर्वप्रथम स्थान उदितकर्मा है - मिथ्यात्व मोहनीय आदि कर्म जिसका प्रवलरूप से उदय में आरहा है ऐसा जीव उदितकर्मा है । इस प्रथमस्थान को लेकर जब परीपह एव उपसर्गो का निपात संयत के ऊपर हो तब उसे यह विचार करना चाहिये कि यह पुरुष उदितकर्मा है - इसका मिथ्यात्वमोहनीयादिक कर्म प्रनलरूप से उदय में आरहा है, इसलिये यह उन्मत्त जैसा हो रहा है-मदिरा के पान से जिस प्रकार मनुष्य होश हवाश खो बैठता है उसी तरह का यह बना हुआ है, इसी कारण यह मेरे प्रति रुष्ट हो रहा है, मेरी हॅसी मजाक करता है, हाथ पकड़ कर मुझे खेचना है, दुर्वचनों से मेरा तिरस्कार करता है, रस्सी आदि से मुझे बाधता है, कारागार मे मुझे वध करता है, मेरे शरीर के अव यव को छेदता है, वधस्थान पर मुझे ले जाता है, मारता है, मुझे यहा ५६३ અધિક સમય સુધી રહેવુ જોઇએ જેથી તેને સહન કરવાની સમતા આત્મામા આવતી રહે પાચ સ્થાનામા સવપ્રથમ સ્થાન ઉદિત કર્મો છે. 'મીથ્યાત્વ મેહનીય આદિ કર્મ જેનુ પ્રમળ રૂપથી ઉદ્દયમા આવી રહેલ છે એવા જીવ ઉદિત કર્મો છે. આ પ્રથમ સ્થાનને લઈને જ્યારે પરીષહ અને ઉપસ્ગીના નિપાત સાધુ સયતની ઉપર હોય ત્યારે તેણે એ વિચાર કરવા જોઈ એ કે આ પુરૂષ ઉદિત કર્યાં છે તેનુ મિથ્યાત્વ માહનીયાદિક કમ પ્રબળ રૂપથી ઉદયમા આવી રહેલ છે આથી જ તે ઉન્મત્ત જેવા બની રહેલ છે. મદિરાના પાનથી જેવી રીતે મનુષ્ય શુદ્ધિ બુદ્ધિ ખાઇ બેસે છે એવી રીતનુ આ બનેલ છે. આ કારણથી તે મારા તરફ઼ રૂષ્ટ બની રહેલ છે, મારી હાસી મજાક કરે છે, હાથ પકડીને મને ખૂંચે છે. દુચનાથી મારા તિરસ્કાર કરે છે, દોરડા આદિથી મને ખાધે છે, કારાગારમા મને બંધ કરે છે, મારા શરીરના અવયવાને છેદે છે, વધસ્થાન ઉપર મને લઈ જાય છે, મારે છે, મને ત્યાથી ભગાડે છે, મારા ઉપર ઉપદ્રવ Page #693 -------------------------------------------------------------------------- ________________ 1 - एते च परीपडा द्विविधा:-द्रव्यपरीपहा भावपरीपहाभ । तर द्रल्पपरीमा नाम ये इहलोक निमित्तका धन्धनादयः परपशादधिमान्ते ते । मावपरीमहा ये ससारोच्छेदनार्थमनाकुलेन मनसाऽधिसामन्त । अत्र शास्ने भावपरीपहाणामेवारिकार। अथ छमस्थपरीपराणा भेदा: झानावरणीयादिघातिकर्मचतुष्टय छम, तत्र तिष्ठतीति छमस्थामायसहिता, स पञ्चमिः परीपहादिसइनालम्बनरूपः स्यानरुदितान् परोपहोपसर्गान् सम्यक तत्रूपायोदयनिरोधाऽऽदिना सहेत-रिचलितो न भवेद , क्षान्त्या क्षमेत, अदीन, तया तितिक्षेत, अध्यासीत परीपहादावर आधिक्येनासीत, न चले। - ये परीपह दो प्रकार के हैं-एक द्रव्यपरीपह दसरा भावपरीषह । इस लोकसयधी जो वध धन आदिक परशता से सहन किये जाते हैं। व्यपरीपह हैं । ससार यधन को नष्ट करने के लिये भव्य सयमीजनों द्वारा जो विना किसी आकुलता के सहन किये जाते हैं वे भावपरी पह हैं । इस शास्त्र में इन्ही भावपरीपहो को सहन करने का उपदेश है, और उसी निमित्त यह अधिकार है।। । उमस्थपरीपहों के भेद-ज्ञानावरणीय आदि चार धातियाकमे का नाम छद्म है । इस उम्र में जो रहता है उसका नाम छवस्थ है। ऐसा सयमी जीव कपायसहित रोता है। उसे पाच स्थानों से उदित परीपहों एव उपसर्गों को कपाय के उदय का निरोध आदि करते हुए सहन करना चाहिये। शान्तिभाव से अविचलित होकर उसे उस समय घबराना नहीं चाहिये । परीपद आदि के स्थान में ही अपने आपको આ પરીષહ બે પ્રકારના છે-એક દ્રવ્યપરીષહ બીજો ભાવપરીષહ આ લોક સ બ ધી જે વધ બ ધન આદિક પરવશતાથી સહન કરવામાં આવે છે તે દ્રવ્યપરષિમાં છે સ સાર એ ધનને નષ્ટ કરવા માટે ભવ્ય સંયમી જને દ્વારા જે કોઈ પ્રકારની વ્યાકુળતા વગર સહન કરવામાં આવે છે તે ભાવપરીષહ છે આ શાસ્ત્રમાં તે ભાવપરીષહાને સહન કરવાને ઉપદેશ છે અને એ નિમિત્તે આ અધિકાર છે છદ્મસ્થપરીષહોના ભેદ– જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીયા કર્મનું નામ છબ છે આ છદ્મમાં જે રહે છે તેનું નામ છદ્મસ્થ છે એવા સ યમી જીવ કષાય સહીત છે એને પાંચ સ્થાનેથી ઉદિત પરીષહ અને ઉપસર્ગોને કષાયના ઉદયનો નિરોધ આદિ સમજીને સહન કરવા જોઈએ શાતિભાવથી અવિચલીત બનીને તેણે એ સમયે તેનાથી ગભરાવું ન જોઈ એ પરીષહ આદિના સ્થાનમાં જ પિોતે પિતાને અધિકથી Page #694 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४५ केवलीपरीपहाणा मेदा तथा-एप वालः पापभयरहितत्वात् करोतु नाम आक्रोशनादि, मम पुनर सहमानस्य अक्षममाणस्य अतितिक्षमाणस्य अनध्यासमानस्य, सर्वथा असावादि पापकर्म सपद्यते । इति चतुर्थ स्थानम् । वथा-एप पालः पापभयरहितत्वात् करोतु नाम आक्रोशनादिक, मम पुन खलु सम्यरु सहमानस्य यावत् अध्यासमानस्य किं सपद्यते, अयं तावत् पाप वध्नाति मया च एकान्तेन निर्जरा क्रियते । इति पञ्चम स्थानम् । _ तृतिय स्थान में ऐसा विचार करें कि यह तो वाल है, पाप के भय से रहित होने के कारण भले ही यह आकोश आदि करता रहे, परन्तु मेरा कर्तव्य तो इनको सहन करने का ही है । यदि मैं इनको सहन नहीं करता हू-सहन मे साहस को छोड देता हु, इनसे यदि घवरा जाता है तो मुझे असाता आदि पापकर्म का नियमतः यय होगा। इस प्रकार यह चतुर्थ स्थान है।। ___ पचमस्थान में सयमी को ऐसा विचार करना चाहिये, कि यह परीपह एव उपसर्गकारी व्यक्ति पाप के भय से रहित होने के कारण पाल है, इसकी इच्छाहै यह आक्रोशादिक करे । इससे मेरा निगडता क्या है? मुझे तो उल्टा फायदा ही है, क्यों कि उपसर्ग और परीपह को समतापूर्वक सहन करनेवाले के एकान्तत. कों की निर्जरा होती है, परन्तु यह उपसर्ग परीपहकारी पुरुप पाप का वध करता है । यह पचम स्थान है। ' ત્રીજા સ્થાનમાએવો વિચાર કરે કે, આ તે બાળ છે, પાપક ભયથી રહિત થવાના કારણે ભલે એ આક્રોશ અદિ કરતો રહે પરતું મારુ કત તે એને સહન કરવાનું જ છે જે હું તેને સહન કરતું નથી તેને સહિષ્ણુતામાં ગુણથી વિમુખ થાઉ છુ જે તેનાથી હુ ગભરાઈ જાઉ, તે મને અસાતા અદિ પાપ કર્મનો નિયમત , બધ થશે આ પ્રકારે આ ચોથું સ્થાન પણ છે !! - પાચમ સ્થાનમા–સ યમીએ એ વિચાર કર જોઈએ કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ પાપના ભયથી રહિત હોવાના કારણે બાળ છે તેની ઇચ્છા છે કે, આ આક્રોશ આદિ કરે પણ તેથી મારૂ” બગડે છે શું ? મને તે એથી ઉલટે ફાયદાજ છે કારણકે ઉપસર્ગ અને પરીષહને સમતા પૂર્વક સહન કરનારને એકાન્તત કર્મોની નિર્જરા થાય છે પરંતુ દયાની વાત એ છે કે ઉપસર્ગ પરીષહકારી પુરૂષ તે કેવળ પાપનેજ બધ કરે છે આ પાચમું સ્થાન છે Page #695 -------------------------------------------------------------------------- ________________ उराध्ययनले पात्र, कम्मल, पादमोन्छन, सदोरकमुखात्रिका रजोहरण वा आन्छिनपिबलादुदालयति वा, निच्छिनत्ति-विच्छिन्न करोति दरे व्यवस्थापयति वा, अथवा वस्त्रमीपच्छिनति-आछिनत्ति, विशेषेण छिनति-रिच्छिनत्ति । मिनति-पात्र स्फोटयति वा, अपहरति चोरयति पा। इद चामोगादिकमा आक्रोशधाभिधान परीपहद्वयरूप मन्तव्यम् । उपसर्गविनक्षाया तु मानुष्यकमापिकाद्युपसर्गरूपमिति मथम स्थानम् । तथा-अय परीपहोपसर्गकारी, मिथ्यात्वादिकर्मपशवी पुरुषो यक्षाऽऽविष्टः =देवाधिष्टितः, तेन कारणेन मामाकोशतीत्यादि । इति द्वितीय स्थानम् । . तथा-मम तदावेदनीय कर्म उदितमस्ति, ते नेप मामाकोशतीत्यादि । तेनेव मानुष्यकेश भवेन वेद्यते अनुभूयते यत्तत् , तदपवेदनीयम् । इति तृतीय स्थानम् । से भगाता है, मेरे ऊपर उपद्रव करता है, वस्त्र, पात्र, कम्बल, पादमोच्छन, दोरासहित मुखवस्त्रिका रजोहरण आदि मेरे छुड़ाता है, और छुड़ाकर उन्हें दूर फेंक देता है, अथवा उन्हें झटकता है उन्हें फोड़ता है, चुराता है। ये आकोश आदि यहा पर आक्रोश एव वधपरीपहरूप मानना चाहिये । जिस समय उपसर्ग की विवक्षा में ये आक्रोशादिक हों उस समय इनको मनुष्यकृत अथवा किसी देपीकृत उपसर्ग में परिगणित करना चाहिये । इस प्रकार यह प्रथमस्थान है। द्वितीय स्थान में यह विचार करना चाहिये कि मिथ्यात्वादिक यशवर्ती यह परीपह एव उपसर्गकारी पुरुष किसी देव से अधिष्ठित हो रहा है। इसी कारण यह मुझे आक्रोश आदि से पीडित कर रहा है। यह द्वितीय स्थान है। । । । ४२ छ, पखा, पात्र, ४५स, पापोछन, होश सहित भुमवासी, २२२१ આદિ મારી પાસેથી ખસેડે છે, ખસેડીને તેને દૂર ફેકી દે છે, અથવા તેને ઝાટકે છે, તેને ફેડે છે, ચરાવે છે, એ આક્રોશ આદિ સર્વને આ સ્થળે આક્રોશ અને વધુ પરીષહરૂપ માનવા જોઈએ જે સમયે ઉપસર્ગની વિવક્ષામાં એ આક્રોશ આદિક થાય તે સમયે એને મનુષ્યકત અથવા કેઈ દેવીકૃત ઉપસર્ગમા પરિંગણીત કરવું જોઈએ એ પ્રકારે આ પ્રથમ સ્થાન છે. “ બીજા સ્થાનમા-એ વિચાર કરવો જોઈએ કે, મિથ્યાત્વ આદિકર્મના વશવર્તી આ પરીષહ અને ઉપસર્ગકારી પુરૂષ કેઈદેવથી અધિષ્ઠત થઈ રહેલ છે આ કારણથી મને આક્રોશ વગેરેથી પીડા આપી રહેલ છે આ બીજું સ્થાન છે Page #696 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४५ केवलीपरीपहाणा मेदा तथा-एप वालः पापमयरहितत्वात् करोतु नाम जामोशनादि, मम पुनर सहमानस्य-अक्षममाणस्य अतिविक्षमाणस्य अनध्यासमानस्य, सनया असावादि पापकर्म सपयते । इति चतुर्थ स्थानम् । तथा-एप गालः पापभयरहितत्वात् करोतु नाम नामोशनादिक, मम पुन खलु सम्यक सहमानस्य यावत् अध्यासमानस्य फि सपद्यते, अयं तावत् पाप बध्नाति मया च एकान्तेन निर्जरा क्रियते । इति पञ्चम स्थानम् । तृतिय स्थान मे ऐसा विचार करें कि यह तो बाल है, पाप के भये से ररित होने के कारण भले ही यह आक्रोश आदि करता रहे, परन्तु मेरा कर्तव्य तो इनको सहन करने का ही है । यदि में इनको सहन नहीं करता हू-सहन में साहस को छोड देता हू, इनसे यदि घवरा जाता है तो मुझे असाता आदि पापकर्म का नियमतः वध होगा। इस प्रकार यह चतुर्थ स्थान है। पचमस्थान में सयमी को ऐसा विचार करना चाहिये, कि यह परीपह एव उपसर्गकारी व्यक्ति पाप के भय से रहित होने के कारण पाल है, इसकी इच्छा है यह आक्रोशादिक करे । इससे मेरा निगडता क्या है ? मुझे तो उल्टा फायदा ही है, क्यों कि उपसर्ग और परीपह को समतापूर्वक सहन करनेवाले के एकान्तत. कर्मों की निर्जरा होती है, परन्तु यह उपसर्ग परीपहकारी पुरुष पाप का वध करता है । यह पचम स्थान है। । ती स्थानमा-मेवा विया२ ४२ , म त मा छ, पापना अयथा 1 રહિત થવાના કારણે ભલે એ આક્રોશ અદિ કરતો રહે પરતું મારૂ કર્તવ્ય તે એને સહન કરવાનું જ છે જે હું તેને સહન કરતો નથી તે સહિષ્ણુતામાં ગુણથી વિમુખ થાઉ છુ જે તેનાથી હુ ગભરાઈ જાઉ છું, તે મને અસાતા અદિ પાપ કર્મના નિયમત બ ધ થશે આ પ્રકારે આ ચોથું સ્થાન પણ છે - પાચમ સ્થાનમા–સ યમીએ એ વિચાર કરવો જોઈએ કે, આ- પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ પાપના ભયથી રહિત હોવાના કારણે બાળ છે તેની ઇચ્છા છે કે, આ આક્રોશ આદિ કરે પણ તેથી મારૂ બગડે છે શું ? મને તો એથી ઉલટો ફાયદો જ છે કારણકે ઉપસર્ગ અને પરીષહને સમતા પૂર્વક સહન કરનારને એકાન્તત કર્મોની નિર્જરા થાય છે પરંતુ દયાની વાત એ છે કે ઉપસર્ગ પરીષહકારી પુરૂષ તે કેવળ પાપનેજ બધ કરે છે આ પાચમું સ્થાન છે Page #697 -------------------------------------------------------------------------- ________________ ६६६ उत्तराध्ययन सूत्रे इत्येवैः पञ्चभिः स्थाने उपस्थसयतः उदितान् परीपोपसर्गान् सम्यक सहेत, क्षमेत, तितिक्षेत, अध्यासीत । अथ केवलिपरीपहाणां भेदा: पञ्चभिः स्थानैः केवली उदितान् परीपोपसर्गान् सम्यक् सहेत यावदअध्यासीत । तद् यथा- क्षिप्तचित्त = पुत्रशोकादिना नष्टचिसः खलु अय पुरुषः, तेन कारणेन - एप पुरुषो मामाक्रोशति वा तथैव यात् अपहरति वा । इति प्रथम स्थानम् । तथा - अयं पुरुषो हर्पाधिक्याद् दृप्तचित्तोऽस्ति पुत्रजन्मादि जनितहर्षेण गर्वितोऽस्ति, तेन कारणेन एप पुरुषो मामाक्रोशति यावत् अपहरति वा । इति द्वितीय स्थानम् । इस प्रकार इन पूर्वक्ति पाच स्थानों से उदित परीपह एव उपसर्गे को सम परिणाम से युक्त हो कर साधु को सहन करना चाहिये । उन से घबराना नही चाहिये । केवलीपरीपहों के भेद - केवली पाच स्थानों से उदिन परिषहों को सहन करते हैं, यावत् अध्यासित करते है - अर्थात् सम्यकरूपसे सहन करते हैं । प्रथम स्थानमें वे यह विचार करते हैं कि यह पुरुष पुत्रशोक आदि से विक्षि सचित्त है - इसका चित्त ठिकाने पर नहीं है इस कारण यह मेरे प्रति आक्रोश आदि कर रहा है । 1157 A द्वितीयस्थान में वे यह विचार करते हैं कि यह पुरुष हर्षातिरेक से हप्तचित्त है - पुत्रोत्पत्ति, आदि जनित हर्ष से गर्वित हो रहा है, इस कारण यह मेरे प्रति आक्रोश आदि चेष्टाएँ कर रहा है। 1 小 t سم ૭ ‘- આ પ્રકારના એ પૂર્વાંકત પાચ સ્થાનાથી ઉદિત પરીષહ અને દયસગાને સમરિ ણામથી યુકત મનીને સાધુએ સહન કરવા જોઈ એ એનાથી ગભરાવું ન જોઈએ वसीयशेषहोना - 17 1. 4 કેવલી પાચ સ્થાનાથી ઉતિ પરીષહેને સહન કરે ચાવત્ અધ્યાસિતક પ્રથમ સ્થાનમાં તે વિચારકરે કેઆ પુરૂષ પુત્રજ્ઞેશક આદિથી ચિત્તભ્રમ સ્થિતમાં છે. જેનું ચિત્ત ઠેકાણે નથી તે કારણે તે મારા ઉપર આક્રોશ આદિ કરી રહેલ છે બીજા સ્થાનમાં તે એવા વિચાર કરે કે, આ પુરૂષ હષૅના આવેશમા ફુલાઈ ગયેલ છે, પુત્રોત્પત્તિ વગેરેના કારણથી તે હષથી છકી કારણે એ માશ તરફ આક્રોશ વગેરે ચેષ્ટાઓ કરે છે છે મા Page #698 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४५-४६ अध्ययनोपसंहार तधा-यक्षाविष्टः खलु अय पुरुषः, तेन कारणेन एप पुरुषो मामाकोशति यावत्-अपहरति वा । इति तृतीय स्थानम् ।। तथा-मम पुनः खलु तद्भपवेदनीय कर्म उदितम् । तेन कारणेन एप पुरुषो मामाकोशति यावत्-अपहरति वा । इति चतुर्थ स्थानम् । तया-मा पुनः खलु सम्यर सहमानं क्षममाण विविक्षमाणम् अध्यासमान दृष्ट्वा वहयोऽन्ये छद्मस्थाः अमणा निम्रन्या उदितान् परीपदोपसर्गान् एवं सम्यक् सहिप्यन्ते यावत् अध्यासिष्यन्ते । इति पञ्चम स्थानम् ॥ इत्येतेः पञ्चभिः स्थानः केरली उदितान् परीपहोपसर्गान् सम्यक् सहेत यावत् अध्यासीत । एतत् स्थानागमूने स्पष्टम् । (स्था ५ ठा. १ उ०) ॥ ४५ ॥ तृतीयस्थान में वे यह विचार करते हैं कि यह परीपह एव उपसाकारी व्यक्ति यक्षाविष्ट हो रहा है इस कारण मेरे प्रति आक्रोश आदि कर रहा है। . चतुर्थस्थान में वे ऐसा विचार करते है कि-मेरे इसी भव का वेदनीय कर्म उदित हो रहा है इस कारण यह पुरुप मेरे प्रति आक्रोशा. दिक कर रहा है। पचमस्थान में ऐसा विचार करते हैं-मुझे इन परीपह पच उपसर्गो को अच्छी तरह सहन करते हुए देखकर अन्य अनेक छद्मस्थ श्रमण निन्थ उदितपरीपटो एव उपसर्गीको सहन करेंगे, उनके सहन करने मे चलापमान नही होवेंगे-सहन करते समय धैर्य धारण करेंगे। इस प्रकार इन पाच स्थानों से परीपहो एव उपमर्गो को सरन आदि करते हैं। यह स्थानासूत्रमे स्पष्ट लिखा हुआ है । (स्था.५ ७.१॥३५॥ ત્રીજા સ્થાનમાં એ વિચાર કરે કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ યથાવિષ્ટ થઈ રહેલ છેઆ કારણે તે મારા તરફ આક્રોશ વગેરે કરી રહેલ છે. ચોથા સ્થાનમાં એ વિચાર કરે છે કે, મારા આ ભવના વેદનીય કામ ઉદયમાં આવેલ છે, અને તે કારણને લઈ આ પુરૂષ મારા તરફ આક્રોશ કરી રહેલ છે પાચમા સ્થાનમાં એ વિચાર કરે છે કે, મને આવા પરીષહ અને ઉપગીને સારી રીતે સહન કરતા જોઈને અન્ય અનેક છદ્મસ્થ નિગ્ર શમણું ઉદિત પરીવહે અને ઉપસર્ગોને સહન કરશે તેને સહન કરવામાં ચલાયમાન નહી થાય અને સહન કરતી વખતે ધર્મ ધારણ કરતા રહેશે આ પ્રકારે એ પાચે સ્થાનેથી પરીષહે અને ઉપસર્ગોને સહન કરે આ સ્થાનાગસૂત્રમાં સ્પષ્ટ લખેલ છે (સ્થા ૫ ઉ૦૧) ૪પા Page #699 -------------------------------------------------------------------------- ________________ ५६८ " "अध्ययनार्थमुपसंहरनाहमूलम-एए परीसहा सव्वे, कॉसवेण पवईया। जे भिखू णे विहम्मेजी, टोकर्णइ कण्हुइ ॥४६॥तिमि ॥ चीय परिसहज्झयण समत्त ॥ छाया--एते परीपहाः सर्वे, काश्यपेन प्रवेदिताः। - यान् भिक्षुर्न विहन्येत, स्पृष्टः केनापि कस्मिंश्चित् ॥४६॥ इति प्रवीमि । टीका-'ए' इत्यादि। एते सर्वे परीपहाः काश्यपेन-काश्यपगोत्रोत्पन्नेन भगवताश्रीवर्धमानस्वामिन तीर्थकरेण मवेदिताः-प्रतियोधिताः । यान् परीपहान् ज्ञात्वा भिक्षुः केनापि परीपहेण कस्मिंश्चित् स्थाने स्पृष्टः सन् 'न विहन्येत-न पराजितो भवेत् , सयमात अब अध्ययन के अर्थ का उपसहार करते हुए सूत्रकार कहते हैं___ 'एए' इत्यादि। ' अन्वयार्थ-(एए परीसहा-एते परापहा.) ये २२ वाईस परीपह (कासवेण-काश्यपेन ) काश्यपगोत्रोत्पन्न तीर्थंकर भगवान् श्रीमहावीर स्वामीने (पवेइया-प्रवेदिता' कहे हैं। (जे-यत) जिनको जानकर (भिक्खू-भिक्षु:) भिक्षु (केणइ-केनापि) किसी भी परीपह से (कण्हुइ-कुत्रचित) किसी स्थान में आक्रान्त होने पर (ण विहम्मेज्जा-न विहन्येत) पराजित नहीं હવે અધ્યયનના અર્થને ઉપસ હાર કરતા સૂત્રકાર કહે છે – 'एए' त्यादि मन्वयार्थ-एए परीसहा-एते परीपहा मा मावीस परीष कासवेण-काश्यपेन अश्यपत्रात्पन्न तीर्थ ४२ सावान श्री महावीर स्वामी पवेइया-प्रवेदिता ४ख छ जे-यत्न कनान भिक्खू-भिक्षु पलिक्षु केणइ-केनापि यषडया कण्हुइ-कुत्रचित् ४ २थानमा मात वाथी ण विहम्मेज्जा-न विहन्येत स यमयी मिक्षु पतित न थाय "इति ब्रवीमि " मा प्रशारे भु! पाने २४॥ છે તેવું જ મે કહ્યું છે મારી પોતાની બુદ્ધિની કલ્પનાથી કાઈ - नयी Page #700 -------------------------------------------------------------------------- ________________ प्रियदथिनी टीका अ० २ गा ४६ द्वितीयाध्ययनसमाप्ति पतितो न भवेदित्यर्थः । इति ब्रवीमि भगरता यथा प्रतियोधित, तथा कथयामि न तु स्वयुद्धया प्रकल्प्येति भावः ॥ ४६॥ इति श्रीविश्वविख्यात-जगढल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभापाकलितललितकलापालापक-प्रविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मायकवादिमानमर्दक-श्रीशाहू छत्रपति- कोल्हापुरराजमदत्त" जैनशास्त्राचार्य "-पदभूपित-कोल्हापुरराजगुरुपालब्रह्मचारि-जनाचाय-जैनधर्मदिवाकर-पूज्यश्रीघासीलालपतिविरचिताया श्रीमदुत्तराध्ययनमूनस्य प्रियदर्शिन्यारयाया क्यारस्यायां परीपहनामक द्वितीयमययन सम्पूर्णम् ॥ २ ॥ होवे-सयम से पतित नहीं होवे। " इति ब्रवीमि" इस प्रकार हे जम्मू। भगवान ने जैसा कहा है मैंने वैसा ही कहा है । अपनी घुद्धि से फल्पित कर कुछ नहीं करा है। भावार्थ-अध्ययन की समाप्ति करते हुए सूत्रकार कहते हैं कि जो साधु इन परीपहों से पराजित नहीं होता है वह सयम की ठीक २ आराधना करता है । ये वाईस परीपह मैने नही कहे हैं, भगवान् महापीरने कहे है। अतः इनका स्वरूप जानकर इनके सहन करने में प्रत्येक सयत को सावधान रहना चाहिये ।। ॥ यह द्वितीय परीपहअध्ययन समाप्त हुआ ॥२॥ ભાવાર્થ-અધ્યયનની સમાપ્તિ કરતા સૂત્રકાર કહે છે કે, જે સાધુ આ પરીષહાથી પરાજીત નથી થતા, તે સયમની ઠીક ઠીક આરાધના કરે છે આ બાવીસ પરીષહ મે કહ્યા નથી ભગવાન મહાવીરે કહ્યા છે આથી એનું સ્વરૂપે જાણીને તેને સહન કરવામા પ્રત્યેક સ યતે સાવધાન રહેવું જોઈએ આ બાજુ પરીષહ નામનું અધ્યયન સમાપ્ત થયુ એરા Page #701 -------------------------------------------------------------------------- ________________ ५६८ 'अध्ययनार्थमुपसंहरन्नाह मूलम- ऐए पैरीसहा सव्वे, कॉसवेण पवईया | # F ई ॥ वीय परिसद्दज्झयण समत्त ॥ छाया -- एते परीपहाः सर्वे काश्यपेन मवेदिताः । यान् भिक्षुर्न विहन्येत स्पृष्टः केनापि कस्मिंश्चित् ॥ ४६ ॥ इति ब्रवीमि ॥ टीका--' एए' इत्यादि । उत्तराम्ययनसूत्रे जे' भिर्वखूणे विहम्मेजा, पुट्ठो केइ कण्हुइ ॥४६॥ तिबेमि एते सर्वे परोपहाः काश्यपेन काश्यप गोत्रोत्पन्नेन भगवता श्रीवर्धमानस्वामिना तीर्थंकरेण प्रवेदिताः- प्रतिबोधिताः । यान=परीपहान् ज्ञात्वा भिक्षुः केनापि परीपण कस्मिंश्चित् स्थाने स्पृष्टः सन् ' न विहन्येत =न पराजितो भवेत्, सयमात् 1 - अव अध्ययन के अर्थ का उपसहार करते हुए सूत्रकार कहते हैं'एए' इत्यादि । अन्वयार्थ - (एए परीसहा - एते परापहाः) ये २२ बाईस परीपह (कासवेण - काश्यपेन ) काश्यपगोत्रोत्पन्न तीर्थंकर भगवान् श्रीमहावीर स्वामीने (पवेइया - प्रवेदिता' कहे हैं। (जे यत्) जिनका जानकर (भिक्खू भिक्षुः) भिक्षु (sus - केनापि ) किसी भी परीषह से ( कण्हुइ - कुत्रचित् ) किसी स्थान में आक्रान्त होने पर (ण विहम्मेज्जा - न विहन्येत ) पराजित नहीं - - હવે અધ્યયનના અર્થના ઉપસ હાર કરતા સૂત્રકાર કહે છે. 'एए' छत्याहि अन्वयार्थ --- एए परीसहा - एते परीपहा मा भावीस परीषड कासवेण - काश्यपेन अश्ययगोत्रोत्पन्न तीर्थं ४२ भगवान श्री महावीर स्वाभीमे पवेइया - प्रवेदिता अडेस छे जे - यत्नेने लगीने भिक्खू भिक्षु अर्ध पशु लिक्षु वेणइ-केनापि परीषद्धथी कण्हुइ-कुत्रचित् ।४ स्थानमा सात थवाथी ण विहम्मेज्जा- न विहन्येत सयभथी J लिक्षु पतितन थाय " इति ब्रवीमि " या अक्षरे हे ! लगवाने वु છે તેવુ જ મે કહ્યું છે મારીપેાતાની બુદ્ધિની કલ્પનાથી કાઈ પણ કહેલ નથી. Page #702 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ अङ्गचतुष्टयस्यदुर्लमत्यम् ।' मूलम्-चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । - माणुसत्त सुई सद्धा, समम्मि ये वीरिय" ॥१॥ छाया-चलारि परमाद्गानि, दुर्लभानि इह जन्तोः । मानुपत्व श्रुतिः श्रद्धा, सयमे च वीर्यम् ॥ १ ॥ टीका-'चत्तारि' इत्यादि। : इह-ससारे चत्वारि परमाङ्गानि-परमाणि-उत्कष्टानि, अङ्गानि-साधनानिमुक्तिपासिकारणानि, जन्तोः प्राणिनः, दुर्लभानि-दुःखेन लभ्यानि, नरकनिगोदाद्यनन्तजन्ममरणानन्तरप्राप्यत्वात् । तानि धर्ममाप्तेः प्रधानकारणानि चलारि। कानि' इत्यत आह-'माणुसत्त' इत्यादि । मानुपत्व-मनुष्यजन्म, श्रुतिः धर्मस्य श्रवणम् , श्रद्धाधर्मे रुचिः, च-पुनः सयमे आस्रवविरमणरूपे विरतिलक्षणे सप्तदशविधे वीय विशेषेण ईरयति प्रवर्तयति आत्मान तासु तासु क्रियासु इति वीर्य सामर्थ्यम् । एतानि चत्वारि जीवस्य दुर्लभानि सन्तीति । ___अन्वयार्थ-(इह) इस ससार मे (चत्तारि परमगाणि-चत्वारि परमाङ्गानि ) मुक्तिप्रापक ये चार अग (जतुणो-जन्तोः) प्राणि को (दुल्लहाणि दुर्लभानि) महादुर्लभ है-नरक निगोदादिक मे अनन्त जन्म कर लेने के बाद जीवो को प्राप्त होते है। धर्मप्राप्ति के प्रधान कारण चार अगये हैं-(माणुसत्त-मानुषत्वम्)१ मनुष्यजन्म, (सुई-श्रुति.)२ धर्म का श्रवण, (सद्धा-श्रद्धा)३ धर्म मे श्रद्धा रुचि (य-च) और (सजमम्मि य वीरिय-सयमे वीर्यम् )४ आस्रव का विरमणरूप जो १७ सत्रह प्रकार का सयम है उसमे विशेषरूप से शक्ति के अनुरूप प्रवृत्ति । ये चार बातें जीवके लिये प्राप्त होना महादुर्लभ हैं। स-यार्थ-इह मा ससारमा चत्तारि परमगाणि-चत्वारि परमाङ्गानि भुति मानार से सा२ २५ जतुणो-जतो पायाने दुल्लहाणि-दुर्लभानि महान છે નરક નિગોદાદિકમાં અનત જન્મ કરી લીધા પછી જીને પ્રાપ્ત થાય छे धर्म प्रान्तिनु प्रधान २५ मा यार मछे माणुसत्त-मानुष्यत्वम् १ मनुष्य भाभ, सुई-श्रुति २ धर्मर्नु ५१ सद्धा-श्रद्धा 3 धर्ममा श्रद्धा-३यी य-च मन सजयम्मि वीरिय-सयमे वीर्यम् ४ मापना विरभ५३५२ सत्तर भारत सयभछ તેમાં વિશેષરૂપથી શક્તિની અનુરૂપ પ્રવૃત્તિ આ ચારે વાતો જીવ માટે પ્રાપ્ત થવી મહા દુર્લભ છે Page #703 -------------------------------------------------------------------------- ________________ ॥अथ तृतीयमध्ययनम् ॥ परीपहनामक द्वितीयमध्ययनमुक्तम् । अथ तृतीय चतुरङ्गीयमध्ययन प्रारभ्यते। अस्य चायमभिसम्बन्धः-हानन्तराध्ययने परीपहाः सोडव्या इत्युक्तम् , तत्र 'किमालम्वन कृत्वा ते सोढव्याः ? ' इत्याफाइक्षायां चतुर्णामताना दुर्लभत्वमेव तत्रालम्बनमिति योधयितु चतुरङ्गीयनामामिद तृतीयमध्ययनमुच्यते, तत्रादो वेषां नामानि निर्दिशनाह तृतीय अध्ययनपरीपहनामक दितीय अध्ययन कहा जा चुका है। अब चतुरगीयनामक तृतीय अध्ययन प्रारभ होता है। द्वितीय अध्ययन के बाद इस अध्ययन को प्रारभ करने का सूत्रकार का यह उद्देश्य हैं कि जो द्वितीय अध्ययन में "परीपह सहन करना चाहिये" ऐसा कहा है सो वहा पर ऐसा प्रश्न होता है कि "इन परीपहों को किसका अवलम्बन लेकर सहन करना चाहिये"। इसके समाधान निमित्त ही इस तृतीय अध्ययन का प्रारभ है। इसमें यह बतलाया जायगा कि चार परमउत्कृष्ट अगों की प्राप्ति महादुर्लभ है। ये चार अग बडे पुण्य से मिले हैं, ऐसा समझकर मुनि परीपहों को सहन करते हैं, वे ही चार अग यहा अवलम्बन-आधार-रूप है अतः उन चार अगोंको यहा बतलाते है'चत्तारि'-इत्यादि। અધ્યયન ત્રીજી પરીષહ નામનું બીજુ અધ્યયન કહેવાઈ ગયું હવે ચતુરગિય નામનું ત્રીજી અધ્યયન શરૂ થાય છે બીજા અધ્યયન પછી આ ત્રીજા અધ્યયનને પ્રારભ કરવાનું સૂત્રકારને એ ઉદેશ છે કે, બીજા અધ્યયનમા “પરીષહે સહન કર જોઈએ” એવુ કહેલ છે તેમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, આ પરીષહાને કેતુ અવલ બન લઈને સહન કરવા જોઈએ એના સમાધાન નિમિત્તે જ આ ત્રીજા અધ્યયનને પ્રારભ છે આમાં એ વાત બતાવવામાં આવે છે કે, ચાર પરમ-ઉત્કૃષ્ટ અગેની પ્રાપ્તિ મહા દુર્લભ છે એ ચાર અગ ઘણા પુન્યથી મળે છે એવું સમજીને મુનિ પરીષહેને સહન કરે. એ ચારે અગ અહી અવલ બન આધાર રૂપ છે આથી એ ચાર અને અહી બતાવવામા આવેલ છે 'चत्तारित्या Page #704 -------------------------------------------------------------------------- ________________ ५७३ - -- प्रियदर्शिनी टीका ०३ गा १ अङ्गचतुष्टस्य दोलभ्ये दशदृष्टान्ता मानुषत्वादिपु चतुर्पकस्याप्येकस्यामाचे मोलो न सभवतीत्यतउक्त 'चत्तारि ' इति । धर्मपण विनाऽपि यस्य अद्धा दृश्यते सा जन्मान्तरीयश्रवणजन्यैवेति नास्ति शङ्कावसरः । मृद विना घट इव, तन्तून् विना पट इव, काष्ठ विना शकटमिव मानुपत्वादिचतुष्टय विना मोक्षो न भवति। निर्जरा की अपेक्षा ये चार अग सर्वप्रथम उपादेय होने के कारण मुख्य हैं । इसलिये उनमें ही उत्कृष्टता आती है । इन चारों में से यदि एक भी अग का अभाव रहता है तो मुक्ति का लाभ जीव को नहीं हो सकता है। यही बात “चत्तारि" इस विशेपण से पुष्ट की गई है। प्रन-धर्म के श्रवण से ही जीव को धर्म में श्रद्धा होती है ऐसा ऐकान्तिक नियम नहीं है, क्यो कि प्राय ऐसे भी जीव देखे जाते हैं कि जो धर्म का श्रवण तो नहीं करते हैं फिर भी उनकी धर्म में __ अटूट श्रद्धा रहती है। उत्तर-प्रक्ष ठीक है। परन्तु उसका उत्तर यह है कि-जो जीव ऐसे है कि धर्म श्रवण किये विना भी धर्म मे श्रद्धाशाली होतेहैं उन्हों ने पहिले भव में धर्मश्रवण किया है, उसीका प्रताप है । मिट्टी के विना जैसे घट उत्पन्न नहीं हो सकता है, तन्तुओं के विना जैसे वस्त्र नहीं बन सकता है, काष्ठ के विना जैसे शकट का निर्माण ચાર અગ સર્વ પ્રથમ ઉપાદેય થવાના કારણે મુખ્ય છે. આ કારણે તેનામા ઉત્કૃષ્ટતા આવે છે આ ચારમાંથી જે એક પણ આગને અભાવ રહે તે भुटितन साल यशो नया मापात "चत्तारि" विषयी નક્કી કરવામાં આવેલ છે પ્રશ્નધર્મના શ્રવણથી જ જીવને ધર્મમાં શ્રદ્ધા થાય છે એ એકાનિક નિયમ નથી કેમકે, ઘણું એવા જીવ જોવામાં આવે છે કે, જે ધર્મનું શ્રવણ કરતા નથી છતા પણ એની ધર્મમા અતૂટ શ્રદ્ધા રહે છે ઉત્તર–પ્રશ્ન ઠીક છે પર તુ એનો ઉત્તર એ છે કે જે જીવ એવા છે કે જે ધમ શ્રવણ કર્યા વગર પણ ધર્મમાં શ્રદ્ધાવાળા છે, એમણે આગલા ભવમાં ધર્મ શ્રવણ કરેલ હોય છે આથી જ આ ભવમાં ધર્મમાં જે શ્રદ્ધા છે તે પરભવને વીશે સાભળેલા ધર્મ શ્રવણને પ્રતાપ છે માટી વગર જેમ ઘડો બની શકતો નથી. તાઓ વગર જેમ વસ્ત્ર બની શકતું નથી, લાકડા વગર જેમ શકટનું નિર્માણ Page #705 -------------------------------------------------------------------------- ________________ ૭૨ उत्तराम्पयन एतदङ्गचतुष्टय हि गिरिपु मेरुरिच, तरुषु कल्पतरुरिन, धातुषु सुवर्णमिव पानेषु पीयूपमिव, मणिषु चिन्तामणिरिव, प्रामाणिकपुरुषेषु तीर्थंकर इव, धेनु! कामधेनुंखि, मनुष्येषु चक्रवर्तीय, देवेषु शक्र इव प्रधानमस्तीति सूचनार्थ ' पर मंगाणि ' इत्यत्र परमेति विशेषणम् । ननु मानुपत्वादीना कथ परमाङ्गत्वम् निर्जराया एव मुक्तिप्राप्तौ साक्षात् कार णत्वेन प्राधान्यादिति चेत् ? उच्यते - मानुपलादिचतुष्टय विना निर्जराया अनु रुपच्या तदपेक्षया मानुपत्वादिचतुष्टयस्य प्रथमोपादेयतया मुख्यत्वादुत्कृष्टत्वमस्ति । ये चार अग, पर्वनों में जैसे मेरु प्रधान है, वृक्षों में जैसे कल्पवृक्ष प्रधान है, धातुओं में जैसे सुवर्ण प्रधान है, पेय पदार्थों में जैसे अमृत प्रधान है, मणियों में जैसे चिन्तामणि प्रधान है, प्रामाणिक पुरुषों में जैसे तिर्थकर प्रधान है, गायों मे जैसे कामधेनु प्रधान है, मनुष्यों में जैसे चक्रवर्ती प्रधान है और देवो में जैसे इन्द्र प्रधान है उसी प्रकार ये चार अग प्रधान हैं। इसी बात को द्योतन करने के लिये सूत्रकारने "परम" यह विशेषण दिया है। T प्रश्न -- मानुपत्व आदि मे परमागता - प्रधानता कैसे हो सकती है। क्यों कि मुक्ति की प्राप्ति में निर्जरा ही साक्षात्कारण होती है अत निर्जरा की प्रधानता है । उत्तर - यद्यपि मुक्ति की प्राप्ति मे साक्षात्कारण निर्जरा है परन्तु निर्जरा निराश्रय तो होगी नही, अतः मानुषत्वादि चार के विना जब निर्जरा नही बन सकती है तो यह बात स्वतः सिद्ध होती है कि જેવી રીતે પર્વતામા મેરુ પ્રધાન છે, વૃક્ષામા જેમ કલ્પવૃક્ષ પ્રધાન છે, ધાતુમા જેમ સુવણું પ્રધાન છે, પીવાના પદાર્થોંમા જેમ અમૃત પ્રધાન છે, મણીઓમા જેમ ચિંતામણી પ્રધાન છે, પ્રામાણિક પુરુષામા જેમ તીથ કર પ્રધાન છે, ગાર્ચામા જેમ કામધેનુ પ્રધાન છે, મનુષ્યામા જેમ ચ વર્તી પ્રધાન છે, અને દેવામા જેમ કેંદ્ર પ્રધાન છે, આવી રીતે આ ચાર ગ प्रधान छे भावातने सभलववा भाटे सूत्रारे "परम" मेवु विशेषणु आपेस के પ્રશ્ન—મનુષ્યત્વ આદિમા પરમાગતા પ્રધાનતા કઇ રીતે હાઈ શકે કેમકે, મુક્તિની પ્રાપ્તિમાં નિજ રા જ સાક્ષાત્ કારણ હેાય છે આથીનિજ રાની પ્રધાનતા છે ઉત્તર—કદાચ મુક્તિની પ્રાપ્તિમા સાક્ષાત્કારણ નિર્જરા છે. પરંતુ નિરા નિરાશ્રય જ્ઞ રહે નહીં આથી માનુષત્વાદિ ચાર અગ ષગર નિર્જરા અની રાકતી નથી આથી આ વાત સ્વત સિદ્ધ થાય છે કે નિસની મ Page #706 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अनचतुष्टयदौलग्ये बोलकदृष्टान्त १ ५७५ चुलन्यामासक्तो जातः । तयोर्दुवरित ब्रह्मदत्तेन विदितम् । ब्रह्मदत्तेन काकहसी युगल पिष्टमय मैथुनपरायण निर्माय शूलपोत कृत्वा ताभ्या प्रदर्शितम् । तथागोनस-पद्मनागिनीयुगल पिष्ठमय कृत्वा वाचा तर्जयति-रे दुष्ट ! दुराचारिन् ! गोनस ! किं पद्मनागिन्या सह रमसे ? तत्फलं मुश्व, इत्युक्त्वा तदुभय प्रज्वलज्ज्वलने प्रक्षिपति । एव दुष्फर्मनिवृत्त्यर्थं ब्रह्मदत्तप्रदर्शित दण्ड विलोक्यापि तौ दुष्कर्मकरणान निवृत्तौ । वत चुलन्या दीर्घपृष्ठनृपेण च परस्पर विचार्य ब्रह्मदत्तस्य विवाहः तो वह दीर्घपृष्ठ चुलनी के मोह में फंस गया। चुलनी और दीर्घपृष्ठ के दुश्चरित की बात ब्रह्मदत्त के कान तक भी पहुंच गई। ब्रह्मदत्त ने उन दोनों को शिक्षा देने के अभिप्राय से आटे का एक, मैथुन में परायण काक और हँसी का जोडा निर्मापित कर और उसे शूल मे पिरोकर उन दोनों को दिखलाया । तथा गोनस (फणरहित सर्प) और पद्मनागिनी का भी एक जोडा आटे से उसने तयार किया, और उन्हीं के समक्ष कहने लगा रे-दुष्ट ! दुराचारी गोनस ! तुझे लज्जा नही आती जो तू पद्मनागिनी के साथ रमता है ? अरे अधम ' तू अय अपने किये हुए कर्म का फल भोग । इस प्रकार वाणी से तर्जित कर उसने उन दोनो को जलती हुई अग्नि में डाल दिया। इस प्रकार दुष्कर्म की निवृत्ति के लिये ब्रह्मदत्त के द्वारा प्रदर्शित दण्ड को देखकर भी रानी और दीर्घपृष्ठ अपने अनर्थविधायक दुष्कर्म से पीछे नही हटा । સમય વિતી ગયા બાદ તે દિર્ધપૃષ્ટ ચુલનીના મેહમાં ફસાઈ ગયે ચુલની અને દિર્ઘપૃષ્ણની આ દુશ્ચરિત્રની વાત બ્રહ્મદત્તના કાન સુધી પહોચી ગઈ બ્રહ્મદત્ત એ બને ને શિક્ષા દેવાના અભિપ્રાયથી આટામાથી (લોટમાથી) એક મિથુનમાં પરાયણ કાક અને હસલીનુ જોડુ નિર્માણ કરી તેને શુત્યમાં પરેવીને તે બન્નેને બતાવ્યું તથા ફેણ વગરને સાપ અને પદ્મનાગણનું પણ એક જોડુ આટામાથી (લેટમાથી) બનાવી તૈયાર કર્યું અને તેની સામે કહેવા લાગ્યું, જે દુષ્ટ દુરાચારિ ગોસ (ફેણ રહિત સપ)1 તને લાજ નથી આવતી કે તુ, પદ્મનાગણની સાથે રમી રહ્યો છે અને અધમતુ હવે પિતાના કરેલા કમનું ફળ ભેગવ આ પ્રકારે કહીને એ બને ને તેણે ભડભડતી અગ્નિમાં નાખી દીધા આ પ્રકારે દુષ્કર્મની નિવૃત્તિ માટે બ્રહ્મદત્ત દ્વારા પ્રદર્શિત દડને જોઈને રાણી અને દિર્ધ પૃષ્ઠ પોતાના અનર્થ વિધાયક દિકરી "છા ન ફર્યા એક દિવસની વાત છે કે, આ બન્નેએ એકાતમાં Page #707 -------------------------------------------------------------------------- ________________ - - - - उत्तराभ्ययनरत्र , मानुपत्व दुर्लभमित्या दश दृष्टान्ताः पदयन्ते, तद् यया-चोलकः १, पाशक: २, धान्य ३, घृत ४, रत्न ५, स्वप्नः ६, चक्र ७, कूमः ८, युग ९, परमाणुः १०। अथ प्रथमथोल्लाहप्टान्तः-चोल्लको भोजन तदुपलसितो दृष्टान्तः पोच्यते काम्पिल्यनगरे नमनामको नृपतिरासीद, तस्य भार्या चुलनीनाम्नी, पुत्रो ब्रह्मदत्तनामकः । तस्मिन् नामनृपती मृते सति तत्पुत्रस्य ब्रह्मदत्तस्य वाल्यावस्था विलोक्य नमनपसुहृद् दीर्घपृष्ठनामो नृपस्तद्राज्य रक्षति। तदनन्तर स नहीं हो सकता है उसी तरह इन मानुपत्व आदि चार अगों की प्राप्ति हुए विना मुक्ति की प्राप्ति जीव को नहीं हो सकती है। "मानुपत्व दुर्लभ" मनुष्यपन की प्राप्ति महादुर्लभ है, इस विषय में दश दृष्टान्त कहे जाते है, जैसे-चोल्लक १, पाशक २, धान्य ३, धूत ४, रत्न ५, स्वप्न ६, चक्र ७, कूर्म ८, युग ९ परमाणु १०। , चोल्लक नाम भोजनका है। इससे उपलक्षित होनेसे चोल्लक को भी दृष्टान्त कह दिया गया है। यह प्रथम चोल्लकदृष्टान्त इस प्रकार है। कापिल्य नगर मे ब्रह्म नाम का राजा या । इसकी स्त्री का नाम चुलनी और पुत्र का नाम ब्रह्मदत्त था। राजा ब्रह्म के काल प्राप्त हो जाने के बाद ब्रह्मदत्त की बाल अवस्था देखकर "राज्य में अव्यवस्था न फैल जाय" इस दृष्टि से राजा ब्रह्म के मित्र दीर्घपृष्ठ नाम के राजा ने उसके राज्य को सभाल लिया । जय कुछ समय व्यतीत हो गया થઈ શકતું નથી, એજ રીતે આ માનુષત્વ આદિ ચાર અગોની પ્રાપ્તિ થયા વિના મુકિતની પ્રાપ્તિ જીવને થઈ શકતી નથી मानुपत्व दुर्लभ मनुष्यानी प्रारित महान , 41 विषयमा ४० દwાત કહેવામાં આવે છે જેમ ચૌલક ૧, પાશક ૨, ધાન્ય ૩, ઘત ૪, २न ५, ६, ७, ८, युग ६, ५२भार १० ચેલક નામ ભજનનુ છે એથી ઉપલક્ષિત થવાથી ચૌલકનુ પણ દુષ્ટાત કહેવામાં આવેલ છે આ પ્રથમ ચૌલાદછાત આ પ્રકારનું છે – કાપિલ્ય નગરમાં બ્રહ્મનામને રાજા હતા તેની સ્ત્રીનું નામ ચુલની અને પુત્રનું નામ બ્રહ્મદત્ત હતુ રાજા બ્રહ્મની કાળપ્રાપ્તિ પછી, બ્રહ્માની બાળ અવસ્થા જોઈને રાજ્યમાં અવ્યવસ્થા ન ફેલાઈ જાય” આ દષ્ટીથી રાજા બ્રહ્મના મિત્ર દિર્ઘપૃષ્ટ નામના રાજાએ તેના રાજ્યને સભાળી यो Page #708 -------------------------------------------------------------------------- ________________ "प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये चोल्लकान्त १ ५७७ तत्समीपे प्रकोष्ठकान्तरे शयनार्थं गतः । तदाऽर्घराने जनन्याऽग्निसयोजनात् तज्जतुगृह प्रदीपितम् । ब्रह्मदत्त उत्थितः । तदा वरधनुर्नह्मदत्त वदति - नाथ ! प्रासादः प्रज्वलति, भवान् निःसरतु । इति तद्वचन श्रुत्वा ब्रह्मदत्तो नीति- प्रदर्शय मार्गम्, तदा वरधनुर्वेदति नाथ ! अयमस्ति सुरगामार्गः, पादाघातेन सुरङ्गाद्वारवर्तिशिलापट्टक चूरय, ब्रह्मदत्तेन तथा कृते सति उभौ तेनैव सुरङ्गापयेन निःसृत्य यहिद्वारास्थिततुरङ्गमौ समास्य देशान्तर गती । द्वारा प्रेरित होने पर ब्रह्मदत्त उस लाक्षागृह मे जाकर सो गया । वरधनु भी उसी के समीप एक प्रकोष्ठक में सो गया । जब आधी रात होने का समय आया तो चुलनी माता ने उस लाक्षागृह में आग लगा दी मकान जलने लगा । ब्रह्मदत्त एकदम उठा । वरधनु ने शीघ्र पास आकर ब्रह्मदत्त से कहा- नाथ ! महल जल रहा है, अपन यहा से शीघ्र चले जावें । वरधनु के वचन सुनकर ब्रह्मदत्तने कहा- बताओ मार्ग कहा है ? ब्रह्मदत्त के वचन सुनकर वरधनु ने कहा- नाथ! यह रहा सुरंग का मार्ग | इसके द्वार पर जो यह पत्थर की शिला का ढक्कन लगा हुआ है इसे आप पैरो से हटा दीजिये और बाहर निकल जाईये। ब्रह्मदत्त ने ऐसा ही किया । सुरग के द्वार पर लगे हुए पत्थर को पैर से हटाकर वे और वरधनु दोनों सुरगमार्गसे बाहर निकल आये और बाहर के द्वार पर खडे हुए दोनो घोडोंपर चढ़कर वहासे दूसरे देशको चले गये । મહેલમા સુવા માટે ગયા મંત્રીના પુત્ર વરધનુ પણ તેની સાથે તે મહેલમા ગયા અને તેની સાથે એ મહેલમા તે પણ એક આસન ઉપર સુતા જ્યારે અરધી રાતના પ્રારભ થઈ ચુકયા ત્યારે દુષ્કમણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમા આગ લગાડી મહેલ સળગવા લાગ્યા, બ્રહ્મદત્ત એકદમ ઉઠયા વરધનુએ એ વખતે તેની પાસે આવીને કહ્યુ, નાથ! મહેલ સળગી રહ્યો છે આપણે અહીંથી તુરત જ નીકળી જવુ જોઇએ વધનુના વચન સાભળીને બ્રહ્મદત્તે કહ્યુ કે માગ કયા છે? બતાવા બ્રહ્મદત્તનુ વચન સાભળીને વરધનુએ હ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાના રસ્તે અહીં જે પત્થરનું ઢાકણ લગાડેલુ છે તેને આપ પગથી દૂર કરી અને પછી લેાયરામા ઉતરી બહાર નીકળી જાએ બ્રહ્મદત્ત એ પ્રમાણે કર્યું લેયરાના સુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદત્ત અને વરધનુ ખન્ને લેાયરાના રસ્તે બહાર નીકળી ગયા અને બહારના દ્વાર પાસે તૈયાર રાખવામા આવેલા ઘેાડા ઉપર એસી બન્ને જણા ૬૨ દેશમા ચાલ્યા ગયા Page #709 -------------------------------------------------------------------------- ________________ ५७६ % 3D कारितः । ततः कपटप्रान्धेन ब्रह्मदत्तमारणार्थ जतुगृह कारितम् । तदा धनुनामक ब्रह्मनृपतेमन्त्री तद कपट ज्ञातवान्। स च नदीतीरात् तद्गृहाभ्यन्तरेऽधः पृचिम्म सुरक्षा निर्माय नदीवटे मुरगाद्वारे तुरगमद्वय स्थापयित्वा स्वपुत्र वरधनुनामा जतुष्टइनिर्माणकारण ज्ञापयति । ततो नि सरणार्थ निर्मापिता मुरां च दर्शयति स वरधनुः स्वपित्राज्ञया ब्रह्मदनानुचरोऽभवत् । __ अन्यदा कदाचित् जनन्या प्रेरितो ब्रह्मदत्तस्तस्मिन् जगृहे मुप्ता, वरधनुष एक दिन की यात है कि इन दोनोंने एकान्त में इस प्रकार की गुप्तमत्रणा की कि ब्रह्मदत्त का विवाह कर देना चाहिये। ऐसा ही हुआ ब्रह्मदत्त का विवाह कर दिया गया। तथा ब्रह्मदत्त को मारने के लिये कपट से एक लाक्षागृह-लाख का महल भी बनवा कर तयार कराया गया । राजा ब्रह्म के मत्री को उनकी यह कपट रचना ज्ञात हो गई। मत्री का नाम धनु या । उसने नदी के तीर से लेकर उस लाक्षागृह के भीतर तक पृथिवी के नीचे एक सुरग यनवाई । जब सुरग बनकर तयार हो चुकी तो नदी के तट पर कि जहा मुरग से बाहर निकल न का द्वार था दो घोडे खडे करवा दिये और अपने पुत्र से कि जिसका नाम वरधनु था लाक्षागृह के निर्माण का कारण प्रकट कर दिया । तथा यहा से निकलने के लिये जो सुरग बनाई गई थी उसका भी भीतरी दरवाजा उसे दिखला दिया। वरधनु अपने पिता की आज्ञा से ब्रह्म दत्त का अनुचर बन गया। एक दिन की बात है कि अपनी माता એવા પ્રકારની ગુપ્ત મત્રણ કરી કે, બ્રાદત્તને વિવાહ કરી દે અને એ પ્રમાણે બ્રહ્મદત્તને વિવાહ કરી દેવામાં આવ્યો આ પછી બ્રહ્મદત્તને કપટથી મારવા માટે એક લાખાગૃહ (જોગણીને મહેલ) બનાવી તૈયાર કર્યો રાજા બ્રહ્મના મત્રીને તેમની આ કપટ રચના જાણવામાં આવી ગઈ મત્રીનું નામ ધનુ હતુ તેણે નદીના કાઠાથી લઈને એ લાખાગૃહની અંદર સુધીનું એક યરૂ તૈયાર કરાવ્યું જયારે બે યરૂ તૈયાર થઈ ગયું ત્યારે નદીના કાંઠા ઉપર કે જ્યાં ભયારમાથી બહાર નીકળવાનો રસ્તો રાખ્યો હતે તે સ્થળે બે ઘડા તૈયાર ખાવ્યા અને પિતાના પુત્ર કે જેનું નામ વરધનુ હતુ તેને લાખાગૃહની સમસ્ત વાતથી જાણકાર કરી તેમાંથી નિકળવા માટે જે લેયર બનાવવામાં આવેલ હતુ તેની સઘળી માહિતી આપી નીકળવા માટે દરવાજે તેને બતાવી દીધું એક દિવસની વાત છે કે, કુમાર બ્રહ્મદત્ત તેની માતાના કહેવાથી, ખાગૃહ Page #710 -------------------------------------------------------------------------- ________________ - - 'प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अनचतुष्टयदौर्लम्ये चोल्लकदृष्टान्त १ ५७७ तत्समीपे प्रकोष्ठकान्तरे शयनार्थ गतः। तदाऽर्धराने जनन्याऽग्निसयोजना तज्जतुगृह प्रदीपितम्। ब्रह्मदत्त उत्थितः। तदा वरधनुर्नेह्मदत्त वदति-नाथ ! पासादः मज्वलति, भवान् निःसरतु । इति तद्वचन श्रुत्वा ब्रह्मदत्तो ब्रवीति-प्रदर्शय मार्गम् , तदा वरधनुर्वदति नाथ ! जयमस्ति मुरडामार्गः, पादाघातेन सुरङ्गाद्वारवर्तिशिलापट्टक चूरय, ब्रह्मदत्तेन तथा कृते सति उभौ तेनैव सुरङ्गापयेन निःमृत्य वहि रास्थिततुरङ्गमौ समारुह्य देशान्तर गतौ । द्वारा प्रेरित होने पर ब्रह्मदत्त उस लाक्षागृह में जाकर सो गया। घरधनु भी उसी के समीप एक प्रकोष्ठक में सो गया । जर आधी रात होने का समय आया तो चुलनी माता ने उस लाक्षागृह में आग लगा दी मकान जलने लगा । ब्रह्मदत्त एकदम उठा। वरधनु ने शीघ्र पास आकर ब्रह्मदत्त से कहा-नाय! मल जल रहा है, अपन यहा से शीघ्र चले जावें । वरधनु के वचन सुनकर ब्रह्मदत्तने कहा-घताओमार्ग कहा है ' ब्रह्मदत्त के वचन सुनकर यरधनु ने कहा-नाय! यह रहा सुरग का मार्ग। इसके द्वार पर जो यह पत्थर की शिला का ढक्कन लगा हुआ है इसे आप पैरो से हटा दीजिये और वाहर निकल जाईये। ब्रह्मदत्त ने ऐसा ही किया। सुरग के द्वार पर लगे हुए पत्थर को पैर से हटाकर वे और वरपनु दोनों सुरगमार्गसे बाहर निकल आये और बाहर के द्वारपर खडे हुए दोनो घोडोंपर चढ़कर वहासे दूसरे देशको चले गये। મહેલમા સુવા માટે ગયે મત્રીને પુત્ર વરધનું પણ તેની સાથે તે મહેલમાં ગયે અને તેની સાથે એ મહેલમાં તે પણ એક આસન ઉપર સુતે જ્યારે અરધી રાતને પ્રારભ થઈ ચુકયે ત્યારે દુષ્કમિણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમાં આગ લગાડી મહેલ સળગવા લાગ્યો, બ્રહ્મદત્ત એકદમ ઉઠ વરધનુએ એ વખતે તેની પાસે આવીને કહ્યું, નાથ! મહેલ સળગી રહ્યો છે આપણે અહીંથી તુરત જ નીકળી જવું જોઈએ વરધનુના વચન સાંભળીને બ્રહ્મદરે કહ્યું કે માગ કયા છે? બતાવે બ્રહ્મદત્તનું વચન સાભળીને વરધનુએ કહ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાને રસ્તો અહી જે પત્થરનું ઢાકણ લગાડેલું છે તેને આપ પગથી દૂર કરે અને પછી ભોયરામાં ઉતરી બહાર નીકળી જાઓ બ્રહ્મદર એ પ્રમાણે કર્યું ભોયરાના મુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદર અને વરધનુ બને ભેયરાના રસ્તે બહાર નીકળી ગયા અને બહારના દ્વાર પાસે તૈયાર રાખવામાં આવેલા ઘોડા ઉપર બેસી બન્ને જણું દૂર દેશમાં ચાલ્યા ગયા Page #711 -------------------------------------------------------------------------- ________________ ५७८ उपराभ्ययन अत्यन्तदूरपथभ्रमणजनितश्रादधौ मृतौ । पादचारेण ब्रह्मदत्तो वरधेनुना सह पृथिव्यामा।। ततो दीर्घपृष्ठनृपस्य भयात् पृथक पृथक् भूला वी पर्यटनः। अथ ब्रह्मदत्तः पर्यटन निधनपेण काचिद् क्षतले उपविष्टः। तदा केनचित् सामुद्रिकविद्यारता विप्रेण मार्गे नामदत्तचरणन्यास दृष्ट्वा मुदितचित्त शीनगल्या तन वृक्षतले समायातः । तन निर्धनवेषेण वर्तमान ब्रह्मदत्तमवलोक्य स विभो रोदिति । त ब्रह्मदत्तः पृच्छति-हे मि! कथं रोदिपि ?, सामुद्रिकशास्त्रज्ञोऽसौ विम आह-अद्य मम विद्या असदर्यवोधिका जाता, भावरणलक्षण भरतश्चकातित्वमावे अत्यन्त दूर तक अधिक वेग से चलने के कारण उनके घोडे बहुत थक गये थे इसलिये उनका पेट फल गया और दोनों घोडे मर गये। अध्यदत्त और वरधनु दोनों ही पैदल जगलमें धूमने लगे, पर दीर्घपृष्ठ राजा का भय हृदय में बना हुआ था। इसलिये उन्हों ने अब अलग २ होकर चलना ही अच्छा समझा । ब्रह्मदत्त चलते २ एक किसी वृक्ष के नीचे आकर ठहर गया। इतने में वहां एक सामुद्रिक शास्त्र का वेत्ता ब्राह्मण जो उसी रस्तेसे होकर कही जा रहा था मार्गमें ब्रह्मदत्त के चरणचिह्नों को देखकर बड़ा ही प्रसन्न हुआ, और चरणचिह्नों को लक्षित कर वह उस स्थान पर आपहुँचा जहां ब्रह्मदत्त वृक्ष के नीचे बैठा हुआ था। ब्रह्मदत्त की निर्धन अवस्था देखकर ब्राह्मण को रोना आगया । ब्राह्मण को रोते देखकर ब्रह्मदत्त ने पूछा हे ब्राह्मण ! क्यों रो रहे हो ? सामुद्रिक शास्त्रज्ञ उस ब्राह्मण ने कहा कि मैंने जो सामुद्रिक ઘણા વેગથી લાબી મજલ કાપવાથી તેમના ઘોડા થાકી ગયા અને એથી એ ઘેડાઓનુ પેટ ફુલી જતા બનને ઘોડા મરી ગયા વરધનું અને બ્રહ્મદત્ત બને પગપાળા જ ગલમાં ફરવા લાગ્યા આ રીતે કરવાથી દીર્ઘદૃષ્ટ રાજા તરફથી ભય આવી પડશે તેવી દહેશતથી બને જણાએ જુદા જુદા ચાલવાનું રાખ્યું બ્રહ્મદત્ત ચાલતા ચાલતા કેઈએક વૃક્ષની નીચે જઈ પહોચ્યો અને ત્યાં રોકાઈ ગયે આ સમયે સામુદ્રિકશાસ્ત્રજ્ઞાનને જાણકાર એક બ્રાહ્મણ કે જે એ રસ્તેથી જઈ રહ્યો હતો તેણે માર્ગમા બહાદત્તના ચરણના પૂળમાં પડેલા પગલાના ચિહેને જોઈને ખૂબ પ્રસન્નતા અનુભવી અને ચરણ ચિન્હોને લક્ષમાં રાખતે રાખતે તે જે સ્થળે કુમાર બાદત્ત હતું ત્યાં આવી પહોચ્ય બ્રહ્મદત્તની નિર્ધન અવસ્થા જોઈને બ્રાહ્મણની આખમા આસુ આવી ગયા બ્રાહાણને રેતા જેઈ બ્રહ્મદત્ત કહ્યું, હે બ્રાહ્મણ શા માટે રડે છે? સામુદ્રિક શાસ્ત્રના જાણકાર ત બ્રાહ્મણે કહ્યું કે, મે આજ સુધી Page #712 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदोलभ्ये चोल्लकदृष्टान्त १ ५७६ दयति किंतु भमान निधनावतारो मिलितः । ब्रह्मदत्तो वदति-अहमस्मि चक्रवर्ती, यदा मम राज्यमाप्तिः स्यात्तदा भवता ममान्तिकमागन्तव्यम्। कालान्तरे ब्रह्मदत्तेन चक्रात्र्तिराज्य प्राप्तम् , द्वादश वर्षाणि राज्याभिषेकोत्सवः मारब्धः । सामुद्रिकशास्त्रज्ञोऽसौ विप्रस्तदुत्सवसमाचार प्राप्य तत्रागतः । शास्त्र का अभीतक अध्ययन किया है वह आज बिलकुल गलत सावित हो रहा है इसलिये मैं रो रहा ह। आपके चरणों मे जो चिह्न यने हुए है उनसे यह बात जात होती है कि आपको चक्रवर्ती होना चाहिये पर आपकी तो यह दशा है कि इस समय आपके पास खाने तक को अन्न भी नहीं है। आपका यह वेष दरिद्रियों जैसा है। अवस्था आपकी निर्धन है। ऐसे मालूम पडता है कि मानो आप में निर्धनताने ही अवतार लिया है । ब्राह्मण की बात सुनकर ब्रह्मदत्त ने कहा-तुम्हारा साघुद्रिक शास्त्र मिथ्या नहीं है दुःखी मत होओ, मैं वास्तव मे चक्रवर्ती ही ह । जय मुझे राज्य की प्राप्ति हो तो उस समय तुम मेरे पास आना। कालान्तर मे ब्रह्मदत्त को चक्रवर्तिपद की प्राप्ति हुई। ब्रह्मदत्त चक्रवर्ती बन गये। बारह वर्ष का राज्याभिषेक बड़ा हो ठाट बाद से मनाया जाने लगा। इसी अवसर में उस ब्राह्मण ने जब यह समाचार सुना तो वह भी वहा पर आगया पर वह ब्रह्मदत्तसे मिल नहीं सका। સામુદ્રિક શાસ્ત્રનું જે અધ્યયન કર્યું છે તે આજે બીલકુલ નકામુ માલુમ પડ્યું છે આ માટે હું રોઈ રહ્યો છું આપના ચરણમાં જે ચિન્હ જોવામાં આવે છે તેનાથી એવી વાત સિદ્ધ થાય છે કે, આપ ચકવતી બનવા જોઈએ પરત આપની તે એ દશા છે કે, આ સમયે આપની પાસે ખાવાને અન પણ નથી આપનો આ વેશ દરિદ્રીઓના જેવો છે આપની અવસ્થા નિધન છે એવું માલુમ પડે છે કે, આપનામા નિર્ધનતાએ અવતાર લીધો છે, બ્રાહ્મણની વાત સાભળી બ્રહ્માદ કહ્યું આ તમારૂ સામુદ્રિક શાસ્ત્ર મિથ્યા નથી, દુ ખી ન બને હ વાસ્તવમાં ચક્રવર્તી જ છું જ્યારે મને રાજ્યની પ્રાપ્તિ થાય એ સમયે તમે મારી પાસે આવજો સમયના વહેવા સાથે બ્રહ્મદત્તને ચકવતિ પદ પ્રાપ્ત થયું રાજ્યમાં ૧૨ વર્ષ સુધી તેના રાજ્યાભિષેકને ઉત્સવ ઠામઠામ મનાવા લાગે એ બ્રાહાણે જ્યારે આ પ્રસગના શુભ સમાચર જાણ્યા છે તે પણ ત્યાં આવી પહ, પણ તે બ્રહાદત્તને મળી શકી નહી બ્રહ્મદત્ત ચક્રવતી સાથે તેને મેળાપ Page #713 -------------------------------------------------------------------------- ________________ - ५८० उत्तराध्ययनसूत्रे ब्रह्मदत्तचक्रातिनो दर्शन मम फथ स्यादिति पृष्टः कथित् श्रेष्ठो त विप्र मार्ग दर्शयति । अथोत्सवसमये चकरी गजमारूमा पहिनिःसरति । स प्रिस्तदा जनसमूहमध्ये वशाग्रे पादनाणमाला सयोज्य त वशमुत्याप्य स्थितगन् । चक्रवर्ती स्वराज्यश्वर्यशोभा समन्ताद् रिलोकयन् वशाग्रसलग्नामुपानमालामपश्यत् । ततः कोपारुणनेनश्चक्रवर्ती भृत्यैस्तमाहूय पृच्छति-किमेवत् त्वया मर्तुमाचरितम् ।। विमः माह-नहि मर्नु, किंतु जीनितुम् । चक्रवर्ती वशोत्थापनकारण विज्ञाय ब्रह्मदत्त चक्रवर्ती से अब मेरा मिलाप कैसे हो ? इस बात को ऊसने किसी वही के सेठ से पूछा तो उसने उसे मिलाप का रस्ता भी बतला दिया। उत्सव के समय चक्रवर्ती हाथी पर चढ़कर आ रहे थे, भीड़ काफी थी। ब्राह्मण ने मिलाप का मार्ग सोचा, उसके अनुसार एक वास पर जूतों की माला लटका कर और उस वास को भीड़ के बीच मे ऊपर उठा कर वर खड़ा हो गया । चक्रवर्ती अपने राज्य के रोश्वये की शोभा का चारो ओर से निरीक्षण करते हुए चल रहे थे। उन्हों ने इस दृश्य को ज्यो ही देखा इकदम देखते ही आखो मे क्रोध की लाली उतर आई, नौकरों के जरिये उस ब्राह्मण को बुलवाकर पूछा, अरे! इस सुन्दर अवसर पर यह तूने क्या काम किया है ? मालूम पडता है तेरी मौत आगई है। ब्राह्मण ने चक्रवर्ती की बात सुनकर कहा यह काम मैंने अपनी मौत को बुलाने के लिये नहीं किया है। किन्तु जीने के लिये किया है । जय चक्रवर्ती वशोत्थापन के कारण से કઈ રીતે થાય આ વાત તેણે ત્યાના કેઈ શેઠને પૂછી તે તેણે મેળાપ માટે રસ્તે બતા ઉત્સવના સમયે ચક્રવતી હાથી ઉપર બેસી આવી રહ્યા હતા ભીડ ખૂબ હતી, બ્રાહ્મણે મેળાપને માર્ગ વિચાર્યો આ અનુસાર તે એક વાસ ઉપર લટકાવેલ જેડાની માળા સાથે તે લોકોની ભીડમાં હાથમાં વાસડો ઉચો રાખીને ઉભે રહ્યો ચકવતી પિતાના રાજ્યની એશ્ચર્યની શોભાને ચારે તરફ દછી ફેરવી જોઈ રહેલ હતા, તેમણે આ દષ્ય જોયુ અને જોતા જ એક દમ આખોમા કોઇની લાલીમા છવાઈ ગઈ નોકર દ્વારા એ બ્રાહ્મણને બોલાવી પૂછયું અરે ! આ સુંદર અવસર ઉપર તુ આવું કામ કેમ કરી રહ્યો છે? માલુમ પડે છે કે તારૂ મોત આવ્યું છે ચકવતીની વાત સાભળી બ્રહાણે કહ્યું, આ કામ મે મારા મતના બોલાવવાથી નથી કર્યું, પર તુ જીવવા માટે કરેલ છે. આ પછી ચક્રવતી વશેથાપનના કારણથી યથાર્થ રૂપથી Page #714 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौलग्ये चोलकदृष्टान्त १ ५८१ परितुष्टो भूत्वा गजोपरि स्पार्चे तमुपवैश्य नीति-हे विप्र' साभीष्ट चूहि, सोजदत् भार्या पृष्टा कथयामि । ततस्तेन सहमागत्य भार्या पृष्टा। भार्या मनसि चिन्तयति-धनागमे त्रीणि नश्यन्ति जीर्ण गृह, जीर्णा भार्या, जिणे मित्रम् । इति विचार्य सा माह - एफैकस्मिन् दिने एकैकगृहे पायसभोजन भवतु, इत्येव प्रार्थनीयम् । ततोऽसौ निमश्चकार्तिसनिधी समागत्य तदेव प्रार्थितवान्। चक्राती यथार्थरूप में परिचित हो चुके, तर वे पडे प्रसन्न हुए। उन्हो ने उस नात्मण को शीन ही हाथी पर अपने पास बैठा कर कहा कि कहो विप्रदेव ! तुम क्या चाहते हो ? उसने कहा महाराज! मैं क्या चाहता ह यह यात तो अपनी भार्या से पूछकर आपसे कहगा । चक्रवर्ती से वह घर जाने की आज्ञा लेकर घर आगया । घर पर आकर उसने अपनी पत्नी से समस्त वृत्तान्त कह दिया। पत्नी ने सुनकर विचार किया कि यदि यह बनवान बन जायगा तो मुझे अवश्य छोड़ देगा, क्यों कि धन के आने पर तीन चीजे छोड दी जाती हैं-१जूना घर, २ जूनी भार्या और ३ जूना मित्र । इसलिये इससे कह दिया जाय कि हमे तो प्रतिदिन एकर घर पर खीर का भोजन मिलता रहे, ऐसी व्यवस्था हो जानी चाहिये । बस इस प्रकार विचार कर ब्राह्मणी ने अपने पति से यही बात कही और कहा कि जाफर तुम राजा से यही मागो अपने लिये और वस्तु को क्या करना है। ब्राह्मण ने अपनी पत्नी की सलाह मान कर चक्रवर्ती से यही मागा । चक्रवर्ती ने ब्राह्मण से कहा પરિચિત બનતા ખૂબજ પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને એજ વખતે પિતાના હાથી ઉપર બેસાડી લઈને પૂછ્યું, કહે વિપ્રદેવ તમે શુ ચાહે છે? જવા બમા તે બ્રાહ્મણે કહ્યું, મહારાજ ! હુ શુ ચાહુ છુ તે વાત મારી સ્ત્રીને પૂછળ્યા પછી આપને કહીશ ચક્રવતીની આજ્ઞા લઈ તે પિતાને ઘેર ગયે ઘેર પહોચી તેણે પોતાની સ્ત્રીને સઘળે વૃત્તાત કહી સંભળાવ્યો સ્ત્રીએ સઘળી બીના સાભળીને વિચાર કર્યો કે, મારા પતિ ધનવાન બની જશે તો એ મને અવશ્ય છેડી દેશે કેમકે, ધનના આવવાથી ત્રણ ચીજો ભુલાઈ જાય છે એક તે જુના ઘર, બીજી સ્ત્રી ત્રીજી જુનામિત્ર આ માટે એને એમ માગવાનું કહેવામાં આવે છે, અમને પ્રતિદિન એકએક ઘેરથી ખીરનુ ભેજન મળતુ રહે એવી વ્યવસ્થા કરવામાં આવે આ પ્રકાર વિચાર કરી બ્રાહ્મણીએ પિતાના પતિને એ વાત કહી અને કહ્યું કે, તમે રાજા પાસે જઈને એ પ્રમાણે માગો આપણે બીજી વસ્તુની શું જરૂર છે? બ્રાહ્મણે સ્ત્રીની સલાહ માનીને રાજા પાસે જઈ તેની સ્ત્રીના કીધા પ્રમાણે જ માગ્યું Page #715 -------------------------------------------------------------------------- ________________ ५८२ उत्तराभ्ययनसूत्रे प्राह-किमिद प्रार्थयसि ? ग्रामो, नगर, या कोशो वा याच्यताम् । स विनोऽवदत्इदमेव ममेप्सितम् , ततश्चकातिना तत्स्वीकृतम् । प्रथमदिने चक्रातिनो भवने परमसुस्वादु पायस लब्धम् । तन काम्पिल्यनगरे चक्राज्ञियाऽसौ विप्रः प्रत्येकगृहे भोजन क्रमेण मतिदिन लभते, तथाप्यसो गृहाणामन्त न माप, क्य तर्हि तस्य समस्त भरतक्षेत्रवर्तिपु गृहेषु एफैकगृहे क्रमेण प्रतिदिन भोजनमाप्त्यनन्तर पुनश्चक्रवर्तिभवने यह तुमने क्या चीज मागी है, गाव मागो नगर मागो या कोशखजाना मागो। सुनकर ब्राह्मण ने कहा हमें इन चीजों की आवश्य. कता नहीं है। हमारी इच्छा तो जो है वह आप से निवेदित कर दी है। चक्रवर्ती ने ब्राह्मणकी बात स्वीकार करली । चक्रवर्तीने स्वय सबसे पहिले दिवस इसके लिये परम स्वादिष्ट वढ़िया सीर अपने महलमें तैयार करवाई । ब्राह्मण ने बडे आनद के साथ खाई । क्रम से अब यह उस कापिल्य नगर में सब के घर एकर दिन खीर के भोजन के लिये जाने लगा, परन्तु वहा इतने अधिक घर थे कि इसके जीवनभर तक भी जीमते२ घरो के वारे नही समाप्त हो सकते थे । तथा छह खड की पृथिवी का अधिपति चक्रवर्ती होता है इसलिये यद्यपि उसके जीमने का नबर छह खडों में नियत कर दिया गया था, पर जब कापिल्य नगर के घरों की ही समाप्ति नही हो सकी तो भरतक्षेत्र भर के घरों का बारा उसके कैसे प्राप्त हो सकता था ? अतः वह बडा ही चिन्तित रहने लगा। वह विचारता रहता कि कर समस्त घरों का बारा मेरा समाप्त ચક્રવતીએ બ્રાહ્મણને કહ્યું કે તમે આ શું માગ્યું ? ગામ, નગર અથવા તે ધન દેલત જે જોઈ એ તે માગી બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ! મને એવી કઈ ચીજની જરૂરીઆત નથી અમારી જે ઈચ્છા છે તે આપની સમક્ષ રજુ કરી છે ચક્રવતી એ બ્રાહ્મણની વાતને સ્વીકાર કરી અને પિતાનાજ મહેલમે તેને માટે સ્વાદિષ્ટ એવી ખીર તૈયાર કરાવી બ્રાહ્મણે ખૂબ જ આન દથી તે ખાધી ક્રમે ક્રમે તે કાર્પિત્ય નગરમાં બધાને ત્યાં એક એક દિવસ ખીરના ભેજન માટે જવા લાગે પરંતુ ત્યા એટલા બધા ઘરે હતા કે એના જીવન સુધી જમતા જમતા ઘરને વારે સમાપ્ત થઈ શકે તેમ ન હતું તેમાવળી ચકવતી તે છે ખ૩ ધરતીને અધિપતી હોય છે આથી તેના જમવાને નબર છે ખડેમાં નક્કી કરી આપેલ હતે પણ જ્યારે એકલા કાપત્ય નગરના જ ઘરે તે પુરા કરી શકે તેમ ન હતુ ત્યા ભારતના વિસ્તારના ઘરને વારે તે કયાથી જ આવે? આથી તે ખૂબ જ ચિતા કરવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે, કયારે સમસ્ત Page #716 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ अङ्गचतुष्टदोर्लभ्ये चोलकष्टान्त १ ५८३ भोजन लब्धव्यम् , समस्तभरतक्षेत्रान्तर्गतगृहाणा गाहुल्यात् । एव यथा चक्रवतिनो भवनेऽनुपम पायस प्राप्तुमिच्छतस्तस्य विप्रस्य वद् दुर्लभ तथा मनुष्यजन्म दुर्लभम् । अत्र सग्रहश्लोक: -(शार्दूलविक्रीडितवृत्तम्) भुक्त स्वादुरस द्विजेन भवने श्रीब्रह्मदत्तस्य यत् , क्षेत्रेऽस्मिन् भरतेऽखिले प्रतिगृहे मुक्त्या पुनस्तद्गृहे । जात तस्य यथा मनोऽभिलपित तद् भोजन दुर्लभ, ससारे भ्रमत. पुननरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १॥ ॥ इति प्रथमचोलकदृष्टान्तः ॥१॥ हो, और कर मुझे पुन. चक्रवर्ती के घर पर बढिया खीर खानेको मिले, परन्तु न समस्त छह खण्ड के घरों का चारा उसका समाप्त हो और न पुन चक्रवर्ती के घर की खीर उसको मीले। जैसे इस ब्राह्मण को पुनः वह खीर भोजन दुर्लभ हो गया उसी प्रकार यह मनुष्यजन्म भी बड़ा दुर्लभ है । यह प्रथम दृष्टान्त है। इस पर यह सग्रह श्लोक है भुक्त स्वादुरस दिजेन भवने श्रीब्रह्मदत्तस्य यत्, क्षेोऽस्मिन् भरतेऽखिले प्रतिगृहे भुक्त्वा पुनस्तद्गृहे। जात तस्य यथा मनोऽभिलपित तद्भोजन दुर्लभ । ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ इस श्लोक मे इस कथा का सार घतलाया गया है। अर्थात जिस प्रकार ब्रह्मदत्तचक्रवर्ती के घर पर एक बार बढिया खीर का भोजन ઘરે વારે પુરો થાય અને કયારે મને ચક્રવતીના મહાલયમાં ફરીથી ઉત્તમ એવી ખીર ખાવાને પ્રસ ગ મળે? આ રીતે ન તે સમસ્ત છે ખડના ઘરોને તેનો વારો પુરો થાય અને ન ચકવતીને ત્યાં ફરીથી ખીર ખાવા જવાનો પ્રસ ગ મળે આ રીતે તે બ્રાહ્મણને ફરીથી ચક્રવર્તીને ત્યા ખીર ખાવાને પ્રસગ પ્રાપ્ત ન થયે તેવી જ રીતે આ મનુષ્ય જન્મ પણ ઘરે દુર્લભ છે આ પ્રથમ દષ્ટાત છે એના ઉપર આ સગ્રહ શ્લોક છે भुक्त स्वादुरस द्विजेन भरने श्रीब्रह्मदत्तस्य यत् । क्षेनेऽस्मिन् भरतेऽखिले प्रतिगृहे भुक्त्वा पुनस्तद्गृहे ॥ जात तस्य यथा मनोऽभिलपित तद्भोजन दुर्लभ । ससारे भ्रमतः पुननरभवो जन्तोस्तथा दुर्लभ ॥१॥ આ શ્લોકમાં આ કથાને સાર બતાવવામાં આવેલ છે અથૉત્ જે રીતે બ્રહ્મદત્તચક્રવતીના ઘરે એકવાર ઉત્તમ ખીરનું ભોજન કરીને તે બ્રાહ્મણને Page #717 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे अथ दितीयः पाशकदृष्टान्तः प्रोच्यतेपाशको घृतोपकरण विशेषः, स पर दृष्टान्तः-पासमष्टान्तः, स चैनम् गोल्लदशे चगफनामके ग्रामे पहु शीलातगुणवतरिरमणप्रत्यारयानपौषधोपवा सादि श्रारकधर्म पालयन् चणकनामको नालग आसीत् । स पद्धसदोररुमुखरखिका सन्नुभयकालं सामायिरुपतिक्रमण कुन्नासीत् । जन्यदा कदाचित् तस्य गृहे मुनत. कर उस ब्राह्मण को उसी घरपर पुनः भोजन करने की अभिलाषा हुई परन्तु उसकी पूर्ति होनी बड़ी ही मुश्किल थी क्यों कि जन तक उनके साम्राज्यभर के घरों का चारा वह समाप्त नही कर लेता तब तक उसको पुनः चक्रवर्ती के घर का नगर प्राप्त नहीं हो सकता। इसी प्रकार इस ससार में भ्रमण करने वाले इस जीव को पुनः नरभव मिलना बडा दुर्लभ है। यह प्रथम चोल्लकदृष्टान्त हुआ॥१॥ अब दूसरा पाशकदृष्टान्त कहते हैंजुआ खेलने का जो उपकरण विशेष होता है जिसको हिन्दी में पासा करते है उसका नाम पाशक है। उसका दृष्टान्त इस प्रकार है गोल्लदेशस्थ चणक नाम के ग्राम में बहु शील व्रत गुण अर्थात् व्रतप्राणातिपातादिविरमण, प्रत्याख्यान-पौपधोपचास आदि आवकधर्म को पालन करने वाला चगक नाम का एक ब्राह्मण रहता था। यह दोनों काल मुख पर डोरे से मुखपत्ति बाधकर सामायिक एवं प्रति क्रमण किया करता था। एक दिन की बात है कि उसके घर पर एक ચક્રવતિને ત્યાં ખીરનુ ભજન ફરીથી કરવાની ઈચ્છા જાગી પરત તેની એ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહી કેમકે, એના સામ્રાજ્યભરના ઘરને વારે તે પૂર્ણ ન કરી લે ત્યા સુધી તેને ફરી ચકવતી ને ત્યા ખીર ખાવા માટે જવાને વારે પ્રાપ્ત થતે નહતે એ પ્રકારે આ સંસારમાં ભ્રમણ કરવાવાળા આ જીવને પુન મનુષ્ય અવતાર મળ મહા દુર્લભ છે આ પ્રથમ ચૌલક દષ્ણાત બતાવેલ છે હવે બીજુ પાશક દષ્ટાત કહેવામાં આવે છે– જુગાર ખેલવામા જેને ઉપગ કરવામાં આવે છે તેને પાસા કહે છે તેનું નામ પાશક છે તેનું દષ્ટાંત આ પ્રકારનું છે – ગેલ દેશમાં ચણક નામના ગામમાં ઘણા જ શીલ વત ગુણ સંપન્ન અને વ્રત પ્રાણાતિપાતદિ વિરમણ પ્રત્યાખ્યાન વિધ ઉપવાસ વગેરેથી શ્રાવક ધર્મનું પાલન કરવાવાળો ચણક નામને એક બ્રાહ્મણ રહેતો હતે એ બને વખત મેઢા ઉપર દેરા સાથેની મુખવસ્ત્રિકા રાખીને સામાયિક અને પ્રતિક્રમણ કરતે હતા એક દિવસની વાત છે કે, તેને ઘેર સુવ્રત નામના એક Page #718 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ० ३ मा १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशक प्रशन्त २ ५८५ नामा मुनिभिक्षार्थं समागतः । तदा चणकनाह्मणस्य दन्तसहितः पुत्रो जातः । चालक मुनेः समीपमानीयानवीत् - 'भदन्त ! अय दन्तसहितो जातः किमस्य फल भविष्यति । गुनिः प्राह-जय दन्तसहितः समुत्पन्नस्तस्मादय राजा भविष्यति । चणको मुनेर्वचन निशम्य चिन्तयति जय राजा भूत्वा नरक यास्यति । इत्येव विचिन्त्य वालकस्य दन्तान् घृष्टवान् । पुनरेकदा कालान्तरे सुप्रतमुनिश्रणकस्य गृहे समागतः ततश्रणकत्राह्मणो मुनिं प्राह - भदन्त ! जस्य पालकस्य दन्ता घृष्टाः । मुनिर्नदति - दन्तेषु घृष्टेषु वाल्कोऽय राजा न स्यात् किं तु सर्वाधिकारसपन्नः सचिवो भविष्यति । चणकेन सुव्रत नाम के मुनिराज भिक्षा के लिये आये । उस समय उस ब्राह्मण के यहा दात सहित एक पुत्र उत्पन्न हुआ था । चणक ने उस बालक को मुनि के समीप लाकर कहा-भदन्त ! यह बालक दातसहित उत्पन्न हुआ है इसका क्या फल होना चाहिये सो कृपा कर कहिये । सुनकर मुनिराज ने कहा- यह जो दांतोसहित उत्पन्न हुआ है उसका यह फल है कि यह राजा होगा । चणक ने मुनि के वचन सुनकर विचार किया कि यदि यह राजा होगा तो दुर्गति का भागी हो जायगा इसलिये उसने उसके दातो को घिस दिया । कालान्तर में वे ही सुव्रतमुनि एक दिन चणक के घर पर पुनः पधारे। मुनिराज को आये देखकर चणक ने उनसे कहा - भदन्त ! इस बालक के दातों को मैने घिस दिया है । चणक की बात सुनकर मुनिराज ने कहा- दातों को घिसे जाने से यद्यपि यह बालक राजा नहीं हो सकेगा तो भी राजा जैसा होगा, अर्थात् राजा का सर्वाधिकार માટે આવ્યા તે વખતે એ બ્રાહ્મણને ઘેર જન્મ વખતે દાત સહિત એક પુત્ર જન્મ્યા હતા, ચણુ, એ બાળકને મુનિ પાસે લઇ આવ્યે અને કહ્યુ, ભદત! આ બાળક દાત સાથે ઉત્પન્ન થયા છે એનુ શુ ફળ હાવુ જોઈએ ? સાભળી મુનિરાજે કહ્યુ કે, દાત સહીત ઉત્પન્ન થયેલ આ બાળકનુ ફળ એ છે કે, તે રાજા થશે ચણકે મુનિનુ વચન સાભળીને મનમા વિચાર કર્યું કે, જે આ બાળક રાજા થશે તે દ્રુગતિ ભાગવનાર બનશે આથી તેણે તે બાળકના દાત ઘસી નાખ્યા વખત જતા તે સુવ્રત મુનિ એક દિવસ ચણુકને ત્યા ક્રીથી પધાર્યો મુનિરાજને આવેલા જોઈને ચણકે તેમને કહ્યું હે ભદત! આ ખાળકના દાતાને ઘસી નાખ્યા છે ચણુકની વાત સાભળીને મુનિરાજે કહ્યુ,દાતાના ઘસી નાખવાથી જો કે તે રાજા ભલે ન મની શકે તેા પણ તે રાજા જેવા થશે. અર્થાત उ०७२ Page #719 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनस्चे तस्य वालकस्य 'चागक्य' इति नाम कृतम् । स चतुर्दश विद्या अधीतवान् । तस्य यौवने वयसि विनाहः कारितः। चाणक्यस्य श्वशुरो धनाढ्य आसीत् । कदाचित् तस्य गृहे पुरस्य परिणयोत्सवः सजात । तद् वृत्त रिदित्वा चाणक्यस्य भार्या पितुर्भवन गता। सा गच्छन्ती पतिमोचत्-भरताऽपि तनागन्तव्यम् । चाणक्यो वदति-अह निधनोऽस्मि, स धनाढ्योऽस्ति, स ममादर न करिष्यति, मा निर्धन मत्वा तेन नाह निमन्त्रितः, सपन्न प्रधान बनेगा। चणक ने उस बालक का नाम चाणक्य रखा। चाणक्य ने १४ चौदह विद्याएँ पढी। पढकर जब चाणक्य योग्यता सपन्न हो गया तय युवा होने पर पिताने इसका विवाह कर दिया। चाणक्य का श्वशुरपक्ष धनसपन्न था। किसी एक समय चाणक्य के ससुराल में विवाह होनेवाला था। चाणक्य की भार्या को जब यह वृत्तान्त ज्ञात हुआ तो वह विवाद में समिलित होने के लिये पतिगृह से अपने पिता के घर आई। जिस समय यह पतिगृह से पिटगृह आई थी तब इसने अपने पति चाणक्य से चलते २ यह कहा था कि आप भी समिलित होने के लिये वहा आवें । चाणक्य ने उसके प्रत्युत्तर मे उससे कहा कि मैं निर्धन ह-वे धनिक हैं वहा विना घुलाये आने पर मेरा कोई आदर नही होगा । यही कारण है कि ससुरने मुझे विवाहका आमत्रण तक भी नही भेजा है । चाणक्य की यह રાજાને સર્વ અધિકાર સંપન્ન એ સર્વાધિકારી પ્રધાન બનશે ચણકે એ બાળકનું નામ ચાણક્ય રાખ્યું ચાણક્ય ચૌદ વિદ્યાને અભ્યાસ કર્યો આ પછી તે વિદ્યાથી સ પન્ન બની ગયું અને ચગ્ય વયે પહોચ્યો ત્યારે તેના પિતાએ તેને વિવાહ કરી દીધે ચાણક્યને શ્વસુરપક્ષ ધન સંપન્ન હતો કેઈ એક સમય ચાણક્યના શ્વસુરપક્ષમાં લગ્ન પ્રસ ગ હતે ચાણક્યની પત્નિએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તે લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પતિને ત્યાંથી નીકળી પોતાના પિતાના ઘેર આવી જે સમય તે પિતાના પતિને ત્યાંથી નીકળેલી ત્યારે તેણે પિતાના પતિ ચાણક્યને પણ લગ્ન પ્રસંગમાં આવવાનું કહેલું જેના પ્રત્યુ ત્તરમાં ચાણકયે જણાવેલ કે, હુ નિધન છુ એ ધનવાન છે ત્યા બોલાવ્યા વગર જવાથી મારો યોગ્ય આદર ન પણ થાય અને મારી નિધન અવસ્થા એ પણ એક કારણ છે કે જેને લઈ મને લગ્નનું આમંત્રણ પણ આપવામાં આવેલ નથી Page #720 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० ३ गा० १ अनचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्त २ ५८७ चाणक्ये नैवमुक्ता भार्या पुनस्तनाऽऽगन्तु पति मार्थितपती । ततः स्वभार्यानुरोरोधेन चाणक्योऽपि पश्चात् तत्र गतः । ग्रामाद् पहिः क्वचिद् वृक्षतले चाणक्यः स्थित्वा श्वशुर प्रति सदेशं प्रेषयति । श्वधूः श्वशुरथ चाणक्य प्रति तदुत्तर दत्तान्तौत्वया दिवसेऽत्र नागन्तव्यम् , रात्री भवनस्य पथाद्भागवर्तिना मार्गेणागन्तव्यम् । चाणक्यस्त छुला तथैव रानौ गतः । श्वश्रूः श्वशुरथ भवनस्याधस्तनभूमिझाया चाणक्य भोजयतः । अन्यान् सम्बन्धिनस्तु भवनोपरितनभूमिकायाम् । श्वश्चाणक्याय शुष्क रक्ष भोजनीय परिवेषयति, अन्येभ्यस्तु विश्विानि मिष्टान्नानि । यात सुनकर उसकी भार्या ने पुनः उनसे यही प्रार्थना की कि आप इस यात का विचार न कर वहां अवश्य आवें । भार्या के इस प्रकार के अनुरोध करने पर चाणक्य भी पीछे से वहा गया। उसने श्वशुरगृह में पहँच ने के पहिले बाहिर ही किसी वृक्ष के नीचे ठहर कर श्वशुर के पास अपने आनेका समाचार भेजा । सास ससुर ने चाणक्य के प्रति उत्तररूप सदेश भेजा कि आप आये बहुत अच्छा किया परन्तु आप यहां दिनमें नआवे, रात्रिमे आधे, सो भी मकान के पीछे के मार्ग से आवें -साम्हनेके मार्गसे नही। चाणक्यने ऐसा ही किया ।वे रात्रिमें श्वशुरगृह पर पहुंचे। सास और श्वशुरन चाणक्य को भायरेमे बैठाकर भोजन कराया। याकीजो और सवधीजन ये उन सबको मकान की छत्तपर पैठाकर भोजन कराया। चाणक्य के लिये सासुजी ने जो भोजन परोना या वह इकदम विलकुल शुष्क एव रूक्ष या। दूसरे महेमाना के लिये जो भोजन परोसा गया था वर विविध प्रकार के मिष्टानो से युक्त था । चाक्य ચાણક્યનું આ વચન સાંભળી તેની પત્નિએ એવી પ્રાર્થના કરી કે, તમે આવી વાતને વિચાર ન કરતા લગ્નમાં જરૂરથી આ પત્નિના આવા આગ્રહને વશ બની પાછ ળથી ચાણક્ય લગ્ન પ્રસ ગમાં સામેલ થવા ત્યા ગયા એણે સાસરાને ત્યાં પહોંચતા પહેલા ગામની ભાગોળે કોઈ એક વૃક્ષ નીચે રોકાઈને સાસરાને પિતાના આવવાના ખબર મોકલ્યા સાસુ સસરાએ તેના આવવાના સમાચાર જાણી તેને કહેવરાવ્યું કે, તમે આવ્યા તે ઠીક કર્યું પરંતુ તમે દિવસના ભાગમાં અહિ આવશે નહી રાતના વખતે અને તે પણ મકાનના પાછલા ભાગમાં થઈને આવજે ચાણયે એમ જ કર્યું તે રાતના વખતે સાસરાને ઘેર પહોચા સાસુ સસરાએ તેને મકાનના જોયતળીયે બેસાડીને ભોજન કરાવ્યું જ્યારે બાકીના મહેમાનેને એક સાથે સમા રોહમાં ઉપરના માળે ભજન કરાવ્યુ ચાણક્યને આપવામાં આવેલ ભજન પણ સાવ નિરસ અને શુષ્ક હતું જ્યારે બીજા મહેમાનોને સ્વાદિષ્ટ મિણ Page #721 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययमस्टे एवमपमानितो भूत्वा सभार्यचाणक्या यह समागतः । तदा चाणक्येन चिन्तितम्-वारेण मम निर्धनत्वादपमानः कृतः । इति मिचिन्स्य धनमर्नयितु चाणक्यः पाटलिपुरनगरे नन्दनाम्नो नृपस्य समीपे योगिवेषेण गतः । पूर्वाह्न राज्यकार्याळये प्रविष्टः, तदा तस्य दासी कार्यालय समाजयन्ती पश्यति-चाणक्यः सिंहासने तुम्बीपान स्वासन च स्थापयति । नन्दनृपस्य भृत्याश्चागक्यं तिरस्कृत्य वहिनि:सारयन्ति । तदा चाणक्येन प्रतिज्ञा कता-नन्दनृपस्य राज्यं समूल नाशयिष्यामि । अपना इस प्रकार का चहा निरादर देख कर भार्या को साथ में लेकर अपने घर पर वापिस आ गया। आकर उसने विचार किया कि श्वशुर ने जो मेरा निरादर किया है उसका कारण मेरी यह निधनता है, अतः धन कमाने का प्रयत्न करना चाहिये । इस प्रकार विचार करने के बाद यह धन कमाने के लिये पाटलीपुर नगर में नन्द नाम के राजा के पास योगी का वेष धारण कर पहुंचा। पूर्वाह्न अर्थात् दिन के पूर्व भाग मे चाणक्य ने कचहरी में प्रवेश किया, एक उस कचहरी का दासी ने जो उस समय उस कचहरी को झाड रही थी चाणक्य को देखा, चाणक्य ने वहा एक ओर सिंहासन के ऊपर अपना तुम्बीपात्र और आसन रख दिया। नन्द राजा के नौकरों ने यह देखकर चाणक्य को धक्का देकर एव तिरस्कार कर के वहाँ से बाहिर निकाल दिया। चाणक्य ने इस अपमान से क्रुद्ध होकर वही पर यह प्रतिज्ञा की, कि मै इस नन्दनृप के राज्य का समूल विनाश कर दूगा । इस प्रकार कह ભોજન જમાડયું ચાણક્ય આ પ્રકારની પોતાના પ્રત્યેની વર્તણુક જોઈને પિતાની પત્નિને લઈને પિતાને ઘેર પાછા ફર્યા ઘેર આવીને તેણે મનમા એ વિચાર કર્યો કે, સાસુસસરાએ મારૂ જે અપમાન કર્યું તેનું કારણે મારી નિર્ધનતા જ છે આથી ધન કમાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ આ પ્રમાણે વિચાર કર્યા પછી તે ધન કમાવા માટે પાટલીપુત્ર નગરમા નદ રાજાની પાસે યોગીને વેશ ધારણ કરી પહોચી ગયા દિવસના પહેલા પ્રહરમાં ચાણક્ય રાજકચેરીમાં પ્રવેશ કર્યો એ વખતે રાજકચેરીની દાસી કચેરીને સાફસુફ કરી રહી હતી તેણે ચાણક્યને જોયા ચાણયે ત્યાં એક સિ હાસન ઉપર પિતાનુ તુ બીપાત્ર અને આસન રાખી દીધુ નદ રાજાના નેકરોએ આ જોઈને ચાણક્યને ધક્કા મારીને તથા તેને તિરસ્કાર કરીને બહાર કાઢી મુકયા ચાણકયે આ અપમાનથી ક્રોધિત થઈને ત્યાજ પ્રતિજ્ઞા કરી કે, હવે હું આ નદરાજાના રાજ્યને સમૂળગો જ વિનાશ કરી નાખીશ આ પ્રમાણે નિર્ણય કરીને તે Page #722 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकरप्रान्त २ ५८२ ततथाणक्यस्तस्य नन्दनृपस्य राज्ये भ्रमन् मयूरनामके लघुग्रामे समागतः, तत्र मयूरपालको निवसति । तन मयूरपालकस्य सगर्भाया भार्यायाचन्द्रपानदोहदो जातः । सा दोहदालाभेन कृशशरीरा खिन्ना सजाता । सन्यासिवेपेण चाणक्यस्तन भ्रमन् मयूरपालकस्य गृहे समायातः । दोहदालाभेन मयुरपालकस्य भार्या कृशा दीना विलोक्य चाणक्यो ब्रूते-भो ! मयूरपालक ! अहमस्या दोहद पूरयिष्यामि, यदाsarasaara स्यात् तदा मम शिष्यत्वेन भवता समर्पणीयः । मयूरपालकेन तद् वचन स्वीकृतम् । ततथाणक्यः सच्छिद्र मण्डप कारयित्वा तस्यो - कर वह चाणक्य वहा से चलकर नद राजा के राज्य के ही अन्तर्गत मयूर नाम के किसी एक छोटे से गाव में चला गया । वहा एक मयूरों को पालने वाला मयूरपालक नामक पुरुष रहता था । उसकी भार्या गर्भवती श्री ! उसे चन्द्र को पीने का दोहला उत्पन्न हुआ था । दोहले की पूर्ति न हो सकने के कारण शरीर से वह विशेष कृश हो गई थी । तथा चिन्तित भी रहती थी । चाणक्य भी इधर उधर घूमता घामता मयूरपालक के घर आया । मयूरपालक की पत्नी को ज्यो ही उसने दोहद की पूर्ति न हो सकने के कारण कृशशरीर एव खेदखिन्न जाना तो कहने लगा हे मयूरपालक ! तुम्हारी धर्मपत्नी के चन्द्र पीने के दोहद की पूर्ति मैं कर सकता हू यदि तुम हमारी इस शर्त को कबूल कर सको तो, शर्त यह है कि जब इसका बालक आठ वर्ष का हो जाय तो तुम उसे मुझे दे देना, मै उसे अपना शिष्य बना लूगा । मयूरपालक ने चाणक्य की शर्त स्वीकार करली | ચાણક્ય ન દરાજાના રાજ્યની અ દૂર આવેના મયૂર નામના એક નાનકડા ગામમા ચાલ્યા ગયા ત્યા મેરને પાળવાવાળા મચૂરપાલક નામના એક પુરૂષ રહેતા હતા તેની સ્ત્રી ગર્ભવતી હતી તેને ચંદ્ર પિવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી તે ઈચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે તે શરીરે અત્યંત દુખળી થઈ ગઈ તથા ચિતા તુર રહેતી હતી ચાણક્ય પણ આમ તેમ ફરતા ફરતા મયૂરપાલને ઘેર આવી પહાચ્યા મયૂરપાલકની સ્ત્રીને તેની ઇચ્છા પરિપૂર્ણ ન થઈ શકવાના કારણે શરીરે દુખળી તેમજ ચિંતાતુર દેખીને તે કહેવા લાગ્યા, મયૂરપાલક તારી પત્નિને ચદ્ર પીવાની જે ઈચ્છા થઇ છે તે હું પરિપૂર્ણ કરી શકું તેમ ધ્રુ પણ તુ મારી એક શરતને કબુલ કરેતે જ શત એ છે કે, જ્યારે તારી પત્નિને અવતરનાર બાળક આઠ વર્ષના થાય ત્યારે તે બાળક મને સેાપી દેવા પડશે તેને મારો શિષ્ય બનાવીશ મયૂરપાલકે ચાણક્યની શના સ્વીકાર કર્યાં ચાણક્યે Page #723 -------------------------------------------------------------------------- ________________ ५९० उत्तमभ्ययनसूत्रे र्व भागे तच्छिद्राच्छादनार्य कचिदेक पुरुष गुप्तरीत्या नियोज्य छिद्रस्याधस्ताद सितामिश्रपयःपूर्ण स्थाल स्थापितवान । अब म-यराने तच्छिद्रद्वारेण तत्र स्थाले चन्द्रप्रतिविम्बसपाते सति मयूरपालभार्या तर नोवा चाणक्यः स्थालगत चन्द्र प्रतिविम्ब प्रदर्शयन् माइ-अय चन्द्रः पोयताम् । ततः सा चन्दप्रतिविम्बसहित स्थालमुत्थाप्य दुग्ध पिपति, तस्मिन्नेन समये छिद्रसमीपस्थः पुरुषः शनैः शनैछिद्रमाच्छादयति । चाणक्य ने अव उसके चन्द्र पीने के दोहले की पूर्ति करने का प्रयत्न प्रारभ कर दिया। इसमें उसने एक सछिद्र मडप तयार करवाया। उसके उर्चभाग मे गुप्तरीति से एक पुस्प की उसने नियुक्ति की, जो उस छिद्र के पास जाकर बैठ गया। जहा छिद्र या ठीक उसी के नीचे उसने मिश्री से मिश्रित कर एक दूध का भरा हुआ थाल रख दिया । मध्यरात्रि मे उस छिद्र के द्वारा उस याल में चन्द्र का प्रतिबिंब ज्यों ही पड़ा कि चाणक्य ने मयूरपालक की भार्या को वहा धुलवा लिया। उसके आनेपर चाणक्य ने उसको उस थाल में रहे हुए प्रतिविम्ब को दिखलाया और कहने लगा देखो यह रहा चन्द्र, पी जाओ। उस ने उसी समय चन्द्रप्रतिविम्नसहित पाल को उठा कर उसमें का दूध पीना प्रारभ कर दिया । ज्यो २ यह दूध पीती जाती थी त्यों २ छिद्र के पास बैठा हुआ वह मडप के ऊपर रहा व्यक्ति उस छिद्र को धीरे २ बन्द करता जाता था। जब वह पूरा दध पी चुकी तो उसने भी उस छिद्र को पूरी बन्द कर दिया। इस प्रकार चाणक्य ने उसके चन्द्र હવે ચદ્રપીવાની મયૂરપાલકની પત્નિના ઇચ્છાને પરિપૂર્ણ કરવાના પ્રયત્નની શરૂ આત કરી દીધી આમાં તેણે એક છિદ્રવાળે મડપ તૈયાર કરાવ્યું તેના ઉર્વ ભાગમાં ગુપ્ત રીતે એક પુરૂષને તે છિદ્ર પાસે બેસાડો જ્યા છિદ્ર હતુ ત્યા બરાબર તેની નીચે સાકરથી મિશ્રીત કરેલ દૂધથી ભરેલો એક વાળ રાખ્યા મધ્યરાત્રીએ આ છિદ્ર દ્વારા તે થાળમાં ચદ્રનું જ્યારે પ્રતિબિંબ પડ્યું ત્યારે ચાણક્ય મયૂરપાલકની સ્ત્રીને ત્યા બેલાવી અને થાળીમાં દેખાતા ચદ્રને બતાવી કહ્યું કે, લ્યો આ રહ્યો ચદ્ર! પી જાઓ તેણુએ તે વખતે ચદ્રના પ્રતિબિબવાળા થાળને ઉઠાવીને તેમાનું દૂધ પીવાની શરૂઆત કરી જેમ જેમ તે દૂધ પીતી ગઈ તેમ તેમ તે છિદ્રની પાસે બેઠેલો તેમજ તે મડપની ઉપર છુપાઈ રહેલ તે વ્યક્તિએ તે છિદ્રને ધીરે ધીરે બંધ કરવા માડયું જ્યારે તેણીએ બધુ દૂધ પી લીધું ત્યારે તેણે પણ છિદ્રને પુરેપુરૂ બ ધ કરી દીધુ Page #724 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अद्गचतुष्टयदोलभ्ये पाशकदृष्टान्त ५९१ ____ एव चाणक्येन तस्याश्चन्द्रपानदोहदः सफलीकृतः । तदनु चाणक्यो रसायनादिभिर्धनार्जन कर्तुं मवृत्तः। इतश्च समये प्राप्ते सति सपूर्णदोहदायास्तस्याः पुत्रो जातः । जनन्या दोहदपूर्तिसमये चन्द्रस्य गोपनात् पित्रा तस्य पालकस्य 'चन्द्रगुप्त' इति नाम कृतम् । चन्द्रगुप्तः क्रीडनकाले पालकैः सह राजनीति प्रदर्शयन् कीडति। यदा चन्द्रगुप्तोऽप्टनर्पश्यस्को जातः, तदा पुनधाणक्यस्तनागतः । ततो विदित स्वजन्मत्तान्तोऽसौ चन्द्रगुप्तश्चाणक्य प्राह-भो मुनीन्द्र । भान् स्वेन सह मा नयतु । चाणक्यो वदति-त्वत्पिता त्वा प्रतिपेत्स्यति । चन्द्रगुप्तो वदति-मम पिता पीने के दोहले की पूर्ति करने में सफलता प्राप्त करली । वह भी अपने दोहले की पूर्ति से विशेप प्रसन्न हुई। इसके बाद चाणक्य ने रासाय निक क्रिया द्वारा धन का उपार्जन करना प्रारभ कर दिया । इस तरफ जव पूरे नौ मास व्यतीत हो चुके तय दोहले की पूर्ति से प्रसन्न हुई उस मयूरपालक की पत्नी के पुत्र उत्पन्न हुआ। माता की गर्भावस्था में चद्र को गोपन करने से पिताने उसका नाम चन्द्रगुप्त रखा। धीरे २ जय चन्द्रगुप्त वालको के साथ क्रीडा करने के लायक हो गया तव वह उनके साथ खेलते समय राजनीति का प्रदर्शन करने लगा। जिस समय चन्द्रगुप्त की अवस्था आठ वर्ष की हो गई उस समय चाणक्य मयूरपालक के घर पर आया चाणक्य ने चद्रगुप्त को उसकी उत्पत्ति के वृत्तान्त से विदित कर दिया। चन्द्रगुप्त को जय अपनी उत्पत्ति का वृत्तान्त विदित हो चुका तो उसने चाणक्य से कहा हे महात्मा! आप मुझे अपने ही साथ ले चलिये । चाणक्य ने कहा तुम्हारा पिता આ પ્રમાણે ચાણક્ય તેણીની ચદ્ર પીવાની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં સફળતા મેળવી પિતાની ઈચ્છાની પરિપૂર્ણતાથી મયૂરપાલકની પત્નિ ખૂબ પ્રસન્નતામાં રહેવા લાગી. આ પછી ચાણકયે રસાયણીક ક્રિયાઓ દ્વારા ધન મેળવવાની શરૂઆત કરી દીધી આ તરફ જ્યારે પુરા નવ મહિના વીતી ગયા ત્યારે પિતાની ઈચ્છાની પૂર્તિથી પ્રસન્ન થયેલી તે મયૂરપાલકની પત્નિએ પુત્રને જન્મ આપે પિતાએ તેનું નામ ચદ્રગુપ્ત રાખુ સમય જતા જ્યારે ચ દ્રગુપ્ત બાળકોની સાથે રમવાને લાયક થયે ત્યારે તેણે બાળકની સાથે ખેલતી વખતે રાજનીતિનું શિક્ષણ આપવા માડયું યથા સમયે જયારે ચદ્રગુપ્ત આઠ વર્ષને થે ત્યારે ચ શુક્ય મયૂરપાલકને ઘેર આવી પહોચ્યા ચાણક્ય ચદ્રગુપ્તને તેના જન્મ કાળનું વૃત્તાત કહ્યુ ચદ્રગુપ્ત પાતાના જમકાળનું વૃત્તાત જાણ્યું ત્યારે તેણે ચાણક્યને કહ્યું, હે મહાત્મા ! આપ મને આપની સાથે લઈ જાઓ, ચાણક્ય Page #725 -------------------------------------------------------------------------- ________________ ५९२ उत्तराभ्ययनसूत्रे पूर्वमेव मा दत्तवान् । ततचाणक्यचन्द्रगुप्त सह नीत्वा पाह-तर राज्यलाभ करिप्यामि । ततथाणक्यो वन गत्या रसायनेन द्रव्य निर्माय तत्मभागत् सेनां सरहीतमान् । सैनिकैः सह स पाटलिपुत्रनगरे नन्दनपतिमाक्रमते स्म । नन्दनृपविश्वाणक्यस्य पराजय कृतवान् । चन्द्रगुप्तेन सह चाणक्यस्ततोऽपमृत्य चित् प्रच्छनो भूत्वा स्थितः । नन्दनृपतेः कश्चित् सैनिकोऽश्वमारुह्य चाणक्य ग्रहीतुमागतः । चाण क्यस्त विलोक्य चिन्तयति-अय तु मां ग्रहीतु प्रत्यासन्नो भवति, वालकोऽय चन्द्रमेरे साथ चलने मे तुम्हें निपेध करेगा। चन्द्रगुप्त ने कहा-निषेध क्यों करेगा ? पिता ने तो मुझे आपको परिले से ही दे दिया है । चद्रगुप्त की यात सुनकर चोणक्य ने चद्रगुप्त को अपने साथ ले लिया। कहा-चलो मै तुम्हें राज्य की प्राप्ति कराऊँगा । चन्द्रगुप्त को साथ लेकर चाणक्य वन मे पहुँचा । रसायन से उसने वहा द्रव्य को खूब इकट्ठा किया और उसके प्रभाव से उसने वही पर सेना का संग्रह करना भी प्रारभ कर दिया। जर सेना अच्छी तरह सगृहीत हो चुकी तो चाणक्य ने सेना को लेकर पाटलिपुत्र में जाकर राजा नन्द के ऊपर आक्रमण कर दिया। राजा नन्द ने चाणक्य को पराजित कर वहा से निकाल दिया। चाणक्य भी परास्त होकर चन्द्रगुप्त को साथ लेकर वहा से चला गया और किसी जगह गुप्तरूप से जाकर छिप गया। राजा नन्द ने चाणक्य को पकड ने के लिये उसके पीछे एक अपना घुडसवार भेजा। घुड़ सवार को अपना पीछा करते हुए देवकर चाणक्य ने विचार किया કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચદ્રગુપ્ત કહ્યું અડચણ શા માટે કરશે? પિતાએ તે પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે ચદ્રગુપ્તની વાત સાંભળીને ચાણક્ય ચદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધે અને કહ્યું, ચાલે ! હુ તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ ચદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા રસાયણ પ્રગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાને આરભ કરી દીધે સેનાને લઈને પાટલીપુત્ર પહેચી નદરાજા ઉપર આક્રમણ કર્યું યુદ્ધમાં રાજા ન દે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા ચાણક્ય હારી જવાથી ચ દ્રગુપ્તને સાથે લઈ ત્યાથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા રાજા ન દે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘોડેસ્વારને મોકલ્યો ઘોડેસવાર પિતાને પીછે પકડી રહ્યો છે જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે ” પકડવા Page #726 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदोलम्ये पाशकदृष्टात ५९३ गुप्तः कय मया सह गन्तु प्रभवति । इत्येव विचार्य स तत्र सरस्तटे वस्त्र धावमानस्य रजकस्यान्तिके गत्वा वदति-अरे रजक नन्दनृपतेः सैनिकास्त्वा हन्तुमागच्छन्ति । रजकस्तद्वचन श्रुत्ला तदयात् ततः पलायितः । चाणक्यस्तानि वस्त्राणि धावमानस्वर सस्थितः, चन्द्रगुप्तोऽपि तत्रैवान्यभागे जले प्रविश्य प्रच्छन्नोऽभवत् । अवारूढोऽसौ नन्दराजपुरुपस्तनागत्य पृच्छति-अरे रजक ! चाणक्य क्य गतः ? रजकपधारी चाणक्यः माह-जले प्रविष्टः ततोऽमौ नन्दराजपुरुपस्तम्य ऋतरजकि यह तो मुझे पकड़ने के लिये बिलकुल ही पास आ चुका है, यह चन्द्रगुप्त चालक है मेरे साथ दौड़ सकता नहीं है अतः एक उपाय करना चाहिये कि जो साम्हने के तालाय पर धोनी कपडे धो रहा है उसको किसी पहाने से वहा से भगा देना चाहिये और स्वय को उसका काम करने लग जाना चाहिये तभी रक्षा हो सकती है। ऐसा विचार कर चाणक्य उस धोनी के पास आकर कहने लगा कि अरे धोनी! त देखता नही है राजा के सैनिक तुझे मारने के लिये आ रहे है। धोवी ने ज्यों ही चाणक्य की इस यात को सुना कि वह वहा से एकदम भग गया। चाणक्य ने अपनी नीति में सफलता प्राप्त की और उस धोबी के जो कपडे वहा धोने के लिए पड़े हुए थे उन्हें धोना प्रारभ कर दिया। चन्द्रगुप्त भी वही पर एक किनारे पानी में जाकर छुप गया। वह नावारूढ राजपुरुप जो इनके पीछे पडा हुआ था वहाँ पर आ पहुंचा । उसने आते ही उससे पूछा कि अरे धोवी । चाणक्य कहा गया है। रजफवेषधारी चाणक्य ने कहा कि वह अभी जल मे घुस માટે તદન નજીક આવી ગયેલ છે આ બાળક ચંદ્રગુપ્ત મારી સાથે દેડી શકશે નહીં માટે એને કાઈક ઉપાય કરવે જોઈએ સામાં તળાવ ઉપર ધોબી કપડા ધોઈ રહ્યો છે, તેમને કઈ પણ બહાને ત્યાથી ભગાડી દે અને પોતે તે કામ કરવા લાગી જાય છે જેથી રક્ષા થાય આવો વિચાર કરીને ચાણક્ય તે ધેગીની પાસે જઈને કહેવા લાગ્યા, કે હે ધોબી! તુ જો તે નથી કે રાજાને સૈનિક તને મારવા માટે આવી રહ્યો છે. બેબી ચાણકયની આ વાત સાંભળીને ત્યાથી એકદમ ભાગવા લાગે ચાણકયે પિતાની નીતિને મળેલી સફળતા જોઈને તે ધાબીને જે કપડા ત્યા જોવા માટે પડયા હતા તેને જોવા લાગ્યો ચદ્રગુપ્ત પકિનારા ઉપર પાણીમાં જઈને છુપાઈ ગયો એટલામાં પેલે ઘડેસ્વાર રાજપુરૂષ જે તેમની પાછળ પડયા હતા તે ત્યા આવી પહોચ્યો તેણે આવીને પૂછયું, અરે બેબી ! ચાણક્ય કઈ બાજુએ ગયે ? બેબી વેશધારી ચાણયે કહ્યું કે, તે હમણા જ પાણીમાં ઉતરી ગયે છે તેની - ७५ Page #727 -------------------------------------------------------------------------- ________________ % E ५९२ उत्तराध्ययनसूत्रे पूर्वमेव मा दत्तरान् । ततश्चाणक्यश्चन्द्रगुप्त सह नीता माह-वव राज्यलाभ करिप्यामि । ततश्चाणक्यो वन गत्या रसायनेन द्रव्य निर्माय तत्मभावात् सेना सरहीतवान् । सैनिकैः सह स पाटलिपुतनगरे नन्दनृपतिमाक्रमते स्म । नन्दनृपविश्वाणक्यस्य पराजय कृतवान् । चन्द्रगुप्तेन सह चाणक्यस्ततोऽपसत्य चित् प्रच्छन्नो भूत्वा स्थितः । नन्दनृपतेः कश्चित् सैनिकोऽधमारा चाणक्य ग्रहीतुमागतः । चाण क्यस्त विलोक्य चिन्तयति-अय तु मां ग्रहीतु प्रत्यासन्नो भावि, वालकोऽय चन्द्रमेरे साथ चलने में तुम्हें निपेध करेगा। चन्द्रगुप्त ने कहा-निषेध क्यों करेगा ? पिता ने तो मुझे आपको परिले से ही दे दिया है । चद्रगुप्त की यात सुनकर चोणक्य ने चद्रगुप्त को अपने साथ ले लिया। कहा-चलो मै तुम्हें राज्य की प्राप्ति कराऊँगा । चन्द्रगुप्त को साथ लेकर चाणक्य वन मे पहुँचा । रसायन से उमने वहा द्रव्य को खूब इकट्ठा किया और उसके प्रभाव से उसने वहीं पर सेना का सग्रह करना भी प्रारभ कर दिया। जय सेना अच्छी तरह सगृहीत हो चुकी तो चाणक्य ने सेना को लेकर पाटलिपुत्र मे जाकर राजा नन्द के ऊपर आक्रमण कर दिया। राजा नन्द ने चाणक्य को पराजित कर वहा से निकाल दिया। चाणक्य भी परास्त होकर चन्द्रगुप्त को साथ लेकर वहा से चला गया और किसी जगह गुप्तरूप से जाकर छिप गया।राजा नन्द ने चाणक्य को पकड ने के लिये ऊसके पीछे एक अपना घुडसवार भेजा। घुडसवार को अपना पीछा करते हुए देवकर चाणक्य ने विचार किया કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચદ્રગુપ્ત કહ્યું અડચણ શા માટે કરશે? પિતાએ તો પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે ચદ્રગુપ્તની વાત સાભળીને ચાણકયે ચદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધો અને કહ્યું, ચાલો ! હુ તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ ચંદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા રસાયણ પ્રયોગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાનો આરંભ કરી દીધે સેનાને લઈને પાટલીપુત્ર પહોચી ન દરાજા ઉપર આક્રમણ કર્યું યુદ્ધમાં રાજા ન દે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા ચાણક્ય હારી જવાથી ચદ્રગુપ્તને સાથે લઈ ત્યાથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા રાજા ન દે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘોડેસ્વારને મોકલે ઘડેસ્વાર પિતાને પીછે પકડી રહ્યો છે જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે મને પકડવા Page #728 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ अनचतुष्टयदोलभ्ये पाशकदृष्टान्त २ ५९५ वृद्धा पाह-भोजने राज्यग्रहणे च प्रथम प्रान्तमागे इस्तो निक्षेपणीयः । एतद्वचन श्रुता चाणक्यो हिमगिरि गतवान् । तर पर्वतनामको नरनिरासीत् । तस्य समीप गत्वा चाणक्योऽनदत्-पाटलिपुत्रनगरे नन्दनृपतिना सह युद्धे भवान् सहयोग दद्यात् वर्हि व राज्य भवते दास्यामि । तदा पर्वतेन तस्य वचनं स्वीकृतम् । ततथाणक्यः पर्वतश्च चन्द्रगुप्तेन सह पाटलिपुत्रनगरमागत्य नन्द पिजित्य राज्य गृहीतवन्तौ । तदा नन्दनृपतिर्धर्मद्वारेण निःसतुं प्रार्थयति, चन्द्रगुप्तेन तत्मार्थन स्वीकृत्य कथितम्-एकस्मिन् रवे यापद् द्रव्य समाविशति, तावद् द्रव्यमुपादाय ने क्या अनुचित किया है । वृद्धा ने कहा भोजन एव राज्यग्रहण में प्रथम प्रान्तभाग में हाथ डालना चाहिये । वृद्धा के वचन सुनकर चाणक्य हिमगिरि जाफर वहा के राजा पर्वत से मिला। उससे चाणक्य ने कहा पाटलिपुत्र नगर मे नन्दनृपति के साथ यदि युद्ध मे आप हमें सहयोग प्रदान करे तो वहा का आधा राज्य हम आपको देगे। चाणक्य की बात सुनकर पर्वत ने युद्ध मे सहायता देना कबूल कर लिया। चद्रगुप्त को लेकर चाणक्य और पर्वत दोनों मिल कर पाटलिपुत्र आये । वहा नन्द राजा के ऊपर इन्हों ने धावा बोल दिया। नन्द को परास्त कर उसका राज्य ले लिया। उस समय नन्द ने धर्मद्वार से निकल ने के लिये प्रार्थना की । चद्रगुप्त ने उसकी प्रार्थना को स्वीकार करते हुए कहा-एक रथ मे जितना द्रव्य हो सकता हो उतने द्रव्य को અનુચિત કામ કર્યું છે? વૃદ્ધાએ કહ્યું કે, ભજન અને રાજ્ય ગ્રહણમાં પ્રથમ એક છેડેથી હાથ નાખ જોઈએ વૃદ્ધાનું આ વચન સાંભળી તેને નમન કરીને ચાણક્ય ત્યાથી ચાલતા થયા આ પછી ચાણકયે હિમગિરિ જઈ ત્યાના રાજા પર્વતની મુલાકાત લીધી અને તેને કહ્યું કે, પાટલીપુત્રના રાજા નદની સામે અમે યુદ્ધ કરવા ઈચ્છીએ છીએ એ યુદ્ધમાં તમે જો અમને સાથ આપશે તે તે જીતેલા રાજ્યને અરધે ભાગ તમને આપવામાં આવશે ચાણક્યની આ વાત સાંભળી પર્વત રાજાએ યુદ્ધમાં સહાયતા દેવાનું કબૂલ કર્યું ચ દ્રગુમને લઈને ચાણકય અને પર્વત બનેએ પાટલીપુત્ર ઉપર આકમણ કર્યું સામસામી લડાઈ થઈ જેમાં રાજા ન દ હારી ગયા, તેના રાજ્યને કબજે ચદ્રગુખે સંભાળી લીધે આ સમયે ન દે ધર્મદ્વારથી નિકળવા માટે પ્રાર્થના કરી ચદ્ર ગુને તેની પ્રાર્થના સ્વીકાર કરીને કહ્યું કે, એક રથમાં જેટલું દ્રવ્ય સમાઈ Page #729 -------------------------------------------------------------------------- ________________ कवेपस्य चाणक्यस्य इस्ते स्व खा इय च दवा जले प्रविशति । तस्मिन्नेव समये रजकरूपश्चाणक्यस्तेन खट्नेन तस्य नन्दराजपुरुषस्य शिरश्चिच्छेद। ततश्चाणक्यश्चन्द्रगुप्तेन सह स्थानान्तर गतः। कस्मिंश्चिद्ग्रामे मिक्षाथै गृहस्थगृहे गत्वा पश्यति-एका वृद्धा स्पालके पायस परिविष्य पालकाय भोक्तु ददाति। तेन वालकेन स्थालकस्य मध्यभागे इस्तो निक्षिप्तः । प्रतप्तपायसस्पर्शेन वस्य हस्तो दग्धः, तेनासौ क्रन्दति । वृद्धा वदति-रे मृट ! त्व चाणक्य इव किमाचरसि । एतद् वचन श्रुत्वा वृद्धा चाणक्यः माह-मातः । किमनुचित चाणक्येन कृतम् , गया है । सवार ने ज्यों ही यह बात सुनी तो वह अपने घोडे से नीचे उतर पड़ा और कहने लगा कि तुम मेरे इस घोडे को और तलवार को पकडे रहो, जबतक मैं जलमें घुस कर उसे पकड लाता है । इतने में ही चाणक्य ने उसकी ही तलवार से उसको मार दिया। चाणक्य वहा से चद्रगुप्त को साथ लेकर किसी दूसरे स्थान पर चला गया। एक समय की यात है कि चाणक्य जय भिक्षा लेने के लिये किसी दूसरे गाव मे एक गृहस्थ के घर पर गया हुआ था तब उसन वहा देखा कि एक वृद्धा ने थाली में गर्म खीर परोस कर स्वाने के लिये किसी बालक को दी और उस बालक ने उस गर्म खीर से युक्त थाली के बीचोबीच हाथ डाल दिया सो गर्म खीर के उष्णस्पर्श से उस बालक का हाथ जल गया इससे वह रोने लगा। उसको रोता देखकर वृद्धा ने कहा कि रे मूढ ! तू चाणक्य की तरह क्यों होता जा रहा है। वृद्धा के ये वचन सुनकर चाणक्य ने उससे कहा हे माता! चाणक्य આ વાત સાભળીને તે પિતાના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને કહેવા લાગ્યા, મારા આ ઘડાને અને તરવારને તમે સાચવે ત્યાસુધીમાં હુ હમણા જ તેને પાણી માથી પકડી લાવુ છુ ઘેડો અને તરવાર હાથ કરીને ચાણકયે તરવારથી પેલા સ્વારને મારી નાખે એને મારીને ચાણક્ય ચદ્રગુપ્તને સાથે લઈ કેઈ બીજા સ્થળે ચાલ્યા ગયા એક સમયની વાત છે કે જ્યારે ચાણક્ય ત્યાં સ્થિર થઈ ભિક્ષા લેવા માટે કે બીજા ગામે એક ગૃહસ્થને ત્યા ગયા ત્યા તે ભિક્ષા માટે પહેઓ એજ વખતે એક વૃદ્ધા થાળીમાં ગરમા ગરમ ખીર પીરસી બાળકને ખવરાવવાની તૈયારી કરી રહેલ હતી બાળકે ખીર ખાવાની ઉતાવળમાં તે ગરમ ખીરથી ભરેલી થાળીની વચ્ચે વચ્ચે હાથ નાખ્યો ગરમ ખીરના સ્પર્શથી બાળકને હાથ દા અને રેવા લાગ્યો આ જોઈ વૃદ્ધાએ તે બાળકને કહ્યું, કે અરે મૂઢ! ચાણક્યના જે તુ કેમ થતું જાય છે? વૃદ્ધાના આ વચન સાભળી ચાણયે તે વૃદ્ધાને પૂછ્યું કે હે માતા! ગ , કર્યું Page #730 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाश कटन्टान्त २ ५९७ चाणक्यस्तदा नन्दराज्यस्य द्वौ मागी कृत्वा पर्वताय चन्द्रगुप्ताय चैकैक भाग मदत्तवान् । नन्देन स्वभपने विपकन्या स्थापिता । तत्र पर्वतनृपस्ता विलोक्य मोहितो जातः, तस्याः स्पर्शमात्रेण पर्वतनृपो विपाक्रान्तः सनातः । तद्विपापहारार्थ चन्द्रगुप्तः प्रटच , स चाणक्येन प्रतिषेधिनः, तदनन्तर पर्वतनृपो मृतः। तदा चन्द्रगुप्तस्य राज्यमखण्ड सजातम् । अथ नन्दराज्यान्तर्गताः शत्रुलोकाचौर्यादिभिरुपद्रा कुर्वन्ति । चाणक्यचौराणा मगल है। चक्र के जो नव आरे टूट गये हैं उससे यह सूचित होता है कि नो पीढी पर्यन्त यह राज्य स्थिर रहेगा। इसके बाद चाणक्य, पर्वत और चद्रगुप्त राज्यभवन में प्रविष्ट हो गये। चाणक्य ने उस मिले हुए नन्दराज्य के दो माग किरे । एक भाग पर्वत के लिये और दूसरा भाग चन्द्रगुप्त के लिये दिया । नद् के भवन में एक विपकन्या पाली हुई थी। पर्वत इस कन्या को देखकर उस पर मोहित हो गया।ज्यों ही उसने उसका स्पर्श किया कि उसका समस्त शरीर विप से व्याप्त हो गया । पर्वत के समस्त शरीर में व्याप्त विष को दूर करने के लिये चद्रगुप्त ने प्रयत्न करना चाहा, परन्तु चाणक्य ने उसे इसके लिये मना कर दिया अतः वह उससे दूर रहने लगा। याद में पर्वत मर गया। पर्वत के मरते ही चद्रगुप्त का एकछत्र राज्य हो गया। राज्य परिवर्तित होने से अब नदराज्यान्तर्गत लोकों ने चोरी आदि उपद्रव करना प्रारभ कर दिया । चाणक्य ने चोरों को दमन ગળરૂપ નથી પરંતુ ભારે મગળરૂપ છે ચઢના જે નવ આરા તૂટી ગયા છે એનાથી એ સૂચિત થાય છે કે, તમારી નવી પેઢી સુધી આ રાજ્ય અચલ અને સ્થિર રહેશે પછી ચાણક્ય, રાજ પર્વત અને ચદ્રગુપ્ત બધા રાજભવનમાં ગયા નદ રાજાના એ રાજ્યના ચાણયે બે ભાગલા પાડયા એક ભાગ રાજા પર્વતને અને એક ચદ્રગુપ્તને સુપ્રત કરવામાં આવ્યા ન દન રજભવનમાં એક વિષકન્યા ઉછેરવામાં આવી હતી પર્વત એને જોઈ એના ઉપર હીત બની ગયો તેણે એ કન્યાના શરીરને સ્પર્શ કર્યો કે તુરત જ તેના સમસ્ત શરીરમાં વિષ પ્રસરી ગયુ પર્વતના શરીરમાં પ્રસરી ગયેલા વિષને દૂર કરવા ચદ્રગુપ્ત તત્પર બન્ય એજ વખતે ચાણયે તેને તેમ કરતા અટકો આથી તેણે તેમ કરવુ માડી વન્ય વિષના ભારે પ્રકાથી પર્વતનું મૃત્યુ થયુ પર્વતના મૃત્યુને કારણે રાજાનg સમગ્ર રાજ્ય ચદ્રગુપ્તના એક છત્ર નીચે આવી ગયું - રાજ્યનું પરિવર્તન થવાથી રાજ્યનું શાસન બદલાતા કેટલાક લોકેએ ચરી આદિ ઉપદ્રવને પ્રારંભ કરી દીધો ચાણકયે ચારી આદિ ઉપદ્રવ કરનારાઓ સામે Page #731 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसूणे भार्यापुत्रादिभिः सह भानिःसरतु । नन्देन तथेत्र कृतम्। तदा स्थस्थिता नन्दस्य पुत्री निर्गच्छन्ती चन्द्रगुप्त सानुराग पश्यति, तदा नन्दः सपुत्री माह-पुत्रि ! अभीष्ट चेचन्द्रगुप्त वस्य । ततोऽसौ नन्दपुत्री चन्द्रगुप्तस्य रये समारोहति, तदा नव संख्यका रथचक्रस्य जरा भग्नाः । चन्द्रगुप्तस्तद्भगममद्गल विज्ञाय नन्दपुत्री प्रतिषेधयति । चाणक्यश्चन्द्रगुप्त वदति-इदं महन्मङ्गलम् , नवसख्यका अरा भग्ना इति नापुरुषपर्यन्तं राज्य स्थास्यति । ततश्चन्द्रगुप्तः पातथाणत्यश्च सर्वे राजभवन प्रविष्टाः । लेकर आप अपने स्त्रीपुत्रादिकसहित यहा से चले जाये । चन्द्रगुप्त की आज्ञानुसार नन्द ने वैसा ही किया। जिस समय नन्द राज्य से चार होकर पालवच्चेसहित चलने लगा उस समय रथ में बैठी हुई नन्द की पुत्री सुचन्द्रा ने बडे ही अनुराग से चद्रगुप्त की ओर देखा। चद्रगुप्त की ओर अनुराग से देखनेवाली अपनी पुत्री को देखकर नद ने कहा कि हे पुत्री! यदि तेरी इच्छा हो तो तू इस चद्रगुप्त को वरले। पिता की बात सुनकर पुत्री चद्रगुप्त के रथ पर जाकर बैठ गई। जिस समय यह उसके रथ पर बैठी उसी समय चद्रगुप्त के रथ के पहिये के नौ आरे टूट गये। चद्रगुप्त ने ज्यो ही अपने रथ के पहिये की यह हालत देखी तो उसने इसमे अमगल माना और नन्द की पुत्री को उस में बैठने से निषेध कर दिया। चाणक्य ने इस बात को देखकर चद्रगुप्त से कहा कि तुम जिसे अमगल समझ रहे हो वह बडा भारी શકે તેટલું લઈ આપ આપના સ્ત્રી પુત્રાદિકને લઈ અહી થી ચાલ્યા જાવ ન દે ચ દ્રગુપ્તની આજ્ઞાનુસાર કર્યું જે સમયે રાજા નદ પિતાના પરિવાર સહિત રાજ્ય છોડીને જવા લાગ્યા તે સમયે રથમાં બેઠેલ નદની પુત્રી સુચન્દ્રાએ ચદ્રગુપ્તની સામે ભારે અનુરાગથી દ્રષ્ટિ ફેકી ચંદ્રગુપ્ત તરફ અનુરાગથી જઈ રહેલ પિતાની પુત્રીને ઉદ્દેશીને નાદે કહ્યું કે, હે પુત્રિ! જે તારી ઈચ્છા હોય તે તુ ખુશીથી ચ દ્રગુપ્તને વરી લે પિતાની આ વાત સાંભળી સુચ દ્રા તે રથમાથી ઉતરી ચદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ જેવી તે ચદગુપ્તના રથ ઉપર જઈને બેઠી તેવા જ ચદ્રગુપ્તના રથના પઈડાના નવ આરા તૂટી ગયો ચંદ્રગુપ્ત પિતાના રથના પડાને આ બનાવ જોતા તેના મનમાં અમ ગળની શકા જાગી અને એથી નદની પુત્રીને રથ ઉપર ચઢવાની ના પાડી ચાણકયે આ જોઈ ચદ્રગુપ્તને સમજાવ્યું કે, તમે જેને અમ ગળ માને છે તે અમ Page #732 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाश कहस्टान्त २ ५९७ चाणक्यस्तदा नन्दराज्यस्य द्वौ भागौ कृत्वा पताय चन्द्रगुप्ताय चैकैक भाग मदत्तवान् । नन्देन स्वभाने चिपकन्या स्थापिता । वन पर्वतनृपस्ता विलोक्य मोहितो जातः, तस्याः स्पर्शमात्रेण पतनृपो विपाकान्तः सजातः । तद्विपापहारायें चन्द्रगुप्तः मट्टत्त, स चागम्येन प्रतिपेधितः, तदनन्तर पर्वतनृपो मृत । तदा चन्द्रगुप्तस्य राज्यमखण्ड सजातम् । अथ नन्दराज्यान्तर्गताः शत्रुला चौर्यादिभिरुपद्रव कुर्नन्ति । चाणक्यश्वराणा मंगल है | चक्र के जो नव आरे टूट गये हैं उससे यह सूचित होता है कि नौ पीढी पर्यन्त यह राज्य स्थिर रहेगा । इसके बाद चाणक्य, पर्वत और चद्रगुप्त राज्यभवन मे प्रविष्ट हो गये । ! चाणक्य ने उस मिले हुए नन्दराज्य के दो भाग किये। एक भाग पर्वत के लिये और दूसरा भाग चन्द्रगुप्त के लिये दिया । नद के भवन मे एक विपकन्या पाली हुई थी । पर्वत इस कन्या को देखकर उस पर मोहित हो गया । ज्यों ही उसने उसका स्पर्श किया कि उसका समस्त शरीर विप से व्याप्त हो गया । पर्वत के समस्त शरीर मे व्याप्त विष को दूर करने के लिये चद्रगुप्त ने प्रयत्न करना चाहा, परन्तु चाणक्य ने उसे इसके लिये मना कर दिया अतः वह उससे दूर रहने लगा । बाद मे पर्वत मर गया । पर्वत के मरते ही चद्रगुप्त का एकछन राज्य हो गया। राज्य परिवर्तित होने से अब नदराज्यान्तर्गत लोकों ने चोरी आदि उपद्रव करना प्रारंभ कर दिया । चाणक्य ने चोरों को दमन ગળરૂપ નથી પરંતુ ભારે મગળરૂપ છે ચક્રના જે નવ આરા તૂટી ગયા કે એનાથી એ સૂચિત થાય છે કે, તમારી નવ પેઢી સુધી આ રાજ્ય અચલ અને સ્થિર રહેશે પછી ચાણક્ય, રાજા પર્વત અને ચદ્રગુપ્ત બધા રાજભવનમા ગયા ન દરાજાના એ રાજ્યના ચાણક્ચે એ ભાગલા પાડચા એક ભાગ રાજા પર્વતને અને એક ચદ્રગુપ્તને સુપ્રત કરવામા આચૈા નદના રજભવનમા એક વિષકન્યા ઉછેરવામા આવી હતી પ°ત એને જોઈ એના ઉપર માહીત બની ગયા તેણે એ કન્યાના શરીરને સ્પર્શ કર્યો કે તુરત જ તેના સમસ્ત શરીરમા વિષ પ્રમરી ગણુ પર્યંતના શરીરમા પ્રસરી ગયેલા વિષને દૂર કરવા ચદ્રગુપ્ત તત્પર બન્યા એજ વખતે ચાણક્યે તેને તેમ કરતા અટકન્યા આથી તેણે તેમ કરવુ માડી વાળ્યુ વિષના ભારે પ્રકેાપથી પર્વતનું મૃત્યુ થયુ પર્યંતના મૃત્યુને કારણે રાજા નૠતુ સમગ્ર રાજ્ય ચદ્રગુપ્તના એક છત્ર નીચે આવી ગયુ રાજ્યનુ પરિવર્તન થવાથી રાજ્યનુ ચામન બદલાતા કેટલાક લેાકેાએ ચેરી આદિ ઉપદ્રવના પ્રાર ભ કરી દીધે। . ચાણયે ચારી આદિ ઉપદ્રવ કરનારાએ સામે Page #733 -------------------------------------------------------------------------- ________________ ५९८ उत्तराभ्ययन सूत्र दमनार्थ पिचिन्तयन् कदाचिद् नगरतो पहिनि:मृतः सन् पश्यति-नलदामनामा कुविन्दः पुन मत्कोटरर्दष्ट दृष्ट्वा कोपाविष्टो भूत्वा तेषां विलमत्वेषयति । चाणक्यस्तथाकुन्त कुपिन्द दृष्ट्वा पृच्छति-कुरिन्द ! किमन्वेपयसि ? कुविन्द माह-मत्पुनदशदायिना मकोटकाना गृहम् , एव तवृत्त विदिता चाणक्यो मनसि विचारयति- योग्योऽय कुविन्दो पैरनिर्यातनस्य । इति मनसि विचार्य समेव नगराध्यक्ष कृतवान् । एकदा कोशपूरणार्थ चाणक्यः सुपर्णमाप्तिकामो देवाराधन कृतवान् । देवः करने का बहुत कुछ विचार किया पर समझ में नहीं बैठा । एक दिन इसी विषय का विचार करते २ चाणक्य नगर से बाहर जा पहुंचे। पहुँचते ही वहा एक नलदाम नामक कुविन्द (जुलाहे) को देखा जो अपने पुत्र को काटने वाले मकोडों के विल की तलास करने में बडे क्रोध से अभिभूत होकर इधर उधर फिर रहा था । चाणक्य ने इस प्रकार से तलाशी करने मे प्रयत्न करते हुए देखकर कुविन्द से पूछा कि हे कुविन्द ! कहो क्या दृढ रहे हो ? कुविन्द ने कहा मेरे पुत्र को एक मकोडे ने काट लिया है सो मैं उसके घर को देख रहा है । इस प्रकार कुविन्द की बात सुनकर चाणक्य ने मन में विचार किया कि यह कुविन्द वैर का बदला लेने में योग्य है। इस प्रकार विचार कर चागक्य ने उसे नगर का कोतवाल बना दिया। एक समय की बात है कि खजाने की पूर्ति करने के निमित्त चाणक्य ने किसी देव की आराधना की। चाणक्य की आराधना से સખ્ત હાથે કામ લેવાને તેમજ દમન કેરડે વીઝવાને વિચાર કર્યો પરંતુ તેમ કરવુ અત્યારના સંજોગોમાં તેને ઉચિત ન લાગ્યું એક દિવસ આજ બાબ તને વિચાર કરતા કરતા ચાણક્ય નગરની બહાર જતા હતા, ત્યાં રસ્તામાં એક સ્થળે એક નલદામ નામના કવિન્દ (વણકર)ને જે જે પોતાના પુત્રને કરડનારા મકોડાનુ દર શેધી રહ્યો હતો તેને ચાણકયે પૂછયું, કુવિન્દ શું શોધી રહ્યો છે? ઘણા જ ક્રોધના આવેશથી અહીં તહીં ફરી રહેલા વિજે કહ્યું, મારા પુત્રને એક મ કેડાએ કરડી ખાધેલ છે, હું તેના ઘરને ગોતી રહ્યો છું આ પ્રકારની કુવિન્દની વાત સાભળી ચાણકયે વિચાર્યું કે, આ માણસ બદલે લેવામાં ચગ્ય છે આમ વિચારી તેને સમજાવી પછીથી ચાણકયે તેને નગરના કેટવાળાની જગાએ નીમ્યો એક સમયની વાત છે–રાજ્યના ખજાનાને ભરપુર બનાવવા ચાણક્ય Page #734 -------------------------------------------------------------------------- ________________ प्रियदशिनी टीका अ० ३ गा० १ अनचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्त २ ५९९ प्रसन्नो भूत्वा चाणक्याय जयपदान् पाशकान् ददौ । तदनन्तर चाणक्येन दीनारपूर्णस्यालेन सह पाशकान् दत्त्वा कश्चिद् द्यूतपटु. पुरुषो धूतार्य नगरे प्रेपितः । दीनारपूर्ण स्थाल पाशकानपि गृहीत्वाऽसौ पुरुषः पुराभ्यन्तरे भ्रमन् वदति-यद्यह जयामि, तर्हि दीनारमेकं गृह्णामि । यदि मामन्यो जयति, तदा दीनारपूर्णमिदं स्थाल ददामि-इति । ततो बहवो जना धूतक्रीडार्य समागताः। सर्वे तेन पुरुषेण पराजिता, त पाशकहस्त पुरुष विजेतुमसमा जाताः। यथा तस्य पाशकहस्तपुरुपस्य पराजयो दुर्लभस्तथा ससारे खलु मनुष्यजन्म दुर्लभम् । देव प्रसन्न भी हो गया। प्रसन्न होकर देव ने चाणक्य के लिये जय कराने वाले चार पासे वरदानरूप मे दिये । इसके बाद चाणक्य ने स्वर्णमुद्रा-सोनामुहर से परिपूर्ण एक थाली को उन पासो के साथ किसी धूतक्रीडा में निपुण पुरुष को देकर उसको नगर मे जुआ खेलने के लिये भेजा। सोनामुहरों से पूर्ण पाल को तथा पासों को लेकर वह पुरुष नगर में यह अवाज देते हुए फिरने लगा कि यदि में जीत जाता ह तो पराजित हुए व्यक्ति से सिर्फ एक ही सोनामुहर लेता है, और यदि रार जाता है तो जीतने वाले को सोनामुहरो से पूर्ण यह थाल का थाल दे देता है। उसकी इस घोषणा को सुनकर अनेक जन शूतक्रीडा के लिये आने लगे । जुआ खेलना प्रारभ हो गया। उस पुरुष ने सब को जीत लिया, इस को कोई भी पराजित न कर सका । साराश-जिस प्रकार इस देवप्रदत्त पासों के प्रभाव से उस पुरुप का पराजित होना કઈ દેવની આરાધના કરી ચાણક્યની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે ચાણક્યને વિજય અપાવનાર એવા ચાર પાસા તેને આપ્યા આ પછી ચાણકયે વરદા નના રૂપમાં મળેલા એ પાસાને પ્રયોગ કરવાનું વિચારી એક થાળમાં સુવર્ણ મુદ્રાઓ ભરી ઘતક્રિડામાં નિપુણ એવા એક પુરૂષને પાસા સાથે તે વાળ આપી નગરીમાં જુગાર રમવા મોકલ્યો સેનામહારથી ભરેલ થાળ તથા પાસા લઈ તે પુરૂષ નગરમાં ઘણું કરતો ફરવા લાગ્યું કે જે કંઈ મને દાવમાં હરાવે તે સોનામહોરથી ભરેલ આ થાળ આપી દઉ અને સામે માઉસ હારે તે તેણે મને ફક્ત એક જ સેનામહોર આપવી એની આવી ઘોષણા સાભળીને અનેક માણસો જુગાર રમવા આવવા લાગ્યા જુગાર રમવાને પ્રારભ થઈ ચુકયો તેણે રમવા આવનાર દરેકને જીતી લીધા પણ તેને કઈ પરાજીત કરી શકયુ નહી સારાશ-દેવના આપેલા પ્રસાદરૂપ પાસાના પ્રભાવથી જેવી રીતે એ Page #735 -------------------------------------------------------------------------- ________________ ५८ उचराम्ययन दमनार्थ पिचिन्तयन् कदाचिद् नगरतो गहिनि:मृतः सन् पश्यति-नलदामनामा कुविन्दः पुन मत्कोटरर्दष्ट दृष्ट्वा कोपाविष्टो भूत्वा तेषां विलमन्वेषयति । चाणक्यस्तथाकुर्वन्त कुपिन्द दृष्ट्वा पृच्छति-कुरिन्द ! किमन्वेपयसि ? कुविन्द माह-मत्पुत्रदशदायिना मरकोटकाना गृहम् , एव तवृत्त रिदिता चाणक्यो मनसि विचारयति- योग्योऽय कुविन्दो वैरनिर्यातनस्य । इति मनसि विचार्य वमेव नगरा यक्ष कृतवान् । एकदा कोशपूरणार्थ चाणक्यः मुवर्णमाप्तिकामो देवाराधन कृतवान् । देवः करने का बहुत कुछ विचार किया पर समझ में नहीं बैठा । एक दिन इसी विषय का विचार करते २ चाणक्य नगर से बाहर जा पहुंचे। पहुंचते ही वहा एक नलदाम नामक कुविन्द (जुलाहे ) को देखा जो अपने पुत्र को काटने वाले मकोडों के दिल की तलास करने में बडे क्रोध से अभिभूत रोकर इधर उधर फिर रहा था । चाणक्य ने इस प्रकार से तलाशी करने मे प्रयत्न करते हुए देखकर कुविन्द से पूज कि हे कुविन्द ! कहो क्या दृढ रहे हो ? कुविन्द ने कहा मेरे पुत्र को एक मकोडे ने काट लिया है सो मैं उसके घर को देख रहा है । इस प्रकार कुविन्द की बात सुनकर चाणक्य ने मन में विचार किया कि यह कुविन्द वैर का बदला लेने में योग्य है । इस प्रकार विचार कर चागक्य ने उसे नगर का कोतवाल बना दिया । ___ एक समय की बात है कि खजाने की पूर्ति करने के निमित्त चाणक्य ने किसी देव की आराधना की। चाणक्य की आराधना से સખ્ત હાથે કામ લેવાને તેમજ દમનને કોરડો વીઝવાને વિચાર કર્યો પરંતુ તેમ કરવુ અત્યારના સંજોગોમાં તેને ઉચિત ન લાગ્યું એક દિવસ આજ બાબ તને વિચાર કરતા કરતા ચાણક્ય નગરની બહાર જતા હતા, ત્યાં રસ્તામાં એક સ્થળે એક નલદામ નામના કુવિન્દ (વણકર)ને જે જે પોતાના પુત્રને કરડનારા મકોડાનુ દર શોધી રહ્યો હતો તેને ચાણકયે પૂછયું, કુવિન્દ શુ શોધી રહ્યો છે ? ઘણા જ ક્રોધના આવેશથી અહીં તહી ફરી રહેલા કવિન્ટે કહ્યું, મારા પુત્રને એક મ કેડાએ કરડી ખાધેલ છે, હું તેના ઘરને ગોતી રહ્યો છું આ પ્રકારની કુવિન્દની વાત સાભળી ચાણકયે વિચાર્યું કે, આ માણસ બદલો લેવામાં યોગ્ય છે આમ વિચારી તેને સમજાવી પછીથી ચાણકયે તેને નગરના કેટવાળાની જગાએ ની એક સમયની વાત છે-રાજ્યના ખજાનાને ભરપુર બનાવવા ચાલુ) Page #736 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौलम्गे धान्यदृष्टान्त ३ ६०१ नीहि-कद्गु-कोदा-मकुष्ठका-ढकी-वल्ल- कुलत्थ-शण - चीनक-ममूरा-तसीकलम्रपष्टिका-मका-पर्जरीत्यादिबहुभेदभिवान् सपूर्णभरतक्षेत्रमध्यगान् धान्यराशीन् कोऽपि देवः स्वशक्त्या समील्याभ्रलिह तत्पुञ्ज कुर्यात् तत्र प्रस्थैकपरिमितसर्पप निक्षिप्य सर्व धान्य समिधयेत् , तदनन्तर जराजर्जरा विगलन्नेना कम्पमानगानामेका रद्धा तान् सर्पपान् धान्यरागिभ्यः कणशः पृथक् कृत्य प्रस्थ पूरयितु समादिशेत् तदा तस्यास्तत्पृथकरण यथा दुप्फर भवेत् तथा मनुष्यभवात् प्रच्युतस्य प्रमादिनः पुनर्मनुष्यजन्म दुर्लभमिति ॥ उडद, तिल, राजमाप (चौला), मटर, मोठ, बाजरा आदि समस्त धान्यो को वो देवें और वे जय अपने समय पर निरूपद्रवस्प से पककर तैयार हो जावें तर कोई देव इस समस्त धान्यराशि की उड़ावनी अर्थात्-तुप साफ-करके एक बहुत अधिक ऊँची जो मानो आकाश को भी स्पर्श करती हो ऐसी ढेरी लगा दे । फिर उसमें एक प्रस्थप्रमाण सर्पप मिलाकर किसी वृद्धा को कि जिसे कम दीखता हो तथा शरीर भी जिसका कपित हो रहा रो यह आदेश दे कि तू इस ढेरी मे उस प्रस्थप्रमाण सर्पप को अलग २ छाट दे। तो जैसे ढेरी में उस प्रस्थप्रमाण सर्पप का एक २ कण करके छाटना पडा मुश्किल है, उसी प्रकार मनुष्य भव के छूट जाने पर पुनः उसका मिलना जीव को बड़ा दुर्लभ है। योसा, 46, या, भग, 2438, da, योणा, भ3, 3थी, , વગેરે સમસ્ત ધાન્યના વાવેતર કરવાના કામમાં લાગી જાય છે વવાયેલ તે સમગ્ર ધાને તેના લગ્ન સમયે ઉપદ્રવરહાત પાકીને તૈયાર થઈ જાય ત્યારે કેઈદેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવશું અર્થાત્ તુલ સાફ કરીને એક ખૂબ અધિક ઉચો માનો કે આકાશને પણ સ્પર્શ કરી જાય એવડે માટે એક ઢગલો કરી દે, પછી તેમાં એક પ્રસ્થપ્રમાણ સરસવ મેળવીને કેઈ વૃદ્ધા કે જેને એ દેખાતું હોય, તથા શરીર પણ જેનુ કપડુ હોય તેને કહે કે, તુ આ ઢગલા માથી એ પ્રમાણુપ્રસ્થ સરસવને ખોળી ખેાળીને અલગ પાડી આપતે જેમ એ ઢગલામાથી એ પ્રસ્થપ્રમા, સરસવને એકેક કણ કરીને જુદા પાડવા ઘણુ મુશ્કેલ છે છતા પણ તે શકય બને તે પણ મનુષ્યભવ પુરો થતા ફરીથી મનુષ્ય ભવ પામ આત્માને ઘણે જ દુર્લભ છે Page #737 -------------------------------------------------------------------------- ________________ ६०० अन सग्रहः श्लोकः-(शाईल विक्रीडितवृत्तम् ) देवाराधनलन्धपाशकारान् स्याल च रत्नभृत, चाणक्येन रितीर्य कोऽपि पुरुप स्वीये पुरे प्रेषित.। सर्वेपा स च तत्पुराधिनसता जातो यथा दुर्जयः, ससारे भ्रमत' पुननरभयो जन्तोस्तथा दुर्लभः ॥ इति दितीयः पाशकदृष्टान्तः ॥ २ ॥ अथ तृतीयो धान्यदृष्टान्तः प्रोच्यते___भरतक्षेत्रे द्वात्रिंशत्सहस्रदेशसमन्वितेऽनेकग्रामनगरपत्तनादिसहिते प्रशस्त वृष्टौ सत्यां कृषिकर्मदक्षः कृपीवलैः सर्वधान्यपीजेप्तेषु समुत्पन्नान् निरुपद्रव निष्पन्नान् शालि-गोधूम-चणक-मुद्-माप-तिलाणुक-राजमाप कलाय-यवदुर्लभ चना उसी प्रकार इस ससार में यह मनुष्यजन्म बडा दुर्लभ है। सग्रह लोक देवाराधनलब्धपाशकवरान् स्थाल च रस्नैर्भूतम्, चाणक्येन वितीर्य कोऽपि पुरुपः स्वीये पुरे प्रेषितः । सर्वेपा स च तत्पुराधिवसता जातो यथा दुर्जयः, ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥२॥ यह दूसरा पाशकदृष्टान्त हुआ ॥२॥। तृतीय धान्यदृष्टान्त इस प्रकार है-अनेक ग्राम, नगर, पत्तन आदि से सहित इस ३२ यतीस हजार देशवाले भरतक्षेत्र में वृष्टि के होने पर कृषि कर्म में दक्ष किसान लोग शालि, गोधूम, चणक, मुग, પુરૂષને પરાજીત બનાવ મહાદુર્લભ હતુ એવી જ રીતે આ સંસારમાં આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે સ ગ્રહ શ્લોક देवाराधनलब्धपाशकवरान्, स्थाल च रत्न तम्, चाणक्येन वितीर्य कोऽपि पुरुष स्वीये पुरे प्रेषित । सर्वषा स च तत्पुराधिवसता जातो यथा दुजय , ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभ ॥२॥ આ બીજુ પાશક દુષ્ટાત થયુ છે ૨ ત્રીજુ ધાન્યછાત આ પ્રકારનું છે અનેક ગ્રામ, નગર, જ ગલ વગેરે દરેક સ્થળે ૩૨ હજાર દેશવાળા આ ભરતક્ષેત્રમાં વરસાદ વરસતા ખેતીના કામમાં રચ્યા પચ્યા मेहता Page #738 -------------------------------------------------------------------------- ________________ ६०१ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयोर्लो धान्यदृष्टान्त ३ नीहि - - कद्रगु- कोद्रन - मकुष्ठका - ढकी-वल- कुल्ल्थ-राण - चीनक-ममूरा-तसीकलम्यपष्ठिका - मक्का - बर्जरीत्या दिनहुभेदभिन्नान् सपूर्ण भरत क्षेत्रमध्यगान् धान्यराशीन कोऽपि देवः स्वशक्त्या समील्याभ्रालिद्द तत्पुन्ज कुर्यात् तत्र प्रस्थैरुपरिमितसर्पप निक्षिप्य सर्व धान्य समिश्रयेत् तदनन्तर जराजर्जरा विगलन्नेना कम्पमानगानामेका टद्वा तान् सर्पपान् धान्यराशिभ्यः कणशः पृथक् कृत्य प्रस्थ पूरयितु समादिशेत् तदा तस्यास्तत्पृथक्करण यथा दुष्कर भवेत् तथा मनुष्यभवात् मच्युतस्य प्रमादिनः पुनर्मनुष्यजन्म दुर्लभमिति ॥ " उडद, तिल, राजमाप ( चौला), मटर, मोंठ, बाजरा आदि समस्त धान्यों को वो देवें और वे जब अपने समय पर निरूपद्रवरूप से पककर तैयार हो जावें तप कोई देव इस समस्त धान्यराशि की उड़ावनी अर्थात्-तुप साफ करके एक बहुत अधिक ऊँची जो मानो आकाश को भी स्पर्श करती हो ऐसी ढेरी लगा दे । फिर उसमें एक प्रस्थप्रमाण सर्पप मिलाकर किसी वृद्धा को कि जिसे कम दीखता हो तथा शरीर भी जिसका कपित हो रहा हो यह आदेश दे कि तू इस देरी में उस प्रस्वप्रमाण सर्पप को अलग २ छाट दे। तो जैसे ढेरी में उस प्रस्थप्रमाण सर्वप का एक २ कण करके छाटना बडा मुश्किल है, उसी प्रकार मनुष्य भव के छूट जाने पर पुनः उसका मिलना जीव को बड़ा दुर्लभ है । योणा, घर, यात्रा, भग, अउछ, तल, योणा, भड, उजधी, पारो, लुवार વગેરે સમસ્ત ધાન્યના વાવેતર કરવાના કામમા લાગી જાય છે વવાયેલ તે સમગ્ર ધાન્ય તેના કૈાગ્ય સમયે ઉપદ્રરહિત પાીને તૈયાર થઈ જાય ત્યારે કેાઈ દેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવણી અર્થાત્ તુલ સાફ કરીને એક ખૂબ અધિક ઉ ચ માને કે આકાશને પણ સ્પશ કરી જાય એવડા માટેા એક ઢગલે કરી દે, પછી તેમા એક પ્રશ્નપ્રમાણુ સરસવ મેળવીને કેાઈ વૃદ્ધા કે જેને ઓછુ દેખાતુ હોય, તથા શરીર પણ જેનુ ક પતુ હોય તેને કહેકે, તુ આ ઢગલા માથી એ પ્રમાણુપ્રસ્થ સરસવને ખેાળી ખેાળીને અલગ પાડી આપતે જેમ એ ઢગલામાથી એ પ્રસ્થપ્રમાણુ સરસવના એકેક કણુ કરીને જુદા પાડવા ઘાડુ મુશ્કેલ છે છતા પણ તે શક્ય બને તે પણ મનુષ્યભવ પુરા થતા ફ્રીથી મનુષ્ય ભવ્ પામવા આત્માને ઘણા જ દુર્લભ છે उ० ७६ Page #739 -------------------------------------------------------------------------- ________________ ६०० - अत्र सग्रहः श्लोकः-(शाल विक्रीडितवृतम् ) देवाराधनल धपाशकारान् स्थाल च रत्नेभृत, चाणक्येन रितीर्य कोऽपि पुरुष स्वीये पुरे प्रेपितः। सर्वेपा स च तत्पुराधिपसता जातो यथा दुर्जयः, ससारे भ्रमतः पुननरभवो जन्तोस्तथा दुर्लभः ।। इति द्वितीयः पाशकदृष्टान्तः ॥२॥ अथ तृतीयो धान्यदृष्टान्तः प्रोच्यते भरतक्षेत्रे द्वात्रिंशत्सहस्रदेशसमन्वितेऽनेकग्रामनगरपत्तनादिसहिते प्रशस्त वृष्टौ सत्यां कृषिकर्मदक्षः कृपीवलैः सर्वधान्यपीजेपुप्तेषु समुत्पन्नान् निरुपद्रव निष्पन्नान् शालि-गोधूम-चणक-मुद्ग-माप-तिलाणुक-राजमाप-कलाय-यवदुर्लभ वना उसी प्रकार इस ससार में यह मनुष्यजन्म घड़ा दुर्लभ है। सग्रह श्लोक देवाराधनलब्धपाशकवरान् स्थाल च रस्नैर्भूतम्, चाणक्येन वितीर्य कोऽपि पुरुषः स्वीये पुरे प्रेषितः । सर्वपा स च तत्पुराधिवसता जातो यथा दुर्जयः, ससारे भ्रमत. पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥२॥ यह दूसरा पाशकदृष्टान्त हुआ ॥२॥ तृतीय धान्यदृष्टान्त इस प्रकार है-अनेक ग्राम, नगर, पत्तन आदि से सहित इस ३२ वतीस हजार देशवाले भरतक्षेत्र में वृष्टि के होने पर कृषि कर्म में दक्ष किसान लोग शालि, गोधूम, चणक, मुद्ग। પુરૂષને પરાજીત બનાવ મહાદુર્લભ હતુ એવી જ રીતે આ સંસારમાં આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે સ ગ્રહ શ્લોક देवाराधनलब्धपाशकवरान्, स्थाल च रत्न तम्, चाणक्येन वितीर्य कोऽपि पुरुष स्वीये पुरे प्रेषित । सर्वेपा स च तत्पुराधिवसता जातो यथा दुजय , ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभ ॥२॥ આ બીજુ પાશકછાત થયું છે ૨ - ત્રીજુ ધાન્યષ્ઠાત આ પ્રકારનું છે અનેક ગ્રામ, નગર, જગલ વગેરે દરેક સ્થળે ૩૨ હજાર દેશવાળા આ ભરતક્ષેત્રમાં વરસાદ વરસતા ખેતીના કામમાં રમ્યા - - - ખેડુતે Page #740 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयौलभ्ये रत्नदृष्टान्त ५ अन सग्रह: - ( शार्दूलविक्रीडितवृत्तम् ) स्तम्भाना हि सहस्रमप्टसहित प्रत्येकमप्टोत्तर | कोणानां च सहस्रमेषु जयति द्यूते पितु यः सुतः । साम्राज्य लभते स, तस्य जियो द्यूते यथा दुर्लभः । ससारे भ्रमतः पुनर्नरभवो जन्तो स्तथा दुर्लभः ॥ २ ॥ इति चतुर्थो द्यूतदृष्टान्तः ॥ ४ ॥ अथ पञ्चमो रत्नदृष्टान्तः धनसमृद्धे पुरे रत्नकोटिमशुर्धनदनामा वणिक् प्रतिवसति स भूमौ रत्नानि निखन्य तदुपरि पर्यङ्क निधाय शयन करोति । स विश्वासाभावेन पुत्रानपि तानि न प्रदर्शयति । स्वधनानुरूप वेष भवनादिक च न करोति, व्यापारकरणे धनानि हस्तादपगतानि भविष्यन्तीति बुद्धया व्यापारमपि न करोति । सग्रह श्लोक स्तम्भाना हि सहस्रमष्टसहित प्रत्येकमष्टोत्तर, कोणानाच सहस्रमेषु जयति ते पितु यः सुतः । साम्राज्य लभते स तस्य विजयो द्यूते यथा दुर्लभः ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ ४ ॥ यह चौथा द्यूतदृष्टान्त है ॥ ४ ॥ 1 पाचवा रत्न दृष्टान्त इस प्रकार है- धनसमृद्ध नामका एक नगर था । उसमें एक करोड रत्नों का मालिक धनद नामका वणिक् रहता था। वह जमीन में गडे हुए रत्नों के ऊपर पलग बिठाकर सोया करता था । उसको अपने पुत्रों तक का भी विश्वास नही था ६०५ सथडे खेड— स्तम्भाना हि सहस्रमष्टसहित प्रत्येकमष्टोत्तर, 3 कोणाना च सहस्रमेषु जयति द्यूते पितु ये सुत ॥ साम्राज्य लभते स तस्य विजयो ते यथा दुर्लभ ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभ ॥ ४ ॥ આ ચેાથુ દ્યૂતષ્ટાત છે ! ૪ ૫ પાચમુ . રત્નદૃષ્ટાત આ પ્રકારનુ છે— ધનસમૃદ્ધ નામનુ એક નગર હતુ, તેમા એક કરોડ રત્નાનેા માલિક એવા ધનદ નામને વિષ્ણુ, રહેતા હતા તે જમીનમા દાઢી રાખેલા રત્ના ઉપર પલ ગ પાથરીને સુઈ રહેતા હતા તેને પેાતાના પુત્રાને પણ વિશ્વાસ ન હતા, તેથી Page #741 -------------------------------------------------------------------------- ________________ ६०४ उत्तराभ्ययनले तरसहस्रवार विजिते सति वन क्रमेण सो स्तम्भा निजिता भवेयुः, तत्राप्यष्टो तरसहस्रारविजयकरणे दैवात् तन्मध्ये पराजयः स्यात् तदा माँ विनिताः कोणा अविजिताः भान्ति, समदपि ब्रह्मचर्यभड़े सई महानतमिन, अतः पुनरादित एर सर्वे कोणा विजेतव्याः , एप त्वमपि कुरु । इति पितुरचन श्रुत्वा वसुमित्रश्चिन्तयति-यूतादेव राज्य लभ्य पुनः किमयं पिनर इन्मि, इति बिचायें राज्ञा सह धूतक्रीडायो प्रत्ता, तथापि जयो दुर्लभो जातः तस्य पमुमित्रस्येतद कार्य यथा दुष्कर, तथा मनुष्यत्वमपि दुर्लभम् । इनके जो प्रत्येक के एक हजार आठ १००८ कोने है उन कोनों में से एक २ कोने को एक हजार आठ १००८ पार जीत जाता है । इसी क्रम से ये समस्त खभे जब जीत लिये जाते हैं तर जाकर वह विजयी कहलाता है। यदि सब कोने जीत भी लिये जाये और एक भी कोना यदि जीता न जा सके तो जीते हुए भी सर कोने नहीं जीते समझे जा सकते हैं, और उन सब को पुनः जीतने के लिये द्यूत का आरभ करना पड़ता है । जैसे एक बार भी यदि गृहीत ब्रह्मचर्य खडित हो जाता है तो समस्त महाव्रत खडित माना जाता है । इस प्रकार पिता के वचन को सुनकर वसुमित्र ने विचार किया कि जब द्यूत क्रीडा मे जीत होने से राज्य मिलता है तो फिर पिता के मार ने से क्या लाभ। इस प्रकार विचार कर पिता के साथ जुआ खेलने मे प्रवृत्त हो गया। परन्तु उसे विजय पूर्वोक्त प्रकार से जैसे दुष्कर बनी उसी प्रकार यह मनुष्यभव भी पुन प्राप्त होना प्राणी के लिये दुर्लभ जानना चाहिये। છે અને એ પ્રત્યેકને એકહજાર આઠ૧૦૦૮ ખુણા છે એ ખુણામાથી એક એક ખુણાને એકહજાર આઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે આ કમથી તે સઘળા થાભલા જયારે જીતવામા આવે ત્યારે તે વિજયી કહેવાય છે કદાચ બધા ખુણા જીતી લેવામાં આવે અને એકાદ ખૂણે જીતવામાં બાકી રહે તે બધા ખુણા ન છતાના જ મનાય છે અને એ બધાને જીતવા માટે ફરીથી જુગાર રમવું પડે છે જેમ એક વાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય ખડિત થઈ જાય તે સમસ્ત મહાવ્રત ખ ડિત માનવામાં આવે છે આ પ્રકારના પિતાના વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યો કે, જ્યારે જુગાર રમવામાં જીત થવાથીજ જો રાજ મળતું હોય તે પિતાને મારવાથી લાભ શુ થવાને ? આ પ્રકારનો વિચાર કરી વસુમિત્ર પિતાની સાથે જુગાર ખેલવામાં પ્રવૃત્ત બને પરતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવો દુષ્કર બન્યો તેવીજ રીતે આ મનુષ્યભવ પુન પ્રાપ્ત થ પ્રાણી માટે દુલ ભ જાણવો જોઈએ Page #742 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अायतुष्टयदोलभ्ये रत्नरष्टान्त ५ ६०५ अब सग्रहः-(शार्दूल विक्रीडितवृत्तम्) स्तम्भाना हि सहस्रमप्टसहित प्रत्येकमष्टोत्तर । कोणानां च सहस्रमेषु जयति छूते पितु यः सुतः। साम्राज्य लभते स, तस्य विजयो द्यूते यथा दुर्लभः। ससारे भ्रमतः पुनर्नरभवो जन्तो स्तथा दुर्लभः ॥२॥ इति चतुर्थो द्यूतदृष्टान्तः ॥४॥ अथ पञ्चमो रत्नदृष्टान्त: धनसमृद्धे पुरे रत्नकोटिपभुधनदनामा वणिक् प्रतिवसति स भूमौ रत्नानि निखन्य तदुपरि पर्यङ्क निधाय शयन करोति । स विश्वासाभावेन पुनानपि वानि न मदर्शयति । स्वधनानुरूप वेप भरनादिक च न करोति, व्यापारकरणे धनानि हस्तादपगतानि भविष्यन्तीति बुद्धया व्यापारमपि न करोति । सग्रह श्लोक स्तम्भाना हि सहस्रमष्ठसहित प्रत्येकमष्टोत्तर, कोणाना च सहस्रमेषु जयति द्यते पितु यः सुतः। साम्राज्य लभते स तस्य विजयो द्यूते यथा दुर्लभः ससारे भ्रमत पुनर्नरभयो जन्तोस्तथा दुर्लभः ॥४॥ ___यह चौथा द्यूतदृष्टान्त है ॥८॥ पाचवा रत्न दृष्टान्त इस प्रकार है-धनसमृद्ध नामका एक नगर था। उसमें एक करोड रत्नो का मालिक धनद नामका वणित रहता था। वह जमीन में गडे हुए रत्नों के ऊपर पलग विछाकर सोया करता था। उसको अपने पुत्रों तक का भी विश्वास नहीं था सघas-स्तम्भाना हि सहस्रमप्टसहित प्रत्येकमष्टोत्तर, कोणाना च सहस्रमेषु जयति यूते पितु ये सुत ॥ साम्राज्य लभते स तस्य विजयो ते यथा दुर्लभ ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभ ॥४॥ આ ચેાથુ ધૂત છાત છે કે જો પાચમુ રત્નદષ્ટાંત આ પ્રકારનું છેધનસમૃદ્ધ નામનું એક નગર હતું, તેમાં એક કરોડ રને માલિક એ ધનદ નામને વણિક રહેતું હતું તે જમીનમાં દાટી રાખેલા રને ઉપર પલગ પાથરીને સુઈ રહેતું હતું તેને પોતાના પુત્રને પણ વિશ્વાસ ન હતું, તેથી Page #743 -------------------------------------------------------------------------- ________________ ६०४ उत्तराभ्ययन तरसहस्रवार विजिते सति तनय क्रमेण स स्तम्मा निजिता भरेयुः, तत्राप्यरो सरसहस्रवारविजयकरणे देवात् तन्मध्ये पराजयः स्यात् तदा सबै विजिताः कोणा अविजिताः भान्ति, समदपि ब्रह्म पर्यभर सा महावतमिन, अत: पुनरादित एर सर्वे कोणा विजेतव्याः, एव वमपि कुरु । इति पिर्तुवचन श्रुत्वा वसुमित्रश्चिन्तयति-धूतादेव राज्य लभ्य पुनः किमर्थ पिनर इन्मि, इति विचार्य राज्ञा सह घूतक्रीडायां प्रत्तः, तथापि जयो दुर्लभो जातः तस्य वमृमित्रस्यैतद कार्य यथा दुष्कर, तथा मनुष्यत्वमपि दुर्लभम् । इनके जो प्रत्येक के एक हजार आठ १००८ कोने है उन कोनों में से एक २ कोने को एक हजार आठ १००८ बार जीत जाता है । इसी क्रम से ये समस्त खभे जब जीत लिये जाते है तर जाकर यह विजयी कहलाता है । यदि सब कोने जीत भी लिये जायें और एक भी कोना यदि जीता न जा सके तो जीते हुए भी सर कोने नहीं जीते समझे जा सकते हैं, और उन सब को पुनः जीतने के लिये गत का आरभ करना पड़ता है। जैसे एक बार भी यदि गृहीत ब्रह्मचर्य खंडित हो जाता है तो समस्त महाव्रत खडित माना जाता है । इस प्रकार पिता के वचन को सुनकर वसुमित्र ने विचार किया कि जब द्यूत क्रीडा में जीत होने से राज्य मिलता है तो फिर पिता के मार ने से क्या लाभ। इस प्रकार विचार कर पिता के साथ जुआ खेलने मे प्रवृत्त हो गया। परन्तु उसे विजय पूर्वोक्त प्रकार से जैसे दुष्कर बनी उसी प्रकार यह मनुष्यभव भी पुन प्राप्त होना प्राणी के लिये दुर्लभ जानना चाहिये। છે અને એ પ્રત્યેકને એકહજારઆઠ૧૦૦૮ ખુણે છે એ ખુણામાથી એક એક ખુણાને એકહજારઆઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે આ કમથી તે સઘળા થાભલા જવાર જીતવામાં આવે ત્યારે તે વિજયી કહેવાય છે કદાચ બધા ખુણા જીતી લેવામાં આવે અને એકાદ ખૂણે જીતવામાં બાકી રહે તે બધા ખુણા ન જીતાયેના જ મનાય છે અને એ બધાને જીતવા માટે ફરીથી જુગાર રમવું પડે છે જેમ એક વાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય ખડિત થઈ જાય તો સમસ્ત મહાવ્રત ખડિત માનવામાં આવે છેઆ પ્રકારના પિતાના વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યો કે, જ્યારે જુગાર રમવામા જીત થવાથીજ જો રાજ મળતુ હોય તે પિતાને મારવાથી લાભ શુ થવાને ? આ પ્રકારને વિચાર કરી વસુમિત્ર પિતાની સાથે જુગાર ખેલવામાં પ્રવૃત્ત બન્યું પરંતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવ દુષ્કર બને તેવી જ રીતે આ મનુષ્યભવ પુન પ્રાપ્ત થ પ્રાણી માટે દુલ ભ જાણવું જોઈએ Page #744 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका. ०३ गा० १ अनयतुष्टयदोलभ्ये रत्नदृष्टान्त ५ १०७ सन्तस्तन्नगरागतानामन्यान्यदेशवासिना प्ठिना हस्ते रत्नानि विक्रीय वाणिज्यार्थ पण्यवस्तूनि क्रीतमन्तः, वैवाणिज्यकार्य प्रसारयन्ति स्म । ततस्तत्पुनाः कोटिध्वजा जाताः । चिरेण तेपा पिता गृहमागतः । स सस्थापितानि रत्नान्यदृष्ट्वा वसुमिय पुन पृच्छति-अरे ! केन मम रत्नानि गृहीतानि' । वसुप्रिय आहसर्वाभिरपहृतानि । ततः पुत्रपास्य श्रुत्वा धनदः कोपाविष्टः सन्ननवीत्-रे लक्ष्मीकन्दकुद्दालकाः । यूयं मद्गृहानिर्गच्छत, तानि विक्रीतरत्नानि समानीय मद्गृहे स्थापयन्तु, अन्यथा गृहे नागन्तव्यम् । यथा तेपी रत्नाना पुनरानयन धनदपुराणा दुष्कर, तथा मनुष्यत्वमपि दुर्लभम् ॥ रत्नों को निकाल लिया । सनों को रत्न की प्राप्ति से अपार हर्ष हुआ। जो दूसरे देश के वणिग्जन व्यापार के लिये नगर में आये हुए थे उनके लिये वे सब रत्न उन लोगों ने बेच दिये और अपनो पुजी बनाकर फिर वे सब के सब व्यापार करने में लग गये । इनका व्यापार कार्य खूब चला । सघ के सर कोटिध्वज हो गये । कालान्तर मे धनद घर पर वापिस आया। उसने अपने रखे हुए रत्नो की ज्यों ही समाल की वे उसको नहीं मिले-तब उसने वसुप्रिय पुत्र से पूछा। किसने मेरे रत्नों को लिया है । वसुप्रिय ने कहा-सब भाईओ ने । वसुप्रिय की बात सुनकर धनद को बहुत ही अधिक क्रोध आ गया। गुस्से में आकर उसने कहा-तुम सब के सब लक्ष्मीरूपी कन्द को उखाड़ ने के लिये कुदाली के समान हो अत. तुम्हारी अब भलाई इसी मे है कि तुम सब मेरे घर से निकल जाओ। नहीं तो वेचे हुए रत्नों को वापिस लाओ । जय तक रत्न नही आवे तब तक याद હર્ષ થયે બીજા દેશના વણિકજને વેપાર માટે નગરમાં આવ્યા હતા તેમને આ લેકેએ બધા રને વેચી દીધા અને પિતપતાની પુછ બનાવી લઈને દરેક જણ વેપાર કરવા લાગ્યા તેમને વેપાર ખૂબ ચાલો બધા કરોડપતી બની ગયા કાળાન્તરે ધનદ પાછો ઘેર આવ્યા, ત્યારે તેણે પિતે રાખેલા રત્નોની જે તે સ્થળે તપાસ કરી તે તે તેને મળ્યા નહી ત્યારે તેણે વસુપ્રિયને પૂછ્યું, જેણે મારા રત્નાને લીધા છે જે વસુપ્રિયે કહ્યું, બધા ભાઈઓએ રને વહેચી લીધા છે વસુપ્રિયની વાત સાંભળીને ધનદને એકદમ ઠાધ ચડયે અને ગુસ્સામાં આવીને તેણે કહ્યું, તમે બધા લક્ષ્મીરૂપી કદને ઉખાડનારા કેદાળી જેવા છે. આથી તમે બધા મારા ઘરમાથી ચાલ્યા જાવ એમાજ તમે સઘળાની ભલાઈ છે. નડિત. -- -નોને પાછા લાવે જ્યા સુધી રને પાછા નહી આવે ત્યાં Page #745 -------------------------------------------------------------------------- ________________ ६०६ चराध्ययनसूत्र कदाचित् सम्पन्धिनः कार्यपशादामन्त्रणपत्र समागतम् । तत्र गन्तु मस्थितो धनदस्वद्रत्नरक्षणाय नसुमिय समनिष्ठपुतं सूचयति । तदनन्तर धनदे गृहाभिःमृते सति वसुप्रियस्य भ्रातरः सर्वे गृहे समागताः। वसुप्रियः पितृमुचित रस्न स्थान भ्रातृन् कथयति । भूमि खनित्या रत्नान्युतानि । सर्वे दृष्टचित्ताः इसलिये वह रत्नों को ये कहा २ रखे हुए हैं पुत्रों को नहीं यतलाया था। जैसा यह धनपति या उसके अनुरूप न इसका मकान था और न रहन सहन भी। व्यापार भी यह इसलिये नहीं करता था, यह मानता था कि व्यापार करने में जो धन लगाया जाता है वह हाथ से चला जाता है। उसकी पुनः प्राप्ति कोई निश्चित नहीं होती है। ___एक समय की बात है कि किसी सबंधी का इसके पास धुलाने के लिये आमत्रण पत्र आया। जब यह वहा जाने को तयार हुआ तब रत्नो की रक्षा करने के लिये इसने सर से छोटे पुत्र को कि जिसका नाम वसुप्रिय था, नियुक्त कर दिया। तब कहां कितने २ रत्न रखे हुए हैं यह बात भी उसको बतला दी। धनद जव चला गया और वसुप्रिय रत्नादिक की रक्षा करने लगा तब सब भाई मिलकर वसुप्रिय के पास आये और बातों वातां में उसने उन अपने भाईओं को रत्न रखने के समस्त स्थानों को बतला दिया। उन्हो ने जमीन खोद कर રને તેણે કયા કયા રાખ્યા છે તે પિતાના પુત્રને પણ બતાવતું ન હતું જે તે ધનપતી હતી તેને અનુરૂપ તેને રહેવાનુ મકાન ન હતું તેમ તેની રહેણીકરણ પણ તેને અનુરૂપ ન હતી તે વેપાર પણ કરતો નહીં કારણ કે તેની માન્યતા' એવી હતી કે, વેપારમાં જે ધન રેકવામાં આવે તે હાથથી ચાલ્યું જાય છે અને ગયેલુ ધન ફરીથી મળવાનું નિશ્ચિત હોતુ નથી એક સમયની વાત છે કે, જ્યારે તેને બોલાવવા માટે તેના કેઈસ બ ધીનુ આમત્રણ આવ્યુ જ્યારે તે ત્યાં જવા માટે તૈયાર થયો ત્યારે તેણે રની રક્ષા માટે પિતાને સૌથી નાના પુત્ર કે જેનું નામ વસુપ્રિય હતુ તેને નિયુક્ત કર્યો અને કઈ કઈ જગ્યાએ કેટલા રને રાખ્યા છે, એ વાત પણ તેને બતાવી દીધી તે ધનદ જ્યારે બહારગામ ગયો ત્યારે વસુપ્રિય રત્ના દિકની રક્ષા કરવા લાગ્યો બધા ભાઈઓ એકઠા મળીને વસુપ્રિયની પાસે આવ્યા અને વાત વાતમાં વસુપ્રિયે પિતાના ભાઈઓને રત્નના બધા ઠેકાણા બતાવી દીધા તેમણે જમીન ખેતી ને કાઢી લીધા દરેકને રત્નની પ્રાપ્તિ થવાથી અપાર Page #746 -------------------------------------------------------------------------- ________________ प्रियदधिनी टीका: अ० ३ गा.१ असमतुष्टयदौर्लभ्ये स्वप्नदृष्टान्त ६ १०९ . जिनवचनानुरागी धर्मे दृढमतिरासीत् । मूलदेवः कार्पटिकयोभी, काञ्चनपुरनगराबहि सरसस्तटे. रानौ तिप्ठतः । तर सुप्तेन मूलदेवेन रात्रिशेपे स्वप्नो दृष्टः-. मुखे चन्द्रः प्रतिष्ट इति । तदानीमेव तत्र सुप्तेन कार्पटिकेनापि तादृशाएर स्वप्नो दृष्टः । सप्नदर्शनानन्तर तो चिनिद्रौ जातौ । कार्पटिको वदति-स्वप्नावस्थाया मम - मुखे चन्द्' प्रविष्ट इति मया दृष्टः । मूलदेवः प्राइ-अय स्वप्नो रक्षणीयः, साधारण; जनानामग्रे नाय प्रकाशनीयः । स्वप्नोत्थितयोस्तयोमनः प्रसन्नमभवत् । सूर्योदयानन्तरमेव तो काञ्चनपुरनगरे पविष्टौ। वृद्धि के लिये दूसरे देश को घर से चला। मार्ग में जाते २ एक कार्पदिक ने इसका साय कर लिया। मूलदेव जिन वचन में श्रद्धालु या। चलते २ ये दोनों कानपुर नगर के यहार रहे हुए किसी एक तालाब के तीर पर रात्रि को ठहर गये । मूलदेव को रात्रि के शेषभाग में एक स्वप्न दिस्वाई दिया। जिसमें उसने देखा कि मेरे मुख में चन्द्रमा प्रविष्ट हो गया है। उसी समय कार्पटिक ने भी इसी तरह का स्वप्न देखा । स्वप्न देखने के बाद दोनों जग गये । आपस में बातचीत होने लगी कार्पटिक ने कहा आज मने स्वम में चन्द्रमा को अपने मुख मे . प्रवेश करता हुआ देखा है। मूलदेव ने. उसका स्वप्न सुनकर उससे कहा यह स्वम गोपनीय है, हर एक आदमी के सामने इसको प्रका: - शित नहीं करना। जय प्रातः काल हो चुका तब ये दोनों उठे, उस समय वे बड़े ही प्रसन्न मालूम देते थे, क्योंकि इनका,मन बडा प्रसन्न ,था। सूर्योदय के अनन्तर फिर इन दोनों ने काचनपुर नगरमें प्रवेश किया। માર્ગમાં ચાલતા ચાલતા તેને એક ભુવાને સાથ થઈ ગયે મૂળદેવ જન વચનમાં ખૂબ શ્રદ્ધાળુ હતે ચાલતા ચાલતા અને કાચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર રાતના રોકાઈ ગયા મૂળદેવને રાત્રીના પાછલા ભાગમાં એક સ્વપ્ન દેખાય, જેમાં તેણે જોયુ કે, જાણે તેના મોઢામાં ચદ્રમાએ આવીને પ્રવેશ કર્યો છે આજ સમયે તેની બાજુમાં સુતેલા ભુવાએ પણ તેવું જ સ્વપ્ન જોયું સ્વપ્ન જોયા પછી અને જાગી ગયા આપસમાં વાતચીત હવા લાગ્યા ભુવાએ કહ્યું, આજે મે સ્વપ્નમાં ચદ્રમાને મારા મોઢામાં પ્રવેશ કરતા જે મૂલદેવે તેના સ્વપ્નાનું કથન સાભળીને કહ્યું કે, આ સ્વપ્ન ખાનગી રાખવા જેવું છે દરેક આદમીની સામે આને પ્રકાશિત ન કરવું જોઈએ, જ્યારે સવાર થયુ ત્યારે બન્ને ઉડ્યા તે સમયે તેઓ ઘણા પ્રસન્ન માલમ પડતા હતા કેમકે, તેમના મન ઘણા પ્રસન હતા સૂર્યોદય પછી બને જણાએ કાચનપુર નગરમાં પ્રવેશ કર્યો - उ०७७ Page #747 -------------------------------------------------------------------------- ________________ ६०८ - अन सग्रह-(शार्दूलविक्रीडितवृत्तम् ) तातेऽन्यन गते धराऽन्तरगतान्यादाय रत्नानि यद् , विक्रीतानि सुर्विदेशिरणिजा इस्तेपु पश्चात् ततः । रत्नान्यानयतेति तातकथने, तत्मापण दुष्कर, ससारे भ्रमतः पुनर्नरभनो जन्तोस्तथा दुर्लभः ॥५॥ इति पञ्चमो रत्नदृष्टान्तः ॥५॥ अथ पष्ठः स्वप्नदृष्टोन्त: आसीत् पाटलिपुननगरे मूलदेवनामकः क्षत्रियः । स स्वाभ्युदयार्थ देशान्तर गन्तु प्रस्थितः । मार्गे गच्छतस्तस्य पश्चित् कार्पटिकः सहचरोऽभवत् । मूलदेव खल रखता घर मे तुम्हारे लिये स्थान नहीं है। इस दृष्टान्त से यह समझना चारिये कि जैसे उन विक्रीत रत्नों की प्राप्ति उन पुत्रों के लिये दुष्कर हुई उसी तरह से हाथ से निकला हुआ मनुष्य जन्म भी महा दुलेमह। इस दृष्टान्त का सार प्रदर्शक श्लोक इस प्रकार है तातेऽन्यत्रगते धरान्तरगतान्यादाय रत्नानि यत्, विक्रीतानि सुतैर्विदेशिवणिजा हस्तेपु पश्चात्ततः। रत्नान्यानयतेति तातकथने तत्प्रापण दुष्करम् , ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ यह पाचवा रत्नदृष्टान्त है ॥५॥ छठा स्वप्नदृष्टान्त इस प्रकार है-पाटलिपुत्र नगर में मूलदेव नाम का एक क्षत्रिय रहता था। वह किसी समय अपने भाग्य का સુધી યાદ રાખો કે, તમારા માટે ઘરમાં કોઈ સ્થાન નથી એટલા માટે આ દુષ્ટાતથી એમ સમજવું જોઈએ કે, વેચેલા રત્નની પ્રાપ્તિ તે પુત્રોને માટે જેમ દુષ્કર થઈ તેમ હાથમાથી નિકળી ગયેલ મનુષ્યજન્મ પણ ફરી પ્રાપ્ત થ મહાદુર્લભ છે से 3 दो-तातेऽन्यत्रगते धरान्तरगतान्यादाय रत्नानि यत् , विक्रीतानि सुतैर्विदेशिवणीजा हस्तेषु पश्चात्तत । रत्नान्यानयतेत तातकथने तत्प्रापण दुष्करम् , संसारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुल्भ ॥ આ પાચમુ રતનદષ્ટાત છે પ . છઠું સ્વપ્નદૃગત આ પ્રકારથી છે– પાટલીપુત્ર નગરમાં મૂલદેવ નામને એક ક્ષત્રિય રહેતે હતું તે એક સમય પોતાને ભાગ્યની વૃદ્ધિ માટે ઘેરથી બીજા દેશમાં નીત્યા Page #748 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ मा १ अङ्गचतुष्टयदोम्ये स्वप्नदृष्टान्त ६ ६११ लोकै कथितम्-शुक्रस्य रात्रौ स्समो दृष्टः, अद्य शनिवासरः, वेन कारणेन घृतगुडसदिवं रोटक तैलच मिलिष्यति । यत्र यत्र गृहस्थगृहे कार्पटिको भिक्षार्थ गच्छति, तत्र तत्र शनि दिवसे प्रचुरं तादृश रोटक तैल च तेन लब्धम् । अथ पुत्ररहितस्तन्नगरनृपः स्नायुपः क्षयेण मृतः । तस्मिन् मृते सति मन्त्रि प्रभृतयस्तदा व्यवस्था कृतवन्तः - इय राजहस्तिनी यस्य गले पुप्पमाला दद्यात् स एव राजा भविष्यति । इत्येव निश्चिते सति इस्तिनी स्वशुण्डया पुष्पमाला नीत्वा मनुष्यपरिवारै सह नगरे प्रतिमार्ग भ्रमन्ती वन गता । सा वन वृक्षच्छायायामुपत्रिष्टस्य मूलदेनस्य गले पुष्पमाला ददौ । ततो मनुष्य नृन्दैः सह राजमन्त्रिणो मूलदेव तुमने शुक्र की रात्रि मे यह स्वप्न देखा है, आज शनिवार है, इस कारण तुमको घृत गुड सहित रोट एव तैल मिलेगा । अब जिसर घरमे वह कार्पटिक भिक्षा के लिये गया वहा २ उसको वही चीज खूब मिली । जब छह दिन पूरे हुए उसी रात मे उस नगर का राजा मर गया । राजा के कोई पुत्र नही था इसलिये जन वह मरा तय मन्त्रियों ने राज्य की व्यवस्था के लिये ऐसा विचार किया कि यह राजा की हथिनी जिसके गले मे पुष्पमाला डाले वही राजा समझा जाय। इस प्रकार का विचार जब पूर्णरूप से निश्चित हो चुका तब हथिनी को अपनी मे पुष्पमाला देकर छोडा । नगर के प्रत्येक मार्ग मे वह घूमती रही । उसके साथ मनुष्यों का समुदाय भी बहुत था । घूमते २ वह जगल मे पहुॅची । मूलदेव उस समय एक वृक्ष के नीचे छाया मे बैठा हुआ था । हथिनी ने पहुँचते ही मूलदेव के गले मे वह पुष्पमाला डाल दी । सूड કહ્યુ કે, શુક્રની રાત્રીમા આ સાપ્ન દેખાયુ છે આજે શનીવાર છે એ કારણે તમને ઘી ગેાળ સાથે રોટલા અને તેલ મળશે હવે જ્યા જ્યા એ ભિક્ષા માટે ગયા ત્યા ત્યા તેને એ ચીજો ખૂબ પ્રમાણમા મળી જ્યારે છ દિવસ પુરા થયે એક રાત્રિએ તે નગરના રાજા મરી ગયે રાજાને કોઈ પુત્ર ન હતેામ ત્રીઓએ રાજ્યની વ્યવસ્થા માટે એવી મસલત કરી કે રાજાની હાથણી જેના ગળામા પુષ્પમાળા પહેરાવે તેને રાજગાદી સુપ્રશ્ન કરવી આ પ્રકારના જ્યારે પૂર્ણ રૂપથી નિણ્ય લેવાયા ત્યારે હાથણીની સુઢમા પુષ્પમાળા આપીને તેને છૂટી મુકી નગરના દરેક માગ ઉપર તે કરતી હતી, તેની પાછળ માણસાના સમૂહ પણ ચાત્ય આવતા હતા ઘૂમતા ધૂનતા તે જગલ તરફ વળી મૂળદેવ આ વખતે ત્યા એક વૃક્ષની છાયામા બેઠા હતા હાથણીએ ત્યા પહેાચીને મૂળદેવના Page #749 -------------------------------------------------------------------------- ________________ ६१० उत्तराध्ययनस्ते तर मूल्देवः स्वप्नपाठकस्य गृहे गया नियेन स्वप्नपाठक पृच्छतिमुखे चन्द्रः प्रविष्ट इति सप्नो मया दृष्टः किमस्य फल भविष्यति ? । तेनोक्तम्मथम मम कन्यकया सह विवाहमङ्गीकरोपि चेत्तदाऽस्य स्वप्नस्य फलं वक्ष्यामि । मूलदेवेन तदगीकृतम् , स स्वप्नपाठकः स्पपुर्ती प्रदाय जामातृसम्बन्ध विधाय भोजन फारयित्वा मूलदेव वदति-इतः सप्तमे दिवसे भगानस्य नगरस्य राजा भविष्यति । कार्पटिकस्तु सकीयस्वप्नवृत्तं तर नगरे साधारणलोकानां पुर प्रकाशितवान्, मूलदेव ने वहा स्वप्न के फल को कहने वाले विद्वान के घर की तलाश की। जब उसको इसका पता लग गया तो वह बडे ही विनय के साथ स्वमपाठक के घर गया और वहा विनीतभाव से उसने स्वप्नपाठक से पूछा-महानुभाव ! आज मैंने रात्रि के पिछले पहर में चन्द्रमा को मुख में प्रवेश करते हुवे देसा है इसका फल क्या होगा। कृपाकर कहिये । मूलदेव की बात सुनकर स्वप्नपाठक ने कहा कियदि तुम पहिले मेरी कन्या के साथ अपना विवाह करना मजूर करो तो मैं इसका फल तुम्हे घतला सकता है। मलदेव ने स्वप्नपाठक की यात अगीकार करली । स्वप्नपाठक ने अपनी पुत्री का विवाह उसके साथ कर दिया। मूलदेव अर स्वप्नपाठक का जमाई बन गया। स्वप्नपाठक ने जमाई का आदरसत्कार किया और भोजन करा कर कहा आज से सातवें दिन आप इस नगर के राजा हो जायेगे। इधर कार्पटिक ने अपना स्वप्न नगर के साधारण से भी साधारण व्यक्ति को सुनाना शुरू कर दिया। लोकों ने भी उससे यही कहा कि મૂલદેવે ત્યાં સ્વપ્ન ફળના કહેવાવાળા વિદ્વાનના ઘરની તપાસ કરી, તેને પત્તો મેળવી સ્વપ્ન પાઠકને ઘેર ગયે અને ત્યાં વિનીત ભાવથી તેણે સ્વપ્ન પાઠકને પૂછ્યું, મહાનુભાવ! આજ મે રાત્રિના પાછલા પહોરમા ચદ્રમાને મુખમાં પ્રવેશ કરતો જોયો છે તેનું ફળ શું હશે ? તે કપાકરીને કહે મૂળદેવની વાત સાભળીને સ્વપ્નપાઠકે કહ્યું કે, જો તમે પહેલા મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મજુર કરે તેજ હ તમને તેનું ફળ બતાવ મૂળદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી સ્વપ્ન પાઠકે પિતાની પુત્રીનો વિવાહ તેની સાથે કરી દીધા મૂળદેવ હવે સ્વપ્ન પાઠકને જમાઈ બની ગયે સ્વપ્ન પાઠકે જમાઈના આદરસત્કાર કર્યો અને ભેજન જમાડીને કહ્યું કે આજથી સાતમે દિવસે તમે આ નગરના રાજા થશો બીજી બાજુ ભુવાએ પોતાનું સ્વપ્ન નગરના સાધા રણથી સાધારણ માણસને પણ સભળાવવું શરૂ કરી દીધું કે તેને એમ Page #750 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीफा म०३ गा १ अनचतुष्टयदोलभ्ये चकष्टान्त 9 . ६१३ - अत्र सग्रहश्लोकः-( शार्दूलविक्रीडितवृत्तम् ) स्वप्ने कापटिकेन रानिपिगमे चन्द्र मुखान्तर्गत, " दृष्ट्वा सर्वजनाग्रतो निगदित लब्ध न राज्य फलम् । " स्वप्नस्तस्य पुन. स तत्र शयितस्यासीद् यथा दुर्लभः, • "ससारे भ्रमतः पुननरभवो जन्तोस्त ग दुर्लभः ॥१॥ ' ।। इति पष्ठा स्वमदृष्टान्तः ॥ ६॥ अथ सप्तमश्चमटान्त -चक्रोपलक्षितो दृष्टान्तः, रांधावेघदृष्टान्त इस्पर्ध सि चैवम्___ मधुरानगर्या जितशत्रु नामको भूपतिरासीत् । इन्दिरानाम्नी तस्य पुत्री- चतुःउस स्वप्न की प्राप्ति पुनः दुर्लभ हुई उसी प्रकार इस मनुष्यजन्म से मच्युत प्रमादी जीच को पुनः मनुष्यभर की प्राप्ति दुर्लभ है। इस कथा का भावदर्शक लोक इस प्रकार है। 'स्वप्ने कार्पटिकेन रोत्रिविगमे चन्द्र मुखान्तर्गत, " दृष्ट्वा सर्वजनाग्रतो निगदित लब्ध न सज्य फलम् । - स्वप्नस्तस्य' पुनः स तत्र शयितस्यासीद्या दुर्लभः, 11 ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ - यह छहा स्वप्नदृष्टान्त है ॥६॥ सातवा चक दृष्टान्त इस प्रकार है-इसका दूसरा नाम राधावेध 'दृष्टान्त भी है-मथुरा नगरी मे जितशत्रु नाम का राजा रहता था। इसकी एक कन्या थी, जिसका नाम इन्दिरा था । यह चौंसठ कलाओं * પ્રાપ્તિ દુલહન બની તે રીતે આ મનુષ્યજન્મથી પ્રચુત પ્રસરીજીવને ફરી મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે આ કથાને ભાવદર્શક શ્લેક આ પ્રકાર છે स्वप्ने कार्पटिकेन रात्रिविगमे चन्द्र मुसान्तर्गत , 'दृष्ट्वा सर्व जनामतो निगदित रब्ध न राज्य फलम् । स्वप्नस्तस्य पुन स तत्र शयितस्यासीद्या दुर्लभ , k) ससारे भ्रमत युननरभवो जन्तोस्तथा दुर्लभ ॥१॥ છઠું સ્વપ્નÈછાત છે. 'સાતમું ચક્રદૃછાત આ પ્રકારનું છે આનું બીજુ નામ રાધાવેધ છાત પણ છે મિથુરા નગરીમા છતશત્રુ નામને એક રાજા રાજ્ય કરતે હતો તેને એક કન્યા હતી જેનું નામ ઈન્દિસ હતુ તે ચોસઠ કળાઓમાં કુશળ હતી એક Page #751 -------------------------------------------------------------------------- ________________ - ६२ उत्तराध्ययमस्ते पतामेव हस्तिनी सादरं समारोह्य नगर प्रवेशयन्ति । कार्पटिकस्तु-मनुष्यन्दैः सह हस्तिनीसमारूढ प्राप्तराज्यं मूलदेव विलोक्य चन्द्रपानस्वप्नाराधनेन मूलदेवस्य राज्यलामो जात, इति युद्धयास्वात्मान निन्दयन् • पश्चात्ताप करोति-धिग्माम् , मन्दलोकाना पुरस्तात् स्वप्नप्रकाशनेन मया स्वप्नो निष्फलीकृतः, वस्मात् पुनरह तत्रैव सरस्तीरे शयिाये, तदा राज्यप्राप्तिकर स्वप्न - पुनः पश्यामीति विचिन्त्य राज्यलक्ष्मी काडक्षमाणः पुना पुनस्तत्र स्वपिति । __• यथा कार्पटिकस्य तत्स्वप्नदर्शनं दुर्लभ, तथा मनुष्यदेहात् पच्युतस्पप्रमादिनः पुनर्मनुष्यत्व दुर्लभम् । हथिनी ने पुष्पमाला मूलदेव के गले में डाली देखकर 'मन्त्रियों ने 1 मृलदेव को उसी समय उस हथिनी पर बैठा करवडे 'आदर के साथ • उनकारनगर में प्रवेश कराया। कार्पटिक ने मनुष्यवृन्दो के साथ मूलदेव को हस्तिनी पर बैठा एव वहा का राजा बना हुआ देखकर" चन्द्रमापानरूप स्वप्न के आराधन के प्रभाव से मुलदेव को राज्य का लाभ हुआ है। इस विचार से • अधिक से अधिक पश्चात्ताप किया-मुझ अभागे को धिक्कार है जो मैंने सब लोकों के सामने अपने स्वप्न को प्रकाशित कर निष्फल बनाया। । अब वह पुनः इस विचार से राजलक्ष्मी की प्राप्ति की आशा से उस स्थान पर बार २ सोने लगा कि कब वह चन्द्रस्वप्नः मुझे दिखलाई द और कषगमुझे राज्य की प्राप्ति हो । २३ इस दृष्टान्त से यही समझना चाहिये कि जिस प्रकार कार्पटिक का ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી હાથણીએ મૂળદેવને પુષમાળા પહેરાવેલી -જોઈને મત્રીઓએ મૂળદેવને તે સમયે તે હાથણી ઉપર બેસાડીને ઘણું આદર સત્કારની સાથે તેને નગરપ્રવેશ કરાવ્યું ભુવાએ મનુષ્યના ટેળા વચ્ચે મૂલદેવને હાથણીપર બેઠેલે તેમજ ત્યાને રાજા * બનેલા જોઈને તેને લાગ્યું કે સ્વપ્નના આરાધનના પ્રભાવથી મૂલદેવને રાજયની • લાભ થ છે આ વિચારથી તેને ઘણે જ પશ્ચાત્તાપ થયો અને મનમાને મનમા બડબડ કે, મને અભાગીને ધીક્કાર છે કે, મે સઘળા લેકની સામે - મારા સ્વપ્નને પ્રકાશીત કરી નિષ્ફળ બનાવ્યું. આ પછી જ્યાં તેને સ્વપ્ન આવ્યુ હતુ ત્યા રાજલક્ષ્મીની આશાથી રોજ રાત્રીના સુઈ જવા ન લાગે કયારે સ્વપ્નમાં મને ચક્ર દેખાય અને કયારે અને રાજ્યની પ્રાપ્તી થાય - આ છાતથી એ સમજવું જોઈએ કે જે પ્રકારે ભુવાને તે સવપ્નની Page #752 -------------------------------------------------------------------------- ________________ + प्रियदर्शिनी टीका म०३ गा १ चमतुष्टयदोलम्ये चक्रप्टान्त ७ .. ६१३ - अत्र सग्रहशोकः-( शार्दूलविक्रीडितवृत्तम्) " स्वप्ने काटिकेनः रानिनिगमे चन्द्र मुसान्तर्गत, 5 दृष्ट्वा सर्वजनायतो निगदित लब्ध न राज्य फलम् । '' स्वप्नस्तस्य पुनः स तत्र शयितस्यासीद् यथा दुर्लभः, ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्ता दुर्लभः ॥ १॥ ॥ इति पप्ठः स्वमदृष्टान्तः ॥ ६॥ अर्थ सप्तमश्चमदृष्टान्त -चक्रोपलक्षितो दृष्टान्तः, 'राधावेघदृष्टान्त इत्यर्थः । स चैवम्___मथुरानगर्या जितशतनामको भूपतिरासीत् । इन्दिरानाम्नी तस्य पुत्री. चतुःउस स्वप्न की प्राप्ति पुनः दुर्लभ हुई उसी प्रकार इस मनुष्यजन्म से प्रच्युत प्रमादी जीव को पुनः मनुष्यभव की प्राप्ति दुर्लभ है। इस कथा का भावदर्शक श्लोक इस प्रकार है' स्वप्ने कार्पटिकेन रात्रिविगमे चन्द्र मुखान्तर्गत, दृष्ट्वा सर्वजनाग्रतो निगदित लन्ध न सज्य फलम् । • स्वप्नस्तस्य' पुनः स तत्र शयितस्यासीद्यथा दुर्लभः, १ ससारे भ्रमतः पुननरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ - यह छठा स्वप्नदृष्टान्त है ॥६॥ सातवा चक्र दृष्टान्त इस प्रकार है-इसका दूसरा नाम राधावेध दृष्टान्ता भी है-मथुरा नगरी मे जितशतु नाम का राजा रहता था। इसकी एक कन्या थी, जिसका नाम इन्दिरा था। यह चौंसठ कलाओं * પ્રાપ્તિ લેલા બની તે રીતે આ મનુષ્યજન્મથી પ્રયુત પ્રમાદીજીવને ફરી મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે આ કથાને ભાવદર્શક ક આ પ્રકારને છે स्वप्ने कार्पटिकन रात्रिविगमे चन्द्रं मुसान्तर्गत , 'दृष्ट्वा सर्व जनाग्रतो निगदित लब्ध न राज्य फलम् । स्वप्नस्तस्य पुन स तत्रं शयितस्यासीद्यथा दुर्लभ., 1ससारे भ्रमत पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभ ॥१॥ ४ २१नात छ। “સાતમુ કછાત આ પ્રકારનું છે આનુ બીજુ નામ રાધાવેધ દાત પણ છે મથુરા નગરીમા છતશત્રુ નામને એક રાજા રાજ્ય કરતું હતું તેને એક કન્યા હતી જેનું નામ ઈન્દિસ હતુ તે ચોસઠ કળાઓમાં કુશળ હતી એક Page #753 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनसने पप्टिकलाभिज्ञा जाता । जितशत्रुनृपस्तस्याः विगहयोग्य वयो विलोक्य चिन्तयति -यः खलु राजकुमारो धार्मिक कलाकुशलः सकलनीतिशासनिपुणो राधावेधसाधनसमर्थ स्यात् स एष योग्यो परः स्यादस्याः इति पिचित्य, तेन राज्ञा स्वयवर मण्डपः कारितः। तत्सनिधी चैकमुच्चतर स्तम्भः स्थापितः । तस्य स्तम्भस्योर्च भागेऽनुलोमेन चत्वारि, पिलोमेन च चत्वारि लोहचक्राणि निवेशितानि । तेषा चक्राणामुपरि राधानाम्ना प्रसिद्धा काष्ठमयी भ्रमन्ती पुत्तलिका स्थापिता । तत्राधस्तात् तैलपूर्णकटाहश्च स्थापितः । य खलु राधाया वामनयन शरेण विध्येत् स एव मत्कन्यकाया इन्दिराया वरः स्यादिति जितशत्रुणा घोषणारूपेण प्रतिज्ञातम् । की ज्ञाता थी। जिस समय जितशत्रु ने विवाहयोग्य इसकी अवस्था देखी तो विचार किया कि-जो राजकुमार धार्मिक, कलाकुशल, सकलनीति शास्त्र में निष्णात एव साथ मे राधावेधसाधन में भी समर्थ हो वही इस कन्यो का पति होने योग्य है । इस प्रकार विचार कर राजा ने स्वयवरमडप रचाया और उसके पास ही एक ओर एक बडा ऊंचा खभा भी खडा करवाया। पश्चात् उसने उस खभे के उध्वंभाग मे लोहे के चार चक्र अनुलोम-सुलटे फिरने वाले और चार चक्र विलोम-उलटे फिरनेवाले लगवा दिये । फिर उन चक्रों के भी ऊपर राधा नाम की एक काष्ठमयी घूमती हुई पुत्तली रखवा दी । खर्भ के ठीक नीचे के भाग मे तैल से भरा हुआ एक कडाह भी रखवा दिया। जब इस प्रकार से स्वयवरमडप की पूर्ण तयारी हो चुकी तब उसने यह घोपणारूप में अपनी प्रतिज्ञा प्रकट करवाई कि जो व्यक्ति राधा के वामनयन को बाण से बेध देगा वही मेरी कन्या इन्दिरा का पति સમયે જીતશત્રુએ તેની વિવાહયોગ્ય વય જોઈને વિચાર કર્યો કે, જે રાજકુમાર ધાર્મિક, કળાકુશળ, સકળ નીતિશાસ્ત્રમાં નિષ્ણાત અને સાથો સાથ રાધાવેધ સાધવામાં પણ સમર્થ હોય તેજ આ કન્યાને પતિ થવા યોગ્ય છે આ પ્રકારનો વિચાર કરી રાજાએ સ્વય વરમ ડપ રચ્યો અને તેની પાસે જ એક ખૂબ જાડો ઉચો સ્તભ પણ ઉભું કરાવ્યું એ પછી તેણે તે સ્ત ભના ઉદર્વ ભાગમાં લોઢાના ચાર ચક્ર સીધા કરવાવાળા અને ચાર ચક્ર અવળા ફરવા વાળા ગોઠવાવ્યા પછી તે ચક્રોની ઉપર પણ રાધા નામની ફરતી લાકડાની પુતળી ગોઠવાવી સ્ત ભના છેક નીચા ભાગમાં તેલથી ભરેલી એક કડાઈ રખાવી જ્યારે આ પ્રકારે સ્વય વરની સંપૂર્ણ તૈયારી થઈ ચુકી ત્યારે એક હરે Page #754 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ अङ्गवतुष्टयदौर्लभ्ये चमष्टान्त ७ ६१५ वतस्तेन नृपतिना निमन्त्रिता बहवो राजानो राजकुमाराच देशाद् देशान्तरादपि तत्र सोत्साह समागताः । सर्वेषु राजसु राजकुमारेषु च मण्डपे समुपविष्टेषु जित शत्रुनृपस्तत्रागत्य पदति-यो राधापुत्तलिकाया पामनेन शरेण विध्येत् तस्मै मया कन्यका दातव्येति । राज्ञो वचः श्रुत्वा एकैकमुत्थितो नृपादिकस्तत्र राधावेधनाय शर धनुपि सयोज्य प्राक्षिपत् । स च शरः कस्यचिदेकेन चक्रेणास्फाल्य भग्नः सन् भूमौ निपतित., कस्यचिदेक चकमतिकान्तः, कस्यचिद् द्वे, कस्यचित् नीणि, अन्येपा तु लक्ष्यादन्यत्रै निर्गतः, कोऽपि राधावेध साधयितु नाशकत् । होगा। राजा ने इस प्रकार अपना भाव प्रकट कर सब राजाओं एव राजपुत्रों के लिये स्वयवरमडप मे आनेका आमत्रण भेज दिया। राजा से आमत्रित हो पडे उत्साह से अनेक राजा और राजकुमार देश देशान्तर से उत्साहपूर्वक आये और स्पयवरमडप मे बैठ गये। जर समस्त राजा और राजपुत्र अच्छी तरह अपने २ स्थानो पर बैठ गये तब राजा जितशत्रु वहा आये और कहने लगे कि जो इस भ्रमण करती हुई राधा पुत्तलिका के वामनेत्र को बाण से वेधित करेगा वही मेरी पुत्री का पति होगा-अपनी पुत्री मैं उसे ही परणाऊँगा। राजा के इस प्रकार वचन सुनकर वे राजा तथा राजकुमार आदि राधावेध साधने के लिये उठे और अपने २ धनुप पर वाण रख कर राधावेध साधने के अभिप्राय से घाण को छोडने लगे । इनमे से किसी का याण एक चक्र से टकरा कर, किसी का दूसरे चक्र से टकरा कर और બહાર પાડી પિતાની મહેચ્છા પ્રગટ કરી કે જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને બાણથી વી ધશે તે મારી રાજકન્યા ઈન્દિરાને પતિ બનશે રાજાએ આ પ્રકારે ઢઢરે પીટાવીને સઘળા રાજાઓ અને રાજપુત્રોને સ્વય વર મડપમાં આવવાનું આમત્રણ મોકલાવ્યું રાજાનું આમંત્રણ મળતા ઘણા ઉત્સાહથી અનેક રાજા અને રાજકુમારો દેશ દેશાતરથી ઉત્સાહપૂર્વક આવ્યા અને સ્વય વર મ૫માં બિરાજ્યા જ્યારે સર્વ રાજાઓ અને રાજપુત્રો સારી રીતે પિતે પિતાના સ્થાન ઉપર બેસી ગયા ત્યારે રાજા જીતશત્રુ ત્યા આવ્યા અને કહેવા લાગ્યા કે, જે કઈ વ્યક્તિ આ ફરતી રાધા પુતળીના ડાબા નેત્રને બાણથી વિધશે તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે અને તેને જ હું મારી પુત્રી પરણાવીશ રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને મડપમાં બિરાજીત થએલા રાજ તથા રાજકુમાર વગેરે રાધાવેધ સાધવા માટે ઉઠયા અને પિતપોતાના ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને રાધાવેધ સાધવાના લક્ષ્યથી બાણને છોડવા લાગ્યા તેમાથી કેઈન Page #755 -------------------------------------------------------------------------- ________________ - ___ अथेन्द्रपुराधीशस्येन्द्रदत्तनाम्नो -नृपस्य पुत्रो जयन्तकुमार सोत्सामुक्टिति, लोका: करतालीपदानपूर्वकमुपदसन्तो वदन्ति-अहो ! इमे वीराराधनुर्धरा यत्र र समास्तमास्य कुमारस्य कीदृश'साहसम्?, तिमनेन तुं शक्यते?, ऐस वदत्सु वनगर । वास्तव्येषु मनोज्ञरूपलारण्यसपन्नो जयन्तकुमारः स्तम्भस्यासनिधी गत्वा धनुपि शर सयोज्य, तैलपूर्णकटाइसक्रान्तचक्रप्रतिनिम्मान्तरालमार्गण । राधावामनेत्रविवि . किसीका तीसरे चक्र से टकरा कर टूट कर नीचे गिर पडा। लक्ष्यस्थान - तक किसी का भी चाण नहीं पहुँच सका। किसी २'का याण तो लक्ष्य से ' भी उचटकर आगे निकल गया। इस प्रकार राधाधा किसी को भा '' द्वारा साध्य नहीं हो सका। इतने में इन्द्रपुर का राजा इन्द्रदत्त-का पुत्र । जयन्तकुमार घडे उत्साह से अपने स्थानासे उठा। उसके उठतेहा " लोगों ने करतल चनि से पहिले तो उसकी हँसीकरने लगे, फिर कहनी लगे-देखो ये एक नवीन चीरपुरुप आये हैं, जहां एसे २ इनवार धनुर्धारियो की भी नही चली चहा विचारे। इस कुमार की क्या" चलेगी जो यह साहस दिखला ने की खंडा हुआ है। लोग जब इस" तरह से जयन्तकुमार की हँसी करने में तत्पर हो रहे थे कि कुमारणार सव के देखते ही उस स्तम कापामा पहुँच गया- पहँचते ही उसन' पहिले अपने धनुष पर बाण चढाया। चढाकर फिर वह तलपूण" कडाह मे पड़े हुए चक्र के प्रतिबिम्ब को देखने लगा। देखते २ चक्र બાણ પહેલા ચક્ર સાથે અથડાઈને તે કોઈનું બીજા ચક સાથે અથડાઈને કોઈનું ત્રીજા ચક્ર સાથે અથડાઈને તુટીને નીચે પડી જતા ૫ણું લક્ષ્ય સ્થાન સુધી કેઈન " પણ બાણ જઈ શકયુ નહી કઈ કઈને બાણ તે લક્ષ્યથી પણ ઉપર થઈને આંગળ - નિકળી ગયા આ પ્રકારે રાધાવેધ કોઈનાથી પણ સાધ્ય ન થઈશ. એટલામાં ઇંદ્રપુર નગરના રાજા ઈન્દ્રદત્તને પુત્ર જયતમાર ઘણા ઉત્સાહથી પિતાના સ્થાનેથી * ઉઠયા તેના ઉઠતાજ લેકોએ તેની હાસી ઉડાવવા માંડી અને પછી કહેવા લાગ્યાન જુઓ આ એક નવીન વીરપુરુષ આવેલ છે જ્યાં મોટા મોટા વીર ધનુર્ધા ' રીઓનું પણ ન ચાલ્યુ ત્યા આ બિચારા કુમારનું શુ ચાલવાનું છે જે આ સાહસ બતાવવા ઉઠયો છે લોકે ત્યારે આવી રીતે યત કુમારની હાસ ઉડાવવામાં તત્પર બની રહ્યા હતા ત્યારે કુમાર બધાના જેતજોતામાં તે તેલન ' પાસે પહોંચી ગયા અને મહાચતા જ તેણે પહેલા પિતાના ધનુષ્ય ઉપર ખાણું ચડાવ્યું અને પછી તેલથી ભરેલ કડાઈમાં પડતા ચકના પ્રતિબિંબને જેવા લા જોતા જોતા ચકના આ તરાલમાગ થી પછી તેણે રાધા 1 1 1.ડાબા ! Page #756 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ३० ३ गा० १ अनचतुष्टयदोलभ्ये चकदृष्टान्त ७ ६१७ म्वनिषेशितष्टिरु मुप्टिभाति, तदा जयन्तकुमारस्य कलाचार्यस्त पृच्छतिपश्यसि, कि दृष्टिगत भाति जयन्तकुमार माह-केवट पुत्तलिकामा वामनेत्रम् , न तु किंचिदन्यत् । तद्वचन श्रुत्वा गुर परितुष्टो जातः। ततोऽसौ जयन्तकुमारस्तेलपूर्णफटाहगत प्रतिविम्मित वामनेत्र पश्यन निश्चटेन मनसा कर स्थिरीकृत्य हस्तलाघव दर्शयन् सद्यः शर यमुचत् । स शरश्चक्रान्तरालेन सग निर्गच्छन् पुत्तलिकाया वामनेत्रफनीनिझामविध्यत् । ततस्तस्य करस्वैयेलघुहरतत्वादिक वर्णयन्तो लोका. मादिता जयजयपनि प्रकुर्वन्ति । तदा जितशापुत्री इन्दिरा अन्तराल मार्ग से फिर उसने राधा पुत्तली के वामनेत्र का प्रतिनिम्ब देखा । देसकर उसने फिर धनुप को चढ़ाने के लिये हाथ की मुट्ठी ऊंची की। इतने मे उसके कालाचार्य वीच ही मे उससे पूछा जयन्त । तुम्हें इस समय क्या दिख रहा है । जयन्त ने कहा-गुरुमहाराज । मुझे हम समय पुत्तली के वामनेत्र सिवाय और कुछ नहीं दिख रहा है। जयन्तकुमार के वचन सुनकर कलाचार्य के हर्ष का टिकाना नहीं रहा। जयन्त ने तैलपूर्ण कडाह मे पडे हा पुत्तली के वामनेत्र के प्रतिविम्न को लक्ष्यकर शीघ्र ही निश्चल मन से हाय को सभालते हुए उस ओर धनुप से वाण छोड दिया। छूटते ही वाण ने चक्र के अन्तराल से निकलते हुए उस पुत्तली के वामनेत्र की कनीनिका को वेध दिया। उपस्थित जनताने जयन्तके लक्ष्यवेधको निपुणता की ग्वररतलाघव की घरत अधिक प्रशसा की। सर के सब बडे ही प्रसन्न हुए। जयन्त की चारो ओर से जयध्वनिपूर्वक बधाई होने लगी। આખનું પ્રતિબિંબ જોયુ જેઈને તેણે ધનુષ્યને ચડાવવા માટે હાથની મુઠી ઉચી કરી એ વખતે તેના વળાચાચે વચમાં જ તેને પૂછયું જ્યત તમને આ સમયે શુ દેખાય છે? જયતે કહ્યું ગુમહારાજ મને આ સમયે પુતળીની ડાબી આખ સિવાય બીજું કઈ દેખાતું નથી જ્યકુમારના વચન સાંભળીને કલાચા હર્ષિત બન્યા ત્યતે તેલ ભરેલ કડાઈમા પડતા પુતળીના ડાબા નેત્રના પ્રતિબિ અને લક્ષ્ય કરી તરત જ નિશ્ચલ મનથી હાથને ન ભાળીને તે તરફ બાણ છોડ્યુ બાણ છુટતા જ ચકના અતરાલથી નીકળીને પુતળીની ડાબી આંખની કીકીનુ વેધન કર્યું ભેળી થયેલી જનતાએ જ્યત કુમાગ્ના લક્ષ્યવેધની પ્રશંસા કરી અને હાથકુશળતાની ઘણીજ પ્રશ સા કરી સઘળા ખૂબજ પ્રસન્ન થયા ત્યતની ચારે બાજુથી જયધ્વની પૂર્વક વધાઈ થવા લાગી ઈન્દિરા પણ પિતાના ભાગ્યને વખાણતી જયતના ગળામાં વરમાળા उ०७८ A Page #757 -------------------------------------------------------------------------- ________________ - ६१८ उत्तराध्ययनसूत्रे जयन्तकुमारस्य कण्ठे पुष्पमाला ददौ । यथा राधावेधो दुष्करस्तथा मनुष्यदेहाच्च्युतस्य प्रमादिनः पुनर्मनुष्यत्व दुर्लभमिति । अन सग्रहश्लोकः-( शार्दूलविक्रीडितवृत्तम् ) राधायावदनादधः क्रमवशाचकाणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तद्वामासिवेधो यथा । माप्तो दुफ्फरतां नरेन्द्रवनयापाणिग्रहाकाक्षिणा, ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १॥ . इति सप्तमश्चक्रदृष्टान्तः ॥७॥ अथाष्टम कूर्मदृष्टान्तः ___ अगाधजलपरिपूर्णः सहस्रयोजनविस्तीर्णः सलिलजन्तुसभृतः सुशोभितः इन्दिरा भी अपने भाग्य की सराहना करती रई जयन्त के गले में वरमाला डालकर अपने आपको धन्य मानने लगी। इस दृष्टान्त का भाव केवल इतना ही है कि जिस प्रकार राधावेध साधना दुष्कर कार्य है उसी प्रकार मनुष्य जन्मको हारा हुआ प्रमादी प्राणी को पुनः मनुष्य जन्मकी प्राप्ति दुलेंभ है। इस दृष्टान्तका भावप्रदर्शकश्लोक इस प्रकार है राधाया वदनादधुः क्रमवशात् चकाणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तदद्वामाक्षिभेदो यथा। जातो दुष्करता नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणाम् , ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ यह सातवा चक्रदृष्टान्त है ॥७॥ आठवाँ कूर्म (कच्छप) का दृष्टान्त इस प्रकार है-अगाधजलस પહેરાવીને પોતે પોતાને ધન્ય માનવા લાગી આ દષ્ટાતને ભાવ એટલે છે કે, જે રીતે રાધાવેધ સાધના અત્યંત કઠીન અને દુષ્કર છે એજ રીતે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણીને પુન મનુષ્યજન્મની પ્રાપ્તિ દુર્લભ છે આ ઉછાતને ભાવપ્રદર્શક શ્લેક આ પ્રકારને છે ? राधाया वदनादधः क्रमवशात् चक्राणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तद् वामाक्षि भेदो यथा। जातो दुष्फरतां नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणाम, ससारे भ्रमतः पुननेंरभवो जन्तोस्तथा दुर्लभ ॥१॥ मा सातभु योटात छे ॥७॥ આઠમુ કુર્મ કાચબા (કચ્છ૫) નું દષ્ટાત આ પ્રકારનું છે – थी परिपू मेवा (घ२) डा ता." Page #758 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा १ माचतुष्टयदोलभ्ये धर्मरष्टान्त ८ ६१९ एको इद आसीत् । तदुदक च परस्परसम्बद्धशैनालजालेश्छादितमभवत् । तत्र सापत्यसततिसमन्वितः कच्छपः प्रतिषसति । अन्यदा कदाचित् तत्र सान्द्र शेवालमध्ये हृदोपान्तस्थितजम्मुनिटपिनः मुपमफलसपातेन शैवालतन्तुविच्छेदाच्छिद्रमभात्, तस्मिन्नेर समये तत्रस्थिताऽसौ कूर्मस्तत्कालजातच्छिद्रमाश्रित्य ग्रीवा वहिष्करोति । तदनु खल्पसौ निर्मलगगनमण्डलमण्डनायमान तारागणसमन्वितनुपमासम्पनशारदपूर्णशशाङ्कनिम्बमवलोक्य साथर्य मनसि चिन्तयति -अहो! किमिदं विलोक्यते । कीदृशमिदमदृष्टपूर्व नयनान्दजनकम् ? । इत्येव परिपूर्ण एक द्रह या। जिसका विस्तार एक हजार योजन का था। इसमें अनेक जलचर जीव रहते थे। यह बड़ा सुन्दर या । इसका जल परस्पर सद्ध शैवालसमूह से आच्छादित था। इसमें एक कच्छुआ अपने यच्चों के साथ रहता था। एक समय की बात है कि उस द्रह के किनारे पर जो जामुन के वृक्ष खडे हुए थे उनके कुछ जम्बूफल उस शवालजाल के ऊपर गिरे। उनके गिरने से उस शैवालजाल के यीच मे शैवाल के तन्तुओ के टूट जाने से छिद्र हो गया। उसी समय कछुए ने जो उस शैवालजाल के नीचे रहता था उस छिद्र से अपनी गर्दन को बाहर निकाला । बाहर निकालते ही उसने स्वच्छ आकाश में आकाश का मण्डनस्वरूप एव तारागणों से सुशोभित परमशोभासपन्न ऐसे शरदकालीन पूर्णचन्द्रमा के विम्न को देखा । देखते ही उसे बडा भारी आश्चर्य हुआ। विचार ने लगा-अहो । यह क्या दिखाई देता है ? मैंने तो आज तक ऐसा नेत्रो को अपूर्व आनन्द देने वाला હજાર યોજન જેટલું હતું તેમાં અનેક પ્રકારના જળચર જીવ રહેતા હતા તે ધરે ખૂબજ સુંદર હતો તેનું જળ શેવાળ સમૂહથી આદિત હતુ એમાં એક કાચબો પિતાના બચ્ચાઓ સાથે રહેતો હતો. એક સમયની વાત છે કે, તે ધરાને કાઠે જા બુડાના વૃક્ષો હારબંધ ઉગ્યા હતા તે પૈકીના એક વૃક્ષ ઉપરથી થોડા જામ્બફળ શેવાળ ઉપર પડયા આ રીતે જા બુડાના પડવાથી જળ ઉપર આદિત થયેલી શેવાળમા છિદ્ર પડી ગયાં આ વખતે એ શેવાળની નીચે રહેતા કાચબાએ જાખુને લઈને શેવાળમાં પડેલા છિદ્રમાથી પિતાની ડેક બહાર કાઢી પિતાની ડેકને શેવાળમાથી બહાર કાઢતા જ કાચબાએ સ્વચ્છ આકાશમાં તારાગથી સુશોભિત પરમ શાભાસ પન્ન એવા શરદકાળના પૂર્ણ ચંદ્રમાના પ્રકાશને જે જેતા જ તેને ઘણું જ આશ્ચર્ય થયું અને તે મને મન વિચારવા લાગ્યું કે, આ શુ દેખાઈ રહ્યું છે? મે આજ સુધી તેને માન છે Page #759 -------------------------------------------------------------------------- ________________ उत्तराभ्ययनको जयन्तकुमारस्य कण्ठे पुष्पमाला ददौ । यथा राधावेधो दुष्करस्तथा मनुष्यदेहाच्च्युतस्य प्रमादिनः पुनमनुष्यत्व दुर्लभमिति । अत्र सग्रहश्लोकः-(शार्दूलविक्रीडितवृत्तम्) राधायानदनादधः क्रमवशाचकाणि चत्वार्यपि, भ्राम्यन्तीड विपर्ययेण खलु तद्वामासिवेधो यथा। माप्तो दुप्फरता नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणा, ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ . इति सप्तमश्चक्रदृष्टान्तः ॥७॥ अथाष्टम कूर्मदृष्टान्तः अगाधजलपरिपूर्णः सहस्रयोजनविस्तीर्णः सलिलजन्तुसभृतः सुशोभितः इन्दिरा भी अपने भाग्य की सराहना करती रई जयन्त के गले में वरमाला डालकर अपने आपको धन्य मानने लगी । इस दृष्टान्त का भाव केवल इतना ही है कि जिस प्रकार राधावेध साधना दुष्कर कार्य है उसी प्रकार मनुष्य जन्मको हारा हुआ प्रमादी प्राणी को पुनः मनुष्य जन्मकी प्राप्ति दुर्लभ है। इस दृष्टान्तका भावप्रदर्शकश्लोक इस प्रकार है राधाया वदनादधुः क्रमवशात् चकाणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तद्वामाक्षिभेदो यथा। जातो दुष्करता नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणाम् , ससारे भ्रमतः पुनरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥ यह सातवा चक्रदृष्टान्त है ॥७॥ आठवाँ कूर्म (कच्छप) का दृष्टान्त इस प्रकार है-अगाधजल स પહેરાવીને પિતે પોતાને ધન્ય માનવા લાગી આ છાતને ભાવ એટલે છે કે જે રીતે રાધાવેધ સાધના અત્ય ત કઠીન અને દુષ્કર છે એજ રીતે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણીને પુન મનુષ્યજન્મની પ્રાપ્તિ દુર્લભ છે આ દૂછાતને ભાવપ્રદર્શક શ્લેક આ પ્રકારનો છે राधाया बदनादधः क्रमवशात् चक्राणि चत्वायपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तद् वामाक्षि भेदो यथा । जातो दुप्फरता नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणाम, ससारे भ्रमतः पुनर्नरभवो जन्वोस्तथा दुर्लभ ॥१॥ 2. सातमु यात छे ॥७॥ આઠમુ કુમ કાચબા (કચ્છ૫) નુ દુષ્ટાત આ પ્રકારનું છે – અગાધ જળથી પરિપૂર્ણ એ એક (ધર) હેજ હતે Page #760 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका 40 ३ गा १ अङ्गचतुष्टयदोलम्ये युगदृष्टान्त ९ ६५१ शैमाले मिलिते यथैत्र शशिनः सदर्शन दुर्लभ, संसारे भ्रमतः पुनर्नरभनो जन्तोस्तथा दुर्लभः ॥१॥ इत्यष्टमः कूर्मदृष्टान्तः ॥ ८॥ अब नवमो युगदृष्टान्त प्रोच्यते असरययोजनविस्तीर्णों वलयाकारः सहस्त्रयोजनगम्भीरः स्वयभ्रमण समुद्रोऽस्ति । तस्य प्राच्या दिशि कोऽपि देनो युग माक्षिपत् तस्य युगस्य कीलिका पश्चिमाया दिशि । यथा तस्मिन् समुद्रे भ्राम्यन्त्यास्तस्याः कीलिमायास्तेन युगेन शैवाले मिलिते यथैव शशिनः सदर्शन दुर्लभम् , ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥ यह आठवा कूर्मदृप्टान्त हुआ ॥८॥ नौवा युगदृष्टान्त इस प्रकार है-यह दृष्टान्त कल्पनों से सबंध रसता है। असरयात द्वीप और समुद्रों के बाद एक अन्तिम दीप और समुद्र है । अन्तिम समुद्र का असख्यात योजन का विस्तार है। गहराई भी इसकी एक हजार योजन की है। इसमे कल्पना करो कि कोई एक देव पूर्व दिशा की ओर एक जुआ-गाडी का अवयवविशेष जो बैलों के कन्धों पर रखा जाता हे-डाल दे, और पश्चिम दिशा की ओर उसकी कीलिका-सेल-डाल दे । अव यह कीलिका उस समुद्र मे उस दिशा से बहती हुई चली आवे और वहते हुए जुआ के साथ शैवाले मिलिते यथैव शशिनः सदर्शन दुर्लभम् , ससारे भ्रमत. पुननरभनो जन्तोस्तथा दुर्लभः ॥१॥ આ આઠમ્ ર્મદષ્ટાત છે કે ૮ નવમુ યુગષ્ણાત આ પ્રકારનું છે આ દુષ્ટાત ક૫નાથી સ બ ધ રાખે છે અસ ખ્યાત દ્વીપ અને સમતો પછી એક છેલ્લો દ્વિીપ અને સમુદ્ર છે એ કેટલા સમુદ્રને વિસ્તાર અસ ખ્ય જનને છે ઉડાઈ પણ તેની એક હજાર એજનની છે આમા ડ૯૫ના કરે કે, કેઈ એક દેવ પૂર્વ દિશા તરફ એક ધારૂ કે જે ગાડીમાં બળદના કાધ ઉપર રાખવામાં આવે છે તે નાખી દે અને પશ્ચિમ દિશા તરફથી એ ધોસ રાની લાકડીઓ નાખી દે પશ્ચિમ દિશાએ નાખેલી ઘોસરાની એ સાબેલ વહેતા, વહેતા ચાલી આવે અને તે સારી સાથે મળી જાય જે રીતે આ વાત Page #761 -------------------------------------------------------------------------- ________________ ६२० उत्तराध्ययनसूत्रे विचिन्त्य स कूर्मः समन्धूनपि तद् दर्शयितु जले निमज्य यावता काछेन तेः सह पुनरायाति, तानत् पुनः समोरसयोजितशेपालस्तछिद्रमाच्छादितम् । यथा तच्चन्द्रमण्डलदर्शन पुनस्तस्य मस्य दुर्लभ तथा मनुष्यदेहान्युतस्य प्रमादिनः पुनर्मनुष्यत्व दुर्लभमिति । अत्र सग्रहलोक--(शार्दूलविक्रीडितवृत्तम् ) दृष्ट्वा कोऽपि हि कच्छपो इदमुखे शैवालपन्यच्युते, पूर्णेन्दु मुदितः कुटुम्बमिह त इष्टु समानीतवान् । पदार्थ नही देखा है, यह कितना सुन्दर है । इस प्रकार विचार कर उसने इस अपूर्व वस्तु को अपने परिवार को भी दिखाने का विचार किया, अतः वह पानी में डुबकी लगाकर अपने परिवार के पास पहुँचा और उनको साथ में लेकर ज्यो ही यह वहा आया कि वह शैवालजाल हवा के लगने से फिर से ज्यों का त्यों परस्पर में मिल गया। इस दृष्टान्त से हम को यह शिक्षा मिलती है कि जिस प्रकार हवा के झोकों के लगने से शैवाल के तन्तु आपस मे मिल गये और छिद्र का अभाव हो गया, अतः उस अमागे कछए को पुनः चद्रदर्शन हाना दुर्लभ हुआ, उसी प्रकार मनुप्यजन्म को हारे हुए प्रमादी प्राणी का पुन• मनुष्यजन्म मिलना महा दुर्लभ है। इस दृष्टान्त का मावसग्रह श्लोक इस प्रकार है दृष्ट्वा कोऽपि हि कच्छपो इदमुखे शैवालवन्धच्युते, । पूर्णन्दु मुदित' कुटुम्बमिह त द्रष्टु समानीतवान् । અપૂર્વ પદાર્થ કદી પણ જે નથી આ કેવો સુદર છે ? આ પ્રકારને વિચાર કરી, એ અપૂર્વ વસ્તુ પોતાના પરિવારને પણ બતાવવાનો વિચાર કર્યો અને પાણીમાં ડુબકી મારી તે પિતાના પરિવારની પાસે પહો અને તેને સાથે લઈ તે ઉપરોક્ત સ્થળે પહોંચે ત્યારે તે શેવાળ કે જેમા જા બુને લઈ છિદ્ર પડયું હતું તે પવનને કારણે પુરાઈ જતા શેવાળની સપાટી ફરીથી સધાઈ ગઈ તેથી કાચબા અને તેના પરિવારને ફરીથી ચદ્રના દર્શન ન થયા એ પ્રકારે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણીને મનુષ્ય જન્મ મળ મહા દુર્લભ છે આ દૃષ્ટાતને ભાવ ગ્રાહક ક આ પ્રમાણે છે – दृष्ट्वा कोऽपि हि कच्छपो हुदमुख शैवालबन्धच्युते, पूणेन्द मुदित. कुटुम्बमिह व द्रष्टु समानीतवान् ।। Page #762 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ० ३ गा० १ अगायतुष्टयदौर्लभ्ये परमाणुदृष्टान्त १० ६२३ तुल्य तच्चूर्ण नलिकान्तनिधाय मेरुशिखर समारा फूत्कृतसमीरणस्तच्चूर्ण सकलं सर्वतः समुढायितम् । अथ तेन देवेन विक्षिप्तास्ते परमाणवः प्रचण्डपरनोद्धृताः सर्वासु दिक्षु दूर गता एफैकशो विभिन्नाः पतिताः। यथा तान् परमाणन् सर्वत सचित्य तैः पुनः स्तम्भनिप्पादन लोकस्य दुष्कर, तया मनुष्यभवात् प्रच्युतस्य प्रमादिनः माणिनो मनुप्यजन्म दुर्लभमिति ॥ दसवां परमाणु दृष्टान्त इस प्रकार है-यह दृष्टान्त भी कल्पना से सयध रखने वाला है-जैसे क्रीडावश किसी देव ने माणिक्यनिर्मित एक स्तम्भ को वज्र के प्रहार से तोडा । पश्चात् उसे इतना पीसा कि उसका चूरा चूरा हो गया। चूर्ण जैसा जब वह बन चुका तब उस चूर्ण को उसने एक नलिका में भरा और सुमेरु पर्वत के शिखर पर खडे होकर उसको सब तरफ फुक से उड़ा दिया। वे सर के सब उस स्तम्भके परमाणु जो उस देव ने अपनी फूक से इधर उधर उडा दिये हैं और वायुके प्रवल झोंको ने उनकोप्रत्येक दिशा में ले जाकर और भी दूर फेंक दिये । उन सब के सब परमाणुओं को एकत्रित कर के फिर से जैसे उस स्तम्भ का उसी रूप से निर्माण करना दुष्कर है-उसी तरह मनुष्यभव से प्रच्युत जीव को मनुष्यभव की पुनः प्राप्ति होना दुर्लभ है। દસમુ પરમાતૃદષ્ટાંત આ પ્રકારનું છે આ દૃણાત પણ કલ્પનાથી સબધ રાખવાવાળુ છે જેમ રમતના તેરથી કોઈ દેવે મણિયથી ભરેલા એવા એક સ્તભને વજાના પ્રહારથી તેડી નાખ્યો પછી તેને એટલે પિસ્યું કે, તેના ચૂરેચૂરા થઈ ગયા ચૂર્ણ જેવો જ્યારે તે થઈ ગયે ત્યારે તે ભુકાને તેણે એક નળીમાં ભર્યો અને સુમેરૂપર્વતના શિખર ઉપર ઉભા રહીને ચારે બાજુ તે ભુકાને દુકથી ઉડાડી દીધે એ રત ભના ભુકા રૂપે બનેલા સઘળા પરમાણુઓને તે દેવે પિતાની ફુકથી ચારે કોર ઉડાવી દીધા અને વાયુએ પ્રબળ વેગથી દરેક દિશામાં લઈ જઈને દુર ફેકી દીધા દૂર દૂર જ્યા ત્યા ફેકાઈ ગયેલા એ સઘળા પરમાણુઓને એકત્રિત કરી ફરીથી સ્ત ભનુ નિર્માણ કરવુ દુષ્કર છે તેવી જ રીતે આ મનુષ્યભવને હારી બેઠેલ જીવ ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી શકતું નથી Page #763 -------------------------------------------------------------------------- ________________ ફેરર उत्तराध्ययनस्त्रे सह सघट्टनमेव दुर्लभ, तस्य युगस्य छिद्रे पुनः प्रवेशस्तु तत्रापि दुर्लभस्तथा मनुष्य भवात्मच्युतस्य ममादिनः पुनर्मनुष्यजन्म दुर्लभमिति । अत्र सग्रह: - ( शार्दूलविक्रीडितवृत्तम्) प्राच्यन्धौ युग- कीळिका विनिहिता क्षिप्त युग पश्चिमे, यद्वद् दुर्लभमेव तत्र वहतोः समीलन तद्वयोः । शम्यायास्तु पुनर्युगस्य विवरे तस्याः प्रवेशो यथा, ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥ इति नवमो युगदृष्टान्तः ॥ ९ ॥ अथ दशमः परमाणुदृष्टान्तः केनाऽपि क्रीडापरेण देवेन मणिक्यमय स्तम्भ वज्रेण चूर्णीकृत्य परमाणुमिल जावे तो जिस प्रकार यह बात बहुत दुर्लभ है और इससे भी अधिक दुर्लभ यह है कि वह कीलिका वहते २ उस जुए के छेद में प्रविष्ट हो जावे यह बात दुर्लभ है। इसी तरह मनुष्य भव से प्रच्युत प्रमादी जीव को पुनः मनुष्यभव की प्राप्ति होना दुर्लभ है। इसका भावप्रदर्शक श्लोक इस प्रकार है प्राच्यधौ युगकीलिका विनिहिता क्षिप्त युग पश्चिमे, यद्वदुर्लभमेव तत्र वहतोः समीलन तद्वयोः । शम्यायास्तु पुनर्युगस्य विवरे तस्याः प्रवेशो यथा, ससारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥ यह नौवा युगदृष्टान्त है ॥ ९ ॥ • ઘણી જ દુર્લભ છે અને તેનાથી પણ અધિક હુંભ તા એ છે કે, ધેાસરાની તે સામેલા વહેતા વહેતા તે ધાસરાના વીંધમા જોડાઈ જાય એ વાત દુર્લભ છે આ રીતે મનુષ્યભવથી પ્રચ્યુત પ્રમાદી જીવને ફરીથી મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે તેના ભાવને દર્શાવતા શ્લાક આ પ્રકારના છે— प्राच्यन्धी युगकीलिका विनिहिता क्षिप्त युग पश्चिमे, यद्वदुर्लभमेव तत्र वहतो' समीलन तद्वयो. । सम्यायास्तु पुनर्युगस्य विवरे तस्या. प्रवेशो यथा, ससारे भ्रमत. पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभ ॥ १॥ આ નવમુ યુગટાત છે ! હું !! Page #764 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ३ जीवस्यानेकजातिषु भ्रमणम् ६२७ छाया-एकदा देवलोकेपु, नरकेप्वपि एकदा । एकदा आसुरं काय, यथा कर्मभिः गच्छति ॥ ३ ॥ टीका-'एगया' इत्यादि। जीवः, एकदा-एफस्मिन् काले शुभकर्मानुभवकाले देवलोकेपु-सौधर्मादिषु __ यथा:ममि तद्गत्यनुरूपैथेप्टितैः सरागसयमदेशपिरत्यकामनिर्जरावालतपःकर्ममि गच्छति । एकदा-अशुभकर्मोदयकाले, नरकेपु-रत्नप्रभादिपु ययाकर्मभिः महारम्भमहापरिग्रहपञ्चेन्द्रियवधकुणपाहारगच्छति । एकदा आसुरम्-असुरसम्बन्धिन, काय-निकायम् असुरकुमारभावमित्यर्थः, यथा कर्मभिः सरागसयमादिभिः, गच्छति-माप्नोति । उपलक्षणखाज्ज्योतिय॑न्तरयोरपि गच्च्तीति वोध्यम् ॥ ३॥ उपरोक्त कथन को स्पष्ट करते हुए कहते है-'एगया'-इत्यादि। अन्वयार्थ-यह जीव (पगया-एकदा) कभी तो शुभ कर्म के अनुभवन काल में (देवलोएसु-देवलोकेपु) सौधर्म आदि देव लोक मे (अहाकम्मेहिं - ययाकर्मभिः) 'सरागसयम, देशविरति, अकामनिर्जरा एव बालतप आदिरूप उस गति के कर्म के कारणो से (गच्छद-गच्छति) जन्म लेता है। (एगया-एकदा) कभी अशुभकर्म के अनुभवनकाल मे (नरएसु-नरकेपु ) रत्नप्रभा आदिक नरको मे (अहाकम्मे हिंयथाकर्मभिः) महा आरभ, महापरिग्रह, पचेन्द्रियवध कुणप (मास) आहार आदि करने से (गच्छइ-गच्छति) जाता है । (एगया-एकदा) ઉપરોક્ત કથનને વધારે સ્પષ્ટ કરતા કહે છે"एगया" इत्यादि मन्वयार्थ-मा एगया-एकदा ध्यारे । शुभमना मनुम भा. देवलोएसु-देवलोकेपु सीधर्म मा ३४अहाकम्मे हि-यथाकर्मभि संशय સયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, અને બાલતપ આદરૂપ એ ગતીના કર્મોના १२थी गच्छइ-गच्छति सन्म छे एगया-एकदा ब्यारे४ मशुम भना Gध्यभा नरएस-नरकेपुरत्नप्रभा माहिनीमा अहाकम्मे हि-यथाकर्मभि मा. મહાઆર ભ, મહાપરિગ્રહ, પચે દિયવધ કુણુપ (માસ) આહાર આદિ કરવાથી (१) “ चउहि ठाणेहिं जीवा देवाउयत्ताए फम्म पगरे ति, त जहा-सराग सजमेण, सजमासजमेण, चालतवोकम्मेण, अकामणिज्जराए"। (स्था स्था ४ उ ४ एव औपातिक सूनेऽपि) (२) "चउहि ठाणेहिं जीवाणेरइयत्ताए कम्मपकरे ति, त जहा-महारभाए महापरिग्गाहाए, पचिंदियवहेण, कुणिमाहारेण (स्था० स्था० ४ उ ४ एवम् औपा. तिकसूत्रेऽपि) Page #765 -------------------------------------------------------------------------- ________________ ६२६ उत्तराध्ययनस् अय भावः---मानुष जन्म लग्नाऽपि ममादकृतदुष्कर्मप्रभावादे केन्द्रियादिजातिमाझ्या चक्रवर्तिपायसादिवत् पुनर्मानुषत्व दुर्लभमिति ॥ २ ॥ एतदेव स्पष्टयति- मूलम् - एगया देवलोपसु, नरपसुवि एगया । एगेया असुरं कार्य, अहा कम्मेहिं गच्छइ ॥ ३ ॥ ने अपने जन्म मरण से न भर दिया हो । जीव ने सूक्ष्मपृथिवीकायादि स्थावर काय में उत्पन्न होकर लोकाकाश का प्रत्येक प्रदेश को तैल से तिल की तरह भर दिया है। इसलिये मनुष्यजन्म पाकर भी जो प्रमादी होकर दुष्कर्मो का उपार्जन करते हैं वे उनके प्रभाव से एकेन्द्रियादिक जाति की प्राप्ति से चक्रवर्ती के पायस आदि की तरह मनुष्यभव की प्राप्ति को दुर्लभ बनालेते हैं— 7 भावार्थ - मनुष्यभव पाकर भी प्राणी का कर्तव्य है कि वह प्रमादी नही बने । प्रमाद के कारण ज्ञानावरणीयादिक कर्मों का बध होने से इस जीव का एकेन्द्रियादिक योनियों में जन्म होता है। इसमें इसका अनन्तकाल निकल जाता है। अतः पुनः मनुष्यभव की प्राप्ति दुर्लभ वन जाती है । तात्पर्य कहने का यह है कि मनुष्यभव सार्थक करने का यही उपाय है कि प्रमादी न बना जाय ॥ २ ॥ જન્મમરણુથી ન ભરી દીધા હાય જીવે સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ સ્થાવર કાયમા ઉત્પન્ન થઈ થઈને લેાકાકાશના પ્રત્યેક પ્રદેશને તલના તેલની માફક ભરી દીધેલ છે. આ માટે મનુષ્યજન્મ મળવા છતા પણ જે પ્રમાદી ખની દુષ્કર્મોનુ ઉપાર્જન કરે છે, તે એના પ્રભાવથી એકેન્દ્રિયાદિક જાતીની પ્રાપ્તિથી ચક્રવર્તીના દુધપાક વગેરેની માફક ફરી મનુષ્યભવની પ્રાપ્તિને દુર્લભ મનાવે છે ભાવાય —મનુષ્યભવ મેળવીને પણ પ્રાણીનુ કર્તવ્ય છે કે, તે પ્રમાદી ન અને પ્રમાદના કારણે જ્ઞાનાવરણીયાદિક કર્મીના અધ થવાથી આ જીવના એકે ન્દ્રિયાદિક જેવી ચાનીમા જન્મ થાય છે તેમા તેના અનત કાળ નીકળી જાય છે આથી મનુષ્યભવની પ્રાપ્તિ દુલભ બની જાય છે તાપ કહેવાનુ એ છે કે, મનુષ્યભવ સાર્થક કરવાના એક માત્ર ઉપાય એ છે કે, આપણે પ્રમાદી ન મની અને જ્યા સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી મનુષ્યભવની જ ફ્રી ફ્રી પ્રાપ્તિ થતી રહે એવા પ્રયત્ન તા કરવે જોઈએ . ।। ૨ । Page #766 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा०५ ससारस्वरूपवर्णनम् ६३१ , एवं चतुरशीतिलक्षसख्यका योनयस्तासु, इत्यर्थः । न निर्विद्यन्ते अस्मात् पर्यटनात् कदा मोक्षो भविष्यतीति नोद्विजन्ते उद्वेग न प्राप्नुवन्ति । केषु क इव ? सर्वेपु= सर्वे च ते अर्थाः सर्वास्तेषु हिरण्य - सुवर्ण - मणि- मुक्ताफल-बच वैर्य-ग्रामनगर - कोश- कोष्ठागार-भूमि- गजाश्वादिषु सर्वविभवेषु प्राप्तेष्वपि क्षत्रिया:= राजान इव । अय भावः -- यथा सर्वेषु विषयेषु प्राप्तेष्वपि राजान सतोप नाप्नुचन्ति, किंतु तत्माप्त्यर्थमेन पुनः पुनः प्रवर्तन्ते । एव तासु तासु योनिषु पुनः पुनरुत्पत्तिमनुभवन्तोऽपि जीवाः पुनः पुनः ज्ञानावरणीयाद्यष्टविधकर्म कुर्वन्तस्ततद् योनिप्राप्त्यर्थमेव प्रवर्तन्ते, तस्मान्मनुष्यजन्म दुर्लभम् इति । लाख, तथा मनुष्य की चौदह लाख, इस प्रकार इन चौरासी लाख योनियो - उत्पत्ति स्थानों में ) ( न निविज्जति न निर्विद्यन्ते) 'इम ससार परिभ्रमण से मेरा कर मोक्ष होगा' इस प्रकार कभी भी निर्वेद - उद्वेग को प्राप्त नही होते हैं। (व इव) जैसे (सवट्ठेसु खत्तिया-मर्चार्थेषु क्षत्रियाः) हिरण्य सुवर्ण, मणि, मुक्ताफल, वज्र बैडूर्य, ग्राम, नगर, कोश एव कोष्टागार, भूमि, गज अश्व आदि प्राप्त विभवोमे क्षत्रिय लोग उद्वेग (उदासीनता) को प्राप्त नही होते है। तात्पर्य इसका यह है कि जैसे युद्ध कर २ के समस्त देशो का राज्य प्राप्त होने पर भी क्षत्रिय लोग उद्वेग (उदासीनता) को प्राप्त नहीं होते हैं, किन्तु उनकी प्राप्ति के लिये ही वे बार २ चेष्टा किये करते हैं उसी प्रकार उन उन योनियों मे वार २ जन्म मरण के दुखों का अनुभव करते हुए भी ये जीव पुनः पुनः ज्ञानावरणीयादिक अष्टविध कर्मो का बन्ध करते हुए उन २ योनियों की प्राप्ति करने के लिये तथा मनुष्योनी यौद्द साथ, आ अारे मे योरासी साथ योनीमेोभा 'न निविज्जति -न निर्विद्यन्ते मा ससार परिभ्रमाथी भारो म्यारे भोक्ष थशे?' मे अठारे तेने अर्थ लतनी चिंता थती नथी व-इव टेभ सव्वद्वेसु सत्तिया - सर्वार्थेषु क्षत्रिया हीरा भाबड, सुवार्थ, भाषी, भुस्ताइण, वन्न, वैडूर्य, ग्राम, नगर, झेश भने मुष्टागार, ભૂમિ, ગજ, અશ્વ, આદિ પ્રાપ્ત વૈભવામા રચ્યાપચ્યા રહેતા ક્ષત્રિયાને કાઇઉદ્વેગ થતા નથી. તાત્પર્ય એનુ એ છે કે, જેમ યુદ્ધ કરી કરીને સમસ્ત દેશનુ રાજ્ય પ્રાપ્ત થવા છતા પણ ક્ષત્રિયોને કોઈ ઉદ્વેગ થતા નથી પરંતુ તેની પ્રાપ્તિને માટે જ એ વાર વાર પ્રયત્ન કરતા રહે છે એવી રીતે ચેનીએમાવારવાર જન્મ મરણના અનુભવ કરવા છતા પણ એ જીવ ફરી ફરી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના ફાના અધ ફરીને તે તે ચાનીઓની પ્રાપ્તિ કરવામા જ ફ્રીયાશીલ રહે છે Page #767 -------------------------------------------------------------------------- ________________ hto उत्तराध्ययनस् मूळम् - एंवमावं जोणस, पाणिणो केम्मकिव्विसा । न निविजति ससारे, सव्वद्वेसु व खत्तिया ॥५॥ छाया - एवम् आर्तयोनिषु, प्राणिनः कर्मकिल्विषा । न निर्विद्यन्ते ससारे, सर्वषु इव क्षत्रियाः ॥ ५ ॥ टीका- ' एवम्' इत्यादि । कर्मकिल्विषाः=कर्मभिर्मलिनाः प्राणिनः संसारे भवे एवम् अमुना प्रकारेण, आवर्तयोनिषु भावर्तेन - पुनः पुनः परिभ्रमणेन स्पृष्टा योनय आवर्त योनयस्तासु चतुरशीतिलक्षमकारासु तत्र पृथिव्यप्तेजोवायुकायेषु प्रत्येक सप्त सप्ठ लक्षा., दश लक्षाः प्रत्येक वनस्पतिपु, निगोदजीवेषु च चतुर्दश लक्षाः, द्वि-त्रि- चतुरिन्द्रियेषु प्रत्येक द्वे द्वे लक्षे, विर्यइनारकदेवेषु प्रत्येक चतस्रचतस्रो लक्षाः मनुजेषु चतुर्दश लक्षाः, कभी तेन्द्रिय जीवों मे और कभी चतुरिन्द्रिय जीवों में जन्म लेता है । इस प्रकार इस संसार मे प्रमादी जीव भ्रमण करता ही रहता है । इस कीटादिक शब्द के उपलक्षणसे समस्त तीर्यश्वजाति के भेदोपभेदों का ग्रहण जानना चाहिये ॥ ४ ॥ एवम् ० ' - इत्यादि । } अन्वयार्थ - (कम्मकिव्विसा - कर्मकिल्विषाः ) कर्मों से मलिन ( पाणिणो - प्राणिनः ) प्राणी ( ससारे - ससारे) ससार में ( एवं एवम् ) उक्त प्रकार से भ्रमण करते हुए (आवहजोणीसु - आवर्तयोनिषु ) इम चौरासी लाख योनियो में ( पृथिवीकाय की सातलाख, अपकाय की सात लाख, तेजस्काय की सात लाख, वायुकाय की सात लाख, प्रत्येक वनस्पति की दश लाख, निगोदजीवों की चौदह लाख, द्विन्द्रिय, तेन्द्रिय चतुरिन्द्रिय की दो दो लाख तिर्यञ्च, देव एवं नारकी की चार चार 1 એ પ્રકારે આ સ’સારમા પ્રમાદી જીવ ભ્રમણ કરતા જ રહે છે આ કીટાદિક શબ્દના ઉપલક્ષણથી સમસ્ત તિય ચ જાતીના ભેદોપભેદનુ ગ્રાણ જાણવુ જોઈએ ॥ ૪ ॥ ६ "एवम्० "त्याहि अन्वयार्थ - कम्म किव्विसा - कमकिल्बिषा भोथी भसीन पाणिणो - प्राणिन आणी ससारे --ससारे ससारमा एव एवम् उत प्रजारथी श्रमषु पुरता उरता भावडजोणीसु-आवर्तयोनिषु ग्मा बोरासी साम योनीशोभा (पृथ्वीपुायनी सात साम, અપકાયની સાત લાખ, તેજસ્કાયની સાત લાખ, વાયુકાયની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ, નિગેાદ જીવાની ચૌઢ લાખ, એ ઇન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય,ની અમે લાખ અને તિર્યંચ, દેવ અને નારકોની ચાર ચાર લાખ, - Page #768 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा०५ ससारस्वरूपपणनम् ६३१ एवं चतुरशीतिलक्षसख्यका योनयस्तामु, इत्यर्थः । न निर्विद्यन्ते अस्मात् पर्यटनात् कदा मोक्षो भविष्यतीति नोद्विजन्ते-उद्वेगन प्राप्नुवन्ति। केपु क इव' सार्थेषुसर्वे च ते अर्थाः, सर्वास्तेिपु हिरप्य-सुवर्ण-मणि-मुक्ताफल-बब-वैडूर्य-ग्रामनगर-कोश-कोष्ठागार-भूमि-गजाधादिषु सर्वविभवेषु प्राप्तेष्वपि, क्षत्रिया:राजान इस । अय भावः-यथा सर्वेषु विषयेपु प्राप्तेष्वपि राजान सतोप नाप्नु पन्ति, किंतु तत्माप्त्यर्थमेर पुनः पुनः परर्तन्ते । एव तासु तासु योनिषु पुनः पुनरुत्पत्तिमनुभवन्तोऽपि जीवाः पुनः पुनः ज्ञानावरणीयाद्यप्राविधकर्म कुर्वन्तस्तत्तद् योनिप्राप्त्यर्थमेव प्रवर्तन्ते, तस्मान्मनुष्यजन्म दुर्लभम् इति । लाख, तथा मनुष्य की चौदर लाख, इस प्रकार इन चौरासी लाख योनियो-उत्पत्ति स्थानो में) (न निविज्जति-न निविद्यन्ते) 'इम ससार परिभ्रमणसे मेरा कय मोक्ष होगा' इस प्रकार कभी भी निर्वेद-उबेग को प्राप्त नहीं होते हैं। (व इव)जैसे(सबढेसु खत्तिया-मर्यापु क्षत्रिया)हिरण्य सुवर्ण, मणि, मुक्ताफल, वज्र वैडूर्य, ग्राम, नगर, कोश एव कोष्टागार, भूमि, गज अश्व आदि प्राप्त विभवोमे क्षत्रिय लोग उद्वेग (उदासीनता) को प्राप्त नहीं होते हैं । तात्पर्य इसका यह है कि जैसे युद्ध कर २ के समस्त देशो का राज्य प्राप्त होने पर भी क्षत्रिय लोग उठेग (उदासीनता) को प्राप्त नही होते है, किन्तु उनकी प्राप्ति के लिये ही वे चार २ चेष्टा किये करते हैं उसी प्रकार उन उन योनियों मे वार २ जन्म मरण के दुखों का अनुभव करते हुए भी ये जीव पुनः पुनः ज्ञानावरणीयादिक अष्टविध कर्मो का बन्ध करते हुए उन २ योनियों की प्राप्ति करने के लिये तथा मनुष्यानी यौह साप, माघारे मे यारासी लाभ योनीमामा 'न निविज्जति -न निर्विद्यन्ते मा ससार परिश्रमाथी भा। यारे भाक्ष थशे से अरे तेने जतना यिता यता नथी व-इव भ सव्वद्वेसु खत्तिया-सर्वार्थपु क्षत्रिया ही। भा, सुवण, भणी, भुता, १००, बेडूथ, ग्राम, ना२, अश मने मुन्टाचार, ભૂમિ, ગજ, અશ્વ, આદિ પ્રાપ્ત વિભામાં રચ્યાપચ્યા રહેતા ક્ષત્રિયોને કેઈઉદ્વેગ થતો નથી તાત્પર્ય એનું એ છે કે, જેમ યુદ્ધ કરી કરીને સમસ્ત દેશનું રાજ્ય પ્રાપ્ત થવા છતા પણ ક્ષત્રિયોને કોઈ ઉદ્વેગ થતો નથી પરંતુ તેની પ્રાપ્તિને માટે જ એ વાર વાર પ્રયત્ન કરતા રહે છે એવી રીતે યોનીઓમા વારવાર જન્મ મરણનો અનુભવ કરવા છતા પણ એ જીવ ફરી ફરી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કમોને બંધ કરીને તે તે યોનીઓની પ્રાપ્તિ કરવામાં જ કીયાશીલ રહે છે. Page #769 -------------------------------------------------------------------------- ________________ ६३४ उत्तराभ्यास मनुष्याणाम् , तथा विषया अप्यनुकूलतया मनो हरन्ति सर्वेषाम् । वर्षाकाले जलघुबुदा इव, कराञ्जलिगता भार इस सम्पदा क्षणनवराः सन्ति । यथा-स्वच्छ जलपरिपूर्णगम्भीरगर्ने प्रतिविम्मभानापन्न तत्तटवतियत-च्छाया लवा पत्र-पुष्पादिक किमपि कार्य साधयितु न शक्नोति, तथा सतारान्तर्गत वस्तुजातम् मिपि स्वास्मकल्याणाय न भाति । एवमनन्तदुःखसभृते संमारेऽनन्तानन्तदुःखमनुभवन्तोऽपि नोद्विजन्ते सर्वार्थेषु लयेष्वपि राजान इस प्राणिनः । अतो मनुष्यजन्मदुर्लभम् । विषयसुख भी अनुकूल होने से सय को सुहावने लगते हैं, सय के चित्त लुभाते रहते हैं। वर्षाकाल मे जैसे जल का बुबुदा देखते २ नष्ट हो जाता है, और अजलि का जल जैसे क्षणभर मे झर जाता है उसी प्रकार से यह वैभव भी क्षविनश्वर जानना चाहिये । जैसे स्वच्छ जल से परिपूर्ण गभीर खड़े में प्रतिविम्ररूप से पतित उसके तटवती वृक्ष की छाया लता पत्र पुष्पादिक कुछ भी कार्य साधक नहीं हो सकते हैं। उसी तरह ससार के अन्तर्गत वस्तुओं का समूह भी आत्मकल्याण का कुछ भी साधक नहीं होता है। इस प्रकार अनत दुखों से भरे हुए इस ससार में अनन्त दुखों का अनुभव करते हुए भी ससारी जीव प्राप्त अर्थ मे अधिकतर लुभाने वाले राजा की तरह प्रतिदिन उन्ही ससारवर्धक वैषयिक सुखों मे लुभाते रहते हैं। आत्मकल्याण कैसे होगा इसकी थोडी सी भी चिन्ता नहीं करते हैं। इसलिये यदि मनुष्यजन्म पाया है तो कुछ कर लेना चाहिये, नही तो इस मनुष्य પ્રકારથી આ વિષયસુખ પણ અનુકુળ હતા સઘળાને સુખરૂપ લાગે છે બધાના ચિત્તને લોભાવે છે, વષકાળમાં પાણીના પરપોટાની જેમ જોત જોતામાં નાશ પામે છે અને હાથમાં લીધેલ પાણી જેમ ક્ષણભરમાં ચાલ્યું જાય છે એજ પ્રકારથી આ વૈભવ પણ ક્ષણભરમાં નાશ પામનાર સમજવો જોઈએ જેમ સ્વચ્છ જળથી ભરેલા ઊંડા ખાડામાં પ્રતિબિબ રૂપથી પતિત તેની પાસેના વૃક્ષની છાયા, લત્તા, પાદડા, પુષ્પ વગેરે, કોઈ પણ કાર્યસાધક થતા નથી એવી રીતે સ સારો એ તર્ગત વસ્તુઓનો સમૂહ પણ આત્મકલ્યાણમાં કોઈપણ સાધક બનતા નથી આ પ્રકારના અન ત દુ ખોથી ભરેલા આ સંસારમાં અનત દુબેને અનુભવ કરવા છતા પણ સ સારી છવ પ્રાપ્ત અર્થમા અધિકાર લેભાવનારા રાજાની માફક દરજ તેની સ સારવધક વિષયી સુખેમા ભાતે રહે છે આત્માનું કલ્યાણ કઈ રીતે થશે તેની છેડી પણ ચિંતા કરતો નથી આટલા માટે જ મનુષ્યજન્મ મળેલ છે તે તેનું કાઈક સાર્થક કરી જોઈએ Page #770 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ६ जीवस्यैकेन्द्रियादिपु भ्रमणम् तस्मान्मनुष्यजन्म लब्ध्या संसारस्वरूप भावयेत्-अहो ! ईदृश दुःखस्थानमन्यत् किमपि नास्ति यादृशः ससारः ॥ ५॥ जन्म छुट जाने के बाद इसकी पुनः प्राप्ति दुर्लभ है, अतः मनुष्य का कर्तव्य है कि वह मनुष्यजन्म प्राप्त कर मसार के स्वरूप का अवश्यर विचार करता रहे, उसको सोचना चाहिये कि ऐसा दुःख का स्थान और कोई दूसरा नहीं है जैसा की यह ससार है। भावार्थ-कर्म से कथित ये ससारी जीव चौरासी लक्ष योनियों में भ्रमण करते हुए भी पुनः उसी चकर में फंसने के अभिलापी होते रहते है। यह चक्कर कैसे बद होगा इसकी चिन्ता ही नहीं करते हैं। जैसे कोई क्षत्रिय बार बार युद्ध करने पर भी युद्ध से अरुचि नहीं लाता है। उसी प्रकार ये ससारो जीव भी सासारिक अनत दुखों से अरुचि न लाकर ज्ञानावरणीय कर्मों को पुनः पुनः बढाने की ओर ही अग्रेसर बने रहते हैं । इन को इस बात का पता नहीं कि इस मनुष्यभव से ही इन अनत दुःखों का अत होता है, अत इस भवसे यदि ये दुःख नहीं नष्ट किये गये तो फिर दूसरा कौन ऐसा भव है जो इन दुःखों का अन्त करनेवाला हो सकेगा, अत मिले हुए मनुष्य भव નહી તે આ મનુષ્યજન્મ પુરો થતા તેની પ્રાપ્તિ ફરી થવી દુર્લભ છે આથી મનુષ્યનું કર્તવ્ય છે કે, જ્યારે મહાદુર્લભ એ મનુષ્યજન્મ તેને પ્રાપ્ત થયે છે તે સસારના સાચા સ્વરૂપને અવશ્ય અવશ્ય વિચાર કરતો રહે તેણે વિચારવું જોઈએ કે, જે આ સંસાર છે તેના જેવુ દુખનું સ્થાન બીજુ કેઈ નથી ભાવાર્થ-કર્મથી કદાચ સ સારી જીવ ચોરાસી લાખ યોનીઓમાં ભ્રમણ કરવા છતા પણ ફરી એજ ચક્કરમાં ફસાય-પૂ ચી જાય તેવા કાર્યોમાં તે રત રહે છે પણ એ ચક્કર કઈ રીતે બંધ થાય તેની ચિંતા કરતે નથી જેમ કે ક્ષત્રિય વાર વાર યુદ્ધ કરવા છતા તેના દિલમાં યુદ્ધની અરૂચી જાગતી નથી તેવી રીતે સસારી જીવ પણ સ સારના અન ત ૬ ખેને જાણવા છતા તેના પ્રત્યે અરૂચી ન લાવતા જ્ઞાનાવરણીય કર્મોને ફરી ફરી વધારવાની તરફ જ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે તેને એ વાતને ખ્યાલ પણ નથી આવતું કે, આ મનુષ્યભવ દ્વારા જ તે અને તે દુ ને અત લાવી શકાય છે એ કારણે આ ભવદ્વારા જ જે તે દુ ખ નષ્ટ કરવામાં નહી આવે તે ફરી એ કયો ભવ છે કે, આ દુને અત લાવવામાં ઉપયોગી થાય? આથી મહાપૂણ્યના ઉદયથી અપ્રાપ્ય એવા મળેલા મનુષ્યભવને સફળ બનાવવા તરફ લક્ષ દેવું Page #771 -------------------------------------------------------------------------- ________________ २३६ - - उत्तराभ्ययनसूत्रे मूलम् कम्मसगेहिं संमूढा, दुक्खिया बहुवेयणा । __ अमाणुसासु जोणीसु, विर्णिहम्नति पाणिणो ॥६॥ छाया-कर्मसगै समूढाः, दुःखिता रहुवेदनाः । अमानुपीषु योनिपु, पिनिहन्यन्ते माणिनः ॥ ६ ॥ टीका-'कम्मसगेहिं ' इत्यादि । कर्मसर्गः दानावरणीयादि कर्मसंयोगः, समूढो -तत्वातत्वविवेकरहिता, दुःखिताः विविधदुःखजालजनकरोगशोकादिसमाकान्ताः, बहुवेदना-मन्द तीवतीनतर-पीडायुक्ताः माणिन , जमानुपीपु-एकेन्द्रिय-द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरि न्द्रियमनुष्यभिन्नपञ्चेन्द्रियरूपासु च, योनिपु कर्मभिः विनिहन्यन्ते-पुनः पुनरुस्पधन्ते । अतो मानुपत्व दुर्लभमिति भावः ॥ ६ ॥ को सफल बनाने की ओर लक्ष्य देना यही सब से प्रथम कर्तव्य है ॥५॥ “कम्मसरोहिं" इत्यादि अन्वयार्थ-(कम्मसरोहिं-कर्मसगैः) ज्ञानावरणीयादिक कर्मों के सयोग से (समूढा-समूढा ) तत्त्वातत्व के विवेक से विकल बने हुए अतएव (दुक्खिया-दुःखिताः) विविधदुःखजनक ऐसे रोग, शोक आदि से समाकान्त एव (बहु वेयणा-बहु वेदनाः) मन्द, तीव्र, तीव्रतर पीडाओं से युक्त ये (पाणिणो-प्राणिनः) ससारी प्राणी (अमाणुसासु जोणीमुअमानुषीषु योनिपु) एकेन्द्रिय, दीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय एव मनुष्य भिन्न पञ्चेन्द्रिय इन योनियो मे (विणिहम्मति-विनिहन्यन्ते) पुनः पुनः जन्ममरणजनित दुःख पाते हैं। इसलिये मनुष्य भव हुर्लभ है । જોઈએ અને તે પ્રાણીમાત્રનું એક માત્ર સૌ પ્રથમ કર્તવ્ય છે કે પા “कम्मसगेहिं "-त्या अन्वयार्थ-कम्मसगेहि-कर्मसगै ज्ञानापय माहि भाना स योगयी समूदा-समूढा तपातत्वना विवस्थी, xिण मनसा तभन दुक्खिया-दुखिता विविध मन सेवा श, माहिथी समाात मन बहु वेयणा-बहु वेदना भह, तीव्र, तीव्रत२, पीडामाथी युत सी पाणिणो-प्राणिन ससारी प्राए! अमाणुसासु जोणीसु-अमानुषीषु योनिषु सहन्द्रिय, मेन्द्रिय, श्रीन्द्रिय, यार धन्द्रिय, मने भनुन भिन्न पाय धन्द्रिय मा योनीमामा विणिहम्मति-विनिहन्यन्ते ફરી ફરી જન્મ મરણ જનીત દુ ખ પામે છે એટલા માટે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે Page #772 -------------------------------------------------------------------------- ________________ ६३७ - -- प्रियदर्शिनी टीका. ० ३ गाजीपस्य मनुष्यत्वमाप्तिमम कथ तर्हि मानुपत्ल प्राप्नोतीत्याइमूलम्-कम्माण तु पहाणाए, आणुपुब्धि कयाइ वि। जीवा सोहिमणुप्पंत्ता, औययति मगुस्सयं ॥ ७ ॥ छाया-कर्मणा तु प्रहाण्या, आनुपूर्व्या कदाचिदपि । जीरा शोधिमनुप्राप्ताः, आददते मनुष्यताम् ।। ७ ॥ टोका-'कम्माण' इत्यादि। तु-पुनः आनुपूर्व्या-अनुक्रमेण, कर्मणा-मनुष्यगतिविघातकानामनन्तानुवन्धिक्रोधादिरूपाणाम् , महाण्या-क्षयेग-अपगमेन, जीवा मागिनः, आनुपूर्वा अनुक्रमेण पृयिनीकायादिक्रमेणेत्ययः, शोषिम् अशुभकर्मापगमरूपा शुद्धिम् , भावार्थ-प्राप्त मनुष्यभव यदि प्रमादी होकर यों ही गुमा दिया जाता है तो फिर इस जीप को कर्मों के प्रभाव से तत्त्वातत्त्वविवेक रहित बनकर अनेक अमानुपीय योनियों में अनेक प्रकार के कष्टों का साम्हना करते हुए उत्पन्न होते रहते है। इसलिये मिले हुए इस मनुष्यभव को व्यर्थ मत जाने दो, नहीं तो पुनः इसका मिलना दुर्लभ है ॥६॥ मनुष्यभव प्राप्त कैसे होता है यह बात सूत्रकार बतलाते हैं"कम्माण" इत्यादि अन्वयार्थ--(आणुपुब्बी आनुपूा) अनुक्रम से (कम्माण-कर्मणाम) मनुष्यगतिविघातक अनतानुनधी क्रोधादि कर्मों की पहाणाए-पहाण्या प्राणि-क्षयसे (जीवा जीवा ) जीव (आणुपुच्ची-आनुपू-) पृथिवी ભાવાર્થ-ગ્રામ મનુષ્યભવ જે પ્રમાદી બની એમને એમજ ગુમાવી દેવાય તો પછી આ જીવને કર્મોના પ્રભાવથી તત્વાતત્વવિવેકરહીત બની અનેક અમા નષિય નીઓમાં અનેક પ્રકારના કોને સામને કરતા કરતા ઉત્પન્ન થતા રહે છે પણ મનુષ્યભવ પામ દુર્લભ રહે છે માટે મળેલા આ મનુષ્યભવને વ્યર્થ જવા ન દેવો જોઈએ જીવને ફરી ફરી મનુષ્યભવ મળ દુર્લભ છે દા મનુષ્યભવ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સૂત્રકાર બતાવે છે– 'कम्माण' त्यादि मक्याथ-आणुपुव्वी-आनुपूा मनुमयी कम्माण-कर्मणाम् भनुध्यती विधात मन तानुमचा शोधादि ना पहाणाए-प्रहाण्याक्ष्यथी जीवा-जीवा ७५ आणुपुब्धी-आनुपूर्व्यापृथ्वीयानि मा सोहि-शोधिम् अशुभ मान Page #773 -------------------------------------------------------------------------- ________________ - उत्तराभ्ययनरने मूलम्-कम्मसंगेहिं संमूढा, दु.क्खिया बहुवेया। - अमाणुसासु जोणीसु, विर्णिहम्मति पाणिणो॥६॥ छाया-कर्मसगै संमूढाः, दुःखिता बहुवेदनाः। अमानुपीपु योनिपु, गिनिहन्यन्ते माणिनः ॥ ६ ॥ टीका-'कम्मसगेहिं ' इत्यादि। कर्मसगैः-नानावरणीयादि कर्मसयोगः, समूढा-तत्वातत्वविवेकरहिताः, दुःखिताः विविधदुःखजालजनकरोगशोकादिसमाकान्ता., वहुवेदना-मन्द तीवतीनतर-पीडायुक्ताः माणिन , अमानुपीपु-एकेन्द्रिय-द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरि न्द्रियमनुष्यभिनपञ्चेन्द्रियरूपासु च, योनिपु कर्मभिः विनिहन्यन्ते पुनः पुनरुत्पधन्ते । अतो मानुपत्व दुर्लभमिति भार. ॥ ६ ॥ को सफल बनाने की ओर लक्ष्य देना यही सब से प्रथम कर्तव्य है ॥५॥ __ "कम्मसगेहिं" इत्यादि अन्वयार्थ-(कम्मसगेहिं-कर्मसगैः) ज्ञानावरणीयादिक कर्मों के सयोग से (समूढा-समूढा ) तत्त्वातत्व के विवेक से विकल बने हुए अतएव (दुक्खिया-दु:खिताः) विविधदुःखजनक ऐसे रोग, शोक आदि से समाकान्त एव (बहु वेयणा-बहु वेदनाः) मन्द, तीव्र, तीव्रतर पीडाओं से युक्त ये (पाणिणो-प्राणिनः) ससारी प्राणी (अमाणुसासु जोणीमुअमानुषीषु योनिपु) एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय एव मनुष्य भिन्न पञ्चेन्द्रिय इन योनियों मे (विणिहम्मति-विनिहन्यन्ते) पुनः पुनः जन्ममरणजनित दुःख पाते हैं। इसलिये मनुष्यभव हुर्लभ है। જોઈએ અને તે પ્રાણીમાત્રનું એક માત્ર સૌ પ્રથમ કર્તવ્ય છે કે પ . "कम्मसगेहि "-त्या मन्वयार्थ-कम्मसगेहिं-कर्मसगै ज्ञानावरणीय माहि ४ाना सोयी समूदा-समूढा तत्वातत्वना विवथी, विमनसा तभर दुक्खिया-दुखिता विविध मन सेवा राम, माहिथी समारत म. बहु वेयणा-बहु वेदना भ, तीव्र, तीव्रतर, पीडामाथी युत ॥ पाणिणो-प्राणिन ससारी प्रा! अमाणुसासु जोणीसु-अमानुपीपु योनिपु सन्द्रिय, मेन्द्रिय, त्राधान्द्रय, थार धन्द्रिय, अने भनुन भिन्न पाय धन्द्रिय भा योनीमामा विणिहम्मति-विनिहन्यन्ते ફરી ફરી જન્મ મરણ જનીત દુ ખ પામે છે એટલા માટે મનુષ્યમવ દુર્લભ કહ્યો છે Page #774 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ० ३ गा ८ मनुष्यत्वलामेऽपि धर्मश्रवणस्य दोलभ्यम् १३९ कस्यचिद् विशिष्टपुण्यस्योदयेन मानुपर लाभेऽपि श्रुतिदुर्लभेत्याहमलम् माणुस्स विग्गह लधु, सुई धम्मस्स दुल्लहा । ज सोची पडिवैजति, तंव 'खतिमहिसय ॥८॥ छाया-मानुष्य विग्रह लब्धा, अतिधर्मस्य दुर्लभा। . य श्रुत्वा प्रतिपयन्ते, तपः क्षान्तिम् अहिंस्रताम् ।। ८॥ टीका-'मागुस्स ' इत्यादि । मानुष्य-मनुष्यभवसम्बन्धिन, विग्रह-शरीर, लन्ना-माप्य, धर्मस्य= मानुष्य-मनुष्यभवसम्मान श्रुतचारित्रलक्षणस्य, श्रुतिः अपण, दुर्लभा, यं धर्म श्रुत्वा, तपः अनशनादि द्वादशविधम् , इन्द्रियजय वा, शान्ति-कोपजयरूपा, उपलक्षणमेतन्मानादिजयस्यापि, अहिंसताम् अहिंसकत्वम् , अनेन प्रथमनतमुक्तम् , ददमप्युपलक्षणम्-मृपारादाद तादानमैथुनपरिग्रहविरमणस्य, प्रतिपद्यन्ते-माप्नुवन्तीत्यर्थः । धर्मस्य अवण हि मिथ्यानतिमिरमणाशक, श्रद्धाज्योतिःप्रकाशक, तत्त्वातच विवेचक, पीयूपपानमिव कहते है-"माणुस्स" इत्यादि। अन्वयार्थ-(माणुस्स विग्गर लद्ध मानुष्यक विग्रह लब्ध्वा) मनुष्यभव सवधी शरीर को पाकर भी (धम्मस्न सुई दुहा-धर्मस्य श्रुति. दुर्लभा) श्रुतचारित्ररूप धर्मका श्रवण दुर्लभ है। (ज सोच्चा-य श्रुत्वा) जिप्त धर्म को सुनकर प्राणी (तव खतिमहिंसय-तप. क्षान्तिम् अहिंस्रताम् ) अनशन आदि बारह १२ प्रकार के तप को, अथवा इन्द्रियनिग्रह को, क्रोध जयरूप क्षाति को, उपलक्षण से मान आदि कपाय के विजय को, तथा अहिंसक भाव को, उपलक्षण से मृपावाद, अदत्तादान, मैयुन एव परि ग्रह से विरमणरूप व्रत को (पडिवज्जति-प्रतिपद्यन्ते) प्राप्त करते हैं। धर्म का श्रवण जीव के मिथ्यात्वरूप तिमिर का विनाशक, श्रद्धारूप ज्योति का प्रकाशक, तत्व अतत्त्व का विवेचक, अमृतपान के समान 'माणुस्स' त्यादि मन्वयार्थ-माणुस्स विग्गह लद्ध-मानुष्यक विग्रह लब्ध्वा मनुष्यनसमधी शशने भगवान ५ धम्मस्स सुई दुल्लहा-धर्मस्य श्रुति दुर्लभा श्रुत यारि३३५ धमनु श्रवण दुसन छ ज सोच्चा-य श्रुत्वा धर्म सामजीन प्राणी तव सतिमहिंसय-तप क्षान्तिम् अहिवताम् अनशनाहि ॥२ १२ घारना तपन અથવા ઈન્દ્રિયનિગ્રહને, ક્રોધજ્યરૂપ, ક્ષાતિને ઉપલલણથી માન આદિ કવાયના વિજયને તથા અહિંસક ભવને ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને परियडया पारभय ३५ प्रतन पडिवज्ज ति-प्रतिपद्यन्ते प्रास ४२ छ यमन શ્રવણ જીવને મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, શ્રદ્ધારૂપ તિને પ્રકા Page #775 -------------------------------------------------------------------------- ________________ ६३८ उत्तराध्ययनसूत्रे अनुप्राप्ताः सन्तः, कदाचिदेव, न तु सर्वदा, अत्र तु शब्द एवार्थकः । मनुष्यताम् आददते- गृह्णन्ति - प्राप्नुवन्तीत्यर्थं । अय भागः - प्रकृतिभद्रतया, प्रकृतिविनीतवया, सानुक्रोशतया (सदयतया ) अमत्सखिया मनुष्येषु प्राणिन उत्पन्ते । अपि चविशिष्टशुद्धि हेतुभिस्तनुरुपायत्वादिभिर्मनुष्यायुर्वन्यो भवति । उक्तपयईए तणुकसाओ, दाणरओ सीलसजमविहगो । मज्झमगुणेहिं जुत्तो मणुयाउ बधए जीवो ॥ २ ॥ छाया-प्रकृत्या तनुकपायो, दानरतः शीलसयमविहीनः । मध्यमगुणैर्युक्तो मनुजायुघ्नाति जीवः ॥ १ ॥ इति ॥ ७ ॥ 'कायादिक के क्रमसे ( सोहि - शोधिम् ) अशुभ कर्मो के अपगमरूप शुद्धि को प्राप्त होते हुए ( कयाइ वि-कदाचिदपि ) कभी कभी ही - सर्वदा नही, ( मणुस्मय आययति- मनुष्यता आददते) मनुष्य भव को प्राप्त करते हैं । प्राणी स्वाभाविक मद्रपरिणामी हो, स्वाभाविक विनीत हो, दयालु हो, मत्सरभाव से रहित हो तो वह मरकर मनुष्यपर्याय को प्राप्त करता है। विशिष्ट शुद्धि का कारण जो कषायों की मदता है उससे भी मनुष्यायुका वध प्राणी को होता है । उक्तचपईए तणुकसाओ दाणरओ सीलसजमविणो । मज्झमगुणेहि जुत्तो मणुयाउं बधए जीवो ॥ १ ॥ छाया-प्रकृत्या तनुकपायो दानरतः शीलसयम विहीन. । मध्यमगुणैर्युक्तो मनुजायुर्वध्नाति जीवः ॥ १ ॥ ७ ॥ विशिष्ट पुण्य के उदय से किसी जीव को मनुष्यभव की प्राप्ति हो 'भी जाय तो भी धर्म का सुनना दुर्लभ है इस वात को सूत्रकार भ३५ शुद्धिने प्राप्त उरीने कयाइ पि कदाचिदपि अर्थ अर्ध वपत मणुस्सय-मनुष्यत - मनुष्य वने आययति - आददते प्राप्रेछे प्राणी स्वाभाविक भद्र परिणामी हाय, સ્વાભાવિક વિનીત હાય, દયાળુ હોય, મત્સરભાવથી રહિત હાય તો તે મરીને મનુષ્યપર્યાયને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ શુદ્ધિનુ કારણ જે કષાયાની મહતા છે તેનાથી પણ મનુષ્ય આયુને ખ ધ પ્રાણીના થાય છે કહ્યુ પણ છેपयइए तणुकसाओ दाणरओ सीलसजम विहूणो । मज्झम गुणेहिं जुत्तो मणुयाउ बधए जीवो ॥ १ ॥ छाया-प्रकृत्या तनुकषायो दानरतः शीलसयमविहीनः । . मध्यमगुणैर्युक्तो मनुजायुर्घनाति जीव' ॥ १॥ ७ ॥ વિશિષ્ટ કર્મના ઉદયથી કેાઈ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ પણ જાય તા પશુ ધર્મને સાભળવા ફુલભ છે આ વાતને સૂત્રકાર Page #776 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ धर्मश्रवणेऽपिश्रद्धारादित्येनधर्माद्धशनम् ६३१ टीका-'आहच्च' इत्यादि। कदाचित् अणधर्मश्रवण लवाऽपि श्रद्धा धर्मविपयिका रुचिः, परमदुर्लभाऽस्ति । अदा हि ससारसागरतरणतरणिः, मिथ्यात्वतिमिरहरणधुमणिः, स्वर्गापवर्गसुखचिन्तामणि', क्षपकश्रेणिसरणि , मरिपुदमनी, केवलज्ञान केवलदर्शनजननी । श्रद्धायाः परमदुर्लभत्वे हेतुमाह- परवे' इत्यादि। ___ रहयो मनुप्या नैयायिक-न्याये पञ्चसमपायकारणे भर नैयायिक पञ्चसम__धर्मश्रवण की प्राप्ति के बाद सूत्रकार अब श्रद्धा की दुर्लभता दिखलाते है-'आरच्च'-इत्यादि । ___ अन्वयार्थ--(आरच्च-आहत्य) कदाचित् (सवण लद्ध-श्रवण लब्ध्वा ) धर्मका अवण भी प्राप्त हो जाय तो भी (सद्धा परमदुल्लहा -श्रद्धा परमदुर्लभा) धर्म में श्रद्धा-रचि होना परम दुर्लभ है। यह श्रद्धा ससाररूपी सागर से पार कराने के लिये नौका जैसी है, मिथ्यास्वरूपी तिमिर को दूर करने के लिये ामणि-सूर्य जैसी है। स्वर्ग एव मोक्ष के सुखों को देने के लिये चिन्तामणिरत्न जैसी है। क्षपक श्रेणी पर आरूढ होने के लिये निसरणी जेसी है। कर्मरूपी शत्रु को परास्त करने वाली है, एव केवल ज्ञान केवल दर्शन को उत्पन्न करने के लिये जननी जैसी है। यह श्राद्धा परम दुर्लभक्यों है? यह यात स्वयसूत्रकार कहते हैं (बवे-यव ) ससारमें ऐसे भी कितनेक मनुष्य हैं जो ધર્મ શ્રવણની પ્રાપ્તિ બાદ સૂત્રકાર હવે શ્રદ્ધાની દુર્લભતા સમજાવે છે – 'आहच्च' त्यादि मन्वयार्थ--आहाच-आइत्य उहाथित सवण लध्धु-श्रवण लब्ध्वा भनु श्रव प्रास थ जय तो ५५ सद्धा परमदुल्लहा-श्रद्धा परमदुर्लभा धर्ममा श्रद्धा રૂચી થવી એ પરમ દુલભ વાત છે આ શ્રદ્ધા સા સારરૂપી સાગરથી પાર ઉતા રનાર નૌકાનું કામ કરે છે મિથ્યાત્વ રૂપી ઘેર અધિકારને દૂર કરી માણસના હૃદયમાં સૂર્ય તેજના કિરણે જે પ્રકાશ પહોચાડે છે સ્વર્ગ અને મોક્ષના સુખને આપવા માટે ચિંતામણીરત્ન જેવી છે ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થવા માટે એ નીસરી જેવી છે કર્મરૂપી શત્રુને નાશ કરવા માટે એ અતુલ બળવાની છે અને કેવળજ્ઞાનદર્શનને ઉત્પન્ન કરવા માટે એ જનની જેવી છે આ શ્રદ્ધા પરમ દુર્લભ કેમ છે? આ વાત વય સૂત્રકાર બતાવે છે તેઓ ४९ छ , वहवे-वहव मसारमा सेवा प है। मनुष्ये। छे २ नेयाउय Page #777 -------------------------------------------------------------------------- ________________ ६४० उत्तराध्ययनसूत्रे हितावह, चचन्द्रचन्द्रफेन हृदयाढादक, स्पष्टवस्तुनः पुनर्जाग्रदवस्थायां तल्लाभवत् प्रमोदजनकं, भूमिगत निधानप्रातिरिन सुखजनक सफलतापहारकम् । तस्माद् धर्मः श्रोतव्य इति भान ॥ ८ ॥ श्रुतिळामेऽपि श्रद्धा दुर्लभेत्याह मूलम् - आहच सर्वणं लधुं, संद्धा परमंदुलहा । सोच्चा नेयाउय मंग्गं, वहवे परिभेस्सइ ॥ ९ ॥ छाया - कदाचित् श्रवण लब्या, श्रद्धा परमदुर्लभा । श्रुचा नैयायिक मार्ग, हनः परिभ्रश्यन्ति ॥ ९ ॥ एकान्तत. हितविधायक, निर्मल चादनी के समान हृदय को आनद उत्पन्न करने वाला, स्वप्न में दृष्ट पदार्थ की जागृत अवस्था में प्राप्ति शेने की तरह प्रमोदजनक, भूमि मे गडे हुए निधान की प्राप्ति के समान सुग्वजनक एच समस्त मताप का अपहारक होता है, इसलिये धर्म अवश्य श्रवण करने योग्य है । भावार्थ -- मनुष्यभव पाकर भी जीव को श्रुतचारित्ररूप धर्म का श्रवण बडे भाग्य से मिलता है । धन्य वे पुरुष है जो इस प्रकार से अपने जीवन को सफल करते है, क्यों कि धर्म के श्रवण से ही यह जीव को मालूम होता है कि हमारा क्या कर्तव्य है क्या अकर्तव्य है ? हिंसादिक पाप अकर्तव्य हैं, तथा प्रणातिपातादि विरमणरूपकर्तव्य हैं । तप पालो योग्य हैं एवं कषायादिक परित्याग करने योग्य हैं ॥ ८ ॥ 4 શક, તત્વ અતત્વના વિવેચક અમૃત પાન સમાન, એકાન્તત હિત વિધાયક, નિર્મળ ચાદની સમાન હૃદયને ઉત્પન્ન કરવાવાળા, સ્વપ્નમા દૃષ્ટ પદાર્થની જામત અવસ્થામા પ્રાપ્તિ થવાની માફક, પ્રમાદ જનક ભૂમિમા દટાયેલા ધનની પ્રાપ્તિ સમાન, સુખ જનક અને સમસ્ત સત્તાપના અપહારક ને છે માટે ધર્મ અવશ્ય શ્રવણુ કરવા ચૈાગ્ય છે ભાવાથૅ –મનુષ્યભવ મેળવીને પણ જીને શ્રુતચારિત્રરૂપ ધર્મનુ શ્રવણુ ભાગ્યના ઉદયથી જ મળે છે. એ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રકારથી પેાતાના જીવનને સફળ બનાવે છે કેમકે ધર્મનુ શ્રવણ કરવાથી જ આ જીવને ખખર ૫ડે છે કે મારૂં કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું? છે હિંસાદિક પાપ એ અક વ્ય છે, અને એનાથી પ્રાણાતિપાતાર્દિ વિરમણુરૂપ કવ્ય છે તપ પાળવા યોગ્ય છે, અને કષાયાદિક પરિત્યાગ કરવા ચૈાગ્ય છે ૫૮ Page #778 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ श्रद्धावोर्लभ्ये जमालिदृष्टान्त १ ६४३ यस्य सः, सयतादिज्ञाने सदद्धि । ३ । अश्वमित्रचतुर्थः सामुच्छेदिकः, स उत्पादानन्तरमेव वस्तुनः समुच्छेद - विनाशो भवतीति प्ररूपयति । ४ । गट्टाचार्य पञ्चमो द्वैकिय:- स एकस्मिन् समये क्रियाद्वयानुभनो मनतीति प्ररूपयति । ५। पडुलूकः पष्ठखैराशिकः, स जीना जीन-नोजीव- मेदात् यो राशयः सन्तीति प्ररूपयति । ६ । गोष्ठः माहिन स्थनिर सप्तमोऽद्धिक स च जीवेन स्पृष्ट कर्म जन मरूपयति ॥ ७ । तत्र जमालेर्वृत्तान्तः प्रोच्यते क्षत्रियकुण्डपुरे भगवतः श्रीवी सर्धमानस्वामिनो भगिन्याः सुदर्शनायाः पुनः क्षत्रिया ऐसी मान्यता है कि सयत आदि का ज्ञान सदा सदिग्ध रहता है, कौन सयत है कौन नही इसका यथार्थ निश्चय नही हो सकता है, इस प्रकार ये अव्यक्तवादी हैं ३ | चतुर्थ निच-अन्वमित्र हैं, इनकी ऐसी मान्यता है कि उत्पाद के अनन्तर ही वस्तु विनष्ट हो जाती है ४ । पचन निह्नव गगाचार्य है, इनकी ऐसी मान्यता है कि एक समय मे दो क्रियाओं का अनुभव होता है ५। छठचा निव पहलू है, इनकी ऐसी मान्यता है कि जीव अजीव एव नोजीव, इस प्रकार तीन राशि है ६ । गोष्ठ माहिल स्थविर सातवा निहव है, इनकी ऐसी मान्यता है कि जीव के स्पृष्ट कर्म सदा उससे अद्व रहता है ७ । जमालि का वृत्तान्त इस प्रकार है- जमालि भगवान् वर्धमान स्वामा की बहिन सुदर्शना के पुत्र थे । ये क्षत्रियकुण्डपुर का निवासी क्षत्रिय थे। भगवान् वीर प्रभु की पुत्री जो प्रियदर्शना थी उसका સ્વરૂપ છે (૨) તૃતીય નિહ્નવ આષાઢ હતા એમની એવી માન્યતા હતી કે, સયત ન્યાદિનુ જ્ઞાન સદા સદિગ્ધ રહે એ કાણુ સ યત છે ? કાણુ સ યત નથી ? એના યથા નિશ્ચય થઈ શકતા નથી. આ પ્રકારથી તેએ અન્યતવાદી હતા. (૩) ચતુર્થાં નિહ્નવ અશ્વમિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદના અન તરજ વસ્તુને નાશ થઈ જાય છે. (૪) પંચમ નિદ્ભવ ગગાચાય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમા એ ક્રિયાઓના અનુભવ થાય છે. (૫) છઠ્ઠા નિહ્નવ પડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ના જીવ આ રીતે ત્રણ પ્રકારની રાગી છે (૬) સાતમા નિદ્ભવ ગેઇમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, પૃષ્ટ કમ હમેશા તેનાયી અખદ્ધ રહે છે જમાલિનું વૃતાત આ પ્રકારે છે—જમાલિ ભગવાન વર્ધમાન સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા તે ક્ષત્રિય હતા અને ક્ષત્રિયપુરના નિવાસી હતા ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદર્શના હતી, તેના તેઓ Page #779 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनस्ने वायकारणरूप जैनदर्शन, यद्वा - न्याययुक्त मार्गे सम्यग्दर्शनादिरूप मार्ग= मोक्षमार्ग खुला परिभ्रश्यन्ति =मोक्षमार्गात् प्रच्युता भवन्ति । अत्र दृष्टान्ताः -- जमालिमभृतयो निहवाः । अथ के ते जमालिमभृतयः ? इत्युच्यते - जमालिमभृतयः सप्त प्रवचन निहता:मिथ्यात्वाभिनिवेशाज्जिनोक्ततच्चापलाप कास्त्यक्तसम्यग्दर्शना जभूवन् । तत्र जमालि: प्रथमः, स बहुरतः - बहुषु समयेषु रतः सक्तः, प्रभूतसमयैः कार्योत्पत्तिर्भचति, नत्वेकेन समयेनेति रूपयति ॥ १ ॥ विप्यगुप्तौ द्वितीय -स जीनमदेशिक - जीवः प्रदेश एव यस्य स जीवमदेशः, स एव जीवमदशिक, चरमप्रदेश एव जीव इति प्ररूपयति ||२|| तृतीय आपाढः स तु अव्यक्तिकः, अव्यक्तम् - अस्फुटं वस्तु (नेयाउय मग्ग-नैयायिक मार्ग ) पचसमवाय कारणवादरूप जैनदर्शन को, अथवा सम्यग्दर्शनादिरूप न्याययुक्त मार्ग मोक्षमार्ग को ( सोच्चाश्रुत्वा ) सुनकर भी उसमें श्रद्धानही होने से (परिभस्सइ - परिभ्रश्यन्ति) उस मोक्षमार्ग से भ्रष्ट हो जाते हैं इसलिये श्रद्धा को दुर्लभ बतलाई है। ६४२ इस विषय मे दृष्टान्तस्वरूप जमालि निहव आदि समझना चाहिये । जमाल आदि कौन हैं ? इस विषय को यहां प्रदर्शित किया जाता है। ये जमालि आदि सात व्यक्ति निह्नव-प्रवचन को छिपाने वाले हुए हैंमिथ्यात्व के अभिनिवेश से जिनोक्त तत्त्व के अपलापक- सम्यग्दर्शन से रहित हुए हैं। इनमे सर्वप्रथम जमालि हुए हैं, इनकी मान्यता यह है कि अनेक समय से द्रव्य की उत्पत्ति होती है, एक समय से नहीं' द्वितीय निह्नव तिष्यगुप्त हुए हैं, इनकी ऐसी मान्यता है कि जीवका एक अन्तिम प्रदेश ही जीवस्वरूप है रे । तृतीय निह्नव आषाढ हुए हैं, इनकी मग्ग- नैयायिक मार्ग पाय સમવાયકારવાદરૂપ જૈનદર્શનને અથવા સમ્યગ્ दर्शनाहिय न्याययुक्त भाग- भोक्ष भागने सौ सोच्चा-थत्वा सालजीने पा मेनाभा श्रद्धा न होवाथी परिभस्सइ - परिभ्रश्यन्ति मे भोक्षमार्गथी भ्रष्ट थर्ध જાય છે. આ માટે શ્રદ્ધાને દુર્લભ બતાવેલ છે આ વિષયમા દૃષ્ટાંતસ્વરૂપ જમાલ નિદ્ભવ આદિ સમજવા જોઇએ જમાલિ આદિ કાણુ હતા એ વિષયને અહિં પ્રદર્શિત કરવામા આવે છે. એ જમાલિ આદિ સાત વ્યક્તિ પ્રવચનિવ છુપાવવાવાળા હતા મિથ્યાત્વના અભિનવેશથી જીનાસ્ત તત્વના અપલાપક – સભ્યશૃશનથી રહિત હતા એમા સર્વ પ્રથમ જમાલિ હતા એમની માન્યતા એ હતી કે અનેક સમયેથી દ્રવ્યની ઉત્પત્તિ થાય છે એક સમયથી નહી (૧) દ્વિતીય નિદ્વવ તિષ્યગુપ્ત હતા, એમની એવી માન્યતા હતી કે, જીવના એક અતિમ પ્રશ્ન જ જીવ Page #780 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ श्रद्धादोर्लभ्ये जमालिदृष्टान्त १ ६४३ यस्य सः, सयतादिजाने सदिग्धबुद्धिः । ३ । अश्वमित्रचतुर्थः सामुच्छेदिका, स उत्पादानन्तरमेव वस्तुनः समुच्छेद -विनाशो भरतीति प्ररूपयति । ४ । गह्राचार्य पञ्चमो द्वैक्रियः-स एकस्मिन् समये क्रियाद्वयानुभनो भवतीति प्ररूपयति । ५। पडुलूकः पष्ठवैराशिका, स जीरा-जीर-नोजीर-भेदात् त्रयो राशयः सन्तीति प्ररूपयति । ६। गोठ:माहिठ स्थपिर सप्तमोऽधद्धिक स च जीवेन स्पृष्ट कर्म असद्ध प्ररूपयति ।७।। तत्र जमालेत्तान्तः प्रोच्यते क्षत्रियकुण्डपुरे भगवतः श्रीवीरवर्धमानस्वामिनो भगिन्याः सुदर्शनायाः पुत्रः क्षत्रिया ऐसी मान्यता है कि सयत आदि का ज्ञान सदा सदिग्ध रहता है, कौन सयत है कौन नहीं इसका यथार्थ निश्चय नही हो सकता है, इस प्रकार ये अव्यक्तवादी है ३। चतुर्य निव-अश्वमित्र हैं, इनकी ऐसी मान्यता है कि उत्पाद के अनन्तर ही वस्तु विनष्ट हो जाती है ४ । पचम निव गगाचार्य ह, इनकी ऐसी मान्यता है कि एक समय मे दो क्रियाओ का अनुभव होता हे ५। छठवा निलव पडलूक हैं, इनकी ऐसी मान्यता है कि जीव अजीव एव नोजीव, इस प्रकार तीन राशि है ६ । गोप्ठ माहिल स्थविर सातवा निहव हैं, इनकी ऐसी मान्यता है कि जीव के स्पृष्ट कर्म सदा उससे अबद्ध रहता है ७।। जमालिका वृत्तान्त इस प्रकार है-जमालि भगवान् वर्धमान स्वामी की वहिन सुदर्शना के पुत्र थे। ये क्षत्रियकुण्डपुर का निवासी क्षत्रिय थे। भगवान् वीर प्रभु की पुत्री जो प्रियदर्शना थी उसका સ્વરૂપ છે (૨) તૃતીય નિહ આવાઢ હતા એમની એવી માન્યતા હતી કે. સ યત આદિનુ જ્ઞાન સદા સ દિગ્ધ રહે છે કેણ સયત છે? કેણુ સયત નથી? એને યથાર્થ નિશ્ચય થઈ શકતું નથી આ પ્રકારથી તેઓ અવ્યકતવાદી હતા (૩) ચતથ નિવ અશ્વામિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદનો અને તરજ વસ્તુનો નાશ થઈ જાય છે (૪) ૫ ચમ નિદ્વવ ગગાચાર્ય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમાં બે કિયાએને અનુભવ થાય છે (૫) છઠા નિવ ષડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ને જીવ આ રીતે ત્રણ પ્રકારની રાશી છે (૬) સાતમા નિહ્નવ ગેઝમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, પૃષ્ટ કર્મ હમેશા તેનાથી અબદ્ધ રહે છે જમાલિન વૃતાત આ પ્રકારે છે–જમાલિ ભગવાન વર્ધમાન સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા તેઓ ક્ષત્રિય હતા અને ક્ષત્રિયકુન્ડપુરના નિવાસી હતા ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદર્શના હતી, તેના તેઓ Page #781 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसू जमालिरासीत् । श्रीपीसर्धमानस्वामिन. पुत्री प्रियदर्शना जमालेः भार्याऽभवत् एकदा कदाचिन् भगवान् श्रोवोसर्वमानस्सामी तन मनियाण्डपुरे सम प्रमृतः। जमा लिभर्यया सह त न्दितु समागतः। भगद्देशनयाजातवैराग्योऽसोजमालिगृहमागत पित्रोरनुज्ञा गृहीत्वा पञ्चशतक्षनियकुमारैः सह भाज्या गृहीतवान् । अय भगवतः श्रीमहागीरस्य केवलज्ञानप्राप्त्यनन्तर चतुर्दशे वर्षे प्राजितः । तदा तस्य मार्या प्रियदर्शनाऽपि भगातः श्रीगीरवर्धमानस्वामिनः समीपे स्त्रीसहस्रेण सह प्रत्रजिता। ततः पञ्चशतसख्यकान् साधून जमालिमुनये, तस्यै प्रियदर्शनामा'व्ये च साध्वी सहस्र शिष्यतया भगवान् मददी । अय जमालिमुनिः श्रीपर्धमानस्वामिना सह विहरन् दुश्वर तपस्तेपे, एकादशागानि चाधीतवान् । ये पति थे। एक दिन की बात है कि वीर श्रीवर्धमान स्वामी क्षत्रियकुण्डपुर में पधारे। जमालि अपनी पत्नी प्रियदर्शना के साथ उनको वदना करने के लिये आये । भगवान् ने इनको धर्मदेशना दी। दिव्य धर्मदेशना का पान कर जमालि को वैराग्य जागृत हो गया। घर पर आकर इन्हों ने अपने माता पिता से आज्ञा लेकर पाचसौ क्षत्रियकुमारों के साथ दीक्षा अगीकार करली । उस समय भगवान का केवल ज्ञान प्राप्त हुए को चौदह वर्ष व्यतीत हो चुके थे । पति को दीक्षित देखकर प्रियदर्शना ने भी एक हजार स्त्रियों के साथ दीक्षा अगीकार करली। प्रभु ने पाचसौ मुनियों को जमालिमुनि की नेस राय में करदिये, एव एक हजार साध्वियों को प्रियदर्शना साध्वी का नेसराय मे कर दी। पाचसौ जमालि के शिष्य और एक हजार साविया प्रियदर्शना की शिष्या हुई । जमालिमुनि ने श्री वर्धमानપતિ હતા એક સમયની વાત છે કે, શ્રી વીર વર્ધમાનસ્વામી દીક્ષા લીધા પછી ક્ષત્રિયકુન્તપુરમા પધાર્યા જમાલિ પિતાની પત્ની પ્રિયદર્શનાની સાથે તેમને વદના કરવા માટે આવ્યા ભગવાને તેમને ધર્મદેશના આપી દિવ્ય ધર્મ દેશનાનું પાન કરતા જમાલિને વૈરાગ્ય જાગૃત થયે ઘેર આવી પોતાના માતાપિતાની આજ્ઞા લઈ તેમણે પાચો ક્ષત્રિય કુમાર સહિત દીક્ષા અગિકાર કરી આ સમયે ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા ને ચૌદ વર્ષ વિતી ગયા હતા પતિને દીક્ષિત થયેલા જોઈ પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા અંગીકાર કરી પ્રભુએ પાચસો સુનિઓને જમાલિ મુનિની નેસરાયમા કરી દીધા અને એક હજાર સાધ્વીઓને પ્રિયદર્શના સાધવીની નેસરાયમા કરી દીધી જમાલિના પાચો શિષ્ય થયા અને એક હજાર સાવીઓ પ્રિય દર્શનાની શિષ્યા થઈ જમાલિ મુનિએ શ્રી વર્ધમાન સ્વામીની Page #782 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीफा अ०३ गा ९ श्रद्धादोर्लम्ये जमालिदृष्टान्त जयान्यदा जमालिमुनिर्भगरतः श्रीवीरसर्धमानस्वामिन पन्दित्वा नमस्कृत्य कृताभलिः सन् पमच्छ-भगान् । भरदायाऽन्यत्र वितुमिच्छामि ? तदा भगवता पृथग्विहारे जमालेलाभादर्शनात् मौनमालम्पितम् । जमालिस्तु अपतिपिदमनुमत भवतीति मत्वा भगवन्त वन्दित्ता नमस्कृत्य पञ्चशतशिष्यैः सह तदन्तिकात् प्रतिनिष्कामति । ... अथाऽसौ पञ्चशतैरनगारैः सह ग्रामानुग्राम विहरन् श्रापस्तीनगर्या कोष्ठकनामके उद्याने समागतः । तत्र यथाप्रतिरूपमवग्रह गृहीत्वा सयमेन तपसाऽऽत्मानं भावयन् विहरति । स्वामी के साथ विहार करते २ खूब तो तपश्चर्या की और ग्यारह अगों का अध्ययन भी कर लिया। किसी समय जमालि मुनि ने भगवान श्री वर्धमानस्वामी को दोनों हाथ जोडकर वन्दना ण्व नमस्कार कर के पूछा कि हे भगवान् । आपकी आज्ञा से में दूसरी जगह विहार करना चाहता हू। जमालि की रात सुनकर भगवान् ने इस अभिप्राय से कि इनका पृथग विहार लाभकारी नहीं है, उनको कुछ भी उत्तर नहीं दिया किन्तु मौन रहे। भगवान् ने जब जमालि से कुछ भी नहीं कहानो उन्हों ने यह समझकर कि "अप्रतिषिद्ध अनुमतम्" अप्रतिपिद्ध अनुमत होता है, वहाँ से प्रभु को वन्दना नमस्कार करके अपने पाचसौ शिष्यों को साथ लेकर विहार कर दिया। पाचसो शिष्यो के साथ ग्रामानुग्राम विहार करते हुए वे श्रावस्ती સાથે વિહાર કરતા કરતા ખૂબ તપશ્ચર્યા કરી અને અગ્યાર અને અભ્યાસ પણ કરી લીધે કોઈ એક સમયે જમાલિમુનિએ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને બે હાથ જોડીને વદના નમસ્કાર કરીને પૂછ્યું કે, હે ભગવતી ! આપની આજ્ઞાથી હ બીજી જગ્યાએ વિહાર કરવા ઈચ્છું છું જમાલિની આ વાત સાંભળીને ભગવાન એમને જુદે વિહાર લાભકારી નથી એવા અભિપ્રાયથી મૌન રહ્યા અને ઉત્તર ન આએ ભગવાને જ્યારે જમાલિને કઈ કહ્યું નહીં ત્યારે तेभो म समीधु ," अप्रतिषिद्ध अनुमत भवति" भौन से अनुमती છે, એમ સમજીને ત્યાથી પ્રભુને વદને નમસ્કાર કરીને પિતાના પાચસો શિષ્ય સાથે પ્રભુથી અલગ વિહાર કરી દીધો પાચ શિની સાથે ગ્રામાનુમામ વિહાર કરતા કરતા તેઓ શ્રાવતી Page #783 -------------------------------------------------------------------------- ________________ उत्तराम्ययनसूत्रे तत खलु अमणो भगवान् महावीरोऽन्यदा कदाचित् पूर्वानुपूर्याचरन् यावत् सुखसुखेन सिहरन पर चम्पानगरी यौर पूर्णभद्रनामामुघान तत्रैवापा गतः, उपागत्य यथाप्रतिरूपमाग्रह गृहीत्वा सयमेन तपसाऽऽत्मान भावयन् विहरति । तत खलु तस्य जमालेरनगारस्य शरीरेऽन्तप्रान्तरक्षतुच्छाहारैरन्यदा कदाचित् विपुलरोगावकः प्रादुर्भूतः । तदा स उपवेष्टुमशक्तासन्ननगारान् पाह-मम सस्तारकः शीघ्र क्रियताम् । ते मुनयः सस्तारक कर्तुं प्रत्ताः । जमालिस्तान् पुनः पुनः पृच्छति-सस्तारकः कृतो नो वा भादिः १ त ऊचु-सस्तारक कतो नगरी के कोष्टक नामक उद्यान मे आये । वहा वनपाल से वसति की आज्ञा ग्रहण कर सयम एव तप से अपनी आत्मा को भवित करते हुए विचरने लगे। श्रमण भगवान महावीर ने भी कोई समय पूर्वानुपूर्वी से ग्रामा नुग्राम विहार करते हुए वे चपानगरी के पूर्णभद्रनामक उद्यान में पधारे और यथाप्रतिरूप अवग्रह (वसति की आज्ञा ) ग्रहण कर सयम एव तप से आत्मा को भवित करते हुए विचरने लगे। इधर जमालि के शरीर में अन्त प्रान्त रूक्ष एव तुच्छ आहार के लेने से अनेक प्रकार के रोग उत्पन्न हो गये । इससे ये बैठने में भी अशक्त बन गये। इस स्थिति मे इन्होंने अपने शिष्यो से कहा-मेरे लिए सस्तारक शीघ्र कर दो। मुनियो ने सस्तारक करना प्रारम कर दिया। નગરીના કેઠક નામના બાગમાં આવી પહોંચ્યા ત્યા વનપાલ પાસેથી આજ્ઞા લઈને ઉતર્યા અને તે સ્થળે સયમ અને તપથી પિતાની આત્માને ભાવિત કરતા કરતા વિચારવા લાગ્યા શ્રમણ ભગવાન મહાવીર પણ કેઈસમય પૂર્વાનપૂર્વીથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ચ પાનગરીના પૂર્ણભદ્ર નામના બાગમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ (વસતીની આજ્ઞા) લઈને સયમ અને તપથી આત્માને ભવિત કરતા કરતા વિચરવા લાગ્યા આ તરફ જમાલિના શરીરમાં અન્ત, પ્રાન્ત, રૂક્ષ તેમજ તુચ્છ આહાર લેવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થયા, આ રંગોના કારણે તેઓ બેસવામાં પણ અશક્ત બની ગયા આ સ્થિતિમાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે, મારે માટે જરદી સસ્તારક (પથારી કરી દે મુનિઓ સસ્તારકની તૈયારી કરવા લાગ્યા જમાલિએ તેમને વાર વાર પૂછવા માડયુ કે, સસ્તારક નહી ? Page #784 -------------------------------------------------------------------------- ________________ ६४७ मियदर्शिनी टीका ३० ३ गा०९ क्रियमाणकृतविषयक विचार नास्ति, किं तु क्रियते, एपमुक्ते सति स जमालिमिथ्यात्वमोहनीयोदयात् सम्यस्वपरिभ्रष्टः सन् व्यचिन्तयत्-क्रियमाण कृतमिति जिनोक्त सत्यं न भवितुमर्हति, यत्तोऽय सस्तारकः क्रियमाणो न कृतः संस्तीर्यमाणोऽपि न सस्तृत इत्युच्यते । इति मनसि विचिन्त्य तन सान मुनीनाहूय जमालि प्राह-यत् क्रियमाण तत् कृतम् , यञ्चलत् तचलितम्, यदुदीयमाण तदुदीरितम् , इत्यादि श्रीमहावीरस्वा. मिना यद् भापित तत् खल मिथ्या, क्रियमाणे सस्तारके शयनरूपार्थसाधकत्वाभावेन कृतत्वामानात् । जमालि ने उनसे पार २ पूछना शुरु किया कि सस्तारक किया या नहीं ? उन्हों ने कहा सस्तारक अभी नहीं किया है कर रहे हैं। इस प्रकार जर उन्हों ने कहा तय मिथ्यात्वमोहनीय के उदय से सम्यक्त्व से पतित होकर जमालि ने विचार किया कि " क्रियमाण कृतम्" जो किया जा रहा है वह "किया गया" ऐसा जो जिन भगवान ने कहा है वह सत्य नहीं हो सकता है, क्यों कि सस्तारक क्रियमाण है वह " कृतः" किया गया ऐसा नहीं कहा जा सकता है। उसी तरह यह तो अभी " सस्तीर्यमाण" है निाया जा रहा है, इसे "सस्तृतः" विछ गया है, ऐसे कैसे कर सकते हैं। इस प्रकार विचार कर उन्हों ने अपने समस्त शिष्यों को बुलाकर कहा कि देखो भगवान् वीर प्रभु जो ऐसा कहते हैं कि "क्रियमाण कृनम्" "यच्चलत् तत चलितम्" "यदुदीर्यमाण तदुदीरितम् " जो क्रियमाग है वह किया गया है, जो चल रहा है वह चल चुका है, जो उदय में आ શિષ્યોએ કહ્યું કે, સસ્તાર૦ હજુ કરેલ નથી પરંતુ કરીએ છી એ આ પ્રકારે જ્યારે શિએ કહ્યું, ત્યારે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી સમ્યકૂવથી પતિત 45 मालिस पियार ४या , “ क्रियमाण कृत" २ ४२वामा माछते “થઈ ચૂકયુ ” એવું જે જીન ભગવાને કહ્યું છે તે સત્ય ઠરતુ નથી કેમ કે સસ્તાર ક્રિયમાણ છે તે “મૃત ” થઈ ચૂકયુ છે એમ કહી શકાય નહિ या प्रमाणे या २ मा "सस्तीर्यमाण" छ-माछापामा यावे छ ने બીછાવી દીધલ છે એમ કેમ કહી શકાય ? આ પ્રમાણે વિચાર કરીને તેમણે પિતાના સમસ્ત શિષ્યોને બોલાવીને કહ્યું કે, જુઓ ભગવાન વીર પ્રભુ જે એમ हे छ, “क्रियमाण कृतम् " " यच्चलत् तत् चलितम्" " यदुदीर्यमाण तद् दीरितम्" यमाय छे थई यूश्यु छ, यही २यु छ, ते यासी Page #785 -------------------------------------------------------------------------- ________________ ६४६ उत्तराभ्ययनसूत्रे तत खलु अमणो भगवान् महावीरोऽन्यदा कदाचिद् पूर्वानुपाचरन् यावत् सुखसुखेन विदरन् यौन चम्पानगरी यौर पूर्णभद्रनामामुद्यान तत्रैवापागतः, उपागत्य यथाप्रतिरूपमवग्रह गृहीत्वा सयमेन तपसाऽऽत्मान भावयन् विहरति । ___ तत खलु तस्य जमालेरनगारस्य शरीरेऽन्तप्रान्तरूक्षतुच्छाहारैरन्यदा कदा. चित् विपुलरोगातकः प्रादुर्भूतः । तदा स उपवेप्दुमशक्तःसन्ननगारान् पाह-मम सस्तारकः शीघ्र क्रियताम् । ते मुनयः सस्तारक कर्नु प्रत्ताः । जमालिस्तान् पुनः पुनः पृच्छति-सस्तारकः कृतो नो वा भाद्भिः ? व ऊचु~~सस्तारक कृता नगरी के कोष्ठक नामक उद्यान मे आये । वहा वनपाल से वसति की आज्ञा ग्रहण कर सयम एव तप से अपनी आत्मा को भवित करत हुए विचरने लगे। ___श्रमण भगवान महावीर ने भी कोई समय पूर्वानुपूर्वी से ग्रामा. नुग्राम विहार करते हुए वे चपानगरी के पूर्णभद्रनामक उद्यान में पधारे और यथाप्रतिरूप अवग्रह (वसति की आज्ञा ) ग्रहण कर सयम एवं तप से आत्मा को भवित करते हुए विचरने लगे। इधर जमालि के शरीर मे अन्त प्रान्त रूक्ष एव तुच्छ आहार के लेने से अनेक प्रकार के रोग उत्पन्न हो गये । इससे ये बैठने में भी अशक्त वन गये। इस स्थिति मे इन्होंने अपने शिष्यों से कहा-मेरे लिए सस्तारक शीघ्र कर दो। मुनियो ने सस्तारक करना प्रारभ कर दिया। નગરીના કન્ડક નામના બાગમાં આવી પહોંચ્યા ત્યા વનપાલ પાસેથી આજ્ઞા લઈને ઉતર્યા અને તે સ્થળે સયમ અને તપથી પિતાની આત્માને ભાવિત કરતા કરતા વિચારવા લાગ્યા શ્રમણ ભગવાન મહાવીર પણ કેઈસમય પૂર્વાનુપૂર્વાથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ચપાનગરીના પૂર્ણભદ્ર નામના બાગમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ (વસતીની આજ્ઞા) લઈને સયમ અને તપથી આત્માને ભવિત કરતા કરતા વિચારવા લાગ્યા આ તરફ જમાલિના શરીરમાં અન્ત, પ્રાન્ત, રૂક્ષ તેમજ તુચ્છ આહાર લેવાથી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા, આ રોગના કારણે તેઓ બેસવામાં પણ અશક્ત બની ગયા આ સ્થિતિમાં તેમણે પિતાના શિષ્યોને કહ્યું કે, મારે માટે જદી સસ્તારક (પથારી) કરી દે મુનિઓ સસ્તારની તૈયારી કરવા લાગ્યા જમાલિએ તેમને વાર વાર પૂછવા માડયું કે, સસ્તારક કર્યો કે નહી ? Page #786 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका थ० ३ गा० ९ श्रद्धादर्लभ्येक्रियमाणकृतविषयक विचार १४९ 'इत्यादि, तत्सर्वमसाद्धमेवेति । एव मिथ्यात्वमोहनीयोदयात् जमा लिमुन्मार्गगत ज्ञात्वा स्वपिरा अनदन - जमाले ! भगनत आशय न जानासि भगवान् आप्तः, विगतदोपसत्यवक्ता, तन्मतमनेकान्तवादात्मकम् एकोपि पदार्थः, अपेक्षाभेदेन अनेकरूपो भवति, यथा एक एन पुरुषः अपेक्षाभेदेन जामाता श्यालकः पुत्रः पिता च । तथैव प्रकृतेऽपि क्रियमाणत्वेपि सस्तार के कृतल सभवति । पटस्य क्रियमाणताया' कृत पट.' इत्यादिवत् । ननु कथ क्रियमाण पटादिकं कृतस्यादिति 'चेतनोच्यते- पटस्योत्पद्यमानताकाले प्रथमतन्तुप्रवेशे उत्पद्यमान एन पट उत्पन्नो -' इत्यादि' सो यह श्रद्धेय नहीं है। इस प्रकार भाग्यदोष से जमालि को विपरीत मार्ग मे जाते हुए देखकर स्थविरों ने कहा- हे जमालि ! आप भगवान के आशय को नही जानते हो । भगवान सर्व दोप- रहित यथार्थवक्ता है। भगवान का मत अनेकान्तरूप है। एक 'ही पदार्थ अपेक्षा भेद से अनेकरूप होता है। जैसे एक ही पुरुष वशुर 'की अपेक्षा से जामाता कहलाता है, बहनोई की अपेक्षा साला कहलाता है पिता की अपेक्षा से पुत्र कहलाता है, पुत्र की अपेक्षा से पिता कहलाता है। इसी प्रकार प्रकृत में आपका विस्तर हो भी रहा है, हो भी गया है, 'ऐसा कह सकते हैं। जैसे कि पंट की क्रियमाणता में भी कृतत्व का व्यवहार होता है उसी तरह । पुन प्रश्न करता है कि जो क्रियमाण है वह कृत कैसे हो सकता है ? इसका उत्तर देते हैं-पट के उत्पत्तिकाल में प्रथम ततु के प्रवेश समय में भी वह उत्पन्न होता ही है ★ તે શ્રદ્ધા કરવા ચેાગ્ય નથી આ પ્રમાણે ભાગ્યદેષથી વિપરીત માગે જતા જમાલીને જોઈ તે વિરાએ તેને કહ્યું કે હે જમાલિ તમે ભગવાનના આશયને જાણતા નથી ભગવાન સદાષ રહિત સાચું ખેલવાવાળા છે ભગવાનના મત અનેકાન્ત રૂપ છે એક જ પદાથ અપેક્ષા ભેદથી અનેકરૂપ થાય છે જેમ એક જ પુરુષ સસરાની આગળ જમાઈ કહેવાય છે બનેવીની આગળ સાળે કહેવાય છે અને પિતા આગળ પુત્ર કહેવાય છે અને તેજ પુરુષ પુત્ર આગળ પિતા કહેવાય છે એવી જરીતે પ્રસ્તુતમાં આપની પથારી થઈ રહી છે થઇ પણ ગઇ છે. એવું કહેવામા આવે છે જેવી રીતે પટની ક્રિયમાણુતામાં કૂતત્વના વ્યવહાર થાય છે તેવી જ રીતે रीधी अश्न ४रे हे ४ क्रियमाण छेते कृत देवी रौते थह शडे १ मि उत्तर भारताना उत्पत्तिगणमा प्रथम तन्तुना प्रवेश કાળથી જ 46 । સમયે પણ તે ઉત્પન્ન થાયજ છે,કેમકે પ્રથમતન્તુપ્રવેશ ક ૫૯ Page #787 -------------------------------------------------------------------------- ________________ ६४८ उत्तराज्यपनसरे __कृते संस्तारके शयनार्थक्रियाकारित्व विधते, करणसमये तु नास्ति ताशी अर्थक्रिया, अतः क्रियमाण कृतमिति व्यपदेशः कथ स्यात् । विश्व-क्रियमाणमिति वर्तमानव्यपदेशः, कृतमिति च भूतव्यपदेशा, वर्तमानत्य भूतत्य च परसरविरु द्धमिति परस्परविरुद्धयोस्तयोरेकता न स्यात, वर्तमानध्वसमतियोगित्लस्य भूतत्वादिति महावीरस्वामिना यत् प्रतिपादितम्-'करेमाणे कठे चलमाणे चलिए' रहा है वह उदय में आचुका है" सो वह सय मिथ्या है, कारण कि क्रियमाण सस्तारक में शयनरूप अर्थक्रिया के प्रति साधकस्व का अभाव होने से वहां कृतत्व नहीं आ सकता है। ___ सस्तारक (विस्तर) करने के याद ही उसमे शयनादिरूप अर्थ क्रियाकारिता आती है, परन्तु सस्तारक करने के समय में उसमें उस प्रकार की अर्थक्रियाकारिता नहीं है, फिर "क्रियमाण कृतम् "-क्रिय माण कृत होता है-यह व्यपदेश कैसे हो सकता है ?। और भी-"क्रियमाणम्" यर वर्तमान काल का कथन है और "कृतम्" यह भूतव्यपदेश है। भूत और वर्तमान परस्पर विरुद्ध है, और परस्पर विरुद्ध दो पदार्थो की एकता नहीं हो सकती है, क्यों कि वतः काल में विद्यमान जो ध्वस उसके विरोधी का नाम है भूत, एतादृश भूत और वर्तमान ये दोनो एक अधिकरण मे नही रह सकते हैं। फिर जो महावीर स्वामी ने कहा है कि क्रियमाण कृतम्, चलत् चलितम् ચુકયુ છે, જે ઉદયમાં આવી રહેલ છે તે ઉદયમાં આવી ચુકેલ છે, એ બધુ સઘળું મિથ્યા છે કારણ કે, ક્રિયમાણ સસ્તારમાં શયનરૂપ અર્થ ક્રિયામાં સાધકત્વના અભાવથી ત્યા કરેલ છે એમ આવી શકતું નથી __ सस्ता (पथारी) या ५ मा शयना९ि३५ " क्रियाकारिता" भाव छ ५२न्तु स२॥२४ ४२ती मत तातमा तवा नी. 'अर्थक्रिया कारिता' माती नयी तो पछी क्रियमाण कृतम-यमा त थाय छ, भवा વ્યવહાર કેવી રીતે થઈ શકે ? जी " क्रियमाणम्" से वर्तमान ४थन छ भने “ कृतम् " में ભૂતકાળને વ્યવહાર છે ભૂત (કાળ) અને વર્તમાન એ બને પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા છે એટલે પરસ્પર વિરૂદ્ધ એવા બે પદાર્થોની એકતા થઈ શકતી નથી કેમકે વર્મમાનકાળથી વિરૂદ્ધ ભૂત (કાળ) છે, એવા પ્રકારને ભૂત અને વર્તમાન એ અને એક અધિકરણમાં રહી શકતા નથી તો પછી મહા वीर साभीये २ ४ छ, “क्रियमाण कृतम् ॥ “चलत् "-विशेष Page #788 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा० ९ श्रद्धालभ्ये क्रियमाणकृतविपयफरिचार ६५१ प्रवेशे पटस्योत्पत्तिरिति प्रथमसमयादारभ्य किञ्चित् कार्य सरपि तणैः कृतमिति मन्तव्यम् । यदि प्रथमक्रियया नोत्पन्नः पटस्तदा उत्तरक्रिययापि नोत्पनः स्यादिति सर्व देव पटानुत्पत्तिमसगः, स च न कस्यापि इष्टः, अतः प्रथमतन्तुमवेशाले एव किंचिदुत्पन्नपटस्य यावान् अशो नोत्पन्नः स एवाशः उत्तरमियया उत्पाद्यते पदि पुनरुत्पधेत तदा एकदेशेनैव उत्पादन क्रियाया इति सीकर्तव्यम्। यदि प्रथमा शोत्पादननिरपेक्षा द्वितीयादिक्रिया तदैव द्वितीया फलवती स्यात् , नान्यथा, तवश्व यया उत्पद्यमान एव पट उत्पन्ना, तथा क्रियमाणमेव सस्तारक कृतमितिअन्तिम तन्तु के प्रवेश होने पर पट की उत्पत्ति होती है इसलिये 'पट उत्पन्न.'-ऐसा व्यवहार होता है, अतः ऐसा मानो कि प्रथम समय से लेकर कुछ२ कार्य सभी क्षणों में होता है। यदि कदाचित् प्रथम क्रिया से पट उत्पन्न नहीं हुआ तो द्वितीय से भी उत्पन्न नहीं होगा, तृतीय से भी नहीं होगा, इस प्रकार अन्तिम क्रिया से भी नहीं होगा तो पटकी कभी भी उत्पत्ति नहीं होगी। परन्तु यह किसी को मी इष्ट नहीं है। अत. प्रथमततुप्रवेशकाल में भी थोड़ा पट उत्पन्न टुआ, और जो अश अनुत्पन्न है वह दितीयादि क्षणों में होता है। इस प्रकार यर सिद्धान्त होता है कि क्रिया को एक देश से ही उत्पादक-व है, और यह आपको भी मानना पडेगा। यदि प्रथम अश के उत्पादन से निरपेक्ष द्वितीय क्रिया को मानोगे तभी दितीयादि क्रियायें सार्थक होंगी, अन्यथा नही। तब जैसे प्रथम क्रिया से उत्पन्न होते हुए पट की उत्पत्ति मितीयादि क्रिया से होती है उसी प्रकार तन्तुना प्रवेश पतनी साथै १ ५टनी पत्ति थाय छ मेरमा-भाटे "पट उत्पन्न " मेयो ०५१७२ धाय छे मेले मे भान ये है भयम સમયથી લઈને દરેક ક્ષણે કઈક કઈક કાર્ય થાય છે જ જે કદાચ પ્રથમ ફિયાથી પ૩ ઉત્પના ન થયુ તે બીજીથી પણ ઉત્પન્ન થશે નહી અને ત્રીજીથી પણ ઉત્પન્ન થશે નહિ તેવી જ રીતે અતિમ ક્રિયાથી પણ થશે નહી, અને એ રીતે તે પટની કોઈ રીતે ઉત્પત્તિ થશે જ નહીં પરંતુ એ વાત કોઈ માની શકે તેમ નથી એટલે પ્રથમતતુપ્રવેશકાળમાં પણ પટને થોડો ભાગ ઉત્પન્ન થા, અને જે અશ ઉત્પન નથી થયું, તે બીજી ત્રીજી વિગેરે ક્ષમા થાય છે આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે ક્રિયાના એક દેશથી જ ઉવાદ કત્વ છે અને એ વાત તમારે પણ માનવી પડશે જે પ્રથમ અશના ઉત્પાદનથી નિરપેક્ષ દ્વિતીય ક્રિયાને માનશે ત્યારે જ દ્વિતીયાદિકિયાએ સાર્થક થશે અન્ય રીતે નહીં તે જેવી રીતે પ્રથમ કિયાથી ઉત્પન્ન થતા પટની ઉત્પત્તિ દ્વિતીયાદિ Page #789 -------------------------------------------------------------------------- ________________ ६५० उत्तराभ्ययनसत्रे भवति, उत्पद्यमानता च पटस्य प्रथमतन्तप्रवेशागदारभ्यैव भवति तदेव पट उत्पद्यते इति व्यवहारदर्शनात् । उत्पनत्वमपि तस्य पटस्य तत्काले एर, तथाहि-उत्पत्ति क्रियामाले-मबमवन्तुपयेशे एपासी उत्पन्नोऽभूत् , जन्यया स्पतिक्रियाकाले यदि तस्य पटस्योसत्तिर्न स्वीक्रियेत तदा प्रथमक्रिया निरथिका स्यात्, कार्यकरणमेव धर्मः क्रियायाः। यदि मथमक्रिया उत्पतिरूप कार्य न कुर्यात् तदा सा निरपिके स्यात् , उत्पायोत्पादनमेन क्रियाया धर्मः । एष यथा मधमक्षणे पटो नोत्पन्नस्तथा द्वितीयक्षणेऽपि नोत्पन्न एव, तृतीयादावपिक्षणे नोत्पन्न इति अतिमक्रिययापि अनु पन्न एन स्यात् , युक्तेः सर्वत्र समानत्वात् । यदा तु प्रथमादिक्रियया न किमपि फलमुत्पादित तदा अन्त्यया फलं स्यादिति प्रत्याशामारमेव, दृश्यते चान्त्यतन्तु' क्यो कि प्रथमततुप्रवेश-काल से ही 'पट उत्पन्न रोता है। ऐसा व्यवहार देखने में आता है। तथा उत्पन्नत्व भी उस पट में उस काल से ही है, क्यों कि उत्पत्तिक्रियाकाल में प्रथम तन्तु के प्रवेश होने पर ही पट उत्पन हो गया, यदि उस पट की उत्पत्ति स्वीकार नहीं करें तो वह प्रथम क्रिया निरर्थक हो जायगी, कारण कि कार्योत्पाद ही क्रिया का धर्म है। यदि ऐमा माने कि प्रथम क्षण में पट उत्पन्न नहीं हुआ तो इसी तरह दितीय क्षग मे भी उत्पन्न नहीं होगा, तृतीय क्षण में भी उत्पन्न नहीं होगा, इस तरह से अतिम क्रिया तक पट की उत्पत्ति नही होगी, क्यो कि युक्ति सर्वत्र समान है। - यदि प्रथम क्रिया से कुछ भी फल नहीं हुआ तो अन्तिम क्रियासे भी उत्पादरूप फल का होना असमय ही है, परन्तु देखने में आता है कि ઉત્પન્ન થાય છે” એ વ્યવહાર જોવામાં આવે છે તથા “ઉત્પન્ન થવાપણું પણ તે પટમા તે કાળથી જ છે, કેમકે ઉત્પત્તિક્રિયાકાળમાં પ્રથમતતુના પ્રવેશ થતાની સાથે જ પટ ઉત્પન્ન થઈ ગયું, જે તે પટની ઉત્પત્તિને સ્વીકાર ન કરીએ તે તે પ્રથમકિયા નિરર્થક થઈ જશે કારણ કે કાર્યની ઉત્પત્તિ જ ક્રિયાને ધર્મ છે કદાચ જે એમ માનીએ કે પ્રથમ ક્ષમા પટ ઉત્પન્ન થયું નથી તે એવી જ રીતે બીજી ક્ષણમાં પણ ઉત્પન્ન નહિ થાય, તેમ જ ત્રીજી ક્ષણમાં પણ ઉત્પન્ન થશે નહી એવી જ રીતે અતિમક્રિયા સુધી પટની ઉત્પત્તિ શશે નહી, કેમકે ક્રિયા સર્વત્ર એકસરખી હોય છે - જે પ્રથમ ક્રિયાથી કઈ પણ કુલ ન થયું તો અન્તિમ ક્રિયાથી પણ ઉત્પાદરૂપ ફલન થવુ અસ ભવ જ છે પરંતુ જેવામાં આવે છે કે અન્તિમ Page #790 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ श्रद्धादौलग्ये क्रियमाणरुतविपयफविचार ६५५ ___ अब यस्मिन्नेव समये घटादिकार्य प्रारभ्यते, तस्मिन्नेव समये निप्पद्यते, अो निष्पन्नमेव तत् क्रियते-इति चेन्नैवम् , यस्मात् घटादिकार्याणामुत्पद्यमाना नामसन्येयसमयरूपी दीर्घ एव निर्तनक्रियाकालो दृश्यते, अतो न यस्मिन्नेव -अवस्था मे अविद्यमान रहता है, कुमकारादिक के व्यापार के बाद ही वह उत्पन्न हुआ माना जाना है। इसलिये जो अकृत होता है वहीं किया जाता है कृत नहीं किया जाता, ऐसा मानना चाहिये। यह तीसरा पक्ष है। ___यदि कोई "कृत क्रियते" इस व्यवहार को सत्य सावित करने के लिये ऐसा कहे कि-जिस ममय मे घटादिक कार्य बनना प्रारभ होता है वह उसी समय मे निष्पन्न हो जाता है इसलिये जब निष्पन्न ही घट किया जाता है तय " कृतमेव क्रियते" इस प्रकार के व्यवहार में कौनसी बाधा आती है ? सो ऐसा कहना भी ठीक नहीं है, क्यो कि उत्पद्यमान घटादिक कार्यो की उत्पत्तिरूप क्रिया का वह समय अस रयातसमयरूप पशुत भारी काल है। ऐसा नहीं है कि जिस समय घट यनना प्रारभ होता है वह उसी समय निप्पन्न हो जाता है । इसके बनने में तो बहुत समय लगता है। मिट्टी का लाना, उसका पिंड पनाना, उसे चक्र पर रखना शिवक आदि पर्याय मे उसे परिणमित करना, इस प्रकार घट की उत्पत्ति होने में बहुत अधिक समय लग जाता है, અવસ્થામાં ઘટ તરીકે તે અવિદ્યમાન રહે છે કુમ્ભકારાદિકના વ્યાપાર બાદ જ તે ઉત્પન થયેલ માનવામાં આવે છેઆ માટે જે અકૃત હોય છે તે જ કરવામાં આવે છે કૃત નથી કરાતું એવું માનવું જોઈએ આ ત્રીજો મુદ્દો છે છે ૩ છે ने "कृत क्रियते' मा व्यवहा२२ सायो सामीत रवा भाटे કહે કે જે સમયમાં ઘટાદિ બનાવવાના કાર્યને પ્રારભ થાય છે તે એ સમયમાં पु३ थाय छे भाटे यारे नि०५- न घट ४२पामा मा छे त्यारे "क्रियते" આ પ્રકારના વ્યવહારમાં કઈ બાધા આવે છે તેથી એમ કહેવું એ પણ ઠીક નથી કેમકે, ઉપદ્યમાન ઘટાદિક કાર્યોની ઉત્પત્તિરૂપ ક્રિયાને તે સમય અસ ખ્યાત સમયરૂપ ઘણે ભારે કાળ છે એવું નથી કે, જે સમયે ઘટ બનવાનો પ્રારંભ થાય છે તે તેજ સમયે નિષ્પન્ન થઈ જાય છે તેના બનવામાં તે ઘણો સમય લાગે છે માટીને લાવવી, તેને કચરીને તેને પિડ બનાવ, તે પછી તેને ચાકડા ઉપર ચઢાવવો, તેને આકાર આપવો, આ રીતે ઘટની ઉત્પત્તિ થવામાં ઘણો જ લાબા સમય લાગે છે આથી જે સમયે ઘટને બનાવવાને Page #791 -------------------------------------------------------------------------- ________________ १५४ उत्तराध्ययनले ___ यदि कृतमपि क्रियते, तदाऽन्येऽपि दोपाः सन्ति, तथारि-पदि कृतमपि क्रियते, अर्थात्-क्रियमाण गत मन्यते तदा घटादिकार्योत्पादनार्थ मृन्मदनचक्र भ्रमणादिकायाः क्रियाया पैफल्य स्यात् , तस्मिन् काले कार्यस्य घटस्य कतत्वाभ्युपगमात् , तस्य प्रागेव सत्वात् ॥ २ ॥ किञ्च-कृतं क्रियते इति यन्मन्यते तर प्रत्यक्षविरोध , यस्मादुरासे. पूर्व मृत्पिण्डावस्थायामविद्यमान, पथात् कुम्भकारादिन्यापारे घटादिकार्यजायमान दृश्यते उत्पत्तिकाले, तस्मादकतमेव क्रियमाण भवति ।। ३ ।। सद्भाव से कभी भी वहा मरन-होने-रूप क्रिया की परिसमाप्ति नहीं हो सकने के कारण किसी भी कार्य की पूर्णरूप से निपत्ति नहीं हो सकेगी। यह कार्यअनिप्पत्तिरूप प्रथम दोप है ।।९॥ यदि कृत भी "क्रियते " ऐसा माना जाय अर्थात् जो हो चुका है वह भी किया जाता है ऐसा ही पक्ष स्वीकार किया जाय तो इसका यह मी तात्पर्य होता है कि जो क्रियमाण है-हो रहा है-वह हो चुका ऐसा कहा जाता है तो इस पक्ष में यह सब से प्रवल दोष उपस्थित होता है कि घटादि कार्य की उत्पत्ति के लिये जो मिटा का मर्दन चाक का भ्रमण आदि क्रियाएँ को जारही हैं ये सय निष्फल हो जाती हैं, क्यों कि क्रियमाण अवस्था में भी घट कृत तो हो चुका तय उसके वर्तमान होनेसे निष्पन्न करने की क्या आवश्यकतारही यह दूसरा पक्ष है ॥२॥ और मा-"कृत क्रियते" यह व्यवहार इसलिये भी दषित साबित होता है कि जयतक घट उत्पन्न नहीं हो जाता है तब तक वह मृत्पिड તર ઘટત્પત્તિરૂપ ક્રિયાના સદૂભાવથી કદી પણ ત્યા ભવન–થવારૂપ ક્રિયાની પરિસમાપ્તિ ન થઈ શકવાના કારણે કોઈ પણ કાર્યની પૂર્ણ રૂપથી નિષ્પત્તિ થઈ શકશે નહી આ કાર્ય અનિષ્પત્તિરૂપ પ્રથમ દાવ છે ! ૧ से कृत ५९ "क्रियते" म्येभ मानवामा आवे मात २ पनी गये છે તે પણ કરવામાં આવી રહ્યું છે તે સ્વીકાર કરવામાં આવે છે તેનું એ તાત્પર્ય થાય છે કે, જે ક્રિયમાણ છે બની રહ્યું છે તે બની ચુકયુ એમ કહે વામાં આવે છે તે આ પક્ષમા એ બધાથી મોટા દેશે ઉપસ્થિત થાય છે ઘટાદિકાર્યની ઉત્પત્તિ માટે જે માટીન મદન અને ચકનું ભ્રમણ્ આદિ ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી નિષ્ફળ બની જાય છે કેમકે, ક્રિયમાણ અવસ્થામાં પણ ઘટ કૃત તો થઈ ગયો છે એનું વર્તમાન થવાથી નિષ્પન્ન કરવાની કઈ આવશ્યકતા રહી જ આ બીજો મુદ્દો છે ૨ जी-" कृत क्रियते" मा ०५१९२ थेट भाट ५५ ति सामात થાય છે કે, જ્યા સુધી ઘટ ઉત્પન્ન નથી થતે ત્યા સુધી તે માટીના પિડની Page #792 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ०३ गा ९ श्रद्धादौर्लभ्ये क्रियमाणकृतविषयकविचार ६५७ तदानीमदर्शनात् । दीर्घक्रियाकालस्यान्ते तु कार्य भवितुमर्हति, तदानीमेन तस्य दर्शनात् । तदेव न निर्वर्तनक्रियाकाले कार्यमस्ति, अनुपलभ्यमानत्वात् , किंतु तनिष्ठाकाल एव तदस्ति, तत्रैवोपलभ्यमानत्वात् , क्रियाकालनिष्ठाकालयोथात्यन्तभेदात् , अतः क्रियमाण कृत न भवति । सर्वलोकप्रत्यक्षानुभवसिद्धमेवैतत् ॥६॥ इति जमालेः पूर्वपक्षः । एव मार्गपिच्युत जमालिं प्रति स्थविराः प्रोचुः आर्य ! कि विरुद्धवचन वदसि , रागद्वेपरहिताना सर्वज्ञानां जिनाना वचने दोपलेशोऽपि नास्ति, नहि ते मृपा भापन्ते । आर्य। " कृत न क्रियते, कृतत्वात् , कृतघटवत् " इति कुतर्कमानहीं हो सकता है, अतः " अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरूप कार्य नास्ति इति मन्तव्यम्" जब यह बात निश्चित हो जाती है तो यह बात भी स्वतः मान लेनी पड़ती है कि कार्य अपने निष्ठाकाल में ही बनकर तयार होता है, क्यों कि वही पर उसकी उपलब्धि होती है। क्रियाफाल एव निष्ठाकाल इन दोनों में अत्यन्त भेद है इसलिये क्रियमाण कृत नहीं कहा जा सकता। यह बात सर्वजन साक्षिक भी है। यह पाचवा पक्ष है, यह हुवा जमालि का पूर्व पक्षा॥५॥ इस प्रकार जमालि द्वारा स्थापित इस पूर्वपक्ष को सुनकर स्थविरों ने उनको मार्ग से च्युत जाना और इसलिये वे उनसे कहने लगे किहे आर्य । विरुद्ध वचन आप क्यों कहते हैं ? रागद्वेषरहित सर्वज्ञ जिन भगवान के वचन अन्यथा नहीं होते हैं उनमे दोप का अश भी सभवित नहीं हो सकता है । साधारण पुस्पो की तरह वे मिथ्याभाषी " अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरुप कार्य नास्ति इति मतव्यम" જ્યારે આ નિશ્ચિત બની જાય છે તે એ વાત પણ આપ મેળે માની લેવી પડે છે કે, કાર્ય પોતાના યોગ્ય વખતે જ બનીને તૈયાર થાય છે કેમકે, તે સ્થળે તેની ઉપલબ્ધિ થાય છે કિયાકાળ અને નિષ્ઠાકાળ આ બન્નેમાં અત્યત ભેદ છે આ માટે નિયમન કર કહી શકાય નહી આ વાત સર્વજનથી સાક્ષીભૂત છે આ પાચમે મુદ્દો આ થયે જમાલિને પૂર્વપક્ષ કે પ આ પ્રકારે જમાવિ દ્વારા સ્થાપિત એ પૂર્વપક્ષને સાભળીને સ્થવિરેએ જાણ્ય કે જમાલમુનિ ભગવાનના માર્ગથી ચલિત થયા છે અને તે માટે તેઓ તેમને કહેવા લાગ્યા કે, હે આર્ય 1 વિરોધ વચન આપ કેમ કહે છે? રાગદ્વેષરહિત સર્વ જન ભગવાનનું વચન અન્યથા થતુ નથી તેમ દેશને અશ પણ સભવિત થતું નથી સાધારણ પુરની માફક તે મિથ્યાભાષી પણ નથી આપે જે અસત્કાર્યવાદને Page #793 -------------------------------------------------------------------------- ________________ समये घटादि मारभ्यते, तस्मिन्नेर समये निष्पद्यते, पदानयनतत्पिपविधान चकारोपणशिवकादिविधानादिभिथिरकालेनै। तदुत्पत्तिर्भवति ॥ ४ ॥ ' अस्तु दीर्घ कार्यनिर्वर्तन क्रियाका क्रियायाः प्रथमसमय एव कार्य निष्पद्यते, इति चेन, यदि क्रियायाः प्रथमसमय एर कार्य निष्पधेत, तहि तत् तोपलभ्येत, न चारम्भसमय एव घटादिरूप कार्य दृश्यते, नापि शिवकस्थास-कोश-कुर्लादिसमये दृश्यते । स्तुि दीर्घक्रियालस्यान्ते घटादिरूप कार्य दृश्यते, तस्मात् क्रियाया आरम्भकाले कार्य निष्पद्यते, इति कथन न युक्तम् , तस्य अतः "जिस समय में घट का यनना प्रारभ होता है वह उसी समय मे पन जाता है " यह कहना अनुचित है। यह चौथा पक्ष है ।।४।। __यदि कोई फिर भी ऐसा कहे कि कर्म को निर्वर्तन करने वाली क्रिया का काल भले ही अधिक हो इसमें हमे कोई आपत्ति नहीं है, परन्तु क्रिया से जो कार्य निष्पन्न-होना होता है वह उस क्रिया के प्रथम समय में ही निष्पन्न हो जाता है, सो ऐसा कहना भी ठीक नहीं है। फारण कि यदि क्रिया के प्रथम समय में ही कार्य निष्पन्न हो जाता है तो वह उस समय ही दिखना चाहिये-परन्तु ऐसा तो होना नहीं है, और न विवक्षित कार्य कोश कुशूल'शिवक स्थासक आदि समयों में प्रतीत होता है, किन्तु दीर्घक्रियाकाल के अन्त में ही निष्पन्न हुआ दिखलाई देता है। इसलिये ऐसा मानना कि क्रियाके' औरभकाल में ही घट बनकर तयार हो जाता है, यह-कथमपि-किसी तरह.भी युक्तियुक्त પ્રારંભ થાય છે એ જ સમયે તે બની જાય છે એમ કહેવું અનુચિત છે આ એ મુદ્દો છે કે ૪ જે કંઈ કરી પણ એમ કહે કે, કમને નિવર્તન કરવાવાળી ક્રિયાને કાળ ભલે અધિક હોય એમાં અમને કઈ વાંધો નથી પરંતુ ક્રિયાથી જે કાર્ય નિષ્પન થવું જોઈએ તે એ ક્રિયાના પ્રથમે સમયમાજ નિષ્પન્ન બની જાય છે તેમ કહેવું પણ ઠીક નથી કારણ કે, જે ક્રિયાના પ્રથમ સમયમાં જ કાર્ય નિષ્પન્ન થઈ જાય છે, તે તે તે સમયે જ દેખાવું જોઈએ પરંતુ એવું તે બનતું નથી અને વિવક્ષિત કાર્ય, કેશ, કોદાળી, આકાર, સ્થાસક આદિ સમામા પ્રતીત થતો નથી. પરંતુ દીર્ધ ક્રિયાકાળના અતમાં જ નિષ્પન્ન થયેલ દેખાય છે આ માટે “એવું માનીએ કે કિયાના આર ભ કાળમા જ ઘટ બનીને એ કે તે આ કોઈ પણ રીતે માની શકાય તેવું माया Page #794 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ श्रद्धादोलभ्ये क्रियमाणकृतविषयक विचार ६५७ तदानीमदर्शनात् । दीर्घक्रियामालस्यान्ते तु कार्य भवितुमर्हति, तदानीमेव तस्य दर्शनात् । तदेव न निर्वर्तन क्रियाकाले कार्यमस्ति, अनुपलभ्यमानत्वाव , किंतु तनिष्ठामाल एव तदस्ति, तत्रैवोपलभ्यमानत्वात् , क्रियाकालनिष्ठाकालयोश्चात्यन्तभेदात् , जतः क्रियमाण कृत न भवति । सर्वलोकप्रत्यक्षानुभरसिद्धमेवैतत् ॥५॥ इति जमालेः पूर्वपक्षः। एव मार्गविच्युतं जमालि प्रति स्थविराः प्रोचुः-आर्य ! किं विरुद्धवचन पदसि ?, रागद्वेपरहिताना सर्वज्ञानां जिनाना वचने दोपलेशोऽपि नास्ति, नहि ते मृपा भापन्ते । आर्य। "कृत न क्रियते, कृनत्वात् , कृतघटवत् " इति कुतर्कमानहीं हो सकता है, अतः "अनुपलभ्यमानत्वात् निर्वर्तन क्रियाकाले विवक्षितघटरूप कार्य नास्ति इति मन्तव्यम्" जब यह बात निश्चित हो जाती है तो यह बात भी स्वतः मान लेनी पड़ती है कि कार्य अपने निष्ठाकाल में ही बनकर तयार होता है, क्यो कि वही पर उसकी उपलब्धि होती है। क्रियाकाल एव निष्ठाकाल इन दोनो मे अत्यन्त भेद है इसलिये क्रियमाण कृत नहीं कहा जा सकता। यह पात सर्वजन साक्षिक भी है । यह पाचवा पक्ष है, यह हुवा जमालि का पूर्व पक्ष||५॥ इस प्रकार जमालि द्वारा स्थापित इस पूर्वपक्ष को सुनकर स्थविरों ने उनको मार्ग से च्युत जाना और इसलिये वे उनसे कहने लगे किहे आर्य । विरुद्ध बचन आप क्यों करते हैं ? रागद्वेपरहित सर्वज्ञ जिन भगवान के वचन अन्यथा नहीं होते हैं उनमे दोप का अश भी सभवित नहीं हो सकता है । साधारण पुरुषों की तरह वे मिथ्याभाषी " अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरुप कार्य नास्ति इति मतव्यम्" જ્યારે આ નિશ્ચિત બની જાય છે તે એ વાત પણ આપ મેળે માની લેવી પડે છે કે, કાયે પિતાના યોગ્ય વખતે જ બનીને તૈયાર થાય છે કેમકે, તે સ્થળે તેની ઉપલબ્ધિ થાય છે ક્રિયાકાળ અને નિકાકાળ આ બન્નેમાં અત્યત ભેદ છે આ માટે વિમાન શત કહી શકાય નહી આ વાત સર્વજનથી સાક્ષીભૂત છે આ પાચમે મુદ્દો આ થયે જમાલિને પૂર્વપક્ષ કે પરે આ પ્રકારે જમાવિ દ્વારા સ્થાપિત એ પૂર્વપક્ષને સાભળીને વિરોએ જાય કે જમાલમુનિ ભગવાનના માર્ગથી ચલિત થયા છે અને તે માટે તેઓ તેમને કહેવા લાગ્યા કે, હે આર્યા વિરોધ વચન આપ કેમ કહે છે? રાગદ્વેષરહિત સર્વજ્ઞાન ભગવાનનુ વચન અન્યથા થતું નથી તેમ દોષને અશ પણ સ ભવિત થતો નથી સાધારણ પુરૂષની માફક તે મિથ્યાભાષી પણ નથી આપે જે અસત્કાર્યવાદને उ०८३ Page #795 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - समये घटादि मारभ्यते, तस्मिन्नेर समये निष्पयते, मदानयनतस्पिदविधान चमारोपणशिवकादिविधानादिभिचिरकालेनैतदुत्पत्तिर्भवति ॥ ४ ॥ अस्तु दीर्घ कार्यनिर्वर्तनक्रियामा क्रियायाः प्रथमसमय एस कार्य निष्पद्यते, इति चेन, यदि क्रियायाः प्रथमसमय एस कार्य निष्पधेत, तर्हि तत् तमोपलभ्येत, न चारम्भसमय पय घटादिरूप कार्य दृश्यते, नापि शिवकस्थास-कोश-कुंकूलादिसमये दृश्यते । स्तुि दीर्घक्रियामालस्यान्ते घटादिरूप कार्य दृश्यते, तस्मात् क्रियाया आरम्भकाले कार्य निप्पद्यते, इति कथन न युक्तम् , तस्य अतः "जिस समय में घट का बनना प्रारभ होता है वह उसी समय मे बन जाता है" यह कहना अनुचित है। यह चौथा पक्ष है ॥४॥ ____ यदि कोई फिर भी ऐसा कहे,कि कर्म को निर्वर्तन करने वाली क्रिया का काल भले ही अधिक हो इसमें हमें कोई आपत्ति नहीं है, परन्तु क्रिया से जो कार्य निष्पन्न होना होता है वह उस क्रिया के प्रथम समय में ही निष्पन्न हो जाता है, सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि यदि क्रिया के प्रथम समय में ही कार्य निष्पन्न हो जाता है तो वह उस समय ही दिखना चाहिये-परन्तु ऐसा तो होता नहीं है, और न विवक्षित कार्य कोश कुशल शिवक स्थासक आदि समयों में प्रतीत होता है, किन्तु 'दीर्घक्रियाकाल के अन्त में ही निष्पन्न हुआ दिखलाई देता है । इसलिये ऐसा मानना कि क्रियाके आरभकाल मे ही घट बनकर तयार हो जाता है, यह कथमपि किसी तरह भी युक्तियुक्त 'પ્રારંભ થાય છે એજ સમયે તે બની જાય છે એમ કહેવું અનુચિત છે આ ચોથો મુદ્દો છે કn જે કઈ કરી પણ એમ કહે કે, કમ-નિવર્તન કરવાવાળી ક્રિયાને કાળ ભલે અધિક હોય એમાં અમને કઈ વાધો નથી પરંતુ ક્રિયાથી જે કાર્ય નિષ્પનન થવું જોઈએ તે એ ક્રિયાના પ્રથમ સમયમાં જ નિષ્પન્ન બની જાય છે તેમ કહેવું પણ ઠીક નથી કારણ કે, જે ક્રિયાના પ્રથમ સમયમાં જ કાર્ય-નિપન્ન થઈ જાય છે, તે તે તે સમયે જ દેખાવું જોઈએ પરંતુ એવું તે બનતું નથી અને વિવક્ષિત કાર્ય, કેશ, કોદાળી, આકાર, સ્થાસક આદિ સમયમાં પ્રતીત થતું નથી પરંતુ દીર્ધ ક્રિયાકાળના એ તમા જ નિષ્પન્ન થયેલ દેખાય છે આ માટે એવું માનીએ કે કિયાના આરમ કાળમા જ ઘટ બનીને તયાર થઈ જાય છે તે આ કેઈ પણ રીતે માની શકાય તેવું * બાથી Page #796 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा० ९ श्रद्धादर्लभ्ये क्रियमाणकृतविषयक विचार ६५९ चेति दोषद्वय यदुक्त, वद् भवन्मतेऽपि शक्यते वक्तुम्, यथाऽस्मत्स्वीकृते कृतपक्षे दोपा भरता प्रदीयन्ते, तथा मवदद्गीकृते जप्यकृतपक्षेऽपि एते दोपाः आपवन्ति । तथाहि - ययकृतम् - (अविद्यमान ) क्रियते, तर्हि नित्यमेव क्रियताम्, शश विषाण+ल्पस्यासतः करण कथमुपरमेत । तादृशे कार्ये समुत्पाद्ये क्रियाया वैफल्यमपि तच दुर्वारम् असतः कदाप्युत्पत्यभावात् । 65 इससे प्रथम तो करण - क्रिया की वहा कभी भी समाप्ति नही हो सकती है १, दूसरा वहा करणक्रिया की विफलता भी आती है २ । जन पदार्थ स्वय मौजूद है तो वहा करनेरूप क्रिया सफलित कैसे हो सकती है ? इस प्रकार कृत करण मानने पर आपने ये जो क्रिया की असमाप्ति १ और क्रिया की विफलता २ ये दो दोष दिये हैं सो ये दोनो दोप आपके मन्तव्य में भी आते हैं, और वे इस प्रकार से- यदि 'अविद्यमान ही किया जाता है " यह बात ही एकान्ततः स्वीकार की जाय तो उसको भी नित्य ही होते रहना चाहिये, क्यो कि जो शश विपाण की तरह सर्वथा असत् है उसकी करनेरूप क्रिया का विराम कैसे हो सकता है। दूसरे असत् की जब उत्पत्ति ही नही होती है तो असत्कार्य की उत्पत्ति में क्रिया की सफलता भी कैसे हो सकती है ? | वह तो वहा विलकुल निष्फल ही होगी, क्यों कि उसकी उससे उत्पत्ति तो हो नही सकती है, कारण वह असत् है इसलिये । " આ વાત સ્મૃતિ પ્રસ ગ પ્રાપ્ત થાય છે તેનાથી પ્રથમ તે કરણુ ક્રિયાની ત્યા કદી પણ સમાપ્તિ થતો નથી ખીજી ત્યા કરણ ક્રિયાની વિફળતા પણ આવે છે જ્યારે પદાર્થ સ્વયં મેજીક છે તા ત્યા કરવારૂપ ક્રિયા ફળીભૂત કેમ થઈ શકે? આ પ્રકારથી કૃતને કરણ માનવાથી આપે જે ક્રિયાની અસમાપ્તિ અને ક્રિયાની વિફળતારૂપ એ દોષ આપેલ છે તે આ બન્ને દોષ આપના મતવ્યમા પણ આવે છે અને તે આ પ્રકારથી-ો “ અવિદ્યમાન જ કરવામાં આવે છે જ એકાન્તત સ્વીકાર કરવામા આવે તે તેને પણ નિત્ય જ બની રહેવુ એઈએ કેમકે, જે શવિષાણુની (સસલાના શીગ) માફક સર્વથા અસત્ છે. તેના કરવારૂપ કરવાના વિરામ કઈ રીતે હાઈ શકે ? ખીજા અસત્ની જ્યારે ઉત્પત્તિ થતી નથી તે અસત કાર્યની ઉત્પત્તિમા ક્રિયાની સફળતા પણ કેવી રીતે હાઇ શકે? એ તા તદ્દન નિષ્ફળ જ થવાની કેમકે, તેનાથી ઉત્પત્તિ તે બની શકતી નથી કારણ તે અસત છે માટે Page #797 -------------------------------------------------------------------------- ________________ १५८ बचराष्पयन श्रित्याऽसत्कार्यपादिनी भरताऽभिधीयते, अत खलु क्रियमाण भवतीति, कत्र पय सत्कार्यवादिनो ब्रूमः-निष्प्रमाणमेतद्वादीयाचनम् । अकृतम् ( अविधमान) घटादिकार्य न क्रियते, असत्वात् , आकाशकुसुमत् । यदि अकृतम् (अविधमा नम् ) अपि क्रियते, तर्हि शशविषाणमपि क्रियताम् , अकृतलाविशेषाद (अविद्यमानत्वाविशेषात् ) । अपि च-ये नित्यकरणादयो दोपाः सत्कार्यवादे पदत्तास्ते खल्वसहकार्यवादेऽपि तर सन्ति । विद्यमाने वस्तुनि करणक्रियाया अङ्गीकारे पुनः पुनरनवरत करणक्रियाया अतिमसङ्गाद , क्रियाया अपरिसमाप्तिः क्रियाया वैफल्य नहीं हैं । आपने जो असत्कार्यवाद को लेकर कुतर्क का आश्रय करते हुए ऐसा कहा है कि-'कृतं न क्रियते कृतत्वात् , कृतघटवत् ' अर्थात्कृत होनेसे कृत किया नहीं जाता है जैसे कृत घट, अकृत खलु क्रियमाण भवति' अर्थात् अकृत ही क्रियमाण होता है सो आपका यह कथन कथचित् सत्कार्यवादी हमलोगों के चित्त मे उतरता नहीं है भला आप को यह विचारना चाहिये जो सर्वथा असत् होता है-द्रव्य दृष्टि से भी जिसका सत्ता कायम नही है ऐसा असत् पदार्थ कभी भी निष्पन्न नहीं हो सकता है । यदि इस प्रकार का भी पदार्थ निष्पन्न होने लगे तो शश विषाण को भी उत्पन्न होना चाहिये । दूसरे द्रव्य की अपेक्षा सत् का कार्य मानने पर जो आपने नित्यकरण होने की प्रसक्तिरूप दोष दिये है सो ये सभी दोप आपके असत्कार्यवाद में भी आते हैं, आपने जा यह कहा है कि विद्यमान वस्तु मे करनेरूप क्रिया को अगीकार करन पर पुन पुनः अनवरत उस करनेरूप क्रिया का अतिप्रसग प्राप्त होता ह स्वीरी मुतना माश्रय वन मेषु छ, कृत न क्रियते कृतत्वात कृत घटवत् अर्थात् त पाथी त ४२ख भनात नथी रवीशत तय अकृत खलु क्रियमाण भवति अर्थात् न्यारे भइतर ठियमा डाय छ २५ આપનું આ કથન કથ ચિત સત્કાર્યવાદી અમારા લોકોના દિલમા ઉતરતું નથી, આપે એ વિચારવું જોઈએ કે, જે સર્વથા અસત હોય છે દ્રવ્યદષ્ટિથી પણ સત્તા કાયમ નથી એવા અસત પદાર્થ કદી તૈયાર થઈ શકતા નથી જે કદી આ પ્રકારના પણ પદાર્થ પુરા થયેલા માનવામાં આવે તે ખરવિષાણ (ગધેડાને શીગડા પણ ઉત્પન્ન થવા જોઈએ દ્રવ્યની અપેક્ષા અને કાર્ય માનવામાં જે આપે નિત્યકરણ હોવાને પ્રશસ્તીરૂપ દેષ આપે છે, તે સઘળા દોષ આપના અસતકાર્ય વાદમાં પણ આવે છે આપે છે એમ કહ્યું કે, વિદ્યમાન વસ્તુમાં કરવારૂપ કયિાને અગિકાર કરવાથી ફરી ફરી અનવરત એ છે - ना Page #798 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ श्रद्धादौलभ्येफ्रियमाणकृतविपयांवचार ६६१ दुर्गारः, तथाहि-यदि पूर्वम् (कारणास्थायाम् ) असत् (अविद्यमान) कार्य जायते, तर्हि मृत्पिण्डाद् कुम्भवत् , शश-गमपि जायमान किं न दृश्यते, सत्त्वा विशेपात् ? । जय शशशृङ्गमुत्पद्यमानमपि न दृश्यते, तर्हि घटोऽपि तर्यास्त, उत्पद्यमानत्वाविशेषात् । अथवा-मृत्पिण्डात् पटोऽपि उत्पद्यताम् , असत्याविशेपात्।।३।। अपेक्षा भी कार्य असत् है, और वह उससे उत्पन्न होता है तो जिस प्रकार मृतपिंड से घट उत्पन्न होता है उसी तरह शशशृग भी उससे उत्पन्न होते दिखना चाहिये, क्यो कि जिस प्रकार मृत्पिड मे घट विद्यमान नहीं है उसी प्रकार शशविपाण भी वहा विद्यमान नहीं है फिर अविद्यमान की अविशेषता होने पर भो मृत्पिड से घर ही क्यों उत्पन्न होता है शशगग क्यों नही । यदि इसके ऊपर ऐसा कहा जाय कि शशशग भी मृत्पिडसे उत्पन्न होता है परन्तु वह दिखता नहीं है तो हम भी यह कह सकते ह कि इसी तरह उससे जायमान घट भी नहीं दिखना चाहिये, अतः यह मानना ही चाहिये कि अपने कारण में किसी अपेक्षा कार्य रहा हुआ है तभी जाकर वह उससे ही उत्पन्न होता है अन्य से नहीं । नहीं तो फिर क्या है चाहे जिससे चाहे जैसा पदार्थ उत्पन्न होने लगेगा। ऐसी स्थिति में मृत्तिका से पट की भी उत्पत्ति माननी पडेगी ॥३॥ અપેક્ષાથી કાર્ય અસત છે અને તે એનાથી ઉત્પનન થાય છે તે જ રીતે માટીના પિંડથી ઘટ ઉત્પન્ન થાય છે એ જ રીતે સસલાને શી ગડા પણ વતા દેખાવા જોઈએ કેમકે જે રીતે માટીના પિંડમા ઘટ વિવમાન નવી એજ રીતે સનલાને પણ શી ગડા વિદ્યમાન નથી પછી અવિવમાનની અવિશેષતા હેવાથી પણ મૃત પિંડવી ઘટ જ કેમ ઉત્પન્ન થાય છે? અમલાના શ્રી ગ કેમ નહી ? જે આ અગે એમ કહેવામાં આવે કે, સસલાના શિગ પણ માટીના પિંડાવી ૫ન્ન થાય છે પરંતુ તે દેખતા નથી તે અમે પણ એમ કહી શકીએ કે, એ રીતે એનાથી તૈયાર થનાર ઘટ પણ ન દેખા જોઇએ આવી એ માનવું જોઈએ કે, પિતાના કારણમાં કેઈ અપેલા કાર્ય રહેલ છે ત્યારે જ તે તેમાથી ઉત્પન્ન થાય છે બીજાવી નહી એમ ન હોય તે પછી ગમે તે ચીજથી ગમે તે પદાર્વ ઉત્પન્ન થવા લાગશે આવી નિતિમા માટીથી પટની પણ ઉત્પત્તિ માનવી પડશે એવા Page #799 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे भवत्सम्मते दोपास्तुल्याएर नहि, प्रत्युत कष्टतरकाः, यतः - अस्मत्पक्षे विद्य माने वस्तुनि पर्यायविशेषाधानद्वारेण कथचित् करण क्रिया उपपद्यत एव भवन्मते तु अविद्यमाने वस्तुनि जय न्यासः सर्वथा न सम्भवति, सर्वथा असचात्, स्वरविषाणवत् । इति पक्षद्वयस्योत्तरम् ॥ १ ॥ २ ॥ अथ सत्कार्यवादे यस्तृतीयो दोषः प्रदत्तः - प्रत्यक्षनिरोध इति सोऽपि भवन्मते ६६० कथचित् सत्कार्य की उत्पत्ति का तात्पर्य यह है कि विवक्षित कार्य द्रव्यरूप से तो सत् है परन्तु पर्यायरूप से तो असत् है अतः इस अपेक्षा वस्तु विद्यमान है तो भी वह विवक्षित पर्याय की अपेक्षा से विद्यमान नही भी है इसलिये विवक्षित पर्यायरूप उसे उत्पन्न करने के लिये करणरूप किया सार्थक मानी जाती है । परन्तु जो इस बात को ही एकान्ततः मान्य करता है कि " सर्वथा असत के ही उत्पाद होने पर करण - क्रिया की सफलता होती है " उसका वह वडा भ्रम है। वहा उसकी किसी भी अपेक्षा से सफलता साबित हो नही हो सकती है, क्यों कि जब वस्तु सर्वधा असत् हे तो वह द्रव्यदृष्टि से भी असत् है, इसलिये सर्वथा तुच्छाभाव स्वरूप होने से शशविषाण की तरह उसका स्वप्न में भी उत्पाद नही हो सकता है । ॥ यह प्रथम के दो पक्षों का उत्तर हुआ ॥ १ ॥ २ ॥ सत्कार्यवाद मे जो प्रत्यक्षविरोधरूप तीसरा दोप दिया गया है, वह भी आपके ही मत मे दुर्निवार है, वह इस तरह से यदि कारण कि કહેવાયેલ સત્કાર્યની ઉત્પત્તિનુ તાત્પર્ય એ છે કે, વિવક્ષિત કાર્ય દ્રવ્યુરૂપથી તે સત્ છે પણ પર્યાય રૂપથી અસત્ છે. આથી એ અપેલાએ વસ્તુ વિદ્ય માન હાવા છતા પણ તે વિક્ષિત પર્યાયની અપેક્ષાથી વિદ્યમાન થતુ નથી આ માટે વિવક્ષિત પર્યાયરૂપ તેને ઉત્પન્ન કરવા માટે કારણરૂપ ક્રિયા સાર્થક માનવામા આવે છે. પરતુ જે આ વાતને એકાન્તત માન્ય કરે છે કે, ‘ સથા અસત્તુ જ ઉત્પાદન થવાથી કરણક્રિયાની સફળતા અને છે” એ તેના મેટા ભ્રમ છે ત્યા તેની કાઈ પણ અપેક્ષાથી સફળતા સાખીત થતી નથી કેમકે, જ્યારે વસ્તુ જ સવથા અસત છે તે તે દ્રવ્યષ્ટીથી પણ અસત છે. આ માટે સર્વથા તુચ્છાભાવ સ્વરૂપ હોવાથી સસલાના શિંગડાની માફક તેનુ સ્વપ્નામાં પશુ ઉત્પન્ન થવુ સ ભવ । નથી ॥૫॥ આ પ્રથમના એ મુદ્દાના ઉત્તર થયે સત્ કાર્યવાદને જે પ્રત્યક્ષ વિધરૂપ ત્રીજે દોષ તે પશુ આપનાજ મતમા વાળી ન શકાય તેવા છે તે આ રીતે જો કરણની આપવામા આવેલ છે Page #800 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा०९ श्रद्धावौलभ्येक्रियमाणकृतविषयकविचार ६६३ ननु-क्रियासमयः सर्वोऽपि क्रियमाणकालः तन, च क्रियमाण घटादिरूप वस्तु नास्त्येव, उपरताया तु क्रियाया योऽनन्तरसमयः स कृतकालस्तत्रैव कार्य निप्पत्ते , अतः कृतमेव कृतमुच्यते न तु क्रियमाण कृतमितिचेदुच्यते___साध्वेतत् , किंतु इद प्रष्टव्योऽसि-भवन्मते किं क्रियया कार्य क्रियते, अक्रियया का? यदि क्रियया, तर्हि व मते इयमन्यत्र, कार्य तु अन्यत्र, इति कथमुपपद्येत । शका-क्रिया का सब ही समय क्रियमाण का काल है, उसमे क्रियमाण घटादिरूप वस्तु है ही नहीं । जब क्रिया समाप्त हो जायगी तव जो अनन्त समय होगा वही कृत का काल कहलायगा क्यों कि उसमें ही कार्य की निष्पत्ति होती है, इसलिये "क्रियमाण कृत" ऐसा व्यवहार कैसे हो सकेगा-कृत ही कृत ऐसा व्यवहार होना चाहिये। शका तो यह ठीक है परन्तु हम आपसे इस विषय मे केवल इतना ही पूछना चाहते हैं कि क्रियाद्वारा कार्य किया जाता है कि अक्रियादारा। यदि कहो कि क्रियाद्वारा कार्य किया जाता है तो क्रिया किसी काल में होती है, और कार्य किसी और दूसरे समयमे होता है यह बात कैसे बन सकेगी? क्यों कि कार्य जिस समय में है वहा क्रिया नही, और जिस समय में क्रिया है वहा कार्य नहीं । ऐसा तुम स्वय कह रहे हो-सो यह बात इस पक्ष में घटित नही होती है। ऐसा तो होता नहीं है कि छेदन क्रिया तो खदिरमे और उसका कार्य छैद हो पलाश वृक्षमें। શકા–ક્રિયાને સઘળો સમય કિયમાણ કાળ છે, તેમાં ક્રિયમાણ ઘટાદરૂપ વસ્તુ છે જ નહી જ્યારે ક્રિયા પુરી થાય ત્યારે જે અન તર સમય હશે તે જ કૃત अ पारी भतभा या निरूपत्ति काय छ २१ भाटे "क्रियमाण कृतम्" એ વહેવાર કેમ થઈ શકે? કૃત જ કૃત છે એ વહેવાર હે જોઈએ ઉત્તર–શકા તે એ ઠીક છે પણ અમે આપને આ વિષયમાં કેવળ એટલુજ પૂછવા માગીએ છીએ કે, ક્રિયા દ્વારા કાર્ય કરવામાં આવે છે કે અક્રિયા દ્વારા જે જે કહે કે, ક્રિયા દ્વારા કાર્ય કરાય છે તે કિયા કયા કાળમાં થાય છે? અને કાર્ય કેઈ બીજા સમયમાં થાય છે એ વાત કઈ રીતે બની શકે ? કેમકે, કાર્ય જે સમયમા છે ત્યા કિયા નથી અને જે સમયમાં ક્રિયા છે ત્યા કાર્ય નથી એવું તમે પોતે કહી રહ્યા છે તે આ વાત આ પક્ષમાં ટકી શકતી નથી એવું તે થતુ નથી કે, છેદન કિયા તો થાય ખદીરમાં અને તેને કાર્ય છેદ હોય પલાશ વૃક્ષમા જ્યા કિયા હશે ત્યાં તેનું કાર્યું હશે પણ આપ જે એવું કહે Page #801 -------------------------------------------------------------------------- ________________ - ઉદર उत्तराध्ययनले यदुक्त-घटादीना दीर्घ एप निर्तनाकियामाको दृश्यते, इति, अर्यादमृदानयनमर्दनपिण्ड विधानादिकाल सऽपि घटनिर्वर्तनक्रियाकाल इति भवता मन्यते, तदप्ययुक्तमेन, तर तिसमयमन्यान्येव मृत्पिण्डशिवकादीनि कार्याणि आरभन्ते, निष्पायन्ते च, कार्यस्य फरणकालनिष्ठाकालयोरेफत्वात् । घटस्तु पये. न्तसमय एवारभ्यते, तत्रैव च निप्पद्यते इत्यस्य निर्वनक्रियाकालो दीर्थों नास्ति एव च-घटो मृव्यस्य पर्याय इति मन्यस्त्र ॥ ४ ॥ घटादिकों की उत्पत्तिरूप फ्रिया का काल दीर्घ ही है, अर्थात् मिट्टी का लाना, उसका मसलना, फिर उसका पिण्ड बनाना, इत्यादि कार्यों का जितना भी काल है वह सर घट की निर्वर्तनरूप क्रिया का ही काल है, ऐसा जो आप करते है सो भी उचित नहीं है, क्यों कि वह घट का काल नहीं है वहा तो प्रतिसमय अन्य अन्य ही मृत्तिंड, शिव कादिक कार्य प्रारभ होते जाते है और बनते जाते हैं अतः वह उसका काल है । कार्य का कारण काल और निष्ठाकाल दोनों एक होते हैं। घट तो पर्यन्त समय मे ही आरभ होता है और उसी समय में वह बनकर तयार होता है । इसलिये यह काल कि जिस समय में शिवका आदि कार्य हो रहे हैं घट का काल नहीं माना जा सकता है । घट का काल वही माना जायगा कि जिसमें वह बनकर तयार हुआ है। इस लिये ऐसा कहना कि-घट का निर्वत्तिकाल बहुत दीर्घ है, उचित नहीं है, अतः घट अपने उपादानकारणस्वरूप होने से मिट्टीस्वरूप द्रव्य की एक पर्याय है॥४॥ ઘટ આદિની ઉત્પત્તિરૂપ કિયાને કાળ દીર્ધ જ છે માટીને લાવવી, તેને મસળવી, તેને પિડ બનાવે, ઈત્યાદિ કાર્યોને જેટલો પણ કાળ છે, તે સઘળે ઘટની તૈયાર થવારૂપ ક્રિયાને જ કાળ છે એવું જે આપ કહી છી તે પણ ઠીક ઉચિત નથી કેમકે તે ઘટનો કાળ નથી ત્યા તે પ્રતિ સમય જુદા જુદા માટીના પિડ, શિવકાદિક કાર્ય પ્રારભ થતું રહે છે, અને બનતા જાય છે આથી તે એને કાળ છે કાયનો કરણ કાળ અને નિષ્ઠાકાળ બને એક હોય છે ઘટ તે સમયમાં જ આર ભ થાય છે અને એ જ સમયે તે બનીને તૈયાર થઈ જાય છેઆ માટે તે કાળ કે જે સમયમાં શિવકા અદિ કાર્ય થાય છે તે ઘટને કાળ માનવામાં આવતો નથી ઘટને કાળ એજ માનવામાં આવે કે, જેટલા સમયમાં તે બનીને તૈયાર થયેલ છેઆ માટે એમ કહેવું કે, ઘટને તૈયાર થવાને કાળ ખૂબ લાબો છે તે ઉચિત નથી આથી ઘટ પોતાના ઉપાદાને કારણરૂપ હેવાથી માટી રૂપી દ્રવ્યની એક પર્યાય છે, તેઝા Page #802 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ श्रद्धादौर्लम्येक्रियमाणतविषयक विचार ६६५ यधेर, तर्हि कार्य कुर्वत्या पपि क्रियायाः कार्यस्य को निरोपः, येन क्रियाकाले कार्य नोत्पधेत किंतु क्रियाकालमतिमाहौर समुत्तयेत, यदि कार्य क्रियोपरमेऽपि जायते, तर्हि क्रियाझाले तु कार्येण अवश्यमेोत्पत्तव्यम् , कार्यमुत्पादयन्ल्या क्रियायाः कार्योपकारस्त्वेन पुत्रस्य जनन्या इव विरोधाभावात् । तस्मात् क्रियाकाले एवं कार्य निप्पद्यते इति युक्तम् । किंच-क्रियोपरमे कार्यमुत्पद्यते, इति भान्मते क्रियाया पनारम्भेऽपि कार्य कस्मान स्यात् , क्रियानारम्भ-तदुपरमयोरर्थतोऽभिन्नत्वात् । क्रियाया उपरम नामो है कि फिर इस प्रकार के कथन से कार्य को करने वाली क्रिया से कार्य का क्या विरोध हो सकता है कि जिमसे क्रिया काल में कार्य उत्पन्न नहीं होता है-उसके बाद में हाता है, ऐसा आपका कथन अच्छा माना जा सके । यदि कार्य क्रिया के बाद में भी होता है, तो इसका तात्पर्य यह भी हो सकता है कि कार्य क्रिया काल में अवश्य ही होना चाहिये। जिस प्रकार माता और पुत्र का कोई विरोध नहीं होता है, उसी प्रकार कार्य को उत्पन्न करने वाली क्रिया का कार्य के साथ भी विरोव कैसे हो सकता है । इसलिये यही मानना चाहिये कि क्रिया काल में ही कार्य उत्पन्न होता है। और भी-यदि क्रिया के विराम में कार्य उत्पन्न होता ऐसा माना जाय तो जिस समय क्रिया का अनारभ है, उस समय भी कार्य क्यों नही होता है। क्रियाका उपरम और अनारभ ये दोनों बाते एकार्थक हैं। એવું કહેવામા આવે તો એની સામે એ કહેવામાં આવે કે આ પ્રકારના કથનથી કાર્યને કરવાવાળી ક્રિયાથી કાર્યને કઈ રીતે વિરોધ થઈ શકે કે જેનાથી ક્રિયાકાળમાં કાર્ય ઉત્પન થતુ નથી? એના પછી જ થાય છે, એવું આપનુ કથન બરોબર માનવામાં આવે જે કાર્ય કિયાની પછીથી થાય છે તે એનુ તાત્પર્ય એ પણ થઇ શકે કે કાર્ય ક્રિયા કાળમાં અવશ્ય થવું જ જોઈએ જે રીતે માતા અને પુત્રને કેઈ વિરોધ થઈ શકતું નથી એજ રીતે કાર્યને ઉત્પન્ન કરનાર યાને કાર્યની સાથે વિરોધ કઈ રીતે થઈ શકે? આથી એ માનવું જોઈએ , ક્રિયાકાળમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે ડરી જે કિયાના વિરામમા કાર્ય ઉત્પન્ન થાય એવું માનવામા આવે તો જે સમયે ક્રિયાને અનારભ હોય તે સમયે પણ કાર્ય કેમ થતું નથી ? કાર્યને ઉપરમ અને અનાર ભ આ બન્ને વાતે એકાઈક છે ચાહે ક્રિયાને ઉપરમ કહે उ०८४ Page #803 -------------------------------------------------------------------------- ________________ ६६४ उत्तराभ्ययनसूने वथाहि-तवमते यस्मिन् समये क्रियायाः सम्बन्धः, तदन्यसमये कार्यस्य सम्बन्धः इति नोपपद्यते, खदिरे हि वेदनक्रिया, पलाशे तु तत्कार्यभूतच्छेदः इति केनाप्यु. च्यमान न युज्यते । किंच-क्रियाकाले कार्य न भवति, किंतु पश्चाद् भवति, इति भवन्मते क्रिया उत्पत्स्यमानस्य कार्यस्य विन्नभूता भाति । यतः यावत् काल प्रिया प्रवर्तते वारति फाले कार्य नोत्परते, तस्मात् क्रिया सर्वानयंमूल स्यात् , ततो भव मते विपययज्ञानरतामेर मत्तिः स्यात् । अथ यदि क्रिया कार्य करोति, केवल तनिष्पत्तिमा क्रियाविरामे भवति, तेन क्रियायाः कार्यान्तरायत्व नापयेत, इति चेत्-उच्यते____ जहां क्रिया रोगी वहीं पर उसका कार्य होगा। अतः आप जो ऐसा कहते हो कि क्रियमाण के काल में कार्य नही और जो अनन्तर समय है वहा क्रियमाण वस्तु नहीं वह तो कृत का काल है, सो ऐसा कहना कैसे अच्छा माना जा सकता है ? __और भी-क्रिया के काल में कार्य नहीं होता है किन्तु वह पीछे से होता है इस प्रकार के कथन से यह बात भी साबित होती है कि क्रिया ही आगे उत्पन्न होने वाले कार्य में विघ्नभूत है, क्यों कि जब तक क्रिया होती रहती है तब तक तो वह कार्य होता नहीं है बाद में क्रिया की उपरति मे होता है। इसलिये मालूम पडता है कि आपक मत मे विपरीत ज्ञान की ही प्रवृत्ति होती है। . यदि "कार्य तो क्रिया ही करती है परन्तु कार्य की निष्पत्ति ही उसके विराम होने पर होती है इसलिये क्रिया में कार्य के प्रति अन्तराय नही आती है। ऐसा कहा जाय तो इस पर यही कहा जा सकता કે, ક્રિયામાણુના કાળમાં કાર્ય નહી અને જે અન તર સમય છે ત્યા ક્રિયમાણ વસ્તુ નહી એ તે કૃતને કાળ છે તે એવું કહેવું કઈ રીતે સારૂ માની શકાય - કિચ-કિયાના કાળમાં કાર્ય થતું નથી પરંતુ તે પછીથી થાય છે આ પ્રકારનું કહેવાથી એ વાત પણ સાબિત થાય છે કે, ક્રિયા જ આગળ ઉત્પન્ન થનાર કાર્યમાં વિદનભૂત છે કેમકે, જ્યાં સુધી ક્રિયા થતી રહે ત્યાં સુધી તે તે કાર્ય થતુ જ નથી એ પછી ક્રિયાની ઉપરતિમા થાય છે એથી માલુમ પડે છે કે, આપના મનમાં વિપરીત જ્ઞાનવાળાની જ પ્રવૃત્તિ થાય છે જે “કાર્ય તે કિયા જ કરે છે પરંતુ કાર્યની નિષ્પત્તિજ તેને વિરામ થવાથી જ થાય છે આ માટે ક્રિયામાં કાર્ય પ્રતિ અતરાય આવતું નથી ” Page #804 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ मा ९ श्रद्धादौर्लभ्ये क्रियमाणकृतविषयक विचार ६६७ काल एव कार्य भवति, न तु तदुपरमे । अत क्रियमाणमेन कृत भवतीति स्थितम् । किंच- यदि भान्मते क्रियान्तसमय एवाभिमतकार्य निप्पत्तिः, तत्रापि प्रथमसमयादारभ्य कार्यस्य कियताऽप्यशेन निप्पत्तिरेष्टव्या । अन्यथा कथमकस्मादन्तिमसमये सा निप्पत्तिर्भवेत् । उक्तञ्च - "आद्यतन्तुमवेशे च, नोत किंचिद् यदा पटे । अन्त्यतन्तुप्रवेशे च, नोत स्यान्न पटोदयः ॥ १ ॥ तस्माद्यदि द्वितीयादि - तन्तुयोगात् मतिक्षणम् । किंचित्किञ्चिदुत तस्य, यदुत तदुत हि तत् ॥ २ ॥ " इति ॥ उनके जितने भी इस लोकसनधी एव परलोकसनघी काम हैं वे सय विना कुछ किये ही सिद्ध हो जावेगे । परन्तु ऐसा तो होता नहीं है । इसलिये यह मानना ही पड़ता है कि क्रिया ही कार्य की करने वाली है, अर्थात् क्रिया काल में ही कार्य होता है । तथा - यदि आपके मतानुसार क्रिया के अन्तिम क्षण मे ही कार्य की निष्पत्ति होती है, तो भी आप को क्रिया के प्रथम समय से लेकर ही कार्य के थोडे २ अश की निष्पत्ति माननी होगी । अन्यथा अन्तिम समय मे कार्य की आकस्मिक निष्पत्ति कैसे होगी ? किन्तु नही होगी । इसलिये क्रिया के प्रत्येक क्षण मे कार्य का थोड़ा थोड़ा अश बनता है, अन्तिम समय मे कार्य पूर्णतया निष्पन्न होता है, ऐसा मानना ही चाहिये। कहा भी है यदि पट मे प्रथमतन्तु के प्रवेश होने पर पट का कुछ अंश का बुना जाना न माने तो अन्तिम तन्तु के प्रवेश होने पर पट के कुछ પરલેાક સ ખ ધી કામ છે તે બધા કાર્ય કર્યાં વગર જ સિદ્ધ થઈ જવાના પરતુ એમ ખનતુ નથી આથી એ માનવુ પડે છે કે, ક્રિયાજ કાર્ય કરવાવાળી છે. ક્રિયાકાળમા જ કાય થાય છે તથા-તે કદાચ આપના મત અનુસાર ક્રિયાની અતિમ ક્ષણમા જ કાર્યની નિષ્પત્તિ થાય છે તેા, પણુ આપે ક્રિયાના પ્રથમ સમયથી માડીને જ કાના થોડા થાડા અશની નિષ્પત્તિ માનવી પડશે એના વગર છેલ્લી ઘડીમા કાય ની આકસ્મિક નિષ્પત્તિ કઈ રીતે થાય ? ન જ થાય! આ માટે ક્રિયાની પ્રત્યેક ક્ષણમા કાર્યના ચેડા થાડા અશ બને છે અને અતિમ સમયે કાર્ય પૂર્ણ થતા તૈયાર થાય છે એવું માનવુ જ જોઈ એ કહ્યુ પલુ છે - કદાચ પટમા પ્રથમ તતુના પ્રવેશ થવાથી પટના વણાટનેા ઘેાડા પણુ ભાગ વણાયા ન માનવામા આવે તેા છેલ્લા તતુને વેશ થતા પટના ફાઈ Page #805 -------------------------------------------------------------------------- ________________ उत्तराम्ययनको क्रियाया अभाव , स यथा क्रियायाः परिममाती, तथा क्रियापा अनारम्भेऽपि । अथ यदि अक्रियया कार्य क्रियते, इति द्वितीयः पक्ष आश्रीयते, तहि हिमवन्मेरुसमुद्रादिषद् घटादयोऽप्यकता एव स्युः, तद्वत् तेपामपि कारणभूतक्रियामन्तरेणैर सद्धारापत्तेः । मोक्षार्थ तपास्वाध्यायादीनी विधान साधना व्यर्थ स्यात्, तव मते क्रियामन्तरेणैर सर्वकार्योत्पत्तेः । अतो भुवनपयातिनः सर्वऽपि लोका स्तूष्णींभावमाश्रित्य निम्धोगा निराकुलास्तिष्ठन्तु, क्रियारम्भमन्तरेणेर ऐहिकामुमिसालसमीहितसिद्धेः। न चा भाति, तस्मात् क्रियेर कार्यस्य की, क्रिया चाहे क्रिया का उपरम कहो या चाहे अनारम्भ को दोनों में कोई अर्थभेद तो है नहीं। भले ही शब्दभेद रहे । क्रिया का उपरम अर्थात् क्रिया का अभाव वह जेसा उसकी परिसमाप्ति में होता है उसी प्रकार उसकी अनारम्भ अवस्था में भी वह है। ___ अक्रिया कार्य को करती है यह दितीयपक्ष यदि स्वीकार किया जावे तो जिस प्रकार सुमेरुपर्वत हिमवान् पर्वत एव समुद्र आदि विना किये हुए ही हैं उसी प्रकार घटादिक भी विना किये हुए ही मान लेने पडेंगे, क्यों कि इनकी कारणभूत क्रिया के अभाव में भी सद्भूति तो देखी जा रही है। साधुओं को मोक्ष के लिये तप एव स्वाध्याय आदि का जो विधान है वह भी फिर व्यर्थ मानना चाहिये। क्यों कि आपके मन्तव्यानुसार क्रिया के विना ही समस्तकायों की उत्पत्ति का पक्ष स्वीकार किया जा रहा है। इसलिये आपका मान्यतानुसार तो समस्त तीनों लोक के जीवों को चुपचाप होकर ही यैठ रहना चाहिये-कुछ भी कामकाज नही करना चाहिये, क्योंकि અથવા અનારભ કહે બનનેમાં કોઈ અર્થ ભેદ નથી શબ્દમાં ભલે હેય ક્રિયાને ઉપરમ અર્થાત ક્રિયાને અભાવ તે જેમ એની પરિ સમાપ્તિમાં થાય છે, એજ રીતે એની આર ભ અવસ્થામાં પણ તે છે અક્રિયા કાર્યને કરે છે એ આ બીજે પક્ષ જે સ્વીકારવામાં આવે તો જે રીતે સુમેરૂ પર્વત હિમવાન પર્વત અને સમુદ્ર વગેરે વગર કયે થયેલ છે, એ પ્રકારે ઘટાદિકને પણ કર્યા વગર થયેલ માની લેવા પડે કેમકે, એની કારણ ભૂત ક્રિયાના અભાવમાં પણ સંભતિ તે લેવામાં આવે છે સાધુઓ માટે મોક્ષને મેળવવા તપ અને સ્વાધ્યાય વગેરે જે વિધાન છે તે પણ પછી વ્યર્થ માનવું જોઈએ કેમકે, આપના મ તવ્ય અનુસાર ફિયાના વગર જ સમસ્ત કાર્યોની ઉત્પત્તિને પક્ષ જે સ્વીકાર કરવામાં આવે છે આથી આપની માન્યતા અનુસાર તે ત્રણે લોકના જીએ ચુપચાપ થઈને બેસી રહેવું જોઈએ, કાઈ પણ કામકાજ ન કરવું જોઈએ કેમકે, એમના જેટલા આ લોક અને Page #806 -------------------------------------------------------------------------- ________________ प्रियशिनी टीका अ०३ गा० ९ श्रद्धादौलभ्ये क्रियमाणतविषयकविचार ६६९ अस्यानुमानमयोगधेत्यम्-यद् येनाविनाभृत न तत् एकान्तेन भिड्ते, यथा वृक्षत्वात् धवत्वम् । एव कृतत्वाग्निाभूत क्रियमाणत्वमपि कृतत्वाद् नैकान्ततो भिन्नमिति गोध्यम् । हे आर्य। एतत् प्रवचनरहस्य मन्यस्व । पुनस्ते स्थिनिराः प्रोचुः-- . आर्य ! क्रियमाण कृतमिति सर्वज्ञस्य वचन प्रमाणमेव । यत्तु भवता मोच्यतेसर्वज्ञोऽप्यनृत वदतीति, तत्सता न अवणीयम् , तत् सत्य वचन मा दूषय । अनेन दुष्कर्मणा ससारकानने भवतो भ्रमण मा भूत् , एकस्यापि जिनोक्तवचनस्योत्थापने जनो मिथ्यात्व लभते, तस्मादिद शीघ्रमालोचय । इसका साधक अनुमान इस प्रकार है-जो जिससे भिन्न होकर नहीं रहता वह उससे एकान्तत भिन्न नहीं होता, जैसे वृक्षत्व से धवत्व एकान्ततः भिन्न नही है। उसी प्रकार कृनत्व से एकान्तत. भिन्न हो कर क्रियमाणत्व भी नहीं रहता। ऐसा समझना चाहिये। अतः ' क्रियमाण कृतम्' यह भगवद्वचन सर्वथा सुसगत है । इसलिये हे आर्य! यह प्रवचन का रहस्य है इसको आप मानो। फिर उन स्थविरों ने कहा-आर्य । “क्रियमाण कृतम्" यह जो सर्वज्ञ भगवान् का वचन है वह प्रमाण ही है। इसलिये आप जो ऐसा कहते हैं कि "सर्वज्ञ भी झूठ बोलते हैं" सो आपका यह अवर्णवादरूप कथन सज्जनों को सुनने के योग्य नहीं हो सकता है। भगवान सर्वज्ञ का वचन तो त्रिकाल में भी दूपित नही होता है, इसे आप दूपित करने की कैसे चेष्टा करते है। जो इस प्रकार की दुश्चेष्टा करते हैं वे उससे उत्पन्न होनेवाले दुष्कर्म के प्रभाव से ससाररूपी कानन-अटवी એનુ સાધક અનુમાન આ પ્રકારનું છે-જે જેનાથી ભિન્ન બની નથી રહેતા તે તેનાથી એકાન્તત ભિન્ન દેતા નથી જેમ વૃક્ષથી તેના બીજા ભાગે એકાન્તત ભિન્ન નથી એજ રીતે કૃતત્વથી એકાત્તત ભિન્ન થતા ક્રિયમાણત્વ પણ २हेतु नथी से समान माथी “क्रियमाण कृतम् " मा भगवान क्यन સર્વથા સુસ ગત છે આ માટે તે આર્ય! આ પ્રવચનનું રહસ્ય છે તેને આપ માનો शथे स्थविशय यु-भाय। “क्रियामाण कृतम्" मा सर्व ભગવાનનું વચન છે તે પ્રમાણે જ છે આથી આપ જે એવું કહે છે કે, “સર્વજ્ઞ પણ જુહુ બોલે છે” આપનું એ અવર્ણવાદરૂપ વચન સનેએ સાભળવા એગ્ય નથી ભગવાન સર્વસનું વચને તે ત્રણકાળમાં પણ દૂષિત નથી હોત એને દૂષિત કરવાની આપ કઈ રીતે ચેષ્ટા કરી શકે? જે આ પ્રકારની બેટી ચેષ્ટા કરે છે, તે એનાથી ઉત્પન્ન થનાર દુષ્કર્મના પ્રભાવથી Page #807 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनमे ६६८ अनुमान प्रयोगथेत्यम् - यद्यस्या क्रियाया आघसमये न भरति तत्तस्या अन्त्यसमयेऽपि न भवति, यथा घटक्रियाया आदिसमये तु अनिष्पद्यमानः पटोsन्स्यसमयेऽपि न भवति, अन्यथा घटान्तसमयेऽपि पटोत्पत्तिः स्यादिति । एव च --- " यथा वृक्षो धवथेति न विरुद्ध मिथो द्वयम् । क्रियमाण कृत चेति न विरुद्ध तथोभयम् ॥ १ ॥ " इति ॥ भी अश का बुना जाना नही माना जा सकता और न पट की निष्पत्ति ही मानी जा सकती है । इसलिये द्वितीय आदि तन्तु के सयोग से प्रत्येक क्षण मे पट का कुछ न कुछ अश बुना ही जाता है, वह बुना हुआ पटाश पट ही है । इसका साधक अनुमान इस प्रकार है जो कार्य जिस क्रिया के आदि क्षण में नही होता है वह उसके अन्तिम क्षण मे भी नहीं होगा, जैसे घट क्रिया के आदि क्षण में न होता हुआ पट उस क्रिया के अन्तिम क्षण मे भी नहीं होता है। अन्यथा घट क्रिया के अन्तिम क्षण मे पट की भी उत्पत्ति होने लगेगी। इसलिये क्रिया के प्रत्येक क्षण में कार्य के कुछ न कुछ अश की निष्पत्ति होती है और अन्तिम क्षणमे वह कार्य पूर्ण होता है। इससे यह सिद्ध होता है कि क्रियमाण कृत ही है। इसमे एकान्ततः विरोध नही है । कहा भी हैजैसे वृक्ष और धव ये दोनों परस्पर विरुद्ध नहीं हैं, वैसे ही क्रिय माण और कृत भी परस्पर विरुद्ध नही है । પણ ભાગને વણાયેલા માનવામા ન આવે અને એથી પટનુ તૈયાર થવાનુ પણ માનવામા ન આવે આ માટે બીજા આઢિ તતુઓના સયાગથી પ્રત્યેક ક્ષણુમા પટના કાઈ ને કાઈ ભાગ વણાતા રહે છે, તેથી વણાયેāા ભાગ પણ પટના અશ જ છે આનુ સાધક અનુમાન આ પ્રકારનુ છે જે કાર્ય ક્રિયાની શરૂઆતમા થતું નથી તે એની અતિમ ક્ષણે પણ થતુ નથી જેમ ઘટ ક્રિયાની શરૂઆતમા, ન હેાનાર ઘટ એ ક્રિયાની અતિમ ક્ષણમા પણ હાતા નથી અન્યથા ઘટ ક્રિયાના અતિમ ક્ષણમા ઘટની પશુ ઉત્પત્તિ થવા લાગશે. આ માટે ક્રિયાની પ્રત્યેક ક્ષણમા કાર્યના કાઈ ને કાઇ અશની તૈયારી થાય છે અને અતિમ ક્ષણે તે કાય પૂર્ણ થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે ક્રિયમાણુ કુત જ છે આમા એકાન્તત વિરોધ નથી કહ્યુ પણ છેજેમ વૃક્ષ અને તેના ભાગામા પરસ્પર વિરૂદ્ધતા નથી તેવી જ રીતે ક્રિયમાણુ અને કૃતમા પણ પરસ્પર વિરાધ નથી Page #808 -------------------------------------------------------------------------- ________________ - - प्रियदर्शिनी टीका अ०३ गा ९ श्रद्धादोर्लम्ये क्रियमाणकृतविषयफविचार ६१ परिटता प्रियदर्शना जमाल्मुिनेर्वचः सत्य मन्यमाना वसतिं समागता । तया शग्यातरस्य ढङ्कायाऽग्रेऽपि तन्मत प्रोक्तम् ढडून मिथ्यात्वमुपगतेयमिति मत्वा तस्याः मतिमोधनायान्यदा चपाकाग्निमध्ये मृगाजनोद्वर्तनपरावर्तने कुर्वता तासन्नमदेशे स्वाध्याय कुर्वत्याः मियदर्शनायाः शाटिकामान्वभागेऽङ्गारः प्रक्षिप्तः । प्रियदर्शनया साच्या स्ववस्त्र दह्यमान दृष्ट्वा मोक्तम्-मम पख दग्धम् , कुम्भकारेणोक्तम्को भी अपने मत से परिचित कर दिया। प्रियदर्शना ने उसके मत को खूब सराहना की। उसे सत्य मानकर वह वापिस अपने स्थान पर लौट आई । सुदर्शना की जमालि के मत में श्रद्वा बढ़ गई । सुदर्शना ने जिस कुमार की शाला में वह ठहरी हुई थी उससे भी जमालि के मत के विषय में यातचीत की। ढककुमार ने प्रियदर्शना की बातचीत से यह जान लिया कि यह भी मिथ्यात्व की ओर झुक रही है। अतः इसे इस दुष्कर्मसे पीछे हटाना चाहिये । इस प्रकार के विचार से प्रेरित होकर उसने उसकी शाटिका के एक भाग में जय कि वह वही पर पास के स्थान में पैठी नई स्वाध्याय कर रही थी अगार रख दिया। अगार रखने में उसका अभिप्राय उसे समझाना मात्र था। जिस समय इसने उसकी शाटिकाके प्रान्त भागमें अगार प्रक्षिप्त किया था वह उस समय कुभारके अवाडा के बीच रखे हुए मिट्टी के वर्तनों को उलट पटल कर रहा था। सुदर्शना ने जब अपनी शाटिका को जलती हुई देखा तो कहने लगी कि मेरे नेसराय की चादर जल गयी है। प्रियदर्शना की बात सुनकर कुमार પિતાના મતથી વાકેફ કર્યા પ્રિયદર્શનાએ તેના મતની પ્રસંશા કરી અને તેને સત્ય માની તે પિતાના સ્થાન ઉપર પાછા ફર્યા પ્રિયદર્શનાની જમાલિના મતમાં શ્રદ્ધા દઢ બની જે કુભારની શાળામાં તે ઉતર્યા હતા તેને પણ જમાલીના મતના વિષયમાં વાતચિત કરી ઢકકુ ભારે પ્રિયદર્શનની આવી વાતચિતથી એ જાણી લીધું કે, આ સાવિ પણ મિથ્યાત્વની તરફ ઢળી રહ્યા છે આથી એને એ દુષ્કર્મથી પાછી વાળવા જોઈએ આ પ્રકારના વિચારથી પ્રેરિત બની, જ્યારે તે સાવિ તેની પાસેના સ્થાનમાં બેસી સ્વાધ્યાય કરી રહ્યા હતા ત્યારે તેમની ચાદરના એક ભાગમાં અગાર લગાડી દીધે અગાર લગાડવામાં તેને આશય તેમને સમજાવવા પુરતો જ હતા તેમની ચાદરના એક ભાગમાં અગાર લગાડીને તુરતજ તે કુ ભાર નિભાડામાં રાખેલા માટીના વાસણોને ઉલટ સુલટ ફેરવવા લાગી ગયો સાવિ પ્રિયદર્શનાએ જ્યારે પિતાની ચાદરને સળગતી જોઇ તે, કહેવા લાગ્યા કે, હે ! જે તારા પ્રમાદથી મારા નેસરાયની ચાદર બળી ગઈ ! પ્રિયદર્શનાની વાત સાભળી કુમારે કહ્યું કે, સાધવજી દામાનને Page #809 -------------------------------------------------------------------------- ________________ ६७० उत्तराध्ययनसूत्रे , तैः स्थपिरैः स्वशिष्यैरेवमुक्तोऽपि जमालिः स्वदुराग्रह न त्यक्तवान् । तदा त विहाय के चिन्मुनयो भगवतः श्रीमहावीरसंनिधौ गताः तत्र ये । केचिजमालेवचसि श्रद्धा कृतवन्तस्ते तत्रै जमालिमुनेरन्तिके स्थिताः। अथ मियदर्शना साधी सहस्रसाध्वीपरिता ग्रामानुग्राम विहरन्ती प्रसव शात् तत्र श्रावस्तीनगर्या ढकनाम्नः कुम्भकारस्य शालाया समायाता । सा जमालि वन्दितु समागता । जमारिमुनिस्तदग्रेऽपि स्वमत मरूपितवान् । तदनु सहस्त्रसाध्वीमें भ्रमण करते हैं, इसलिये आप इस दशा के पात्र न यने । हमारा सबका यही सानुरोध निवेदन है कि आप इस की आलोचना कर लें, ता कि जिनवचन के उत्थापनजनित मिथ्यात्व कर्म आपका निवृत्त हो जाय। इस प्रकार जमालि मुनि को उनके समस्त शिष्यों ने समझाया फिर भी उन्हो ने अपना दुराग्रह नही छोडा, शिष्यों ने जब देखा कि जमाला अपने दुराग्रह से पीछे नही मुड़ रहे है, तो उन्हो ने उन का साथ छोड़ दिया। कितनेक तो भगवान महावीर प्रभु के पास आगये और जिन्हें जमालि के वचनो मे श्रद्धा थी वे उन्ही के पास रहे। . प्रियदर्शना साध्वी भी सहस्र साध्वियों से परिवृत होती हुई ग्रामा नुग्राम विहार करती २ प्रसङ्गवशात् उस श्रावस्ती नगरी मे आई आर ढककुमार की शाला मे आकर ठहर गई। पश्चात् सशिष्या वह अपन -गुरु जमालि को वदना करने के लिये गई । जमालि ने सुदर्शना साचा સંસારરૂપી અટવીમાં ભ્રમણ કરે છે આ માટે આપ એ દશાને પાત્ર ન બની અમારૂ સઘળાનુ સાનુરોધ નિવેદન છે કે, આપ તેની આલોચના કરી ત્યા કે જેથી જીનવચનના ઉત્થાપન જનીત મિથ્યાત્વ કર્મ આપના નિવૃત્ત બની જાય આ પ્રકારે જમાલિ મુનિના સમસ્ત શિષ્યએ તેમને સમજાવવા છતા પણ પિતાનો દુરાગ્રહ છોડ નહી શિષ્યોએ જાણ્યું કે, જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા હટતા નથી ત્યારે તેઓએ તેમને સાથ છોડી દીધી કેટલાક તો ભગવાન મહાવીર પ્રભુ પાસે પહોચી ગયા અને જેમને જમાલિના વચને ઉપર શ્રદ્ધા હતી તે જમાલિની સાથે રહ્યા | પ્રિયદર્શના સાધવી પણ પિતાની એક હજાર સાદેવીઓ સાથે એકત્રિત રીતે રામાનુગ્રામ વિહાર કરતા કરતા પ્રસ ગવશાત શ્રાવસ્તી નગરીમાં પધાર્યો અને ઢક કુભારની શાળામાં ઉતર્યા આ પછી પિતાની શિષ્યાઓ સાથે I પિતાના ગુરુ જમાલિની વદના કરવા ગયા જમાલિએ પ્રિયદર્શના સાધ્વીને પણ Page #810 -------------------------------------------------------------------------- ________________ प्रियवर्धिनी टीका अ० ३ गा०९ जमालिं प्रति गौतमस्य प्रश्न ६३ ___ ततः सपरिवारा सा, गतशेपाः साधवश्च दुर्मत जमालिमुनि परित्यज्य चम्पानगर्या भगरतः श्रीमहावीरस्य सनिधौ गताः । ___वतः खलु स जमालिमुनिरन्यदा कदाचिद् रोगावङ्केभ्यो विमुक्त सन् हृष्टतुष्टो जातः । तदनन्तर श्रावस्तीनगर्याः कोष्ठकोद्यानात् प्रतिनिष्क्रम्य पूर्वानुपूर्व्याचरन् ग्रामानुग्राम द्रान् चम्पानगर्या भगवत्संनिधौ समागतः । स अमण भगवन्त श्रीमहावीर वदित्वा नमस्कृत्यैवमनवीर-भगवन् ! यथा भवतः शिष्या बहवश्छद्मस्था एव पृथग विहरन्ति परलोक गताच, तादृशो नाहमस्मि, यतोऽह सम्माप्तकेरलज्ञानदर्शनो जिनोऽहन्नस्मि। ___एव जमालिमुनिना प्रोक्ते सति गौतमस्वामी त पृच्छति-जमाले ! केवलीजातोऽसि चेत् तदा द्वयोः मन्नयोरुत्तर वद-"शाश्वतो लोकः, किंवा अशाश्वतो लोकः ?, शाश्वतो जीवः किं वा अशाश्वतो जीवः ।, इसके बाद वह साध्वी जमालि के पास से वापिस आकर वह तथा जो साधु उनके पास थे वे भी उनसे जुदे होकर चपानगरी में भगवान् श्री महावीर के पास में आगये । धीरे २ जमालिमुनि भी रोग एव आतकों से विमुक्त होकर शरीर से नीरोगहो गये । बाद में उन्हों ने श्रावस्ती नगरी के कोष्ठक उद्यान से प्रस्थान कर दिया और ग्रामानुग्राम विचरण करते हुए वे महावीर प्रभु के समीप आये। भगवान् को चना एव नमस्कार कर बोले -भगवान् ! जैसे आपके अनेक शिष्य छमस्थ अवस्था में परलोक को प्राप्त हुए हे वैसा मैं नही है। मुझे केवल ज्ञान एव केवलदर्शन प्राप्त हो चुका है अतः मै अर्हत जिन हो गया है। આ પછી તે સાધ્વી જમાલીની પાસેથી પાછા ફર્યા અને જમાલિ પાસે જે સાધુ બાકી રહ્યા હતા તે પણ જમાલિથી જુદા પડી ચ પાનગરીમાં ભગ વાનશ્રી મહાવીર સ્વામીની પાસે પહોચી ગયા ધીરે ધીરે જમાલી મુનિ પણ રેગ અને આત કોથી મુક્ત બની ગયા શરીર પણ તદુરસ્ત બની ગયુ બાદમાં તેઓએ શ્રાવસ્તીનગરીના કાષ્ટક ઉદ્યાનમાથી પ્રસ્થાન કર્યું, અને પૂર્વાનુમૂવી પદ્ધતિ અનુસાર પ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા તે મહાવીર પ્રભુની પાસે પહોચ્યા ભગવાનને વેદના અને નમસ્કાર કરી કહ્યું, ભગષની જેમ આપના અનેક શિષ્ય છદ્મસ્થ અવસ્થામાં પરલોકને પ્રાપ્ત થયા છે તે હું નથી કારણ કે મને તે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ ચુકેલ છે આથી હું અહં ત જીન થઈ ગયે છુ Page #811 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર उत्तरायाचे है,साधि ! दह्यमान दग्धमिति न मन्यते भवती कि पुनरुच्यते दग्धमिति । एर कुम्भकारवचो निशम्य प्रियदर्शना साधी विगलितमिथ्यादर्शना पाह-अहो! देवानुमिय ! भवता-मम सम्यक् मतिबोधः प्रदत्तः । अत पर तया जगत्कल्याणकर जिनवचन प्रमाणम् , इति निश्चित्य तदने मिथ्यादुष्कृतं दत्तम् । याऽसौ प्रियदर्शना साधी सहससाधीपरिवृता पुनर्जमालिमुनेः सनिधी गत्वा जिनमतानुयायिनीयुक्तीः मानोचत् । तद्वचनैरपि जमाल्मुिनि स्वदुराग्रह न त्यक्तवान् सुगन्धिद्रव्यवासनैरपि लशुनो दुर्गन्धमित्र । ने कहा कि साध्वीजी ! दद्यमान को आप दग्ध तो मानती नहीं हैं, फिर आप 'शाटिका जल गई। ऐसा क्यों कहती है ? इस प्रकार कुमार के वचन को सुनकर प्रियदर्शना साध्वी का मिथ्यात्वरूप तिमिर नष्ट हो गया। फिर वह बोली अहो देवानुप्रिय! आपने मुझे अच्छा प्रतियोध दिया। इस के बाद उस प्रियदर्शना ने जगत्कल्याणकारक जिनवचन को प्रमाण मानकर उस कुमार के सामने ही अपने मिथ्यात्व की आलोचना करलो। हजार साध्वियों से परिवृत होकर पुनः प्रियदर्शना साध्वी जमालि के समीप पहुंची और जिनमत मे लाने के लिये उसने उसके सामने अनेक जिनमतपोपक युक्तियों का प्रदर्शन किया परन्तु जमालि अपने दुराग्रह से लेशमात्र भी विचलित नही हुआ । सच बात है लहसुन को हजारों सुगधित द्रव्यों के बीच मे रख भी दिया जाय तो भी वह अपनी स्वाभाविक दुर्गध का परित्याग नहीं करता है। આપ દગ્ધ તે માનતા જ નથી તે પછી આપ આવું કેમ કહે છે? આ પ્રકારનું કુભારનુ વચન ન સાભળીને પ્રિયદર્શના સાધ્વીનું મિથ્યાત્વરૂપી અ દારૂ નાશ પામ્યુ અને તે બોલ્યા, અહો દેવાનુપ્રિય! આપે મને સારો પ્રતિબંધ આપો આ પછી પ્રિયદર્શનાએ જગત કલ્યાણ કારક જીન વચનને પ્રમાણ માની એ કુભારની સામે જ પિતાના મિથ્યાત્વની આલોચના કરી ( હજાર સાધ્વીઓથી પરિવૃત થઈને ફરીથી પ્રિયદર્શના સાધ્વી જમાલિની પાસે પહેચ્યા અને તેને જનમતમાં લાવવા માટે તેમણે અનેક રીતે પ્રયત્ન કર્યો પરંતુ જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા ન રહ્યા સાચી વાત છે કે, લસણુને હજારે સુગંધિત દ્રવ્યની વચમાં રાખો તે પણ તે પિતાની સ્વભાવિક દુધને ત્યાગ કરતુ નથી Page #812 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका म० ३गा ९ जमालेमरणम् तवतिविषये गौतमप्रश्नच ६७५ ततो जमालिर्भगवद्वचन श्रुत्लाऽपि दुराग्रहवशात् तर श्रद्धा न कृतवान् । भगपतोऽन्तिकाद् विनिर्गत्य भूमौ स्वच्छन्दं विचरति । निवत्यात् बहुभिः कुमतोतिमिर्लोकान् कुतर्क प्रतिगोधयति । एवं जमारिबहुवत्सरान् श्रामण्य पालयित्या प्रान्तेऽर्धमासिकी सलेखना कृत्वा तदतिचारमनालोच्य मृतः । स तदनु पठे देवलोके किल्विपिकदेवो जातः । एकदा गौतमस्वामी भगान्त पृष्टवान्-भदन्त ! जमालिरुग्रतपा जासीत्, स का गति गत ? । भगानाह-स पष्ठे क्ल्पे किल्लिपिक देवो जातः । गौतम ग्राह इस प्रकार भगवान् के वचन सुनकर भी दुराग्रह के वश से जमालि ने अपना कदाग्रह नहीं गेड़ा-भगवान् के वचन में श्रद्धा नही की। वहा से विहार कर अब वह स्वच्छदरूप से देशोदेश विहार करने लगे, और भी अनेक कुयुक्तियों द्वारा लोकों को कुतर्क का उपदेश करने लगे। इस प्रकार अनेक वर्षों तक जमालि ने श्रवण अवस्था का पालन किया। अन्त में पन्द्रह १५ दिन की सलेखना धारण करके वे मर गये। मरते समय भी इन्हों ने अतिचारों की आलोचना नहीं की इसलिये मरकर यह छठवे देवलोक मे फिल्विपिक जाति के देव हुए। एक समय की बात है कि गौतमस्वामी ने प्रभु से पूछा-भगवन् ! जमालि मर कर किस गति को गया है, भगवान ने कहा कि वह छठवें देवलोक मे किल्विपिक जाति का देव हुआ है। गौतम ने આ પ્રકારના ભગવાનના વચન સાંભળીને પણ દુરાગ્રહને વશ બનેલ જમાલિએ પિતાને કકકોજ ખરે” એ વૃથા હઠાગ્રહ ચાલુ રાખ્યું અને ભગવાનના વચનમાં શ્રદ્ધા ન કરી ત્યાથી વિહાર કરીને જમાલિ સ્વછદ રૂપથી દેશ દેશમાં વિહાર કરવા લાગ્યા પોતે જ્યા જ્યા વિહાર કર્યો ત્યાં ત્યાં અનેક કુતર્કોથી લોકોને ઉપદેશ આપવા માડ આ રીતે ઘણા વર્ષો સુધી જમાલિએ શ્રમણ અવસ્થાનું પાલન કર્યું અને દર દિવસની સલેખને ધારણ કરી તેમણે દેહ છેડો મરતી વખતે પણ તેમ અતિચારેની આલોચના ન કરી આથી મરીને તે છઠ્ઠા દેવલોકમાં કિત્વિક જાતિના દેવ થયા એક સમયે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે, ભગવદ્ ! જમાલિ ઉગ્ર તપસ્વી હતા, તેઓ મરીને કઈ ગતિમા ગયા છે? ભગવાને કહ્યું કે, તે છઠ્ઠા દેવલોકમા કિવિપક જાતિના દેવ થયેલ છે પ્રભુની વાત સાંભળી કરી ગૌતમ Page #813 -------------------------------------------------------------------------- ________________ ६७४ WERTROU अथाऽसौ तदुत्तर दातुमशक्तः सन् मौनमाश्रयत् । ततो भगवान् जमालिमाहजमाले ! अस्य प्रश्नस्योत्तर दातु छमस्था अपि सहस्रशिष्या मम समर्थाः सन्ति यथा - अहम्, किंतु ते एवं न वदन्ति, यथा त्व वदसि । इदमुत्तरं जानीहिलोको जीवश्च सदा शाश्वतः, अशाश्वतोऽपीति । तथाहि - द्रव्यरूपेण लोकः शाश्वत उच्यते, प्रतिक्षण पर्यायपरिवर्तनेन तु अशाश्वतः । द्रव्यरूपेण जीवोऽपि शाश्वतः कथ्यते । देवमनुष्यतिर्यङ्नरकपर्यायपरावृत्त्या तु अशाश्वत उच्यते । । जमालि मुनि ने जय ऐसा कहा तब गौतमस्वामी ने उनकी बात सुनकर उनसे कहा है जमालि ! तुम यदि केवली हो गये हो तो हमारे दो प्रश्नों का उत्तर दो-वोलो लोक शाश्वत है कि अशाश्वत है ? जीव शाश्वत है कि अशाश्वत है ?, गौतम के इन प्रश्नों का जब उनसे कोई उत्तर नही बना तो वह चुपचाप हो गये, उनको चुप देखकर भगवान् ने जमालि से कहा- हे जमालि ! देखो इन प्रश्नों के उत्तर देने के लिये मेरे हजार शिष्य समर्थ हैं तो भी वे ऐसा नही कहते हैं जैसा कि तुम कहते हो। इन प्रश्नों का उत्तर इस प्रकार है-जीव एव लोक सदा शाश्वत भी है एव अशाश्वत भी है । द्रव्यरूप से लोक शाश्वत कहा गया है । प्रतिक्षण पर्यायों के परिवर्तन से अशाश्वत भी कहा गया है। इसी तरह द्रव्यदृष्टि से जीव भी शाश्वत, एव पर्यायदृष्टि से देव मनुष्य तिर्यञ्च एव नरक पर्यायों के परिवर्तन की अपेक्षा से अशाश्वत जानना चाहिये। જમાલિ મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગૌતમ સ્વામીએ તેની આ વાત સાભળી તેને કહ્યુ, હૈ જમાલિ! તમે એ કેવળી થઈ ગયા હૈ તા અમારા એ પ્રશ્નોના જવાખ આપે। કહેન્લાક શાશ્વત છે? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર જમાલિથી આપી શકાય નહીં અને તે ચુપ થઈ ગયા ત્યારે તેને ચુપ જોઇ ભગવાને કહ્યુ, જમાલિ ! જુએ આ પ્રશ્નોને ઉત્તર આપવા માટે મારા એક હજાર શિષ્યા સમ છે તે પણ તેએ એવુ કહેતા નથી કે જેવુ તમે કહેા છે! એ પ્રશ્નોના ઉત્તર આ પ્રકારનેા છે–જીવ અને લેક સદા શાશ્વત છે અને અશાશ્વત પણ છે દ્રવ્યરૂપથી લેાક શાશ્વત કહેવાય છે, પ્રતિક્ષણ પાંચાના પરિવતનથી અશાશ્વત પણ કહેવાય છે આ રીતે દ્રવ્ય દૃષ્ટિથી જીવ પણ શાશ્વત છે અને પર્યાયષ્ટિથી-દેવ, મનુષ્ય, તિર્થં સ્થ્ય અને નરક પર્યા ચાના પરિવર્તનની અપેક્ષાથી-અશાશ્વત જાણવુ જોઈએ Page #814 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ तिष्यगुप्तस्य नियत्वे कारणम् ૭ तदा राजगृहे नगरे गुणशिले उद्याने चतुर्दशपूर्वधरोवसुनामक आचार्यः समागतः । तस्य विष्यगुप्तो नाम शिष्य आसीत् । स पूर्वाध्ययनतत्परः कस्मिंश्रित् समये आत्मप्रपादनामक सप्तम पूर्व पठति, आत्मप्रनादनामक पूर्वमधीयानस्य विप्यगुप्तमुनेरय मूत्रालापकः समायातः, तद् यथा— " एगे भते जीनपएसे जीवेत्ति वत्तव्य सिया ? णो इणट्ठे समट्टे । एव दो तिष्णि० जाव दस सखेज्जा । असखेज्जा भते ! जीवपएसा जीवति वतव्व सिया ? णो इणट्टे समट्ठे । एगपणे विण जीवे नो जीवेत्ति वतव्व सिया | से केण अद्वेण ? जम्हा ण कसिणे पडिपुण्णे लोगागासपएस तुल्ले जीवे जीवेत्ति वचन्व सिया १, से तेणžर्ण " इति ॥ अद्वितीय निवतिष्यगुप्तकी कथा कही जाती है, वह इस प्रकार से हैभगवान् महावीर को केवलज्ञान की उत्पत्ति होने पर जब सोलह १६ वर्ष व्यतीत हो गये तथ राजगृह नगर में गुणशिलनामक उद्यान में चौदह पूर्वधारी वसु नाम के आचार्य आये । इनके शिष्य तिप्यगुप्त नाम के थे । ये पूर्वो के अध्ययन करने में तत्पर थे, किसी समय जब ये सातवा आत्मप्रवाद पूर्व पढ़ रहे थे उस समय इनको उसका यह सूत्रालापक पढने में आया, वह यह है “एगे भते जीवपए से जीवेत्ति वत्तव्व सिया ? णो इणट्टे समट्टे । एव दो तिणि० जाव दस सखेज्जा असखेज्जा भते ! जीवपऐसा जीवेत्ति वत्तच सिया ? णो इणठ्ठे समहे । एगपएसूणे विण जीवे नो जीवेत्ति वत्तव्य सिया ? से केण अद्वेग ? जम्हा ण कसिणे पडिपुण्णे હવે ખીજા નિદ્ભવ તિષ્યગુસની કથા કહેવામા આવે છે તે આ પ્રકારની છે – ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાને જ્યારે સેાળ વર્ષ વીત્યા ત્યારે રાજગૃહ નગરમાં ગુરુશિલ નામના ઉદ્યાનમા ચૌદપૂર્વના ધારક એવા વસુ નામના આચાય આવ્યા એમને તિષ્યગુપ્ત નામના શિષ્ય હતા તે પૂર્વાંના અધ્યયન કરવામા તત્પર હતા ! એક સમય જ્યારે તે સાતમુ આત્મપ્રવાદ પૂર્વ ભણી રહ્યા હતા એ વખતે એને સાતમા પૂર્વનું સૂત્રાલાપક વાંચવામાં આવ્યુ તે આ છે- " एगे भते जीवपएसे जीवेत्ति वत्तन्त्र सिया ? णो इणट्ठे समट्टे । एवं दो तिण्णि० जाव दस सखेज्जा असखेज्जा भते ! जीवपएसा जीवेत्ति वत्तव्य सिया' गो इणट्ठे समट्ठे । एगपएसूणे विण जीवे तो जीवेत्ति वत्तन्त्र सिया ? से केण अद्वेण ? जम्हाण कसिणे Page #815 -------------------------------------------------------------------------- ________________ - ६७६ उत्तराध्ययनको कथ घोरतपस्विनस्तस्य सा गतिः ? भगवानाह-निहवत्वेन, धर्माचार्यादेविरोधाद् तीरतपश्चरणशीलोऽप्यसौ तां गति माप्तवान् । पुनगौतमः माहस्वामिन् ! स ततश्चयुत्वा क यास्यति ?, भगनानाइ-ततम्च्युतोऽसौ तिर्यमनुष्यनारक-देवरूपेषु चतुर्गतिफ-ससारेषु दीर्घकाल भ्रमित्वा चिरेण सिद्धि प्राप्स्यति । जमालिषद् बहूना मुनीना श्रद्धापगता भवतीति श्रद्धा दुर्लमेति बोध्यम् ।। इति प्रथमनिहवजमालिदृष्टान्तः ॥ १॥ अथ द्वितीयनिहवतिष्यगुप्त दृष्टान्तः प्रोच्यतेभगवतः श्रीमहावीरस्वामिनः केवलज्ञानोदयकालादारभ्य पोडशवर्षाण्यतीतानि प्रभु की बात सुनकर कहा कि भगवन् ! वह तो उग्रतपस्वी था उसकी इतनी छोटी गति क्यों हुई है। प्रभु ने कहा वह निहव -जिन वचनों का अपलापक-होने से अपने धर्माचार्य आदि से भी वह उग्र विरोध रखता था इसलिये तपस्वी होने पर भी उसने इस गति को प्राप्त किया है । गौतम ने फिर प्रभु से कहा-भगवन् ! वह वहा से च्यवकर अब कहा जायगा ? भगवान ने कहा वह वहां से च्यवकर तिर्यञ्च मनुष्य नारकदेवरूप चतुर्गतिक ससार मे दीर्घकालतक भ्रमण कर बहुत काल के बाद सिद्धि को प्राप्त करेगा। जमालि की तरह अनेक मुनियों की भी श्रद्वा हट जाती है इसलिये श्रद्धा दुर्लभ है ऐसा समझना चाहिये। इस प्रकार यह प्रथमनिहव जमालि का दृष्टान्त हुआ॥ १ ॥ સ્વામીએ પૂછયું, ભગવતી તે તે ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ? પ્રભુએ કહ્યું, તે નિવ-જીના વચનોના અપલાયક થવાથી પોતાના ધર્માચાર્યને પણ તેણે વિરોધ કરેલે આથી દીર્ધતપસ્વી હોવા છતા પણ તેણે એ ગતિ પ્રાપ્ત કરી છે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, ભગવતી તે ત્યાથી ઍવીને હવે કયા જશે? ભગવાને કહ્યું, તે ત્યાંથી આવીને તિર્યંચ, મનુષ્ય નરકદેવરૂપ ચતુતિક સંસારમાં ભ્રમણ કરી ઘણું કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુર્લભ છે એવું સમજવું જોઈએ આ રીતે એ પ્રથમ જમાલિ નિહ્નવદષ્ટાન્ત પૂરુ થયુ છે . Page #816 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ तिष्यगुप्तस्य निद्ववत्ये कारणम् ६७ वदा राजगृहे नगरे गुणशिले उद्याने चतुर्दशपूर्वधरोबसुनामक आचार्यः समागतः । तस्य विष्यगुप्ता नाम शिष्य आसीत् । स पूर्वाध्ययनतत्परः कस्मिंश्चिव समये आत्मप्रसादनामफ सप्तम पूर्व पठति, आत्मप्रवादनामक पूर्वमधीयानस्य तिप्यगुप्तमुनेरय नालापफः समायातः, तद् यथा____“एगे भते जीनपएसे जीवेत्ति वत्तव्य सिया ? णो इणढे समढे । एव दो तिष्णि० जाव दस सखेज्जा। असखेज्जा भते ! जीपएसा जीवत्ति वत्तव्य सिया ' णो इणटे समढे। एगपएमूणे वि ण जीवे नो जीवेत्ति वत्तव्य सिया। से केण नटेण ? जम्हा ण कसिणे पडिपुण्णे लोगागासपएसतुल्ले जीवे जीवेत्ति वत्तव्य सिया ?, से तेणटेणं " इति ॥ __ अय द्वितीय निहवतिष्यगुप्तकी कथा कही जाती है, वह इस प्रकारसे है - भगवान महावीर को केवलज्ञान की उत्पत्ति होने पर जय सोलह १६ वर्ष व्यतीत हो गये तर राजगृह नगर में गुणशिलनामक उद्यान में चौदह पूर्वधारी वसु नाम के आचार्य आये। इनके शिष्य तिष्यगुप्त नाम के थे। ये पूर्वो के अध्ययन करने में तत्पर थे, किसी समय जब ये सातवा आत्मप्रवाद पूर्व पढ़ रहे थे उस समय इनको उसका यह सूत्रालापक पढने में आया, वह यह है “एगे भते जीवपएसे जीवेत्ति वत्तव्य सिया? णो इणद्वे समझे। एव दो तिणि जाव दस सखेज्जा असखेज्जा भते! जीवपऐसा जीवेत्ति वत्तव्य सिया' णो इणठे समहे। एगपएसूणे वि ण जीवे नो जीवेत्ति वत्तव्य सिया? से केण अद्वैण' जम्हा ण कसिणे पडिपुणे હવે બીજા નિવ તિષ્યગુમની કથા કહેવામાં આવે છે તે આ પ્રકારની છે - ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાને જ્યારે સોળ વર્ષ વીત્યા ત્યારે રાજગૃહ નગરમાં ગુણશિલ નામના ઉદ્યાનમાં ચૌદપૂર્વના ધારક એવા વસુ નામના આચાર્ય આવ્યા એમને તિષ્યગુપ્ત નામના શિષ્ય હતા તે પૂર્વેના અધ્યયન કરવામાં તત્પર હતા ! એક સમય જ્યારે તે સાતમું આત્મપ્રવાદ પૂર્વ ભણી રહ્યા હતા એ વખતે એને સાતમા પૂર્વનું સૂત્રાલાપક વાચવામાં આવ્યું તે આ છે – " एगे भते जीवपएसे जीवेत्ति वत्तव्य सिया? णो इणढे समट्टे ! एवं दो तिष्णि. जाव दस संखेज्जा असखेजा भते 'जीवपएसा जीवेत्ति वत्तव्य सिया' णो इण२ समटे। एगपएसूणे विण जीवे नो जीवेत्ति वत्तव्य सिया ' से केण अद्रुण ? जम्हाण कसिणे Page #817 -------------------------------------------------------------------------- ________________ . उत्तराध्ययनले कथ घोरतपस्विनस्तस्य सा गतिः ? भगवानाह-निकरत्वेन, धर्माचार्यादेविरोधाद् तीरतपश्चरणशीलोऽप्यसो तां गतिं माप्तवान् । पुनीतमः पाहस्वामिन् ! स ततश्चयुत्वा फ यास्पति', भगनानाइ-ततश्च्युतोऽसौ तियड्मनुष्यनारक-देवरूपेषु चतुर्गतिक-ससारेषु दीर्घकाल भ्रमित्या चिरेण सिद्धि प्राप्स्यति । जमालिवद् बहूना मुनीना अदापगता भवतीति श्रद्धा दुर्लभेति बोध्यम् । इति प्रथमनिहवजमालिदृष्टान्तः ॥१॥ अब रितीयनिवतिष्यगुप्त दृष्टान्तः प्रोच्यतेभगवतः श्रीमहावीरस्वामिनः केवलज्ञानोदयकालादारभ्य पोडशवर्षाण्यतीतानि प्रभु की बात सुनकर कहा कि भगवन् ! वह तो उग्रतपस्वी था उसकी इतनी छोटी गति क्यों हुई है। प्रभु ने कहा वह निहव -जिन वचनों का अपलापक-होने से अपने धर्माचार्य आदि से भी वह उग्र विरोध रखता था इसलिये तपस्वी होने पर भी उसने इस गति को प्राप्त किया है। गौतम ने फिर प्रभु से कहा-भगवन् ! वह वहा स च्यवकर अव कहा जायगा ? भगवान् ने कहा वह वहा से च्यवकर तिर्यच्च मनुष्य नारकदेवरूप चतुर्गतिक ससार मे दीर्घकालतक भ्रमण कर बहुत काल के बाद सिद्धि को प्राप्त करेगा। जमालि की तरह अनेक मुनियों की भी श्रद्धा हट जाती है इसलिये श्रद्धा दुर्लभ है ऐसा समझना चाहिये। इस प्रकार यह प्रथमनिहव जमालि का दृष्टान्त हुआ॥१॥ સ્વામીએ પૂછ્યું, ભગવતી તે તે ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ? પ્રભુએ કહ્યું, તે નિહવર્જીન વચનના અપક્ષાપક થવાથી પોતાના ધર્માચાર્યને પણ તેણે વિરોધ કરેલ આથી દીર્ઘતપસ્વી હોવા છતા પણ તે એ ગતિ પ્રાપ્ત કરી છે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, ભગવતી તે ત્યાથી ચવીને હવે કયા જશે? ભગવાને કહ્યું, તે ત્યાથી ચ્યવીને તિય , મનુષ્ય નરકદેવરૂપ ચતુગતિક સંસારમાં ભ્રમણ કરી ઘણા કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુર્લભ છે એવું સમજવું જોઈએ આ રીતે એ પ્રથમ જમાલિ નિકૂવદષ્ટાન્ત પૂરુ થયુ Page #818 -------------------------------------------------------------------------- ________________ त्रिपवशिनी टीका अ.३ गा ९ जीविषये धर्माचायतिप्यगुप्तयो सपाद ६७९ खल जीवो न भवति, "एगे भते ! जीवपएसे " इत्याद्यालापके निपिद्धत्यात् । एव यावदकेनापि प्रदेशेन हीनो जीवो न भाति, अत्रैवालापके प्रविपिद्धत्वात् । यावन्तो जीवस्य प्रदेशा- सन्ति, तेष्वेकस्यापि प्रदेशस्य न्यूनत्वेऽवशिष्टजीवप्रदेशा जीवव्यपदेश न लभन्ते । उने वस्तुनि पूर्णव्यपदेशो न भवति । यावन्तः प्रदेशा लोफाफाशस्य सन्ति, तनुल्या असरयाता निरवशेषप्रदेशजीवस्य सन्ति । तस्मात येन केनापि चरमपदेशेन स जीव परिपूर्णः क्रियते स एव प्रदेशो जीव , न तु शेषप्रदेशाः, एतत्सूत्राऽऽलापफ मामाण्यात् । इत्येव विरुद्धमय प्रतिपन्नस्तिप्यगुप्तमुनिर्धर्माचार्यमवगीत-योकेनापि प्रदेशेन विहीनाः सकला अपि जीवपदेशा दो तीन आदि सख्यात असख्यात प्रदेश जीव नहीं है क्यों कि "एगे भते! जीवपएसे" इस आलापक में इसका निषेध किया गया है। इसी तरह एक भी प्रदेश से हीन भी जीव नहीं होता है यह बात भी इसी आलापक में प्रतिपेध करने में आई है। तात्पर्य इसका यह है कि जितने जीव के प्रदेश होते हैं उनमें से यदि एक भी प्रदेश कम हो तो वह जीव नहीं हो सकता है । अर्थात्-उसके अवशिष्ट प्रदेश जीव नहीं कहलासकते हैं। वस्तु में यदि जरा सी भी कमी हो तो वह पूरी वस्त कसे कही जा सकती है। जितने प्रदेश लोकाकाश के हैं उतने ही प्रदेशअसरयात प्रदेश-एक जीव के हैं इसलिये जिस किसी अन्तिम प्रदेश से वह जीव परिपूर्ण होता माना जाता है वही अन्तिम प्रदेश जीव है। अवशिष्ट प्रदेश जीव नहीं है, क्यों कि इसमें यही सूत्रालापक प्रमाणभूत है। इस प्रकार अपनी कल्पना से विरुद्ध अर्थ को कल्पित कर तिष्यगुप्त म -"एगे भते ! जीवपएसे" से मादा५४मा तन निषेध उखामा આવેલ છેઆ રીતે એક પણ પ્રદેશથી જીવ હીન પણ થતો નથી. આ વાત પણ આલાપકમાં પ્રતિષેધ કરવામાં આવી છે એનું તાત્પર્ય એ છે કે, જીવના જેટલા પ્રદેશ હોય છે એમાવી જે એક પણ પ્રદેશ એ છે હોય તો જીવ થઈ શકતો નથી અર્થાત તેને અવરિષ્ટ પ્રદેશ જીવ કહેવાતા નથી. વસ્તુમાં જે જરા પણ ઓછપ હોય તે તે પુરી વસ્તુ કહેવાતી નથી કાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ, અસ ખ્યાત પ્રદેશ એક જીવના છે આથી જે કઈ અતિમ પ્રદેશથી તે જીવ પરિપૂર્ણ થતા માનવામાં આવે છે તે જ અતિમ પ્રદેશ જીવ છે અવશિષ્ટપ્રદેશ જીવ નથી કેમકે તેમાં એજ સૂવાલાયક પ્રમાણભૂત છે આ રીતે પોતાની કલ્પનાથી વિરૂદ્ધ અને કલ્પિત કરી તિષ્યગુપ્ત Page #819 -------------------------------------------------------------------------- ________________ ६७८ तिरायपनले । छाया-एको भदन्त ! जीपपदेशो जीव इति वक्तव्य स्यात् १ नो भययर्थः समर्थः । एव द्वौ यो० यावद् दश सख्यावा । असख्याता भदन्त ! जीवप्रदेसा जीव इति वक्तव्य स्यात् १ नो अयमः समः। एकपदेशोनोऽपि वलु जीवो नो जीव इति वक्तव्य स्यात् ? असौ केनार्थेन ? यस्मात्खलु कृत्स्नः प्रतिपूर्णी लोकन काशप्रदेशतुल्यो जीवो जीर इति वक्तव्य स्यात् ? असो तेनार्थेन " इति । अमु चालापफमधीयानस्य "कस्यापि नयस्येदमपि मत, न तु सर्वनयानाम्।" इत्येवमजानतस्तिष्यगुप्तमुनेमिथ्यायोदयाद् दर्शनविपर्यासः सजातः। तदा जीव मदेशविपये तस्येत्य मतिर्जाता-एक-द्वि-ज्यादयः सख्येयाः असख्येयाः प्रदेशाः लोगागासपएसतुल्ले जीवे जीवेत्ति वत्तव्व सिया? से तेणटेण" इति। छाया-एको भदन्त ! जीवप्रदेशो जीव इति वक्तव्य स्यात् ' नो अयमर्थः समर्थे । एव दो प्रयो यावद् दश सख्याताः असख्याताः भदन्त ! जीवप्रदेशा जीव इति वक्तव्य स्यात् ? नो अयमर्थ समर्थः । एकप्रदेशोनोऽपि खलु जीवो नो जीव इति वक्तन्य स्यात् , असो केनार्थेन यस्मात् खलु कृत्स्नः प्रतिपूर्णी लोकाकाशप्रदेशतुल्यो जीवी जीव इति वक्तव्य स्यात्, असौ तेन अर्थेन " इति। इस प्रकार इस आलापक को पढ़ने के बाद किसी एक नय का विवक्षा से ऐसा भी हो सकता है अतः यह मत"किसी एक नय का है। सर्व नयो का नहीं है।" इस बात को न समझ कर मिथ्यात्व के उदय से 'उन तिष्यगुप्त मुनिके दर्शन में विपर्यासताआगई। इसलिये उनको उस समय जीव के प्रदेशविषय में इस प्रकार का ध्यान बध गया कि एक पडिपुण्णे लोगागासपएसतुल्ले जीवे जीवेत्ति वतव्व सिया? से तेण अद्वेण "। इति। __छाया-एको भदन्त ! जीव प्रदेशो जीव इति वक्तव्य स्यात् ? नो अयमर्थः समर्थः एव द्वौ त्रयो यावद् दश सख्याता असख्याताः भदन्त ! जीवपदेशा जीव इति वक्तव्य स्यात् ? नो अयमर्थ समर्थ.! एकप्रदेशो नोऽपि खलु जावा नो जीव इति वक्तव्य स्यात् ? असौ केनार्थेन ? यस्मात् खलु कृत्स्नः प्रतिपूणी लोकाकाशप्रदेशतुल्यो जीवा जीव इति वक्तव्य स्यात् असौ तेन अथेन" इति। આ પ્રકારે એ આલાપકને ભણ્યા પછી કોઈ એક નયના અભિપ્રાયથી એમ પણ થઈ શકે છે આથી આ મત કેઈ એક નયને છે, સર્વનને નથી” આ વાતને ન સમજીને મિથ્યાત્વના ઉદયથી તે તિષ્યગુપ્ત મુનિના દર્શનમાં વિપર્યયતા આવી ગઈ આથી તેમને એ સમયે જીવના પ્રદેશ વિષયમાં એ પ્રકારનું ખાન બ ધાઈ ગયું કે, એક બે ત્રણ વગેરે સ ખ્યાતા અસ ખ્યાત Page #820 -------------------------------------------------------------------------- ________________ - - त्रिपदधिनी टीका म०३ गा ९ जीविषये धर्माचायतिप्यगुप्तयो सयाद ६९ खल जीवो न भाति, "एगे भंते ! जीवपएसे " इत्याधालापके निपिद्धत्यात् । एवं यावदेकेनापि प्रदेशेन हीनो जीवो न भाति, अवालापके प्रतिपिद्धत्वात् । यावन्तो जीवस्य प्रदेशा सन्ति, तेप्वेकस्यापि प्रदेशस्य न्यूनत्वेऽवशिष्टजीवप्रदेशा जीवव्यपदेश न लभन्ते । ऊने वस्तुनि पूर्णव्यपदेशो न भवति । यावन्तः प्रदेशा लोकाकाशस्य सन्ति, तत्तुल्या असल्याता निरवशेषमदेशजीयस्य सन्ति । तस्माद येन केनापि चरमपदेशेन स जीव परिपूर्णः क्रियते स एव प्रदेशो जीव , न तु शेषप्रदेशाः, एतत्सूत्राऽऽलापक प्रामाण्यात् । इत्येव विरुद्धमर्थ प्रतिपन्नस्तिष्यगुप्तमुनिर्धर्माचार्यमनमीत्-योकेनापि प्रदेशेन विहीनाः सकला अपि जीवप्रदेशा दो तीन आदि सख्यात असख्यात प्रदेश जीव नहीं है क्यों कि "एगे भते ! जीवपएसे" इस आलापक में इसका निपेध किया गया है। इसी तरह एक भी प्रदेश से हीन भी जीव नही होता है यह बात भी इसी आलापक में प्रतिपेध करने में आई है । तात्पर्य इसका यह है कि जितने जीव के प्रदेश होते हैं उनमें से यदि एक भी प्रदेश कम हो तो वह जीव नहीं हो सकता है। अर्थात्-उसके अवशिष्ट प्रदेश जीव नहीं कलासकते हैं। वस्तु में यदि जरा सी भी कमी हो तो वह पूरी वस्त कसे कही जा सकती है। जितने प्रदेश लोकाकाश के हैं उतने ही प्रदेशअसख्यात प्रदेश-एक जीव के हैं इसलिये जिस किसी अन्तिम प्रदेश से वह जीव परिपूर्ण होता माना जाता है वही अन्तिम प्रदेश जीव है। अवशिष्ट प्रदेश जीव नहीं है, क्यों कि इसमे यही सूत्रालापक प्रमाणभूत है। इस प्रकार अपनी कल्पना से विरद्ध अर्थ को कल्पित कर तिष्यगुप्त भ-" एगे भते ! जीवपएसे" मे मा५४॥ तना निध १२वामा આવેલ છેઆ રીતે એક પણ પ્રદેશથી જીવ હીન પણ થતું નથી આ વાત પણ આલાપકમાં પ્રતિષેધ કરવામા આવી છે એનું તાત્પર્ય એ છે કે, જીવના જેટલા પ્રદેશ હોય છે એમાથી જે એક પણ પ્રદેશ ઓછો હોય તે જીવ થઈ શકતો નથી અર્થાત તેના અવશિષ્ટ પ્રદેશ જીવ કહેવાતા નથી વસ્તુમાં જે જરા પણ ઓછ૫ હોય તો તે પુરી વસ્તુ કહેવાતી નથી લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ, અસ ખ્યાત પ્રદેશ એક જીવના છે આથી જે કઈ અતિમ પ્રદેશથી તે જીવ પરિપૂર્ણ થતા માનવામાં આવે છે તે જ અતિમ પ્રદેશ જીવ છે અવશિષ્ટપ્રદેશ જીવ નથી કેમકે તેમાં એજ સૂવાલાયક પ્રમાણભૂત છે આ રીતે પિતાની કલ્પનાથી વિરૂદ્ધ અને કપિત કરી તિષ્યગર્તે Page #821 -------------------------------------------------------------------------- ________________ ६८० जीवव्यपदेश न लभन्ते, तदा स एफैपश्चरमप्रदेशो जीवनाम्ना वक्तव्य , यवस्वस्त प्रदेशस्य सद्भावे एव जीवत्व भाति । ततस्त वसुनामको धर्माचार्यः प्राह-वत्स! किमयुक्त प्रवीपि ?। (१) यदि का प्रथमप्रदेशो जीवो न समतस्तहि भवदभिमतोऽन्त्यप्रदेशोऽपि न जीवः, प्रदेशमा विशेषात् प्रथमाधन्यमदेशवत् । इति । । (२) अथवा-तव मतेऽन्त्यप्रदेश एव जीवः, प्रथमादिप्रदेशस्तु न जीवा, का फस्तवः विशेपहेतुः ?, येन प्रदेशत्वे तुल्येऽपि अन्तिमो जीवः, न प्रयमादिरिति, ने धर्माचार्य के पास जाकर कहा कि यदि एक भी प्रदेश से विहीन होने पर सकल अवशिष्ट जीवसज्ञा को प्राप्त नहीं होते हैं तो उस एक अन्तिम प्रदेश को ही जीव कहना चाहिये, क्यों कि उस एक प्रदेश के सद्भाव में ही अन्य प्रदेशों में जीव का व्यपदेश होता है। तिप्यगुप्त की इस प्रकार यात सुनकर वसु आचार्य ने कहा वत्स! यह तुम क्या अयुक्त यात कह रहे हो? । __(१) यदि तुम्हें प्रथम प्रदेश में जीवसमत नहीं है,तोतुम जिस अन्तिम प्रदेश को जीव मानते हो वह भी प्रदेशत्व की अविशेषता से जीव नहीं होगा। जैसे प्रथम आदि अन्य प्रदेश तुम्हारी दृष्टि से जीव नहीं है। (२) अथवा तुम्हारे मन्तव्यके अनुसार अन्त्यप्रदेश ही जीव है, प्रथमप्रदेशजीव नही है इसमें युक्ति क्या है। जिस तरह प्रदेशता प्रथम प्रदेश में है उसी प्रकार प्रदेशता अन्तिम प्रदेश में भी है, तब यदि प्रद ધર્માચાર્યની પાસે જઈ કહ્યું કે, કદાચ એક પણ પ્રદેશથી વિહિન થતા સકલ અવશિષ્ટ જીવપ્રદેશ જીવ સ જ્ઞાન પ્રાપ્ત થતા નથી તે તે અતિમ પ્ર* શને જ જીવ કહેવા જોઈએ કેમકે, એ એક પ્રદેશના સદુભાવમાં જ બાળ પ્રદેશમાં જીવને વ્યપદેશ થાય છે તિષ્યગુપ્તની આ વાત સાંભળીને વસ આચાર્ય કહ, વત્સ! તમે આ કેવી અજુગતી વાત કરી રહ્યા છે ? જે તમને પ્રથમ પ્રદેશ જીવ સમત નથી તો તમે જે અતિમ પ્રદેશને જીવ માને છે તે પણ પ્રદેશત્વની અવિશેષતાથી ન થાય જેમ પ્રથમ આદિ અન્ય તમારી દૃષ્ટીથી જીવ નથી (૨) અથવા તમારા મત અનુસાર અત્યપ્રદેશ જ જીવ છે, પ્રથમ પ્રદેશ જીવ નથી આમા યુતિ શુ છે? જે રીતે પ્રથમ પ્રદેશમાં પ્રદેશતા છે, તે જ રીતે પ્રદેશના અતિમપ્રદેશમાં પણ છે તે પ્રદેશત્વ હેતુને ' કદાચ Page #822 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा०९ जोपविपये धर्माचार्य तिप्यगुप्तयो सवादः ६८१ अय विरक्षितासरयातप्रदेशराशेरन्त्यः प्रदेशः पूरण इति विशेपसद्भावतः स एव जीवो न तु मधमादिः, इति मन्यसे, तदयुक्तम् , यतो यथाऽन्त्यः प्रदेशः पूरकः तथा एकैका प्रथमादिप्रदेशोऽपि तस्य सिक्षितजीयप्रदेशराशे पूरक एव, एकमपि प्रदेशमन्तरेण तस्याऽपरिपूर्तः ॥२॥ ___(३) एप च सर्वप्रदेशाना पूरकत्वेऽनिष्टमापतति-तथाहि सर्वजीवप्रदेशानां विवक्षिताऽसख्यातपरिमाणपूरकत्वेऽन्त्यप्रदेशवत् प्रत्येक जीवत्वात् प्रत्येकजीवोऽसख्यातनीयः स्यात् (१)। शत्व हेतु को लेकर यदि अन्त्यप्रदेश में जीव सिद्ध किया जाता है तो इसी तरह प्रथमप्रदेश में भी इसी हेतु द्वारा जीव सिद्ध किया जायगा "तय प्रथम प्रदेश मे जीव नहीं है अन्तिम प्रदेश में ही जीव है" ऐसा करना कहातक युक्ति युक्त माना जा सकता है । इस पर यदि यों कहा जाय कि विवक्षित जसरयात प्रदेशराशि का अन्त्यप्रदेश पूरण है इसलिये वही जीव माना जायगा-प्रथमादिप्रदेश नहीं, क्यों कि वे पूरण नहीं हैं, तो इस प्रकार का कथन भी ठीक नहीं है, क्यो कि जिस प्रकार अन्त्यप्रदेश पूरण है उसी तरह एक एक प्रयमादिप्रदेश भी उस विवक्षित जीव की प्रदेशराशि का पूरक है । क्यों कि यदि एक भी प्रदेश की न्यूनता हो तो उस विवक्षित जीवप्रदेशराशि की पूर्ति नही हो सकती है। (३) इस प्रकार मर्वप्रदेशो में पूरणता मानने पर अनिष्टापत्ति आती है, वह इस तरह से-समस्त जीवप्रदेशो में विवक्षित असख्यात परिमाण અન્યપ્રદેશમાં જીવ સાબિત કરવામાં આવે તે આજ રીતે પ્રથમ પ્રદેશમાં પણ તે હેતુ દ્વારા જીવ સાબિત કરવામાં આવે ત્યારે પ્રથમ પ્રદેશમાં જીવ નથી અતિમપ્રદેશમાં જ જીવ છે એવું કહેવું યુક્તિ યુક્ત કયા સુધી માની શકાય? આ અગે એમ કહેવામાં આવે કે વિવક્ષિત અસ ખ્યાત પ્રદેશ રાશીને અત્યપ્રદેશ પૂરક છે આ માટે તે જ જીવ માનવામાં આવશેપ્રથમ આદિ પ્રદેશ નહી કેમકે તે પૂરક નથી તે આ પ્રકારે કહેવું એ પણ ઠીક નથી કેમ કે, જે રીતે અન્ય પ્રદેશ પૂરક છે એ રીતે એક એક પ્રથમ આદિ પ્રદેશ પણ એ વિવક્ષિત જીવની પ્રદેશ રાશીને પૂરક છે કેમ કે, જે એક પણ પ્રદેશની ન્યૂનતા હોય તે તે વિવક્ષિત જીવ પ્રદેશ રાશીની પ્રતિ બની શકતી નથી, (૩) આ પ્રકારે સર્વ પ્રદેશમાં પૂર્ણતા માનવાથી અનિષ્ટ આપત્તિ આવે છે તે આ રીતે છે –સમસ્ત જીવ પ્રદેશમાં વિવણિત અસ ખ્યાત પરિ Page #823 -------------------------------------------------------------------------- ________________ ૨ उत्तराध्ययनसूत्रे अथवा - प्रथमादिप्रदेशयत् अन्त्यमदेशस्यापि अजीवत्वे सर्वथा जीवामात्रः प्रसज्यते (२) । किंच- यद्येक एव प्रदेशो जीनत्व पूरयति, तर्हि पूर्णस्य जीवस्य कर्तव्याऽर्थ सम्पादनरूपा क्रिया एकस्मात् प्रदेशात् स्यात् न त्वेव दृश्यते, यथैकस्मात् तन्तोः परस्य कार्यमावरणादिरूप नोपलभ्यते (३) J अथ पूरकत्वे समानेऽपि अन्त्यप्रदेश एव जीवः, शेपास्तु प्रदेशा अजीवा इत्या ग्रहो न मुच्यते, तर्हि राजवद्भवतो भाषणम् । यत् प्रतिभासते तदेव जल्पति । तथा च सति - विपर्ययोऽपि कस्मान्न स्यात्, आद्य प्रदेशो जीवः, अन्त्यस्त्वजीव इति (४) अथवा — राजवत् स्वच्छन्दभापित्याद भवन्मते विपमत्व कुतो न स्यात् । केचित् प्रदेशाः जीवाः, केचित्तु अजीवाः, इति (४) । अथवा - सर्वविकल्पसिद्धिः की पूरकता होने पर अन्त्यप्रदेश की तरह प्रत्येक प्रदेश में जीवत्व हो जाने से प्रत्येक जीव असख्यातजीवचाला हो जायगा (१) । अथवा प्रथमादि प्रदेश की तरह अन्त्यप्रदेश में भी अजीवत्व मानने पर सर्वथा जीवका अभाव प्रसक्त होता है । (२) और भी यदि एक ही प्रदेश जीवत्व की पूर्ति करता है तो ऐसी स्थिति मे पूर्ण जीव के द्वारा होने वाली अर्थ सपादनरूप क्रिया एक ही प्रदेश से हो जानी चाहिये परन्तु ऐसा होता तो दिखता नही है। कही सम्पूर्णवस्त्र से होने वाली अर्थक्रिया उसके एक तन्तु से थोडे ही हो सकती है (३) । अथवा - राजा की तरह स्वच्छदभाषी होने से तुम्हारे मत में विषमता कैसे नही होगी- कितनेक प्रदेश जीव हो जायेंगे और कितनेक अजीव हो जाये गे (४) । માણની પૂરકતા હેાવાથી અન્યપ્રદેશની માક પ્રત્યેક પ્રદેશમા જીવવ થઈ જવાથી પ્રત્યેક જીવ અસખ્યાત જીવવાળા થઈ જશે (૧) અથવા પ્રથમ જીવ આદિ પ્રદેશ ની માફક અત્યપ્રદેશમા પણ અજીવત્વ માનવાથી સર્વથા જીવના અભાવ પ્રસક્ત થાય છે (ર) કંચ—જો એક જ પ્રદેશ જીવત્વની પૂર્તિ કરે છે તેા એવી સ્થિતિમા પણ પૂર્ણ જીવ દ્વારા થનારી અ સ પાદન રૂપ ક્રિયા એક જ પ્રદેશથી થઈ જવી જોઈએ પરંતુ એવુ થતુ જોવામા આવતું નથી, કયાઈ સપૂર્ણ વસ્ત્રથી થનારી અથ ક્રિયા તેના એક તતુથી થાડી જ થઈ શકે છે ? (૩) અથવા—રાજાની માફક સ્વચ્છંદ ભાષી થવાથી તમારા મતમા વિશેષતા કેમ નહી આવે? કેટલાક પ્રદેશ જીવ થશે ત્યારે કેટલાક અજીવ (४) Page #824 -------------------------------------------------------------------------- ________________ - प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ जीवविपये धर्माचार्यतिप्यगुप्तयो सवाद ६८३ कस्मान भाति, स्वेच्छया सर्वपक्षाणामपि वक्तु शस्यात् (५)। इति तृतीयपक्षे विकल्पपञ्चकम् ॥ ३ ॥ (४) किंच-यत् प्रथमादिप्रदेशसमुदाये सर्वथा जीनत्व नास्तीति मन्यसे, तदा एकस्मिन्नन्त्यप्रदेशेऽपि जीवत्व न स्यात् , यथा सिकताकणसमुदायेषु तैल नास्तीति प्रत्येककणेऽपि तैल नास्ति । तर्हि जीवन कथमेकस्मिन्नेवान्त्यप्रदेशे समायातमिति । (५) किंच-भवन्मतेऽन्त्यप्रदेशे सर्वथा पूर्णो जीवोऽस्ति, तदन्येषु प्रथमादिप्रदेशेषु देशतो जीरोऽस्ति, इति विशेपो यदुच्यते, तन्न युक्तम्-अन्त्योऽपि मदेशो भवन्मते देशत एव जीव इति वाच्यम् , प्रदेशत्वात् , प्रथमादिप्रदेशवत् (१)। ___अथवा-सर्व विकल्पों की सिद्धि भी क्यों न हो जायगी क्यों कि अपनी इच्छा से सब ही पक्ष कह सकने योग्य हो सकते हैं (५)। ॥ये तीसरे पक्ष के पाच विकल्प हुए ॥३॥ (४) और भी-जो प्रथमादिप्रदेशसमुदाय में सर्वथा जीवत्व नही है ऐसा माना जाय तो एक अन्त्यप्रदेश में भी जीवत्व कैसे आसकता है, जय चालु के समुदाय मे तैल नहीं है, तो भला उसके एक कण में तैल का सद्भाव कैसे माना जासकता है। (५) और भी-तुम्हारे मन्तव्यके अनुसार अन्त्यप्रदेश में ही सर्वथा पूर्णरूपसे जीव है बाकी प्रथमादिप्रदेशो मे देशतः जीव है इस प्रकार का विशेषजो तुम कहो तो यह भी कहना ठीक नहीं है क्योंकि इस प्रकार के कथनसे प्रदेश की अपेक्षा प्रथमादिप्रदेश की तरह अन्त्यप्रदेश में भी जीव अशतः-देशता-ही साबित हो सकेगा (१) અથવા–સર્વ વિકલ્પોની સિદ્ધિ પણ કેમ ન થઈ જાય કેમ કે, પિતાની ઈચ્છાથી સર્વ પક્ષ કહેવા લાયક બની જાય છે (૫) मात्री पक्षना पाय वि४८५ च्या (3) ) કિચ-જે પ્રથમાદિ પ્રદેશ સમુદાયમાં સર્વથા જીવત્વ નથી, એવું માનવામાં આવે તે એક અત્યપ્રદેશમાં પણ જીવત્વ કઈ રીતે આવી શકે ? જેમ રેતીના સમુદાયમાં તેલ નથી તે પછી તેના એક ઢણમાં તેલને સદા ભાવ કેમ માની શકાય ? (૫)ચતમારા મત અનુસાર અત્યપ્રદેશમાં જ સર્વથા પૂર્ણ રૂપથી જીવ છે બાકી પ્રથમ આદિ પ્રદેશોમાં દેશત જીવ છે, આ પ્રકારનું વિશેષ જો તમે કહે તે પણ કહેવુ ઠીક નથી કેમકે, આ પ્રકારનું કહેવું પ્રદેશની અપેક્ષાએ પ્રથમાદિ અત્યપ્રદેશમાં પણ જીવ અ શત દેશત જ સાબીત થશે (૧). Page #825 -------------------------------------------------------------------------- ________________ ६८४ उत्तराध्ययनसूत्रे ___ अथ यदि अन्त्यप्रदेशे सपूर्णो जीर इति मन्यसे, तर्हि तत्र सपूर्णतायाः सदावे यो हेतु स प्रथमादिमदशेपु समान एव, तुल्यधर्मकवाद । अतस्तेप्पपि प्रतिपदेश सपूर्णजीयत्वमन्त्यप्रदेशवत् समापयेत (२)। इति पञ्चमपक्षे विकल्पदयम् ॥ ५ ॥ (६) चरमत्वादस्य चरमप्रदेशस्यैर जीवत्व मन्यते, तद्भिन्नेषु प्रदेशेउ जीवत्व प्रतिपिध्यतेऽस्माभिस्तदप्ययुक्तम् , चरमत्यम्-अन्तिमत्वम् , तदपि प्रदशस्याऽऽपेक्षिकमेव स्यात् , आपेक्षिक च कदाचिदप्येकानियत न स्यात् , अपेक्षावशात् सर्व स्यापि प्रदेशस्य चरमत्वसम्भवात् । तस्मादेकेन त्वद्विवदितेन चरमेण प्रदेशेन विना ___यदि अन्त्यप्रदेश मे सपूर्ण जीव माना जायगा तो उस प्रदेश में जीच की सपूर्णता सावित करने वाला जो भी हेतु होगा वही हेतु प्रथमादि प्रदेशो मे भी उसका समानरूप से साधक बन जायगा। इसलिये अन्तिम प्रदेश की तरह प्रतिप्रदेश मे सपूर्णजीव मानने का प्रसग प्राप्त होगा (२)। ये पाचवे पक्ष के दो विकल्प हुए ॥५॥ (३) चरम होने से चरम प्रदेश में ही जीवत्व यदि माना जायगा, और चाकी भिन्न प्रदेशो में जीवत्व नहीं माना जायगा, तो ऐसा कथन ठीक नही माना जा सकता है, क्यों कि अन्तिम प्रदेशमे जो चरमता है वह वहा आपेक्षिक है। जो आपेक्षिक होता है वह एक जगह नियत नहीं माना जा सकता । अपेक्षा के वश से सर्व प्रदेशो मे चरमता आसकती है । इसलिये तुम्हारे द्वारा विवक्षित एक चरम प्रदेश યદિ અન્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં આવે તે એ પ્રદેશમાં જીવની સપૂણતા સાબીત કરનાર જે પણ હશે તે જ હેતુ પ્રથમ આદિ પ્રદેશોમાં પણ એના સમાનરૂપથી સાધક બની જશે આ કારણે અતિમ પ્રદેશની માફક પ્રતિપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે (૨) છે આ પાચમાં પક્ષના બે વિકલ્પ થયા પાક (૬) ચરમ હોવાથી ચરમ પ્રદેશમાં જ જીવત્વ જે માનવામાં આવે અને બાકી બીજા પ્રદેશોમાં જીવત્વ ન માનવામાં આવે તે એ કહેવુ બરાબર નથી કેમકે, અતિમ પ્રદેશમાં જે ચરમતા છે તે ત્યાં અપેક્ષિક છે જે આપેક્ષિક હોય છે તે એક જગ્યાએ નિયત માનવામાં આવતા નથી અપેક્ષાના વશથી સર્વ પ્રદેશમાં ચરમતા આવી શકે છે આ માટે તમારા તરફથી વિવક્ષિત એક ચરમ પ્રદેશ વિના જેમ અપર પ્રદેશ Page #826 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका ग0 ३ गा ९ जीवविषये धर्माचार्यतिथ्यगुप्तयो संवाद. ६८५ यथाऽपरे पदेशास्ता मते जीवत्व न माप्नुवन्ति, तथा जीयतया त्वद्विवक्षितोऽपि चरमः प्रदेशस्तैः प्रदेशैविना जीवत्व न प्राप्नुयात् । सर्वेपा प्रदेशानामप्यापेक्षिकचरमत्वसिद्धः (१)। जब प्रथमादिप्रदेशेषु जीवत्व न मन्यते, तर्हि चरमप्रदेशेऽपि भवन्मते जीनत्व न स्यात् । तथाहि-अन्त्यप्रदेशोऽपि न जीव , प्रदेशत्वात् , प्रथमादिप्रदशत् (२)। इति पाठपक्षस्य विकल्पद्वयम् ॥६॥ तिष्यगुप्तः प्राहा-ननु इय मतिज्ञा आगमनाधिता, यतः पूर्वोक्तालापकरूपे श्रुते के विना जैसे अपर प्रदेश तुम्हारे मन्तव्यके अनुसार जीवरूप नहीं माने जातेहैं उसी तरह जिस चरम प्रदेशको तुम जीवरूपसे विवक्षित कह रहे हो ऐसा वह चरम प्रदेश भी उन दितीयादि प्रदेशो के विना जीवस्वरूप नहीं माना जा सकता है, क्या कि अपंक्षा से सर्व प्रदेशो का चरमत्व पहले सिद्ध हो चुका है। .. यदि प्रथमादिप्रदेशों में जीव नही मानो जायगा तो चरम प्रदेश में भी तुम्हारी मान्यतानुसार जीवपना नहीं आ सकता है। प्रयोग-" अन्त्यप्रदेशोऽपि न जीव प्रदेशत्वात् प्रथमादिप्रदेशवत्" प्रथमादि प्रदेश की तरह अन्त्यप्रदेश भी प्रदेश होने से जीवस्वरूप नहीं हो सकता है (२) ये छठे पक्ष के दो विकल्प हए ॥६॥ तिप्यगुप्त कहता है--आप इस अनुमान प्रयोग से जो अन्त्यप्रदेश में जीवत्व का निषेध करते हैं सो आपका यह कथन आगम से बाधित होता है, क्यो कि पूर्वोक्त आलापकरूप आगम मे प्रथमादि प्रदेशों मे તમારા માનવા મુજબ જીવરૂપ માનવામાં આવતા નથી એજ રીતે જે ચરમ પ્રદેશને તમે જીવરૂપથી વિવક્ષિત કરી રહ્યા છો તેવા તે ચરમ પ્રદેશ પણ એ દ્વિતીયાદિ પ્રદેશ વિનાના જીવ સ્વરૂપ માનવામાં આવતા નથી કેમકે, અપે ક્ષાથી સર્વ પ્રદેશોનુ ચરમત પહેલાં સિદ્ધ થઈ ચુકેલ છે (૧) પ્રથમ આદિ પ્રદેશમાં જે જીવ ન માનવામાં આવે તો ચરમ પ્રદેશમાં પણ તમારી માન્યતા અનુસાર જીવપણ આવી શકતું નથી प्रयोग-"अन्त्यप्रदेशोऽपि न जीव प्रदेशत्वात् प्रथमादिप्रदेशवत्" प्रथम माति પ્રદેશની માફક અત્યપ્રદેશ પણ પ્રદેશ હેવાથી જીવ સ્વરૂપ બની શકતો નથી છે આ છઠ્ઠા પક્ષના બે વિક૯પ થયા છે | તિષ્યગુપ્ત કહે છે - આપ આ અનુમાન પ્રયોગથી અજ્યપ્રદેશમાં જીવત્વને નિષેધ કરે છે, તે આપનુ એ કહેવુ આગમથી બાધિત થાય છે કેમકે, પૂર્વોક્ત આલાપકરૂપ આગમમાં પ્રથમાદિ પ્રદેશોમાં જીવત્વ નથી એ Page #827 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसले प्रथमादिभदेशा जीवत्वेन निपिद्धाः, न पुनरन्त्यप्रदेशः, " अनिषिद्धमनुमवं भवती-"ति न्यायात्, तर जीवत्वानुज्ञानात् । अत प्रवमादिप्रदेशवत् अन्त्यस्य जीपत्वनिषेधो न शास्त्रानुमत इति, चेत् - उच्यते (७) आचार्यः माह-अन्त्यप्रदेशोऽपि युते जीवत्वेन निषिद्धोऽस्ति, यतः" एगे भंते ! जीवपएसे जीवेति वत्तव्य सिया? णो इणहे समढे।" इति तत्रैवोक्तम् । तस्मात् यदि श्रुत भरतः प्रमाण तदा भवन्मतेऽन्त्यप्रदेशस्यापि जीवत्व न वाच्यम् , एकत्वात् , प्रथमायन्यतरप्रदेशरत् (१)। जीवत्व नहीं है ऐसा स्पष्टरूप से कहा गया है। तथा अन्त्यप्रदेश में जीव है ऐसा विधान किया गया है, क्यों कि जो अनिषिद्ध होता है। वह अनुमत समझा जाता है इससे ऐसा ज्ञात होता है कि अन्त्यप्रदेश मे जीवत्व की मान्यता शास्त्रसमत है । इसलिये मैं कह रहा हू कि प्रथमादिप्रदेशो की तरह अन्त्यप्रदेश में जीवत्व का निषेध शास्त्रानुमत नही है। (७) आचार्य करते है-ऐसा नहीं है, अन्त्यप्रदेश में जीव है यह बात भी शास्त्र मे निषद्ध की गई है, क्यो कि " एगे भते ! जीवपएसे जीवेत्ति वत्तव्य सिया ? णो इणहे समढे" यह पाठ भी वही पर आया है। सो यदि तुम को श्रुत मे प्रमाणता अभीष्ट है तो तुम को “अन्त्य प्रदेश मे जीव है" ऐसा नही करना चाहिये, क्यो कि प्रथमादि अन्य तर प्रदेश की तरह एक प्रदेशता अन्त्य के प्रदेश मे भी स्थित है ।(१)। સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે તથા અનન્યપ્રદેશમાં જીવ છે એવું વિધાન કરવામાં આવેલ છે કેમકે, જે અનિષિદ્ધ હોય છે તે અનુંમત સમજવામાં આવે છે આથી એવું જાણી શકાય છે કે, અત્યપ્રદેશમાં જીવવાની માન્યતા શાસ્ત્ર સામત છે આથી હુ એવુ કહુ છુ કે, પ્રથમ આદિ પ્રદેશની માફક અત્યપ્રદેશમાં જીવત્વને નિષેધ શાસ્ત્રાનુમત નથી (૭) આચાર્ય કહે છે–એવું નથી અત્યપ્રદેશમાં જીવ છે એ વાત પણ शासमा निषिद्ध ४२पामा आवेस छे भो, “एगे भते । जीवपएसे जीवेत्ति बत्तव्य सिया १ णो इणहे समते " माया पण त्यास सावद छ माया त તમને શ્રતમાં પ્રમાણુતા અભીષ્ટ છે તો તમારે “અત્યપ્રદેશમાં જીવ છે* તેમ ન કહેવું જોઈએ કેમકે, પ્રથમાદિક અન્યતર પ્રદેશની માફક એક પ્રદેશના અત્યના પ્રદેશમાં પણ સ્થિત છે (૧). Page #828 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका अ० ३ गा०९ जीवविपये धर्माचार्यतिष्यगुप्तयो सयाद ६८७ किंच-यदि श्रुत ममाण मन्यते तहि सर्वेऽपि जीप्रदेशाः परिपूर्णा जीव. स्वेन श्रुते उक्ताः, न त्वेक एव चरमप्रदेशः। उक्त हि तत्रैव-" जम्हा ण कसिणे पडिपुण्णे लोगागासपएसतुल्ले जीवे त्ति बत्तव्व सिया"। अतः श्रुतप्रामाण्यादन्त्यप्रदेश एव न जीवत्वेनेष्टव्यः फितु सर्व प्रदेशाः समुदिताः मतिपूर्णी जीव इति मन्तव्यम् । (२) यया-एकोऽपि तन्तु समस्तपटोपकारी माति, त विना समस्तपटाभावात्, परतु स एफस्तन्तुः समस्तपटो न भवति, किंतु-सर्वेऽपि तन्तवः समुदिताः संपूर्णपटव्यपदेश लभन्ते, इति लोके प्रसिद्धिः । तथा एको जीवप्रदेशोऽपि जीवो न भनति, किंतु सर्वेऽपि जीवप्रदेशाः समुदिता जीव इति । ___ और भी-तुम यदि श्रुत को प्रमाण मानते हो तो सम्मिलित समस्त जीवप्रदेश ही जीव है, ऐसा शास्त्र में कहा है, एक चरम प्रदेश ही जीव है ऐसा नही कहा है । देखो वही पर ऐसा कहा है-"जम्हा ण कसिणे पडिपुण्णे लोगागासपएसतुल्ले जीवेत्ति वत्तव्य सिया" । इस लिये श्रुतप्रमाण से तुम को अन्त्यप्रदेश ही जीव है ऐसा दुराग्रह छोड देना चाहिये। ऐसा मानना चाहिये कि सम्मिलित समस्त प्रदेश ही जीव है(२) जिस प्रकार एक भी तन्तु समस्त पट का उपकारी होता है, क्यो कि उसके विना समस्त पट नहीं कहला सकता, किन्तु इसका तात्पर्य यह थोडे ही होता है कि वह तन्तु ही समस्त पट हो जाता है । समस्त तन्तुओं का समुदाय ही एक पूरा पट कहलाता है, ऐसी वात लोक मे प्रसिद्ध है, उसी तरह एक जीवप्रदेश भी जीव नही है किन्तु समु. दित समस्त जीवप्रदेश ही एक जीव है। તમે જે શ્રતને પ્રમાણ માનતા હે તે સમ્મિલિત સમસ્ત પ્રદેશ જ જીવ છે એવું શાસ્ત્રમાં કહ્યું છે એક ચરમ પ્રદેશ જ જીવ છે તેવું हेस नयी शुभ मे ०४२याये ४३ छ-" जम्हाण कसिणे पडिपुण्णे लोगागासपयेसतुल्ले जीवेत्ति वत्तव्य सिया' माथी श्रुत अभालथी अन्य પ્રદેશ જ જીવ છે એવો દુરાગ્રહ તમારે છેડી દેવા જોઈએ એવું જ માનવું જોઈએ કે, સમ્મિલિત સમસ્ત પ્રદેશ જ જીવ છે (૨) જે રીતે એક પણ તતુ સમસ્ત પટને ઉપકારી હોય છે કેમકે, તેના વગર સમસ્ત પટ કહેવાતો નથી પણ તું એનું તાત્પર્ય એ થોડુ જ થાય છે કે, એ ત તું જ સમસ્ત પટ બની જાય છે સમસ્ત તતુઓને સમુદાય જ એક પૂરે ૫ટ કહેવાય છે આ વાત લાકમાં પ્રસિદ્ધ છે, એ જ રીતે એક જીવ પ્રદેશ પણ જીવ નથી પર તુ સમુદિત સમસ્ત જીવપ્રદેશ જ એક જીવ છે Page #829 -------------------------------------------------------------------------- ________________ - उत्तराभ्यपणे किंच-'घटोऽयम्' इति व्यवहारो यथैकस्मिन् परमाणो न भवति तथा'अयमात्मा ' इत्यात्मनोऽपि निर्देशः खल्वेकस्मिन् प्रदेशे न भवति (३) इति सप्तमपक्षस्य विकल्पत्रयम् ॥ ७॥ (८) ननु कस्य नयस्यैव मतम् ? इति चेत् , उच्यते-एवभूताख्यस्य नयस्येवं मतम् । एव भूतत्वं च-पदाना व्युत्पत्यर्यान्वयनियतार्थयोधकत्वेनाभ्युपगन्तव्यम् । नियमच कालतो देशवश्चेति न समभिरूढेऽतिव्याप्तिः। ए भृतनयमाश्रित्यभगवता-"जम्हा ण कसिणे पडिपुण्णे लोगागासपएसतुल्ले जोवेत्ति वत्तव्य इत्युक्तम् । तेन यावन्तोऽसख्यातप्रदेशा लोकाकाशतुल्याः जीवस्य सन्ति, ते सर्व समुदिता एवं प्रदेशाः पूर्णो जीवः, नत्वेकश्चरमो वा प्रथमो वा द्वितीयादिवों ___ और भी-जिस प्रकार एक परमाणु में "घटोऽयम्" इत्याकारक व्यवहार नही होता है उसी तरह एक जीवप्रदेश मे भी "अय आत्मा" इत्याकारक व्यवहारका निर्देश नहीं हो सकता है (३) ये सातवें पक्ष के तीन विकल्प हुए ॥७॥ (८) इस प्रकार का वह किस नय का अभिमत है , उत्तर-इस प्रकार का यह अभिमत एवभूत नय का है। व्युत्पत्ति से लभ्य अर्थ के सबध से जिस मे नियतार्थयोधकता (निश्चित अथ को समझाने की शक्ति) हो वही एवभ्रतनय है। नियताथेबोधकता इस मे काल की एव देश की अपेक्षा से जानना चाहिये । इस प्रकार समभिरूढनय से इसकी अतिव्याप्ति नहीं होती है । इसी एवभूतनय को आश्रित कर भगवान ने जम्हाण कसिणे पडिपुण्णे लोगागास पएसतुल्ले जीवेत्ति वत्तव्य सिया" यह सूत्रालापक कहा है। इस २ असारे ४ ५२मारमा घटोऽयम्" त्या४।२४ १७वार यता नथी तवीरीत प्रदेशमा ५॥ अय आत्मा"त्या४।२४ पवार -નિર્દેશ-થઈ શકતું નથી ૩) સાતમા પક્ષના આ ત્રણ વિકલ્પ થયા પછા (८) २ २ ४या नयना मलिभत छ ? । ઉત્તર–આ પ્રકારને એ અભિમત એવ ભૂત નયને છે વ્યુત્પત્તિથી લભ્ય અર્થના સ બ ધથી જેમા નિયતાથ બોધકતા (નિશ્રીત અર્થને સમજવાની શક્તિ હોય તે એવ ભૂત નય છે નિયતાર્થ બોધકતા તેમા કાળની અને દેશની અ૫ ક્ષાથી જાણવી જોઈએ આ પ્રકારે સમભિરઢ નથી તેની અતિવ્યાપ્તિ થતી नया मा शेवभूत नयने माश्रीत ४री भगवान "जम्होण कसिणे पडिपुण्ण गोमाले जीतेति बत्तख मिया" सा सापडेय छ माथा Page #830 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा०९ जीवधिपये धर्माचार्यतिष्यगुप्तयो सवाद ६८९ एकैकः प्रदेशो जीव इति मन्तव्यम् । लोकाकाशप्रदेशतुल्यादिना भगवत्प्रदर्शितव्युत्पत्यर्याऽसरयातप्रदेशसम्मन्धरूपस्य कालादिना नियतस्यार्थस्य वोधात्व निरवशेषप्रदेशसद्भावे एव भवितुमर्हति । न तु अन्त्यप्रदेशमात्र एन जीव इति मन्यस्व । __अध “ग्रामो दग्धः, पटो दग्धः" इत्यादि न्यायादेकदेशेऽपि सपूर्णवस्तूपकारण जितने असख्यातप्रदेश लोकाकाश के तुल्य एक जीव के हैं वे सय समुदितप्रदेश ही एक पूर्ण जीव है । एक केवल चरमप्रदेश अथवा प्रथमप्रदेश या द्वितीयादिक एक एक प्रदेश जीव नहीं है। एवभूत नय में त्युत्पत्ति से लभ्य अर्थ के सबध से नियतार्थयोधकता तभी आ सकती है कि जब निरवशेप प्रदेश के सद्भाव मे जीव माना जाय। नही तो नियतार्थयोधकता नही आ सकती है, क्यों कि लोकाकाश आदि के द्वारा जो इसके प्रदेशों की तुल्यता कही है वह अर्थ तभी यहा घटित हो सकता है कि जब एक जीव कालादिक के द्वारा नियत असख्यात प्रदेशों के समुदायरूप हो । तात्पर्य इसका यही है कि जीव-शब्द का अर्थ जय एवभूत नय की अपेक्षा विचारकोटि में आयगा तब वह असख्यातप्रदेशविशिष्ट होगा तो ही इसका विषय माना जा सकेगा-अन्यथा नही । एक द्वितीय आदि भिन्न २ प्रदेशस्वरूप जीव-शब्द का अर्थ एवभूत की अपेक्षा नही माना जा सकता। शका-जिस प्रकार "ग्रामो दग्धः, पटो दग्धः" ग्राम जल गया वस्त्र જેટલા અસ વાત પ્રદેશ કાકાશની તુલ્ય એક જીવના છે તે સઘળા સમુ દિત પ્રદેશ જ એક પૂર્ણ જીવ છે એક કેવળ ચરમપ્રદેશ અથવા પ્રથમ પ્રદેશ અથવા બીજા કોઈ એક એક પ્રદેશ જીવ નથી એવ ભૂતનયમા વ્યુત્પત્તિથી લભ્ય અર્થને સ બ ધથી નિયતાર્થ બોધકતા ત્યારે આવે છે કે, જ્યારે નિરવ શોષ પ્રદેશના સદભાવમાં જીવ માનવામાં આવે નહી તે નિયતાથે બેધતા આવી શકતી નથી કેમકે, લોકાકાશ આદિ દ્વારા જે તેના પ્રદેશોની તુલતા બતાવી છે તે અર્થે ત્યારે જ અહી ઘટીત થઈ શકે છે, જ્યારે એક જીવ કાલાદિકના દ્વારા નિયત અસ ખ્યાત પ્રદેશના સમુદાયરૂપ હય, તાત્પર્ય આનું એ છે કે, જીવ શબ્દને અર્થે જ્યારે એવા ભૂત નયની અપેક્ષા વિચાર કેટીમાં આવશે ત્યારે તે અસ ખ્યાત પ્રદેશ વિશિષ્ટ હશે તો જ તેને વિષય માની શકાશે એ વગર નહી એક બીજાથી જુદા જુદા પ્રદેશ સ્વરૂપ જીવ શબ્દનો અર્થ એવ ભૂતની અપેક્ષા માનવામાં આવતું નથી ___४-२वी शत “मामो दग्ध , पटो दग्ध " गाम मणी गयु पत्रमणी उ०७ Page #831 -------------------------------------------------------------------------- ________________ - - - ६९० उत्तराष्पयनस्ये चारादन्त्यप्रदेशलक्षणेकदेशेऽपि सपूर्णजीक्युद्धिः स्यात् , इति चेत् , तर्हि प्रथमादिप्रदेशेऽपि उपचारात् तवमते जीरत्वापत्तिः, न्यायस्य तुल्यत्वात् । अय स्वपक्षमगीकृत्य दोपः प्रदत्तः । वस्तुतस्तु उपचारादपि त्वत्पक्षो नोपपद्यते-एक एवान्त्यप्रदेश उपचारेण जीयो न भवितुमर्हति, किंतु देशोने एप जीयोपचारो युज्यते । यथा-स्वल्पैस्तन्तुभिरूने पटे पटोपचारो दृश्यते, नत्वेकस्मिस्तन्तुमात्रे । जल गया, इस प्रकार का व्यवहार गावके एच वस्त्र के एक देश जल जाने पर सम्पूर्णगाव तथा वनमे उपचार से माना जाता है, उसी प्रकार यहापर भीअन्तिमप्रदेश मे जीव का व्यवहार मुख्यतया मानने पर इतर प्रदेशो मे वह उपचार से मान लिया जायगा । उत्तर-इस प्रकार का कथन ठीक नही माना जा सकता, क्या कि इस प्रकार के कथन से वास्तविक अर्थ की सिद्धि तो हो नहीं सकती है। जिस प्रकार गाय के एक प्रदेश में समस्त गाव का उपचार मानकर गाव जल गया ऐसा कह दिया जाता है, उसी प्रकार अन्त्यप्रदेश में जीव का उपचार मान लिया जायगा सो ऐसा कथन तुम्हारे मन्तव्य स विरुद्ध पडता है, क्यों कि तुम तो वहा मुख्यरूप से सपूर्ण जीव मान रहे हो। अतः इस प्रकार के कथन से अपसिद्धान्त नाम के निग्रहस्थान में तुम्हारा पतन है। दूसरे उपचार मुख्यार्थ का साधक नहीं हुआ करता है। जब तुम अन्तिम प्रदेश मे जीवका उपचार करोगे तो इसका ગયુ, આ પ્રકારને વહેવાર ગામ અને વસ્ત્રના એક ભાગ બળી જવાથી સંપૂર્ણ ગામ અને વસ્ત્રમાં ઉપચારથી માનવામા આવે છે એ રીતે અહી પણ અતિમ પ્રદેશમાં જીવને વહેવાર મુખ્યતયા માનવાથી બીજા પ્રદેશમાં તે ઉપચારથી માની લેવામાં આવશે? ઉત્તર–આ રીતે કહેવું બરોબર નથી કેમકે, આ રીતે કહેવાથી વાસ્ત વિક અર્થની સિદ્ધી થઈ શકતી નથી જે રીતે ગામના એક ભાગમાં સમસ્ત ગામને ઉપચાર માનીને ગામ બની ગયું એવું કહેવામા આવે છે તે જ રીતે અન્યપ્રદેશમાં સમસ્ત જીવન ઉપચાર માની લેવામાં આવશે તેવું કહેવુ તમારા મન્તવ્ય વિરૂદ્ધનું છે કેમકે, તમે તે ત્યાં મુખ્યરૂપથી સંપૂર્ણ જીવ માની રહ્યા છે. આથી આ પ્રકારનું કહેવાથી અપસિદ્ધાત નામના નિગ્રહસ્થા નમાં તમારૂ પતન છે બીજુ ઉપચાર મુખ્ય અર્થને સાધક નથી થતે જ્યારે તમે અતિમપ્રદેશમાં જીવને ઉપચાર કરશે તે એનો અર્થ એ પણ થઈ Page #832 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गो ९ अप्रतियुद्ध तिष्य गुप्तस्य चहिष्कार ६९१ तस्मात् सर्वेष्वात्ममदेशेषु जीनत्व व्याप्त पुप्पे गन्ध झ, क्षीरे घृतमित्र, तिले 'तैंलमिवेति निश्चितम् । वत्स ! श्रद्धस भगवद्वाक्य विधत्स्न सफल जनुः । एवं दयालुना धर्माचार्येण प्रतिरोधितोऽपि दाग्रहग्रस्त स्तिप्यगुप्तस्तत् कुमत तात्पर्य यह भी तो हो जाता है कि प्रथमादिप्रदेश मे भी जीव है । जैसे गाव का एक देश जला तभी तो जाकर उस मे समस्त गांव का उपचार किया गया। इसी प्रकार अन्तिममदेशरूप एक देश में समस्त जीवका व्यवहार भी तो तभी हो सकेगा कि जब वह प्रथमादि असख्यात प्रदेशमय ही जीव है ऐसा ही मानना चाहिये। केवल अन्तिमप्रदेश में ही समस्त जीव है ऐसा नहीं मानना चाहिये, तथा जिस प्रकार स्वल्प तन्तुओं से विहीन पट में पट का उपचार किया जाता है एक तन्तु में नहो, उसी प्रकार कुछ कम प्रदेशविहीन जीव में ही जीव का उपचार करना योग्य हो सकता है सिर्फ एक अन्तिमप्रदेश में ही नही । इसलिये जिस प्रकार पुष्पमे गन्ध दूध मे घृत, तिल में तैल व्याप्त होकर रहता है उसी प्रकार अपने समस्त प्रदेशो मे एक जीव व्याप्त होकर रहता है । यह मानना ही युक्तिसंगत है । इसलिये हे तिष्यगुप्त ! तुम भगवान् के वचनो पर विश्वास लाओ और अपने जन्म को सफलित करो। इस प्रकार दयालु धर्माचार्य ने तिष्यगुप्त को खूब समझाया परन्तु જાય છે કે, પ્રથમ આદિ પ્રદેશમા જીવ છે. જેમ ગામના એક ભાગ બન્યા ત્યારે તા સમસ્ત ગામનુ નામ અપાયુ આજ રીતે અન્તિમપ્રદેશરૂપ એક દેશમા સમસ્ત જીવન વહેવાર પણ ત્યારે થઇ શકે કે જ્યારે તે પ્રથમ આદિ ઈતર પ્રદેશેાની સાથે સ બ ધિત થાય તેના વગર નહી આથી પ્રથાદિ અસ ખ્યાત પ્રદેશમય જે જીવ છે એવુ જ માનવુ જોઈ એ કેવળ અતિમપ્રદેશમા જ સમસ્ત જીવ છે એવુ માનવુ ન જોઈએ તથા-જેમ ચેાડા તતુઓથી વિહીન પદ્મમા પઢને ઉપચાર રાય છે. એક તતુથી નહી તેવી રીતે થાડા ઓછા પ્રદેશ વિહીન જીવમા જ જીવને ઉપચાર કરવા ચૈાગ્ય થાય છે ફક્ત એકલા અતિમપ્રદેશમા જ નહી આ માટે જે પ્રકારે પુષ્પમા ગધ, દૂધમા ઘી, તલમા તેલ, ન્યાસ ખનેલ રહે છે એવી જ રીતે તપેાતાના સમસ્ત પ્રદેશેામ એક જીવ વ્યાપ્ત થઈને રહે છે આ માનવુ એજ યુક્તિ સ મત છે આ માટે હું તિષ્યગુપ્ત ! તમે ભગવાનના વચન ઉપર વિશ્વાસ લાવા અને પેાતાના જન્મને સફ્ળ મનાવે આ રીતે દયાળુ ધર્માચાયે' તિષ્યસને ખૂબ સમજાવ્યા ૫૨તુ તિષ્યગુપ્ત Page #833 -------------------------------------------------------------------------- ________________ - ६९२ उत्तराभ्ययनसूत्रे न त्यक्तवान् । ततो धर्माचार्यः कायोत्सर्गपूस वहिप्कृत पृथिव्यां स्वमत प्रचारयन् पर्यटति । अन्यदा स तिष्यगुप्तः परितारपरिटतो ग्रामानुग्राम पर्यटन् आमलकल्यायो नगर्यामाम्रसालवने समायातः। तस्या नगर्या श्रीनिनेन्द्रचरणारविन्दमधुरतो मित्र श्रीनामका श्रापमस्तिष्पगुप्तमुनिमागत श्रुत्वाऽन्यथारकै. सह तत्रोधाने समायातः। यथाविधि प्रणम्य स तदेशना शुधार। स तिप्यगुप्तस्त निहन विज्ञाय मनसि चिन्तयति-' इममवसरे दृष्टान्तेन पोधयिष्यामि ' इति । तिष्यगुप्त ने अपना कदाग्रह नहीं छोड़ा। धर्माचार्य ने जब यह देखा तो उन्हो ने उसको कायोत्सर्गपूर्वक पृथक कर दिया। तिष्यगुप्त भी बहिकृत होकर देशोदेश विचरने लगा और अपने मत का प्रचार करने लगा। किसी एक समय ग्रामानुग्राम विहार करते हुए वे तिष्यगुप्त अपने शिष्यपरिवारसहित आमलकल्पा नगरी के आम्रमाल वन में आये । तिष्यगुप्त को आम्रसाल वन मे आये हुए सुनकर वहीं का श्रावक कि जिसका नाम मित्रश्री या और जिनेन्द्र भगवान के चरण कमल का जो मधुकर या अन्यश्रावक जनों के साथ उस उद्यान में आया। सविधि चन्दन कर वह तिष्यगुप्त की धार्मिक देशना सुनने लगा। तिष्यगुप्त ने अपने विचार से मित्र श्री श्रावक को निहव जान कर अपना असर उस पर डालने के अभिप्राय से दृष्टान्तपुरस्सर समझाना प्रारभ किया। मित्रश्री सेठ भी उनकी देशना सुनकर वापिस अपने स्थान पर आ गया। પિતાને હઠાગ્રહ ન છોડ ધર્માચાર્યો ત્યારે આ પરિસ્થિતિ જાણું ત્યારે તેમણે કાર્યોત્સગપૂર્વક શિષ્ય તરીકે છુટા કરી દીધા પોતાના ધર્માચાર્યથી છુટી કરાએલ તિષ્યગુપ્ત ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા અને પિતાના મતનો પ્રચાર કરવા લાગ્યા કઈ એક સમયે ગ્રામાનશ્રામ વિહાર કરતા કરતા તે તિષ્યગુપ્ત પોતાના શિખ્યપરિવાર સહિત આમલકત્પા નગરીના આમ્રસાલ વનમાં આવ્યો તિષ્ય, ગુપ્તને આપ્રસાલવનમાં આવેલા સાભળીને ત્યાને શ્રાવક છે, જેનું નામ મિત્રશ્રી હતુ અને જીનેન્દ્રભગવાનના ચરણ કમળને જે પ્રેમી હતા તે જ શ્રાવકની સાથે તે વનમાં ગયો સવિધિ પ્રણામ કરી તે તિષ્યગુપ્ત મુનિની ધામિક દેશના સાભળવા લાગ્યો તિષ્યગુને પિતાના વિચારથી મિત્રશ્રી શ્રાવ કને નિહવ જાણીને તેના ઉપર પિતાની અસર પાડવાના અભિપ્રાયથી દછાત દાખલા દલીલ આપવાનો પ્રારંભ કરી દીધું મિત્રશ્રી શેઠ તેમની દેશના સામન્યા પછી પિતાના સ્થાન ઉપર પાછા ફર્યા Page #834 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० ३ गा० ९ मिनश्रीश्रावकेण तिष्यगुप्तस्य प्रतियोध ६२३ ____ अन्यदा मिनश्रीश्रापकः शिष्यपरिवारैः सह तिष्यगुप्तमुनि भिक्षाचर्याया पर्यटन्तं वदति-अद्य भवन्तो मद्गृह पुनन्तु । ततस्ते तद्गृह गताः । तदनु स यथा कल्प्यमोदकादि बहुविधाऽशनपानखाद्यस्वाद्यसभृतानि भाजनानि तत्पुरः स्थापयित्वा एकैकस्य मोदकादेरश विलप्रमाणमेकं तस्मै प्रदत्तवान् । इत्थ चरस्य सूपस्य शाकस्याप्ये कैक सिक्यमर्पितवान् । तथा क्षीरस्य घृतस्य जलस्य च विन्दुमेक, पटस्य तन्तुमान प्रदत्तवान् । तदा सशिष्यस्तिष्यगुप्तो मनसि भावयति-'अय केनापि कारणेन पूर्वमेव ददाति, पश्चात् पूर्ण प्रदास्यति । एव भावयतस्तस्य मुनेः पुरस्तादसौ स्वय नमन् स्पन्धून प्राह-~भो ' यूयमेतान् मुनिपरान् वन्दध्वम् । स पुनः एक समय की बात है कि जब तिप्यगुप्त अपने शिष्यपरिवारके साथ भिक्षाचर्या के निमित्त नगर मे आये हुए थे तब मित्रश्री सेठने उनसे कहा महाराज ! आज तो आप मेरा घर पवित्र करे । मित्रश्री सेठकी प्रार्थना सुनकर तिष्यगुप्त बहा गये, मित्रो सेठने कल्पनीय मोदकादिक वस्तुओंसे सजित कर अनेक बाल वहां रख दिये, और उनमे से एक २ कल्पनीय वस्तुका तिल २ वरावर अश निकाल २ कर उनको देने लगा, इसी तरह दाल भात शाक आदि का भी एक २ सीय उनको दिया। दूध घृत जल को भी बिन्दुप्रमाण मे दिया । वस्त्र का भी एक तन्त दिया। उसकी इस प्रकार दानशीलता देखकर तिष्यगुप्त ने विचार किया-यह किसी कारण वश ही ऐसा दे रहा है पश्चात् सम्पूर्ण चीज दे देगा, मुनि तिष्यगुप्त इस प्रकारका विचार कर हो रहे थे कि मित्रश्री सेठ उनको नमन कर अपने वन्धुओ से कहा कि-आप लोग इन એક સમય જ્યારે તિષ્યગુપ્ત પિતાના શિષ્ય પરિવાર સાથે ભિક્ષા માટે નગ રમા આવ્યા હતા ત્યારે મિત્રથી શેઠે તેમને કહ્યુ, મહારાજ ! આજ તે આપ મારુ ઘર પવિત્ર કરે શેઠની વિનતી સાભળી તિષ્યગુપ્ત શેઠને ત્યા ગયા મિત્રશ્રી શેઠે કહ્યું નીયમોદકાદિક વસ્તુઓથી સજીત કરી ઘણા થાળ ત્યા રાખી દીધા અને તેમાંથી એક એક કલ્પનીય વસ્તુને તલ તલ જેટલો ભાગ કાઢીને તેમને આપવા મા આw રીતે દાળ, ભાત, શાક, વગેરેને પણે એક એક કણ તેમને આ ખીર ઘી. પા, વગેરે પણ બી ૬ પ્રમાણમાં આપ્યું વસ્ત્રને પણ એક તાતણો આ એની આ પ્રકારની દાનશીલતા જોઈને તિષ્યગુપ્ત વિચાર કર્યો–આ કેઈ કારણ વશ થઈને જ આ પ્રમાણે આપી રહેલ છે પછીથી બધી વસ્તુઓ આપશે મનિ તિષ્યગુપ્ત આ પ્રકારને વિચાર કરી રહ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને નમન કરી પિતાના બધુએને કહ્યું કે, આપ લેક પણ આ મુનિરાજોને વદના કરે Page #835 -------------------------------------------------------------------------- ________________ - - उत्तरायपनसूत्रे शिष्यपरिवारसहित तिष्यगुप्तमुनि माइ-भदत ! अद्य मया मुनयः प्रतिलाभिवाः । अतः कृतार्थोऽस्मि, कृतलक्षणोऽस्मि, मतपुण्योऽस्मि, इत्यादि । ___ ततस्तिष्यगुप्तमुनिर्मिनश्रीवाफ माह-कथं त्वया वर्षणा कता ?, तेन आरकेणोक्तम्-मया धर्पणा न कृता । मान्मते-अन्तिमेजय दत्ते पूर्णोऽवयवी दत्तो भवति, ययाऽन्तिमे प्रदेशे जीवः पूर्णोऽस्ति, तथा सर्वोऽप्यवयवी चरमावयवे पूर्णतया पर्वते । यदि जिनवचन सत्यमिति भवताऽभ्युपगम्यते, तदा तन्मतमाथि त्यभरते भैक्ष दातव्य भवेत् । मुनिराजों को वदना करो। पश्चात् सपरिवार मुनि तिप्यगुप्त से भी उसने कहा भदन्त ! आज मैंने मुनियो को दान दिया इसलिये मै कृतार्थ कृतलक्षण एव कृतपुण्य अपने आपको मान रहा है। तिष्पगुप्त मुनिने इस परिस्थिति को देखकर मित्रश्री सेठसे कहा कि यह तो ठीक है परन्तु यह तो बताओ कि तुमने यह मेरी आशातनाअनादर क्यों की है? श्रावक मित्रश्रीने कहा-इसमें आशातना की कौन सी बात है । आपका तो सिद्धान्त ही ऐसा है कि एक अन्तिम अवयव मे सम्पूर्ण अवयवी रहता है, अतः एक अतिम अश दिया जाने पर सम्पूर्ण अवयवी दे दिया जाता है। इसी अभिप्राय से मैं ने ऐसा किया है जिस प्रकार अतिम प्रदेश में पूर्ण जीव है उसी प्रकार पूणे मोदादिक अवयवी भी अपने चरम अवयव मे रहा हुआ है । आपकी दृष्टि में यदि जिनवचन सत्य हो तो ही मै उसके अनुसार आप को भिक्षा दे सकता हूँ। પછી તિષ્યગુપ્ત મુનિ અને તેમના શિષ્ય પરિવાર મુનીઓને ઉદ્દેશીને કહ્યું કે, ભદન્ત! આજ મે મુનિઓને દાન દીધું એથી હું કુતાર્થ કૃત લક્ષણ અને કૂતપૂય મારી જાતને માની રહ્યો છુ. આ પરિસ્થિતિ જોઈને તિષ્યગ્રતમુનિએ મિત્રશ્રી શેઠને કહ્યું કે, એ તો ઠીક છે પરંતુ એ તે બતાવે કે તમે આ રીતે મારી આશાતના–અનાદર શા માટે કર્યો છે ? શ્રાવક મિત્રશ્રીએ કહ્યુ-આમા અનાદરની કઈ વાત છે? આપને તો સિદ્ધાત જ એ છે કે, એક અતિમ અવયવમાં સંપૂર્ણ અવયવી રહે છે આથી એક અતિમ અશ આપવામાં આવ્યાથી સંપૂર્ણ અવયવી આપ્યા બરાબર છે આ અભિપ્રાયથી મે આમ કરેલ છે જે રીતે અતિમ પ્રદેશમાં પૂર્ણ જીવ છે એજ રીતે પૂર્ણ મોદકાદિક અવયવી પણ પોતાના ચરમ અવ થવમા રહેલ છે આપની દૃષ્ટિમાં જે જિન વચન સત્ય હોય તે જ હું તે અનુસાર આપને ભિક્ષા આપી શકુ છુ Page #836 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ३ गा०९ द्वितीयनिहवसमाप्ति , तृतीयनिय प्रारम्भ ६९५ मित्रश्रीश्रावकस्यैतद्वचन श्रुत्वा सपरिवारस्तिप्यगुप्तमुनिः सयुद्धः सन् प्राहमहाश्रावक ! सत्येय प्रेरणा त्वया कृता, अब भगवतः श्रीपीरवर्धमानस्य वाक्य मम ममाणम् , तदुत्थापनजनित मम मिथ्यादुष्कृतमस्तु । ___ततः प्रमुदितो मित्रश्रीश्रावस्त तिप्यगुप्तमुनि पूर्ण यथोचितभैक्ष प्रदत्तवान् । परिवारसहितस्तिप्यगुप्तमुनिस्तमतिचारमालोच्य शुद्धि गतः। यदनेन पोधिलब्ध. स्तदस्य महद्भाग्यम् । अतः श्रद्धा परमदुलभेति मोध्यम् । ॥इति द्वितीयनिवदृष्टान्तः ॥ २॥ मित्र श्री श्रावक के इस वचन को सुनकर सपरिवार तिष्यगुप्त मुनि प्रयुद्ध होकर उससे कहने लगे-सुश्रावक ! तुमने यह मेरणा मुझे ठीक की है। वर्धमानस्वामी के वचन मुझे प्रमाण हैं। उनके उत्थापन करने से उत्पन्न हुआ मेरा दुप्कृत मिथ्या होओ। मिश्री सेठ ने जब इस प्रकार अपनी भूल को सुधार ने वाले उनके वचन सुने तो उसको वडा हर्प हुआ। उसी समय उसने उनको पूर्ण सामग्री की भिक्षा दी। परिवारसहित तिष्यगुप्त ने अपने अतिचार की आलोचना कर शुद्धि प्राप्त की, जो तिष्यगप्त ने वोधिका लाभ कर लिया वह उसका बडा भाग्य समझना चाहिये। इसीलिये तो कहा गया है कि-श्रद्धा परम दुर्लभ है। ॥ यह दूसरे तिष्यगुस्त निव का दृष्टान्त हुआ ॥२॥ મિત્રશ્રી શ્રાવકના આ પ્રકારના વચનને સાભળી તિષ્યગુપ્તમુનિ સપરિ વાર બંધ પામી તેને કહેવા લાગ્યા સુશ્રાવક ! તમે આ પ્રેરણા મને ઠીક કરી, વર્ધમાનસ્વામીના વચન મને પ્રમાણે છે તેમના વચનો અનાદર કરવાથી ઉદ્દભવેલુ મારૂ આ દુષ્કૃત્ય મીથ્યા થાઓ આ રીતે પિતાની ભૂલને સુધારવાવાળા તિષ્યગુપ્ત મુનિના વચન સાંભળી મિત્રશ્રી શેઠને ઘણે જ હર્ષ થયે એ વખતે તેણે તેમને પૂર્ણ સામગ્રીની ભિક્ષા આપી તિવ્યગુપ્તમુનિએ સપરિવાર પિતાના અતિચારની આલોચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરી અને બોધીને લાભ કરી લીધે આ તેમનુ મોટુ ભાગ્ય સમજવું જોઈએ આ માટે જ કહેવામાં આવે છે કે, “શ્રદ્ધાપરમ દુર્લભ છે ” છે આ બીજા તિષ્યગુપ્ત નિહ્વનુ છાત થયુ | ૨ | Page #837 -------------------------------------------------------------------------- ________________ हत्सराप्ययनसूणे अथ तृतीयनिवदृष्टान्त प्रोच्यते___ भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाच्चतुर्दशाधिकदिशत २१४ वर्षेषु व्यतीतेपु आपाढाचार्यः श्वेताम्बिकानगर्या पोलासनामकोयाने सगच्छसहितोऽ. वस्थितः । तनाऽसौ वालग्लानादिमविजागरणादिलक्षणावश्यकफर्तव्यरूपमागाट योग शिष्यान् शिक्षयति । तदनु ततो विहरन् आपाढचार्यों महारण्ये महातरुतले निवास कृतवान् , तर रानावफस्माद् हृदयरान मृतः। स सौधर्मकल्पे देवत्वेन समुत्पन्नः । स चारधिज्ञानोपयोगात् पुनरपि नालायस्कान पिनीतान् सशिष्यान् शिक्षयितु स्वाङ्गे प्रविष्टः। रात्रिमतिक्रमणसमये रात्रिशेपे तेन साधवो जागरिता। पूर्ववदागाढयोग स शिक्षयति। तृतीय निहव अपाढाचायशिष्य का दृष्टान्त इस प्रकार है भगवान महावीर के निर्वाण समय से दो सौ चौदह २१४ वर्षे जब व्यतीत हो चुके उस समय अपाढाचार्य श्वेतास्विका नगरी मे पोलास नामक उद्यान में अपने शिष्यपरिवार सहित आकर विराज रहे थे। वहा पर वे अपने शिष्यों को यालग्लानादिक साधुओं की सेवा करना आदिरूप आगोढ़ योग की शिक्षा देते थे। फिर एक समय वहा से विचरते हुए एक भयकर अटवी मे पहुँचे और विशाल वृक्ष के नीच निवास किया। वहा रात्रि मे अकस्मात् हृदयशूल की वेदना से उनका देशात हो गया। मरकर वे प्रथम स्वर्ग सौधर्मकल्प मे देव हुए। अन्तर्मुहूर्त मे वहा तरुणावस्था सपन्न होकर उन्हों ने अवधिज्ञान स अपनी पूर्व अवस्था जानली, और अपने शिष्यो को बालवयस्क और ત્રીજા નિધવ આષાઢાચાર્યશિષ્યનું છાત આ પ્રકારનું છે ભગવાન મહાવીરના નિર્વાણ સમયને જ્યારે ૨૧૪ બસોચોદ વર્ષ વીતી ગયા તે સમયે, આષાઢાચાર્ય તામ્બિકા નગરીમા પોલાસ નામના ઉદ્યાનમાં પિતાના શિષ્ય પરિવારસહિત આવીને રહ્યા હતા તે સ્થળે તેઓ પિતાના શિષ્યને બાલલાનાદિક સાધુઓની સેવા કરવા રૂપ આગાહગનું શિક્ષણ આપી રહ્યા હતા એક સમય ત્યાથી વિચરતા એક ભયકર વનમાં પહોંચ્યા અને ત્યાં એક વિશાળ વૃક્ષની નીચે નિવાસ કર્યો રાત્રિમાં અકસ્માત હૃદય શૂળની વેદનાથી તેમને દેહાંત થઈ ગયે મરીને તેઓ પ્રથમ સ્વર્ગ–સૌધર્મ કલ્પમાં દેવ થયા અખ્તરમુહૂર્તમાં ત્યાં તરૂણાવસ્થા સ પન્ન બની તેઓએ અવધિજ્ઞાનથી પિતાની પૂર્વ અવસ્થા જાણી લીધી આ પછી પિતાના શિષ્યોને Page #838 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ अध्यक्तत्वे आपाटाचार्यशिष्यकथा ६९७ ___ एकदा सर्वेषु साधुपु आगाढयोग समाप्तेषु देवरूप आपाढाचार्यो वदतिक्षम वम् , अप्रतिना मया भवठा वन्दनादि न कृतम् , भवद्भिस्तु कृत वन्दनादि मया स्वीकृतम् । तस्मिन् दिवसे रानी हृदयरलेन मृतोह सौधर्मकल्पे देवत्व प्राप्य पुनर्भवता योगशिक्षणार्थ स्वाङ्गे प्रविष्टः, इतः पर कृतकृत्योऽह निजास्पद गच्छामि, इत्युक्त्वा स देवलोक गतः। चिनीत जानकर पूर्व की तरह शिक्षा देने के अभिप्राय से अपने मृत शरीर में प्रविष्ट हो गये । रात्रि प्रतिक्रमण के समय में रात्रि के शेष रहने पर उन्हों ने साधुओं को जगाया। जगा कर उनको वे पूर्व की तरह अगाढ योग की शिक्षा देने लगे। एक समय की बात है कि जब इनके समस्त शिष्य आगाढ योग को प्राप्त कर चुके थे तर देवरूप अपाढाचार्य ने कहा कि आप लोग मुझे क्षमा करो, क्यों कि अव्रती मैंने आप लोगोकी वदनादि कृतिकर्म नहीं किया है परन्तु आपने मुझको वन्दनादि किया और उसको मैंने स्वीकार भी किया है। कहने लगे कि-उस दिन मैं रात्रि के समय अकस्मात् हृदयशल की वेदना से मर गया था, मर कर मै प्रथम स्वर्ग मे देव हुआ है । अवधिज्ञान से अपने पूर्वभव को जानकर मैं ने आप लोगों को योग की शिक्षा देने के लिये अपने ही मृत शरीर में प्रवेश किया है। अव म कृत कृत्य बनकर अपने स्थान पर जा रहा है। इस प्रकार कर બાલ્યવયના અને વિનીત જાણીને પૂર્વની રીતે શિક્ષા આપવાના અભિપ્રાયથી પિતાના મૃત શરીરમાં પ્રવિણ થઈ ગયા રાત્રિ પ્રતિક્રમણ સમયમાં રાત્રિના છેલા પ્રહરમા તેમણે શિષ્યને જગાડયા અને અગાઉની માફક તેમને આગાઢ ચોગનું શિક્ષણ આપવા માંડ્યા એક સમયે જ્યારે તેમના સઘળા શિષ્ય આગાઢ ાગને પ્રાપ્ત કરી ચુકયા હતા ત્યારે દેવરૂપ આષાઢાચાર્યે કહ્યું કે આપ સઘળા મને માફ કરો કેમકે, અતી એવા મે આપને વદનાદિ કૃતકર્મ કરેલ નથી પરંતુ આપે જ મને વદન આદિ કરેલ છે અને મેં તેને સ્વીકાર કરેલ છે. આ પ્રમાણે કહીને તેઓ કહેવા લાગ્યા કે –તે દિવસે રાત્રીના સમયે અકસ્માત મને હૃદયશૂળની વેદના થયેલી જેથી હું મરી ગયે મરીને પ્રથમ સ્વર્ગમા હુ દેવ થયો છે અવધિજ્ઞાનથી મારા પૂર્વભવને જાણીને હું આપ સઘળાને યોગની સપૂણત શિક્ષા આપવા માટે મારા મૃત શરીરમાં પ્રવેશ કરી તમેને સપૂર્ણત બનાવી Page #839 -------------------------------------------------------------------------- ________________ D उत्तराभ्ययनरी ते मुनयस्तदङ्ग परिष्ठाप्य कायोत्सर्ग विधाय चिन्तयति-अज्ञानात् स देवोऽस्माभिर्वन्दितः, अतस्तदन्योऽपि न ज्ञायतेऽस्माभिर्देवो वा सयतो वा, अन्योऽपि कश्चिद् अस्मान् न जानाति वय साधरस्तदन्ये गा, इति । अतो "नास्ति किंचिमिर्णयकारक ज्ञानम्-अव्यक्तमेव सर्व वस्तु" इति तत्ववेदिभिर्वक्तव्यम्, यथा एषावादो न स्यादसयतचन्दन च न स्यात् । इत्येव विचिन्स्य संशयमिथ्यात्वमापमाः अव्यक्तभाव स्वीकृत्य, परस्पर वन्दन न कृतवन्तः । 'अव्यक्तमेव सर्व वस्तु' कर वह देव उस शरीर को वही छोड़ कर अपने स्थान पर चले गये। मुनियों ने मिल कर उनके शरीर की परिठापना की एव कायो त्सर्ग कर के फिर इस प्रकार को विचार किया कि देखो-अज्ञान से अपने सपने उन देव को वदना की है, अत अय दूसरा भी यह कसे निश्चय किया जा सकता है कि यह सयत है कि देव है । तथा दूसरे जन भी अपन को यह नही जान सकते हैं कि ये देव हैं या साधु है। इससे ऐसा ही ज्ञात होता है कि समस्त वस्तुएँ अव्यक्त ही हैं। तथा अपने लिये ऐसा ही करना चाहिये कि जिससे मृषावाद भी न हो सके और असयत को वन्दना भी न हो सके। इस प्रकार विचार कर वे सशय-मिथ्यात्व के चक्कर में पड गये। अव्यक्तभाव को स्वीकार कर उन्हों ने परस्पर मे वन्दना करना भी छोड़ दिया, और सर्वत्र यही कहने लगे कि वस्तु का निर्णय करने वाला कोई ज्ञान नहीं है। હવે હું મારા સ્થાન ઉપર જઈ રહ્યો છુ આમ કહી તે દેવ એ શરીરને ત્યાં છેડી દઈ પિતાના સ્થાને ચાલ્યા ગયા મુનિઓએ મળીને તેમના શરીરની પરિષ્ઠાપના કરી અને કાયોત્સર્ગ કરીને પછી એ પ્રકારને વિચાર કર્યો કે, જુઓ અજ્ઞાનથી આપણે સઘળાએ તે દેવને વદના કરી છેઆથી હવે બીજી પણ કઈ રીતે નિશ્ચય કરી શકાય કે, આ સાધુ છે કે દેવ છે તેમ બીજા લેકે પણ આપણને જાણી શકતા નથી કે, આ દેવ છે કે, સાધુ! આથી એ બોધ થાય છે કે, સમસ્ત વસ્તુઓ અવ્યક્ત જ છે તેમ આપણે માટે એમ જ કહેવું જોઈએ કે, જેનાથી મૃષા વાદ પણ ન બને અને અસ થતને વેદના પણ ન થઈ શકે આ પ્રકારની વિચાર કરી તેઓ સશય મિથ્યાત્વના ચક્કરમાં પડી ગયા અવ્યક્ત ભાવનો સ્વીકાર કરી તેઓએ પરસ્પરમાં વદના કરવાનું પણ છોડી દીધું અને દરેક સ્થળ मे ४ा साया है, परतुन यि ४२नार । ज्ञान नथी भाटे "अवकव्यमेव Page #840 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ अन्यकनिराकरणे स्थविरोपदेश इति मत लोकाना पुरत प्ररूपणा कुन्ति सार्धमेन सर्ने मुनयो यथारूचि विहरन्ति । केचिदन्ये स्थपिरास्तान विरुद्धमयं प्रतिपन्नान् प्राहभाद्भिर्यन्मन्यते-ज्ञानेन किंचिदपि वस्तु निशेतु न शक्यते, अतः 'सर्व वस्तु अव्यक्तम् ' इति, तन्न समीचीन, युक्तिविरोधात् । यतः वस्तुनिर्णयकर शानमेगास्ति तयर लोके दृश्यते । पूरै नानेन हिताहित निश्चित्य पश्चात् काचित् क्रिया क्रियते तस्मात् सर्वस्यापि ज्ञानस्य निधयकारिताऽस्तीति मन्तव्यम् । इसलिये “अव्यक्तमेव सर्व वस्तु" सर्व वस्तु अव्यक्त ही है। इस प्रकार की प्ररूपणा करते हुए ही वे सर एक साथ मिलकर ग्रामोग्राम विहार करने लगे। कितनेक मुनियों ने जर यह देखा कि ये सर विरुद्ध अर्थ की प्ररूपणा कर रहे है तो उनसे कहा कि आप लोग जो ऐसा कहते है कि "ज्ञान से किसी भी वस्तु का निश्चय नही हो सकता है अतः सर्व वस्तुएँ अव्यक्त है" सो आपका यह सिद्धान्त समीचीन नहीं है, क्यों कि इसमे युक्ति से विरोध आता है। पहिले आप लोगों को यह निश्चय कर लेना चाहिये कि समस्त वस्तुओं का निर्णय एक अविसवादी ज्ञान से ही होता है । हित और अहित का निर्णय करके ही जीव पीछे किसी भी क्रिया के करने में प्रवृत्त हुआ करते है। अत: ज्ञान का स्वभाव निश्चियकारिता है कह आपको मानने मे कोई विवाद नहीं होना चाहिये। सर्व वस्तु, २४ पतु सयत छे मा प्रा२नी ५३५ ४२त। કરતા તેઓ સઘળા એક સાથે મળી રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા કેટલાક મનિઓએ જ્યારે આ જોયુ ત્યારે તેમણે જોયું કે, આ સઘળા વિરુદ્ધ અની પ્રરૂપણ કરી રહ્યા છે આથી એમને કહ્યું કે, આપ લકે એવું કહે છે કે “ જ્ઞાનથી કોઈ પણ વસ્તુને નિશ્ચય થઈ શકતો નથી આથી સર્વ વસ્તુઓ અવ્યક્ત છે” આપને આ સિદ્ધાંત સર્વમાન્ય નથી કેમકે, તેમા ચક્તિથી વિરાધ આવે છે. પહેલા આપ લોકેએ એ નિશ્ચય કરી લેવું જોઈએ કે, સમસ્ત વસ્તુઓને નિર્ણય એક અવિસ વાદી જ્ઞાનથી જ થાય છે હિત અને અહિતને નિર્ણય કરીને પછીથી જ જીવ કેઈ પણ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે આથી જ્ઞાનને સ્વભાવ નિશ્ચય કારક છે એ આપને માનવામાં કઈ વિવાદ ન હોવું જોઈએ Page #841 -------------------------------------------------------------------------- ________________ ७०० उत्तराध्ययनसूत्र किञ्च-यदि ज्ञान सर्वथा निचयकारक न स्यात् , तर्हि भक्तपानादेरपि निश्चयः कथ भवति । इद शुद्धम् , इदमदम् , इद निर्जीव इद सजीवम् ' इत्यादिरूपो निश्चयो ज्ञान विना न भवति । __ अथ भक्तपानादेनिर्णयकारकं ज्ञान भवतीति व्याहारादेयोच्यते, तर्हि व्यवहारादेव साध्यादेरपि वस्तुनो निर्णयकारक ज्ञानमेवास्तीति मन्यस्त्र । ननु भक्तपानाना विपये सर्या प्रवृत्तिर्व्यवहाराद्भवितुमर्हति, न तु साधूनां विपये ? इति चेत् , साधूना व्यवहारोच्छेदे सति तोर्यस्यापि समुच्छेदः स्यादिति । तस्माद् भनन्तोऽपि व्यवहार स्वीकुर्वन्तु । दूसरे-ज्ञान यदि सर्वधा निश्चय कराने वाला न माना जाय तो भक्तपानादिकका भी निश्चय कैसे हो सकता है। ज्ञान ही तो यह शुद्ध है, यह अशुद्ध है, यह निर्जीव है यह सजीव है इत्यादिरूप निश्चय कराता है। ____ यदि इस पर अव्यक्तवादी यों कहे कि भक्तपानादिक का निर्णय कारक ज्ञान है यह सब व्यवहार से ही कहा जाता है तो इसी तरह साधु आदि का निर्णयकारक ज्ञान भी व्यवहार से होता है यह भी मान लेना चाहिये। ___भक्तपान के विषय मे जो प्रवृत्ति होती है वह तो व्यवहार से हो सकती है किन्तु साधुओ के विषय मे नही हो सकती। यदि ऐसा कहा जाय तो साधुओं के व्यवहार का ही उच्छेद हो जायगा साधुव्यवहार का उच्छेद होनेपर तीर्थका भी उच्छेद प्राप्त होता है । इसलिये आपलोग भी व्यवहार को स्वीकार करे । બીજુ-જ્ઞાન જે સવથા નિશ્ચય કરાવનાર ન માનવામા આવે તે આહાર પાનાદિકને પણ નિશ્ચય કેમ થઈ શકે? જ્ઞાન જ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ નિર્જીવ છે, આ સજીવ છે, ઈત્યાદિરૂપ નિશ્ચય કરાવે છે આ સામે કઈ અવ્યક્તવાદી એમ કહે કે, આહાર પાનાદિકનું નિર્ણય કારક જ્ઞાન છે આ સઘળું વહેવારથી જ કહેવામાં આવે છે તે આ પ્રમાણે સાધુ આદિનુ નિર્ણયકારક જ્ઞાન પણ વહેવારથી થાય છે આ પણ માની લેવું જોઈએ આહાર પાણીના વિષયમાં જે પ્રવૃત્તિ થાય છે તે વહેવારથી જ થઈ શકે છે પરંતુ સાધુઓના વિષયમાં થઈ શકતી નથી, એવું જે કહેવામાં આવે તો સાધુઓના વહેવારને જ ઉછેદ થઈ જાય સાધુ વહેવારને ઉછેદ થવાથી તીથને પણ ઉછેદ પ્રાપ્ત થાય છે માટે આપલોક પણ વહેવારને સ્વીકાર કરે Page #842 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ अयकाना बलभद्रनृपेण प्रतिवोध ७०१ एव स्थविरैः प्रतियोधिता अपि ते मुनयः स्वदुराग्रह न त्यक्तवन्तः । ततस्तैः स्थपिरै कायोत्सर्गपूर्वक बहिष्कृता ग्रामानुग्राम पिहरन्त. स्वमतप्रचार कुर्वन्तो राजगृहनगरे गुणशिलोद्याने समागताः । तत्र मौर्यवंशीयो बलभद्रनामको नृपः " अव्यक्तनिहगा अन पुरे समागता." इति श्रुत्वा तान् प्रवियोधयितु स्वभटेंगुणशिलोद्यानात् उद्ध्वा समानायितवान् । यष्टिमष्टयादिभिभेटेस्ताडितास्ते पदन्ति-भो! राजन् व अमणोपासक', वय श्रमणाः, कस्मादस्माकमनये कारयसि । भूपेनोक्तम्-एव मा उदन्तु भवन्तः, इस प्रकार स्थविरों से प्रतियोधित होने पर भी उन लोगों ने अपने दुराग्रह का परित्याग नहीं किया। अतः उन सपने कायोत्सर्गपूर्वक उनका बहिष्कार कर दिया। बहिष्कृत होकर वे सर के सब ग्रामानुग्राम विचरते हुए और अपने मत की पुष्टि करते हुए राजगृह नगर में गुणशिलोद्यान मे आये । वहां एक मौर्यवशीय बलभद्र नाम के राजा ने " अव्यक्त निव इस पुर मे आये हुए हैं" ऐसा सुनकर उनको प्रतियोधित करने के लिये अपने सुभटों से वधवा कर मगाया । भट लोग उनको लेने के लिये पहुँचे । यष्टि मुष्टि आदि के प्रहारों से खूब ताडित कर वे उनको राजा के पास ले आये । आते हो उन्हों ने राजा से कहा कि महाराज। आप श्रमणोपासक है, और हम श्रमण हैं। हमारे उपर आप अनर्थ क्यों करवा रहे हो। श्रमणो की बात सुनकर राजा ने कहो-आप આ પ્રકારે સ્થવિરેથી પ્રતિબંધિત થવા છતા પણ તે લોકોએ પિતાના દુરાગ્રહને ત્યાગ કર્યો નહી અને એ સઘળાએ કાયોત્સર્ગ પૂર્વક તેમને બહિષ્કાર કર્યો બહિષ્કત થવાથી તે સઘળા ગ્રામાનુગ્રામ વિચરતા વિચારતા પિતાના મતની પુષ્ટિ કરતા કરતા રાજગૃહ નગરમાં ગુણગીલ ઉદ્યાનમાં આવ્યા રાજગૃહ નગર ઉપર મૌર્યવંશીય બલભદ્ર નામના રાજાનું આધિપત્ય હતુ પિતાને ત્યાં અવ્યક્ત નિવ્રુવને આવેલા જાને શ્રમણોપાસક તે રાજવીએ ગુણશીલઉદ્યાનમાં ઉતરેલા એ અવ્યક્તનિહ્નને પ્રતિબંધિત કરવાના ઉદેશથી પિતાના સુભટ દ્વારા બાધીને હાજર કરવાનો હુકમ કર્યો રાજ્યના માણસો તેમને પકડી લાવવા માટે ઉદ્યાનમાં પહોંચ્યા અને બધાને પકડી ખાધી લેવાની સાથે ગડદા પાટુ વગેરેના પ્રહારથી ખૂબ ત્રાસ આપે પછી રાજની સામે લઈ રજુ કરતા એ પકડી મગાવવામાં આવેલા નિદ્રાએ રાજાની સમક્ષ ઉપસ્થિત થતા કહ્યું કે, હે રાજન! આપ તે શ્રમણોપાસક છે અને અમે શ્રમણ છીએ અમારા ઉપર શા માટે અનર્થ કરાવી રહ્યા છે? શ્રમણની વાત સાંભળી Page #843 -------------------------------------------------------------------------- ________________ ७०२ उत्तराभ्ययनले भवतामव्यक्त मतम् , तदनुसारेण नाह निभिनोमि-यूय श्रमणाधोरावरटा वा वय अमणोपासका अन्पे वा स्म इति, इत्या तेन भूपेन नोध प्राप्ताः कथित पन्तः-राजन् ! भवानस्मान् सन्मार्ग स्थापितवान् । राजा माह-भो महाभागाः! भवतः प्रतियोधयितु मया यदाचरित तत्सर्व क्षन्तव्य भाद्भिः। ते मिथ्या दुष्कृत दत्वा तेषु स्थविरेपु मिलिताः॥ इति तृतीयापाढाऽऽचार्यशिप्यनिहवदृष्टान्तः ॥३॥ अथ चतुर्थनिहवाऽश्वमित्रदृष्टान्त प्रोच्यते___ भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाद् विंशत्यधिकद्विशत २२० वर्षेषु लोग ऐसा मत कहो-आपका तो मत अव्यक्त है इसके अनुसार हम यह कैसे निश्चय कर सकते है कि आप श्रमण है कि चोर या लूटेरे है। और हम श्रमणोपासक है या अन्य कोई । इस प्रकार जब उस राजा ने कहा तो उनको बोध हो गया। राजा द्वारा बोध को प्राप्त हुए उन श्रमणों ने कहा-महाराज! आपने हमलोगों को सन्मार्ग मे लगा दिया यह अच्छा किया। राजा ने कहा कि आप लोगो को सन्मार्ग में लाने के लिये-प्रतिबोधित करने के लिये-जो कुछ हमारे द्वारा करवायो गया है उसे आप क्षमा करे । फिर वे मुनि मिथ्यादुष्कृत देकर स्थविरों में समिलित हो गये। यह तीसरा अपाढाचार्य शिष्य निह्नव दृष्टान्त हुवा चतुर्थ निहव अश्वमित्र की कथा इस प्रकार है भगवान महावीर स्वामी को मोक्ष गये हुए जय २२० दोसो बीस वर्ष રાજાએ કહ્યું કે-આપ એવું કહી શકતા નથી-આપને તે અવ્યક્ત મત છે આથી હું કેમ માની શકુ કે, આપ શ્રમણું છે અથવા તે ચેર, લુટારા છે ? અને હ શ્રમપાસક છુ કે બીજે કઈ રાજાનું આ પ્રકારનું કથન સાભળતા તે સઘળાને બોધ થઈ ગયે, પોતાની ભૂલ સમજાઈ ગઈ અજ્ઞાનના પડળ દૂર થઈ જતા એ શ્રમણેએ રાજાને કહ્યું, મહારાજ! આપે અને આજે સાચે માર્ગ બતાવ્યો છે તે ઘણું જ સારૂ કર્યું રાજાએ કહ્યું કે, આપ લોકોને સમાગે લાવવા માટે મારા તરફથી જે કાઈ કરવામાં આવેલ છે તેની મને ક્ષમા કરા રાજ દ્વારા પ્રતિબંધિત બનેલા એ મુનિ મિથ્યાદુષ્કૃત્ય દઈ ને વિરે સાથે મળી ગયા છે આ ત્રીજા અષાઢાચાર્ય શિષ્ય નિદ્વવનુ દશાન્ત થયું વા થા નિદ્ભવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમ ગયાને બસો વીસ વર્ષ વીતી ચુકયા Page #844 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ अश्वमित्रस्य क्षणिकवादस्वीकरणम् ७० व्यतीतेपु मिथिलाया लक्ष्मीगृहोद्याने महागिरिशिष्यस्य कोडिन्यस्य शिष्योऽम्य मित्रमुनिः पूर्वपठनोद्यत आसीत् । स चान्यदा दशलक्षाधिकैककोटिपदपरिमाणकस्य विद्याऽनुभवादनामकस्य दशमपूर्वस्य नैपुणिकनामफवस्तु पठन्निममालापफ पठितवान् " सबै पडुप्पन्नसमया नेरइया वोच्छिज्जिस्सति एव जाव वेमाणिय ति, एव नितियाइसमएसु वत्तब्ध " इति । । छाया-सर्वे प्रत्युत्पन्नसमया नैरयिरा व्युच्छेत्स्यन्ति, एव यावद् वैमानिका इति एव द्वितीयादि समयेषु वक्तव्यम् । इति। तदा स एष रूपमालापफमधीयानो मिथ्याखमुगतः सन्नेव प्रवचनविरुद्धमर्थ विचिन्तयति स्मव्यतीत हो चुके थे तव मिथिला नगरी के लक्ष्मीगृहोद्यान में महागिरि आचार्य के शिष्य जो कोडिन्य थे उनके शिष्य अन्वमित्र मुनि पधारे। ये पूर्षों के पठन पाठन में तत्पर थे। जब एक करोड दसलाख पद वाले विद्यानुप्रवादनामक दशमपूर्वकी नपुणिकनामक वस्तु का अध्ययन कर रहे थे तब वहा उनको यह आलापक पढने को मिला. "सन्वे पडिप्पुन्नसमया नेरइया वोच्छिन्जिस्सति एव जाच वेमा. णियत्ति एव वितियाइसमएसु क्त्तन्व" इति । छाया-सर्वे प्रत्युपत्नसमया नैरयिका व्युच्छेत्स्यन्ति । एव यावत वैमानिका इति, एच द्वितीयादिसमयेषु वक्तव्यम् ' इति । . इस आलापक को पढते ही उनके चित्तमे मिथ्यात्वका उद्य हो जाने से प्रवचनविरुद्ध अर्थ की कल्पना जग उठी। उन्होंने धर्माचार्य से कहाહતા એ સમયે મિથિલા નગરીના લક્ષ્મીગૃહ ઉદ્યાનમા મહાગિરિ આચાયના શિષ્ય કોડિન્ય હતા તેમના શિષ્ય અશ્વામિત્ર મુનિ પધાર્યા અમિત્ર મુનિ પૂના પઠન પાઠનમાં ખૂબ જ તત્પર હતા જ્યારે એક કરોડ દસલાખ પદવાળા વિધાનપ્રવાદ નામના દશમાપૂર્વની નિપુર્ણાકનામની વસ્તુનું અધ્યયન કરી રહ્યા હતા ત્યાં તેમને આ આલાપક વાચવામાં આવ્યું -- "सवे पडिप्पपुन्नसमया नेरइया वोच्छिज्जिस्सति एव जाव वेमागिपत्ति एव वितियाइसमाएसु वत्तव्य" इति । छाया--" सर्वे प्रत्युत्पन्नसमया नैरयिका व्युच्छेत्स्यन्ति । ___ एवं यावत् वैमानिका इति, एव द्वितीयादिसमयेपु वक्तव्यम्" इति। આ આલાપકને ભતાજ તેમના ચિત્તમાં મિથ્યાત્વને ઉદય થઈ જતા પ્રવચન વિરૂદ્ધ અર્થની કલ્પના જાગી પડી તેમણે ધર્માચાર્યને કહ્યું Page #845 -------------------------------------------------------------------------- ________________ ७०४ उत्तराध्यपनचे वर्तमानक्षणात्तिनो नैरयिकादयो वैमानिकान्ताः सर्वेऽपि चतुर्विशतिदण्डकजीवाः क्षणान्तरे व्युन्नेत्स्यन्नि तस्मात् सोऽपि जीपादयः पदार्थाः प्रतिक्षण समुच्छेद यान्ति । किंच-यनार्थक्रियाकारित्व तदेव पस्तुनः सचम् । यत्रायक्रियाकारित्व नास्ति, न तत् सचम् । यद्यर्थफियाकारित्याभावेऽपि सच मन्येत तर्हि शशशृङ्गादीनामपि सत्ता स्पीकर्तव्या स्यात् , अतो "यदेवार्थक्रियाकारि तदेव परमार्थस"-दिति सिद्धान्तो निष्पद्यते । अर्थक्रियाकारिस्वरूप सच क्षणविनश्वरपदार्थप्वेव समाति, न तु नित्येपु । नित्यपदायचयक्रियाकारित्व चेत् स्वीक्रियेत, तर्हि ते नित्यपदार्थाः किं क्रमशोऽयक्रियाकारिणो भवन्ति ? किं वा योगपद्येन ?, यदि क्रमशोऽयक्रियाकारित्व तर्हि तेषां नित्यत्व व्याहन्येत । किंच____ वर्तमान क्षणवर्ती नरयिक आदि वैमानिकान्त चौवीस दडक के जीव क्षणान्तर में व्युच्छिन्न हो जायेगे । इसलिये ऐसा मानना चाहिये कि समस्त जीवादिकपदार्थ प्रतिक्षण में नष्ट हो रहे हैं। स्थिर नहीं हैं ! तथा जहा अर्थक्रियाकारिता है वही सत्व है। इसके अतिरिक्त-जहा अर्थक्रियाकारिता नहीं है वहासत्त्व नही है। यदि जो कार्य को नहीं करन वाला है उसमे भी सत्त्व माना जाय तो शशशग आदि पदाथों में भी सत्त्व मान लेना पडेगा, अतः “यदेव अर्थक्रियाकारि तदेव परमाथसत्" यही मिद्धान्त स्थिर होता है। अर्थक्रियाकारितारूप सत्व क्षण विनश्वर पदार्थ के अतिरिक्त नित्य पदार्य में कथमपि आ नहीं सकता: इस विषय में नित्यपदार्थवादियो से पूछा जाय कि-नित्यपदार्थ क्रम से अर्थक्रिया करता है, या युगपत् अर्थक्रिया करता है ' याद - વર્તમાન ક્ષણવતી નરયિક આદિ વૈમાનિક પર્યત ચોવિસ દડકના જીવ ક્ષણાન્તરમા યુછિન્ન થઈ જશે આથી એવું માનવું જોઈએ કે, સઘળા છે દિક પદાર્થ પ્રતિક્ષણમાં નષ્ટ થઈ રહ્યા છે સ્થિર નથી અને જમા અથ૪િ કારિતા છે તે જ સત્ય છે આથી અતિરિક્ત-જ્યા અઈકિયા કારિતા નથી તે સત્વ નથી જે કાર્ય કરનાર નથી તેમાં પણ સત્વ માનવામાં આવે તે શશશુગ (सससाना शी) वगैरे पहाभा ५९ सत्य मान ५४शे साथी " यदेव अर्थक्रियाकारि तदेव परमार्थ सत्" या सिद्धात सिद्ध थाय छ माया કારિતા રૂપ સત્વ ક્ષણભંગુર પદાર્થના અતિરિક્ત નિત્યપદાથ માં કોઈ દિવસ આવી શકતો નથી કેમકે, નિત્ય પદાર્થવાદીઓથી એવું પુછવામાં આવે કે, નિત્યપદાર્થ ક્રમથી અર્થ ક્રિયા કરે છે કે, યુગપત (એકી સાથે) અર્થક્રિયા કરે છે? જો એમ કહેવામાં આવે કે, દમથી અથક્રિયા કરે છે તો આ Page #846 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ मा ९ अभ्यमित्रधर्माचार्ययो' सवाद क्रमशः कालान्तरपर्तिसमस्वार्थ क्रियाकारित्वमशक्यम्, नित्यपदार्थानामेत्स्वभावतया समस्तार्थक्रियाणामेत्त्वमसङ्गात् । यदि तेपा भिन्नस्वभावत्व स्वीक्रियेत, तर्हि स्वभापरित्या एक स्वभावत्वहानौ तेपामनित्यलमापद्येत । अथ यौगपद्ये नार्थक्रियाकारित्व स्वीकीयेत तर्हि एकस्मिन्नेत्र क्षणे सर्वा अर्थक्रिया' सपद्येरन्, aar द्वितीया दिक्षणेऽर्थक्रिया कर्तृत्वाभावात्तेपामवस्तुत्वमापद्येत । किंच - एकस्मिन् क्षणे समस्तार्थक्रियाकारित्वाभावः प्रत्यक्षसिद्व एव, अतः क्षणिकस्यैव वस्तुनोऽर्थ कहा जाय कि कम से अर्थक्रिया करता है, तो इस प्रकार की मान्यता में उसमें नित्यत्व की हानि आती है । दूसरे कालान्तरवर्ती समस्त अर्थक्रियाएँ उस क्रम से हो भी कैसे सकती हैं, क्यों कि नित्य जब एक स्वभाववाला है तो उसी स्वभाव से वह समस्त अर्थक्रियाएँ करेगा, इस अपेक्षा समस्त अर्धक्रियाओं में एकता आनेका प्रसग प्राप्त होगा। यदि उसमे भिन्न २ स्वभावता मानी जाय तो फिर इस तरह से स्वभाव परिवर्तन होने से एकस्वभावताकी हानि होगी, और इस वजह से वहा अनित्यता माननी पडेगी । यदि यह कहा जाय कि नित्य पदार्थ युगपत् अर्थक्रिया करना है तो यह कहना भी ठीक नही है, क्यों कि जब वह एक ही क्षण मे समस्त कार्यो को कर देगा तो द्वितीयादिक क्षण में वह क्या करेगा? इस अपेक्षा उसमे अवस्तुत्वापत्ति माननी पडेगी । तथा एक ही क्षण मे उसमे कार्य - अकारणता प्रत्यक्षसिद्ध है । इसका कारण यह मानना चाहिये कि क्षणिक वस्तु ही कार्य करती हे अत. પ્રકારની માન્યતામા તેમા નિત્યત્વની હાની આવે છે ખીજી કાલાન્તરવતિ સમસ્ત અક્રિયાએ તેના ક્રમથી થઈ પણ કેમ શકે ? કેમકે, નિત્ય જ્યારે એક સ્વભાવવાળા છે તે એ જ સ્વભાવથી તે સમસ્ત અકિયાએ કરશે આ અપેક્ષા સમસ્ત અયિાએમા એકતા હોવાના પ્રસગ પ્રાપ્ત થશે જે તેમા ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામા આવે તે તે રીતે તે સ્વભાવ પરિવર્તન હાવાથી એક સ્વભાવની હાની થશે અને તેના કારણે ત્યા અનિત્યતા માનવી પડશે. જો એમ કહેવામા આવે કે, નિત્ય પદાર્થ યુગપત્ અક્રિયા કરે છે તા એવુ કહેવુ પણ ઠીક નથી કેમકે, જ્યારે તે એક જ ક્ષણમા સમસ્ત કાટને કરી દેશે તેા ખીજી ક્ષણમા તે શુ કરશે ? આ અપેક્ષા એ તેમા અવસ્તુત્વા પત્તિ માનવી પડશે, તથા એક જ ક્ષણમા તેમા કાર્યની અકરતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તેનુ કારણ એ માનવુ જોઈ એ કે, ક્ષણિક વસ્તુ જફા કરે છે उ० ८९ ७०७ Page #847 -------------------------------------------------------------------------- ________________ ७०६ उत्तराध्ययनसूत्रे क्रियाकारित्व स्वीस्तव्यम् । एव च 'सर्व रस्तु क्षणिकम्' इत्येव मन्तव्यम् । वस्तुन प्रतिक्षण समुच्छेदो निर वयनाशो भाति । यथा विद्युज्जलमुद्दादिपदार्थानामिति । __ एव वदन्त तमश्चमिनमुनि काडिन्यनामको धर्माचार्य प्राह-वत्स! प्रतिक्षण वस्तुनः सर्वथा नाश मा स्वीकुरु । वस्तुनः प्रतिक्षण नाश कयचित् अन्यान्यपर्यायोत्पत्तिनाशापेक्षयैर भाति न तु सर्वथानागरूपो निरन्वयनाशो भवति । पदार्यस्य सर्वथा निरन्वयनाशाऽभ्युपगमे तु क्षणान्तरे तथारूपः पदार्थः प्रत्यक्षेण कथ दृश्यते। पदार्थ क्षणिक हैं । क्षणिक का मतलय है निरन्वय विनाश । वस्तु प्रतिक्षण उत्पन्न होती रहती है और प्रतिक्षण ही नष्ट होती रहती है, जसे विजली या जलघुवुद आदि पदार्थ । ___अश्वमित्र मुनि की इस बात को सुन धर्माचार्य कौडिन्य ने कहावत्स! प्रतिक्षण वस्तु के सर्वथा विनाश को तुम स्वीकार मत करो। यह बात तो सिद्धान्त अभिमत है कि वस्तु सदा एकसी हालत में नहीं रहती है, उसमे प्रतिक्षण नवीन पर्यायों का उत्पाद एव पूर्व २ पर्याया का विनाश होता रहता है । इस अपेक्षा से उसका कथचित् विनाश भी माना गया है । इस प्रकार की स्वीकृति से यह तात्पर्य नही निकलता है कि वस्तु का सर्वथा निरन्वय विनाश हो जाता है। पदार्थ का निरन्वय विनाश तो त्रिकालमे भी नहीं हो सकता है। यदि पदार्थ का निरन्वय विनाश माना जाय तो द्वितीयादिक क्षणान्तर मे जो पदार्थ का ज्यों का त्यो प्रत्यक्ष होता है वह नही हो सकता। એટલા માટે પદાર્થ ક્ષણિક છે ક્ષણિક અર્થ નિરન્વય વિનાશ થાય છે વસ્તુ પ્રતિ ક્ષણ ઉત્પન થતી રહે છે અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે જેમકે આકાશમાની વિજળી અથવા પાણીને પરપેટ વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની મફકજ અશ્વામિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાર્ય કૌડિન્ટે કહ્યું, હું વત્સ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશને તમે સ્વીકાર ન કરો એ વાત તે સિદ્ધાંતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેલ નથી તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાના પર્યાયોનો ક્ષય થતો જ રહે છે આ અપેક્ષાએ તેને કઈક અશે વિનાશ પણ માનવામાં આવે છેઆ પ્રકારને સ્વીકાર કરવાથી એવું તાત્પર્ય નિકળતુ નથી કે, વસ્તુને સર્વથા નિરqય વિનાશ થાય છે પદાર્થને નિરવ વિનાશ તા ત્રણે કાળમાં પણ થતું નથી છતા પણ જે પદાર્થને નિરન્વય વિનાશ માનવામાં આવે તે બીજીજ ક્ષણે એ પદાર્થ જેમને તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી Page #848 -------------------------------------------------------------------------- ________________ मियदर्शिनी टीका अ० ३ गा ९ अन्यमित्रधर्माचार्ययो सवाद ७०७ ___किंच-स्तुनः प्रतिक्षण सर्वथा नाश स्वीकरोपि, तर्हि ऐहिकः पारत्रिकच सर्वोऽपि व्यवहार क्य स्यात् ?, तथाहि भोक्ता कोऽप्यन्यः, तृप्तिस्तु कस्याप्यन्यस्य इति कथमुपपद्येत । तथा अन्यः पन्थान गच्छति, अन्यस्तु गमनश्रममनुभवेत् । अन्यो घटादीनान् पश्यति, अन्यस्य तद्विपयक ज्ञान स्यात् । जन्यो दुप्फर्म करोति, अपरो नरफे गच्छेत् । अन्यचारित्र पालयति, अन्यो मोक्षाधिगच्छेत् । इति क्षणिकवादागीकारे तन मते सर्प विपरीत स्यात्, न चैतत् कचिद् दृष्टमिष्ट वा । और भी-वस्तु का प्रतिक्षण सर्वथा विनाश यदि तुम स्वीकार करते हो तो ऐसी हालत में इसलोकसनधी एव परलोकसवधी समस्त ही व्यवहार व्युच्छिन्न मानना पडेगा । भोक्ता कोई होगा और तृप्ति किसी दूसरे को होगी, कारण कि जिसने भोजन किया है वह तो एक क्षण के बाद निरन्वयरूप से नष्ट हो गया, और अब जो इसके बाद उत्तर क्षणरूप व्यक्तिहआ है उसको तृप्ति होगी। मार्गकोई दसरा चलेगाश्रम का अनुभव रोगा किसी अन्य को। घटादिक पदार्थो को देखेगा दूसरा, तद्विपक ज्ञान होगा किसी दूसरे को । दुष्कर्म करेगा कोई और नरक जावेगा और ही कोई। चारित्र पालन करेगा और कोई और मोक्ष जायगा और कोई । इस प्रकार क्षणिकवाद के अगीकार करने में सर्व ही थाते विपरीतरूप में परिणत हो जायेगी, परन्तु इस तरह का व्यवहार न तो किसी ने देखा है और न किसी को इष्ट ही है, और न इस प्रकार के व्यवहार का साधक कोई प्रमाण ही है। इसलिये વિશેષત –વસ્તુનો પ્રતિક્ષણ સર્વથા વિનાશ થાય છે, તેવુ જે તમે સ્વીકારતા હે તે એવી હાલતમાં આ લોક સબ ધી અને પરલોક સ બધી સઘળે વહેવાર જ છિન્ન ભિન્ન માનવો પડશે વસ્તુને ભોક્તા કઈ એક હશે અને તેની તૃપ્તિ કઈ બીજાને થશે કારણ કે, માને કે જેણે ભોજન કર્યું તે તે એક ક્ષણ પછી નિરવયરૂપના કારણે નષ્ટ થઈ ગયા, જ્યારે એના પછી બીજી જ ક્ષણે જે વ્યક્તિ થઈ એને જ તૃપ્તિ થશે પગે કેઈ એક ચાલશે ત્યારે તેને થાક બીજાને લાગશે એમ તે ઘટ વગેરે પદાર્થને કઈ જશે અને તેના વિષેનું જ્ઞાન કેઈ બીજાને થશે દુષ્કર્મ કેઈ કરશે અને તેને બદલે નરકમાં કઈ બીજા જશે ચારિત્રનુ પાલન કરશે કેઈ અને તેને બદલે મોક્ષમાં કેઈ બીજે જ પહેચી જશે આ પ્રકારના ક્ષણીકવાદને જે સ્વીકાર કરવામાં આવે તે સઘળી વાતે વિપરીત રૂપમાં ફેરવાઈ જશે એટલા માટે આ પ્રકા રનો વહેવાર ન તો કેઈએ જ છે કે, ન તે કોઈને પસદ છે, વળી આ પ્રકારના વહેવારને સાચે ઠરાવવા માટે કેઈ પ્રમાણ પણ નથી Page #849 -------------------------------------------------------------------------- ________________ ७०६ उत्तराभ्ययनहरे फ्रियाकारित्व स्वीर्तव्यम् । पंच सर्व वस्तु क्षणिकम्' इत्येव मन्तव्यम् । वस्तुन प्रतिक्षण समुच्छेदो निरन्वयनाशो भाति । यथा विद्युज्जलनुदादिपदार्थानामिति । एच बदन्त तमश्चमिनमुनि काडिन्यनामको धर्माचार्य माह-वत्स! प्रतिक्षण वस्तुनः सर्वथा नाश मा स्वीकुरु । यस्तुनः प्रतिक्षण नाग' कथाचित् अन्यान्यपर्यायोत्पत्तिनाशापेक्षयैर भाति न तु सर्वथानागम्पो निरन्वयनाशो भवति । पदार्थस्य सर्वथा निरन्वयनाशाऽभ्युपगमे तु क्षणान्तरे तयारूपः पदार्थः प्रत्यक्षेण कथ दृश्यते। पदार्थ क्षणिक हैं । क्षणिक का मतलय है निरन्वय विनाश । वस्तु प्रतिक्षण उत्पन्न होती रहती है और प्रतिक्षण ही नष्ट होती रहती है, जैसे विजली या जलघुदबुद आदि पदार्थ। ___अश्वमित्र मुनि की इस यात को सुन धर्माचार्य कौडिन्य ने कहावत्स! प्रतिक्षण वस्तु के सर्वथा विनाश को तुम स्वीकार मत करो। यह बात तो सिद्धान्त अभिमत है कि वस्तु सदा एकसी हालत में नहीं रहती है, उसमे प्रतिक्षण नवीन पर्यायों का उत्पाद एव पूर्व २ पर्याया का विनाश होता रहता है । इस अपेक्षा से उसका कथचित् विनाश भी माना गया है। इस प्रकार की स्वीकृति से यह तात्पर्य नही निक लता है कि वस्तु का सर्वथा निरन्वय चिनाश हो जाता है । पदार्थ का निरन्वय विनाश तो त्रिकालमे भी नहीं हो सकता है। यदि पदार्थ का निरन्वय विनाश माना जाय तो द्वितीयादिक क्षणान्तर मे जो पदार्थ का ज्यों का त्यो प्रत्यक्ष होता है वह नहीं हो सकता। એટલા માટે પદાર્થ ક્ષણિક છે ક્ષણિક અર્થ નિરન્વયે વિનાશ થાય છે વસ્તુ પ્રતિ ક્ષણ ઉત્પન્ન થતી રહે છે અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે જેમકે આકાશમાની વિજળી અથવા પાણીને પરપેટે વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની મફકજ અશ્વામિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાર્ય કૌડિન્ટે કહ્યું, હું વત્સ ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશનો તમે સ્વીકાર ન કરો એ વાત તો સિદ્ધાતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેતા નથી તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાના પર્યાયને ક્ષય થતો જ રહે છે આ અપેક્ષાએ તેને કઈક અશે વિનાશ પણ માનવામાં આવે છે આ પ્રકારને સ્વીકાર કરવાથી એવુ તાત્પર્ય નિકળતુ નથી કે, વસ્તુને સર્વથા નિરન્વય વિનાશ થાય છે પદાર્થને નિરન્વય વિનાશ તો ત્રણે કાળમાં પણ થતું નથી છતા પણ જે પદાર્થનો નિરન્વય વિનાશ માનવામાં આવે તે બીજી જ ક્ષણે એ પદાર્થ જેમને તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી Page #850 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ पञ्चमगङ्गाचार्यनिघदृष्टान्त ७०९ ततोऽसौ लोके समुच्छेदनादोक्त्या स्वकीयकुमत व्युद्गाहयन् भूमौ पर्यटति । जवान्यदाऽसौ सपरिवार पर्यटन राजगृहे समागतः । वन-राजः शुल्काभ्यक्षाः श्रावकोत्तमा आसन् । ते च सामुच्छेदिकनिहबानागतान् ज्ञात्वा मनसि चिन्तयन्ति-कर्कशेनापि कर्मणा एतान् नोपयामः इति विचिन्त्य ते राजपुरुषा. कशादिभिस्तेपा ताडन कुर्वन्ति । ततस्ते मुनयः प्राहुः-यूय श्रापकाः, वय साधनः कथ कुट्यन्ते युष्माभिः, श्राफाः वदन्ति-भवन्मते पयन श्रावकाः ये भरद्भिदृष्टास्ते गच्छ से वाहिर होकर इन्हों ने स्वेच्छापूर्वक विहार किया और वे सर्वत्र अपने समुच्छेदवाद की प्ररूपणा एव पुष्टि करने लगे। किसी एक समय ये सपरिवार विचरते हुए राजगृह नगरमे आये। उस समय वहा राज्य के चुगीघर मे काम करने वाले श्रावक थे। जय उन्हों ने सुना कि समुच्छेद्वादी निव यहा आये हुए हैं, तो उन्हों ने विचार किया कि कर्कश-कठोर से भी कठोर कर्म द्वारा इनको समझाना चाहिये । इस प्रकार निश्चय कर वे सब राजपुरुप उनके पास आये और चावुक आदि के प्रहारो से उनको खून ताडित करने लगे। मुनियों ने जब उनका ऐसा अनुचित व्यवहार देखा तो कहने लगे कि आप लोग तो श्रावक हो और हम लोग साधु है अतः व्यर्थ मे हमे क्यों मारते हो । उनकी बात सुनकर उन श्रावको ने कहा कि खूब कहा-आप लोगों के मतानुसार न हम श्रावक हैं और न आप ગચ્છથી બહાર થયા પછી અશ્વમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર કરવા મા અને તે જ્યા જ્યા ગયા ત્યાં ત્યા પિતાના સમુછેદવાદની પ્રરૂપણ અને પુષ્ટિ ક૨વા લાગ્યા કઈ એક સમયે વિચરતા વિચરતા તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યા તે સમયે ત્યાના રાજ્યના જકાત ખાતાના કર્મચારીઓ શ્રાવકો હતા તેમણે સાભળ્યું કે, સમુચ્છેદવાદી નિહ્નવ અહિં પધાર્યા છે, તે તેઓએ વિચાર કર્યો કે, કર્કશ-કઠોરથી પણ કઠોર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ આ પ્રકારનો વિચાર કરી તે સઘળા રાજપુરૂષે તેમની પાસે આવ્યા અને ચાબક વિગેરેના પ્રહારથી તેમને ખૂબ મારવા લાગ્યા મુનિઓએ જ્યારે રાજપુરૂને આ અનુચિત વહેવાર જોયો એટલે કહેવા લાગ્યા કે, આપ લે કે તે શ્રાવક છે અને અમે સાધુઓ છીએ, તો અમોને વ્યર્થ શા માટે મારો છે અશ્વમિત્ર અને તેમના સાધુઓની આ વાત સાંભળીને તે શ્રાવકેએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે Page #851 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्रे तस्मात् - वस्तुनोऽनुक्षण सर्वथा नाश इति न युक्तम्, किंतु पर्यायपरिवर्तनेनैनानुक्षण द्रव्यस्य नाशः, इति मन्तव्यम् । दशमे पूर्वे यदुक्त नारसादीना व्युच्छेद इति, तत्र व्युच्छेदः पर्यायान्तरसमाप्तिरूपः । यत ७०८ जैनानामखिल वस्तु, द्रव्यतः शाश्वत भवेत् । अपरापरपर्याय- परावृत्तेस्त्वशाश्वतम् ॥ १ ॥ इत्येव धर्माचायः प्रतिनोधितोऽपि सोऽश्वमित्रः स्वदुराग्रह न त्यक्तवान् तदा धर्माचार्यस्त निवोऽयम् ' इति मत्वा कायोत्सर्गपूर्वक हिष्कृतनान् । " वस्तुका प्रतिक्षण सर्वथा नाश मानना युक्तियुक्त नही है । किन्तु यही मानना चाहिये कि पर्याय के परिवर्तन से ही प्रतिक्षण वस्तु का नाश होता है । दशमपूर्व में जो नारकी आदि का व्युच्छेद कहा है उसका अभिप्राय सर्वथा नाश से नहीं है, किन्तु पर्याय से पर्यायान्तरित होता है, ऐसा है क्यों कि जैनशास्त्र की यह मान्यता है " जैनानामखिल वस्तु, द्रव्यतः शाश्वत भवेत् । अपरापरपर्याय परावृत्ते त्वशाश्वतम् ॥ १ ॥ " समस्त पदार्थ द्रव्य की अपेक्षा शाश्वत एव पर्याय की अपेक्षा अशाश्वत हैं । इस प्रकार धर्माचार्य द्वारा प्रतिबोधित होने पर भी अश्वमित्र ने अपने दुराग्रह का त्याग नही किया । धर्माचार्य ने उसका इस मान्यता सेवि जानकर कायोत्सर्गपूर्वक गच्छ से बाहिर कर दिया । गच्छसे આથી વસ્તુને પ્રતિક્ષણ સર્વથા નાશ થાય છે તેમ માનવું તે વ્યાજખી નથી પરંતુ એમ જ માનવું જોઈએ કે, પર્યાયના પરિવર્તનથી જ પ્રતિક્ષણ વસ્તુને નાશ થાય છે દશમપૂર્વમા નારકી આદિના જે વિચ્છેદ કહ્યો છે તેને હેતુ એ નથી કે તેના સર્વથા નાશ થાય છે પરતુ એક પર્યાયથી ખીછ પર્યાયારિત થાય છે કારણ કે જૈનશાસ્ત્રની એ તે માન્યતા જ છે કે, जैनानामखिल वस्तु, द्रव्यत शाश्वत भवेत् , अपरापरा पर्यायपरावृत्तेत्वशाश्वतम् ॥ १ ॥ સઘળા પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે ધર્માચાય તરફથી આટ આટલા પ્રતિખાધ આપવા છતા પણ અશ્વમિત્રે પેાતાના દુરાગ્રહ ન છેડયેા તેની આ જાતની માન્યતાથી તેને નિહવ (સૂત્રને સત્ય અને મદલે અવળા અથ કરનાર) જાણીને ધર્માંચાર્યે કાર્યોત્સર્ગ પૂર્ણાંક તેને ગુચ્છ બહાર મૂકી દીધે ८८ Page #852 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ मा ९ पञ्चमगट्टाचार्यनिद्रघण्टान्त ७०९ ततोऽसौ लोके समुच्छेदनादोक्त्या स्वकीयकुमत व्युद्गादयन् भूमौ पर्यटति । जवान्यदाऽसौ सपरिवार पर्यटन् राजगृहे समागतः । तत्र-राज्ञः शुल्का यक्षाः श्रावकोत्तमा जासन् । ते च सामुच्छेदिकनिनानागतान् ज्ञात्वा मनसि चिन्तयन्ति - कर्कशेनापि कर्मणा एतान् पोपयामः इति विचिन्त्य ते राजपुरुपा. कशादिभिस्तेपा ताडन कुर्वन्ति । ततस्ते मुनयः प्राहु:- यूय श्रापकाः, जय साधनः कथ कुव्यन्ते युष्माभिः श्रानकाः नदन्ति - भान्मते नयन श्रापकाः ये भरद्भिर्दृष्टास्ते गच्छ से नाहिर होकर इन्हों ने स्वेच्छापूर्वक विहार किया और वे सर्वत्र अपने समुच्छेदवाद की प्ररूपणा एव पुष्टि करने लगे । किसी एक समय ये सपरिवार विचरते हुए राजगृह नगर में आये । उस समय वहां राज्य के चुगीवर मे काम करने वाले श्रावक थे । जन उन्होंने सुना कि समुच्छेदवादी निब यहा आये हुए हैं, तो उन्होंने विचार किया कि कर्कश कठोर से भी कठोर कर्म द्वारा इनको समझाना चाहिये । इस प्रकार निश्चय कर वे सन राजपुरुष उनके पास आये और चावुक आदि के प्रहारों से उनको खूब ताडित करने लगे । मुनियों ने जन उनका ऐसा अनुचित व्यवहार देखा तो कहने लगे कि आप लोग तो श्रावक हो और हम लोग साधु हैं अतः व्यर्थ में हमें क्यों मारते हो । उनकी बात सुनकर उन श्रावको ने कहा कि खून कहा - आप लोगों के मतानुसार न हम श्राचक है और न आप ગુચ્છવી બહાર થયા પછી અશ્વમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર ગ્વા માડયે અને તે જ્યા જ્યા ગયા ત્યા ત્યા પાતાના મમુઢેઢવાદની પ્રરૂપણા અને પુષ્ટિ કરવા લાગ્યા કાઈ એક સમયે વિચરતા વિચરતા તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યાં. તે સમયે ત્યાના રાજ્યના જકાત ખાતાના કર્મચારીએ શ્રાવકા હતા તેમણે સાભળ્યુ કે, સમુચ્છેદવાદી નિદ્ભવ અહિ પધાર્યાં છે, તેા તેઓએ વિચાર કર્યો કે, કશ-કઠારવી પણ કાર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ. આ પ્રકારના વિચાર કરી તે સઘળા રાજપુરૂષો તેમની પાસે આવ્યા અને ચામુ૰ વિગેરેના પ્રહારથી તેમને ખૂખ મારવા લાગ્યા મુનિએએ જ્યારે રાજપુરૂષોને આવેા અનુચિત વહેવાર જોયા એટલે કહેવા લાગ્યા કે, આપ લેાકા તે શ્રાવક છે. અને અમે સાધુએ છીએ, તે અમેને વ્યર્થ શા માટે મારા છે ? અશ્વમિત્ર અને તેમના સાધુએની આ વાત સાભળીને તે શ્રાવકાએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે Page #853 -------------------------------------------------------------------------- ________________ ܘܪܽܘ उत्तराध्ययनस् भवन्मते विनष्टाः, वय तु नगीना एवोत्पन्नाः, ये भान्तः पूर्वमस्माभिर्दष्टार भवन्मते विनष्टाः यूय तु नीना एन, भवन्मते दणक्षयित्वात् सर्वस्य वस्तु इत्येव तैः शिक्षितः मतियोधितच ॥ इति चतुर्थाऽयमित्रनिहवटष्टान्तः ॥ ४ ॥ अथ पञ्चमगङ्गनिहरदृष्टन्तः प्रोच्यते भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाद् अष्टाविंशत्यधिकद्विशतव २२८ व्यतीतेपु द्वैक्रियनिहो जात । उल्लुकाख्याया नद्याः पूर्वस्मिन् पुलिने उल्लुकातीरनामक नगरमासीत् । तस्या एव नद्या द्वितीयपुलिने धुलिपाकाराऽऽटतनगरविशेषरूप खेटस्थानमासीत् । साधु रो। आपने जिन्हें देखा है वे तो नष्ट ही हो गये हैं, हम तो नवीन ही उत्पन्न हुए हैं। तथा हमलोगों ने जिन आपलोगो को पहिले देखा है वे भी आप लोग नहीं है, वे तो आपके सिद्धान्तानुसार विनष्ट हो चुके हैं। आप तो नवीन ही उत्पन्न हुए हैं, क्यों कि आपको मत ही क्षण-क्षय का प्रतिपादक है, समस्तपदार्थ क्षणविनश्वर है, यह आपका अभिमत है। इस प्रकार उनके द्वारा शिक्षित होकर वे सब के सब प्रतियोधित हो गये। यह चौथे अश्वमित्र निह्नवका दृष्टान्त हुआ॥४॥ पचम गगाचार्य निहव का वृत्तान्त इस प्रकार है भगवान महावीर को मुक्तिगये जप २२८ दोसोअट्ठाईस वर्ष व्यतीत हो चुके तर टेक्रिय निहव हआ। उस समय उल्लुकातीर नाम का नगर था। और द्वितीय तट पर धूलि के कोट से परिवृत एक नगरविशेप के ન તે તમે સાધુ છો આપે જેને જોયા છે તેને તે નાશ થઈ ગયો છે અમે તે નવીન જ ઉત્પન્ન થયા છીએ તે જ પ્રમાણે અમારામાંના જેમણે આપ લેકેને પહેલા જોયા છે તે પણ આપ લે કે નથી આપના સિદ્ધાત અનુસાર તે તે નાશ પામ્યા છે આપ તો કઈ નવા જ ઉત્પન્ન થયા છો કેમક આપને મત જ ક્ષણ ક્ષયને પ્રતિપાદક છે સર્વ પદાર્થો ક્ષણ વિનાશી છે એ આપને અભિમત છે આ પ્રમાણે એ શ્રાવકે દ્વારા શિક્ષણ મેળવી તે સઘળા પ્રતિબંધિત થયા આ ચેાથુ દ્રષ્ટાંત અશ્વમિત્ર નિતવનું થયું છે કે - હવે પાચમા ગગાચાર્ય નિહવનુ દષ્ટાંત આ પ્રકારનું છે– ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યું માડ માડ ૨૨૮ બસ અઠાવીસ વર્ષ વીત્યા હશે તે સમયે ક્રિય નિહવ થયા તે સમયે ઉસુકા નદીના પૂર્વ કિનારે એક ઉસુકાતીર નામનું એક નગર હતું જયારે બીજા કિનારે કુળના Page #854 -------------------------------------------------------------------------- ________________ % D प्रियदर्शिनी टीका ० ३गा ९ गलाचार्यस्य नियत्वे कारणम् ७१ तत्र महागिरिशिप्यो धनगुप्तनामको मुनिचातुर्मास्यामवस्थितः। धनगुप्ताचार्यस्य शिष्यो गङ्गनाममः आचार्यस्तु उल्लुकानया पूर्वतटवर्तिनि उल्लुकातीरनामके नगरे समस्थितः। ____ तदनन्तर शरत्काले धर्माचार्यवन्दनाय गच्छन् गह्राचार्यों नदीमुत्तरीतु नद्या मनिष्टः । स च खल्वाटः, अतस्तस्य शिरसि प्रखरभास्करकिरणसपर्कात् ताप: सनातः, चरणयोश्च शीतलजलसंपत्तः शैत्य सजातम् । ततोऽत्रान्तरे कथमपि मिथ्यात्वमोहनीयोदयात् तस्य मनसि विचारः समुत्पन्ना-अहो ! एकस्मिन् समये एफैव क्रियाऽनुभूयते इति मूनोक्तिः कथ घटते, यतोऽहमधुना शीतमुष्ण च युगपद जैसा खेटक था। वहा महागिरि के शिष्य वनगुप्त नाम के मुनि ने चतुर्मास किया। इन धनगुप्त आचार्य के एक शिष्य थे जिनका नाम गग था, और ये भी स्वय आचार्य थे, उन्हों ने उल्लुका नदी के पूर्वतट पर बसे हुए उल्लुकातीरनगर में चतुर्मास किया। एक दिन की बात है कि शरत्काल में धर्माचार्य को वन्दना करने के लिये गगाचार्य जा रहे थे । मार्ग में नदी पडती थी। उन्हो ने उस नदी को पार करने के लिये उसमे प्रवेश किया। ये खल्वाट-गजे थे अतः प्रखर सूर्य की किरणों के आतप से इनका मस्तक तप रहा था। ज्यो ही इनको शीतल जल का सपर्क हुआ तो इनके चरणों में शीतलता आ गई। मिथ्यान्वकर्म के उदय से इसी बीच इनके मन में इस प्रकार का विचार जागृत हो गया कि एक समय में एक जीव एक ही क्रिया का अनुभव करता है, इस प्रकार आगम का आदेश है परन्तु કેટથી બાધેલ એક ખટક-ક હતો ત્યા મહાગિરિના શિષ્ય ઘનગુપ્ત નામના મુનિરાજે ચાતુર્માસ કર્યું એ ધનગુપ્ત આચાર્યને એક શિષ્ય હતે જેનું નામ ગ ગ હતું અને તે પણ ખુદ આચાર્ય હતા તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉલુકા નગરીમાં ચાતુર્માસ કર્યું - શરદઋતુને એ સમય હતે કઈ એક દિવસે ગગાચાર્ય પોતાના ધર્માચાર્યને વદના કરવા માટે જઇ રહ્યા હતા માર્ગમાં નદી આવતી હતી તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો તેમના માથામાં ટાલ હતી, તે કારણે પ્રખર સૂર્યના કિરણેના આતાપવી તેમનું મસ્તક તપી રહ્યું હતું બીજી બાજુ એમના ચરણેને શીતળ જળને સ્પર્શ થતા એમના ચરણોમાં શીતળતાને અનુભવ થવા માડયે મિથ્યાત્વ કર્મના ઉદયથી એ સમયે તેમના મનમાં એવા પ્રકારને તર્ક જાગ્યા કે, આગમ તે બતાવે છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાને અનુભવ કરે છે, પરંતુ વર્તમાનકાળે મારા આ Page #855 -------------------------------------------------------------------------- ________________ ७१२ उत्तराध्ययनसू अनुभवामि, अतोऽनुमाविरुद्धत्वादिदमागमोक्त न प्रमाणम्, इति विचिन्त गङ्गाचार्योधनगुप्ताचार्यस्य समीप गत्वा साभिमायमाह-भदन्त । ममेकस्मिन्ने समये शीतोष्णानुभवः संजातः, अतो यदुक्तमागमे युगपत् क्रियाद्वयस्यानुभव न भवतीति, तन्न प्रमाणम् , यतः-युगपत् क्रियाद्वयसवेदनमस्ति, अनुभवसिद्ध त्वात्,मम चरणशिरोगतशीतोष्णक्रियासवेदनपद , इति । ततो धनगुप्ताचार्यस्तमाइ वर्तमान इस अनुभव से यह यात सत्य प्रतीत नहीं रोती है, क्यों वि मैं इस समय में शीतस्पर्श ण्व उष्णस्पर्श का युगपत्-एकसाथ अनुभव कर रहा है, अतः स्वानुभव से विरुद्र होने के कारण यह आगमोक्त कथन प्रमाणभूत नहीं है। इस प्रकार विचार करते २ ये अपने गुरुमहाराज धनगुप्त आचार्य के पास पहुँच गये। वहा पहुंचते हो इन्हों ने अपना अभिप्राय गुम्महाराज से कहा । भदन्त मुझे एक ही समय मे शीतस्पर्श ण्व उष्णस्पर्श का अनुभव हुआ है, इसालय आगम मे जो ऐसा कहा है कि क्रियादय का युगपत् अनुभव एक जीव को नहीं होता है, वह मेरी दृष्टि से अप्रमाण है। एक जीव के एक ही समय मे क्रियादय का सवेदन होने से यह अनुमान प्रयाग बन जाता है कि-"युगपतक्रियादयस्य सवेदनमस्ति अनुभवसिद्धत्वात् ममचरणशिरोगतशीतोष्णक्रियासवेदनवत्" अर्थात्-एक समय में दो क्रियाओका सवेदन होता है, क्यों कि यह अनुभव सिद्ध है, जल मेरे पैरो मे शीतसवेदन और मस्तक में उष्णसवेदन हुआ है । धनगुप्त સ્વ અનુભવથી એ વાત સત્ય લાગતી નથી કારણ કે, આ સમયે ઉણુતા અને શીતળતા બનેને એક સાથે હું અનુભવ કરી રહ્યો છું માટે હું જે અનુભવ રહ્યો છું તેનાથી વિરૂદ્ધ એવુ આગમમાં દર્શાવાએલું કથન પ્રમાણભૂત નથી આ પ્રકારને વિચાર કરતા કરતા પોતાના ગુરુ મહારાજ ધનગુપ્ત આચાયના પાસે જઈ પહોચ્યા ત્યાં પહોંચતા જ પિતાના અનુભવેલો અભિપ્રાય ગુરુ મહારાજને કહ્યો ભદન્ત ! મને એક જ સમયમાં શીતળતા અને ઉsણુતાના અનુભવ થયો છે એટલા માટે આગમમા જે એવુ ફરમાવ્યું છે કે, બે ક્રિયાને એકી સમયે યુગપત્ અનુભવ એક જીવને થતો નથી તે મારી દષ્ટિએ પ્રમાણ ભૂત ઠરતુ નથી આથી કરીને એક જીવને એક જ સમયે કિયાદ્વયનું સ વેદન થતુ હોવાથી મારા અનુભવે આ અનમાન પ્રયોગ બની જાય છે કે, " युगपत् क्रियाद्वयस्य सवेदनमस्ति अनुभवसिद्धत्वात् मम चरणशिरोगतशीतोष्ण क्रियासंवेदनवत्" अर्थात्-मे समयमा में मियामानु सवहन पy थाय छ જેમ મે મારા પગેમા શીતસવેદન અને મન્ના હઝસ વેન અનભવ્યું, Page #856 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ एकसामयिक क्रियाद्वये गुरुशिष्ययो सवाद ७१३ वत्स ! उपयोगयुग युगपन्नोपपद्यते, छायातपवत् - युगपत् क्रियाद्वयानुभवस्त्वयाऽभ्युपगम्यते स तव क्रमेणैव सपद्यते न तु युगपत् । परंतु तत् त्वया न लक्ष्यते, समयावलिकादेः कालस्य सूक्ष्मत्वात्, तथा मनसश्चातिचलत्वेनाऽतिम्रक्ष्मतया शीघ्र सचारित्वात् । तस्मादनुभवसिद्धत्वादित्य सिद्धोऽयं हेतुः ॥ १ ॥ , किंच - मनः सूक्ष्मातीन्द्रियपुद्गलस्कन्धनिर्वृतत्वात् सूक्ष्मम् शीघ्रसंचारस्वभावत्वात् शीघसंचारि च । एवभूत मनः यस्मिन् श्रनादिद्रव्येन्द्रियविषये शब्दादौ आचार्य ने गगाचार्य की बात सुनकर कहा कि वटस' एक काल मे एक जीव के दो उपयोग सभवित नही होते हैं जैसे गया और आतप एक साथ दो क्रियाओं का अनुभव तुम जो मान रहे हो सो वह भ्रम है । क्रियादय का अनुभव तो क्रम २ से ही होता है, परन्तु वह लक्षित नही होता है, क्यों कि समय आवली आदि जो काल है वह अतिसूक्ष्म है । तथा मन भी अतिचचल एव सूक्ष्म है इसलिये उसका सचार शीघ्र होने से ऐसा मालूम पडता है कि दो क्रियाओं का युगपत्- अनुभव हो रहा है इसलिये “ अनुभवसिद्धत्वात् " यह हेतु असिद्ध है । मन सूक्ष्म इसलिये है कि वह सूक्ष्म, अतीन्द्रिय पुद्गल स्कध से निर्वर्तित-रचित हुआ है । उसका स्वभाव शीघ्र सचरण करने का है । इस स्वभाववाला यह मन जिस श्रोत्रइन्द्रिय आदिके विषयभूत शब्दा તેમ એ અનુભવ સિદ્ધ વાત છે ધનગુપ્તઆચાર્ય ગંગાચાર્યની આ પ્રમા થેની વાત સાભળીને કહ્યુ, હે વત્સ! એક સમયમા એક જીવને એ ઉપયાગ ઞભવિત થતા નથી જેમકે છાયા અને તાકે, એકી સાથે એ ક્રિયાઓના અનુભવ જેને તમે માની રહ્યા છે તે તમારા ભ્રમ છે. ક્રિયાયને અનુભવ તા ક્રમ ક્રમથી જ થાય છે પર તુ તે લક્ષિત થતા નથી કેમકે, સમય આવલી સમયનેાક્રમ આદિ જે કાળ છેતે અતિ સૂક્ષ્મ છે તેજ પ્રમાણે મન પણ સ્મૃતિ ચચલ અને સૂક્ષ્મ છે એટલા માટે તેના સચાર વેગવત હોવાથી એવુ જણાય છે કે જાણે એ ક્રિયાઓના યુગપત્ અનુભવ થઈ રહ્યો છે પણ એ ભ્રમ છે આથી તમારી " अनुभवसिद्धत्वात् " सा नवा सिद्धांत असिद्ध छे સન સૂમ એ માટે છે કે તે સૂક્ષ્મ, અતીન્દ્રિય પુદ્ગલ સ્ક ધથી નિવૃતિ રચિત થયેલ છે તેના સ્વભાવ શીઘ્ર સ ચરણુ કરવાના છે. આ પ્રકારના સ્વભાવવાળુ આ મન જે શ્રોત્રેન્દ્રિય વગેરેના આ વિષયભૂત શખ્વાહિઽમા જે સમયે સ યુક્ત ४० ९० Page #857 -------------------------------------------------------------------------- ________________ ७१४ उत्तराभ्ययनले यस्मिन् काले सयुज्यते तस्मिन् काले तस्यैव विषयस्य झाने हेतुर्मनो भवति । यस्मिन् काले यस्मिन् विपये द्रव्येन्द्रियेण सह मनो न सयुज्यते, तस्मिन् काले तस्य विपयस्य ज्ञान नोत्पद्यते । यतः शन्दादिपु विद्यमानेष्वपि तत्र मनोयोगाभावात् कस्यापि तद्विपयफ ज्ञान न भाति । कोऽपि युगपत् द्वे किये क्याऽपि नैव सवेदयते । इत्थमत्र प्रयोग:--' इह पादशिरोगतशीतोष्णवेदने युगपत् न क्यापि कोऽपि सवेदयते भिनदेशत्वात् , विन्ध्यहिमगिरिशिखरस्पर्शनक्रियाद्वयवत् । यतोऽनुभवसिद्धत्वाद् ' इत्यसिद्धोऽय हेतुः । दिक मे जिस समय में सयुक्त होता है उस समय में उसी विषय के ज्ञान का हेतु मन होता है । जिस काल में जिम विषय में द्रव्येन्द्रिय के साथ मन सयुक्त नहीं होता है उस काल मे उस विषय का ज्ञान नहीं होता है । यद्यपि उस काल में शब्दादिक विपय विद्यमान भी रहें तो भी उनके साथ मनोयोग का अभाव होने से किसी को भी तद्विषयक ज्ञान नही होता है । ऐसा कोई भी व्यक्ति नही है जिसे एक ही काल में दो क्रियाओं का कही पर भी सवेदन शेता हो। इसकी सिद्धि इस अनुमान प्रयोग से होती है-" इह पादशिरोगतशीतोष्णवेदने युगपत् न क्वापि सवेद्यते, भिन्नदेशत्वात्, विन्ध्यहिमगिरिशिखरस्पर्शनक्रियावयवत्" अर्थात् यहा पैर और शिर में रहे हुए शीत और उष्ण का सवेदन एक समय मे नही होता है, क्यों कि वे दोनों भिन्न २ देशवती है-जैसे विन्ध्यगिरि और हिमगिरि के शिखर की स्पर्शनरूप दा प्रियाएँ, इसलिये “ अनुभवसिद्धत्वात् " यह हेतु असिद्ध हो जाता है । થાય છે તે સમયે જ્ઞાનને હેત મન બને છે જે કાળે જે વિષયમાં દ્રન્દ્રિયની સાથે મન સ યુક્ત મૈથી થતુ તે કાળે તે વિષયનું જ્ઞાન–ભાન થતું નથી છતા પણ જે કદાચ તે કાળમાં શબ્દાદિક વિષય વિદ્યમાન–હયાત રહે તે પણ એની સાથે મનોયોગને અભાવ હોવાથી કોઈને પણ તે વિષયનું જ્ઞાન થતું નથી એવી કઈ પણ વ્યક્તિ નથી કે જેણે એક જ સમયે બે ક્રિયાઓનું કયાય પણ સવેદન અનુભવ્યું હોય આની સિદ્ધિ આ અનુમાન प्रयागया थाय छे , “इह पादशिरोगतशीतोष्णवेदने युगपत् न क्वापि सदयत भिन्नदेशत्वात विन्ध्यहिमगिरिशिखरस्पर्शनक्रियाद्वयवत” मर्थात-मई यस અને માથામાં થતુ શીત અને ઉષ્ણુનું સ વેદન એક સમયમાં થતું નથી કેમકે, તે બન્ને અલગ અલગ દેશવત્ત છેહિમગિરિ અને વિધ્યગિરિના शिमरना स्पर्श-३५ प्रियास।भ समये ती नथी माथी " अनुभव सिद्धत्वात् " मातु मसिद्ध सनी लय छ । Page #858 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ एकसामयिकक्रियाद्वये गुरुशिष्ययो सवाद ७१५ किञ्च-जीवः खलु उपयोगमयः स येन केनाऽपि स्पर्शनादीन्द्रियेण करणभूतेन यस्मिन् शीतोष्णाद्यन्यतरविपये यस्मिन् काले उपयुज्यते तन्मयोपयोग एव भाति, नान्यथोपयुक्तो भवति । एकस्मिन् काले एकमार्थे उपयुक्तो जीवः संभपति न तु अर्थान्तरे, साकर्यादिदोपप्रसङ्गात् । तस्माद् युगपत् क्रियाद्वययोगोऽसिद्ध एव । ननु एकस्मिन्नर्थे उपयुक्तोऽर्थान्तरेऽपि किं नोपयुज्यते, इत्यवाह-एकार्थस्योपयोगमा व्याप्तशक्तिक कथ युगपद् अर्थान्तरे उपयोग कर्तु प्रभवेत् ? न कथचिद, साफर्यादिदोपप्रसङ्गात् । और भीजीव उपयोगस्वरूप है । वह जिस किसी भी कारणभूत स्पर्शइन्द्रिय के द्वारा जिस शोत उष्ण आदि विपय मे जिस समय उपयुक्त होता है वह उसी उपयोगमय हो जाता है, इसलिये वह उसी विषय का ज्ञाता होता है, अन्य का नही, और जिस समय विवक्षित उपयोग नहीं होता उस समय वह विवक्षित पदार्थ का ज्ञाता भी नहीं होता है । एक काल में एक ही अर्थ मे जीव उपयुक्त होता है दूसरे अर्थ मे नहीं, कारण कि इस प्रकार की मान्यता से सकर आदि दोपों का प्रसग प्राप्त होता है, इसलिये एक समय मे दो क्रियाओं के साथ उपयोग का सबध मानना सर्वथा अनुचित है, क्यों कि यह बात किसी भी प्रमाण से सिद्ध नहीं होती है । एक अर्थ मे उपयुक्त आत्मा अर्थान्तर मे भी उपयुक्त क्यो नहीं होता है । इसका समाधान यह है कि आत्मा की शक्ति ही ऐसी है जो एक ही अर्थ में एक समय उपयुक्त हो सकती है दूसरे पदार्थ मे नहीं, क्यों कि यह बात ऊपर बतला दी વળી-જીવ ઉપયોગ સ્વરૂપ છે તે જે કંઈ પણ કારણભૂત સ્પર્શેન્દ્રિય દ્વારા જે શીત ઉષ્ણ આદિ વિષયમાં જે સમયે ઉપયુક્ત બને છે તે પ્રમાણે. એજ ઉપગમય બની જાય છે આથી તે સમયે તે એજ વિષયને જાણકાર બને છે, બીજ વિષયને નહી અને જે સમયે વિવક્ષિત ઉપયોગ વિશિષ્ટ નથી હતો તે સમયે તે વિવક્ષિત પદાર્થને જ્ઞાતા પણ તે નથી એક સમયને વિશે એક જ અર્થમાં જીવ ઉ યુક્ત બને છે. બીજા અર્થ માં નહી કારણ કે, આ પ્રકારની માન્યતાથી સ ર આદિ દે થવાને પ્રસ ગ પ્રાપ્ત થાય છે. એટલા માટે એક સમયમાં બે ક્રિયાઓની સાથે ઉપયોગને સ બ ધ માનવો સર્વથા અગ્ય છે કારણ કે, આવી વાત કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી એક અર્થમાં ઉપયુક્ત આત્મા અર્થાતરમાં પણ ઉપયુક્ત કેમ થતું નથી ? તેનું સમાધાન એજ છે કે આત્માની શક્તિ જ એવી છે કે જે એક જ અર્થમાં Page #859 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनस्त्र किञ्च-सर्वैरपि म्यमदेशैरेकस्मिन्नर्वे उपयुक्तस्य जीवस्य का प्रदश उद्वरितः, येनार्यान्तरोपयोग स बजेत् । यतो नास्त्येव स कविद्वरितः प्रदेशः, येन तत्सम कालमेव अर्थान्तरोपयोग स कुर्यात् । यथा शिकदशने सति सा वेदना सर्वः मदेशैरनुभूयते न तु कथित् प्रदेशोऽवशिष्टस्तद्वेदनानुपयुक्तः॥ ननु युगपत् क्रियाद्वयोपयोगो न भवति चेत्नहि कय तमह सवेदयामि ? इति चेत् , उच्यतेगई है, कि ऐसा मानना सकर आदि दोपों का प्रसग होता है। और भी-जीव जब किसी एक अर्थ में एक काल में उपयुक्त होता है, तो वह अपने समस्त प्रदेशों से उसमें उपयुक्त होता है। अब ऐसा और कोई प्रदेश नहीं बचता जो अर्थान्तर के उपयोग होने में कारण हो सके । अत. ऐसा नहीं होने से जीव एक काल में एक ही अर्थ में उपयुक्त होता है, यह सिद्वान्त ही ठीक है । देखो-जिस समय वृश्चिक आदि काटता है उस समय उसके काटने की वेदना का समस्त प्रदेशा द्वारा जीव अनुभव करता है, ऐसा तो कोई अवशिष्ट नहीं बचता है जो उस वेदना का अनुभवन करता हो। यदि एक साथ क्रियाय का उपयोग नहीं होता है तो मुझे उन दोना क्रियाओं का एक साथ सवेदन क्यों होता है ? यदि इस प्रकार की शका की जाय तो उसका समाधान इस प्रकार हैએક જ સમયે ઉપયુકત થઈ શકે છે, બીજા પદાર્થમા નહી કેમકે, એ વાત ઉપર બતાવવામાં આવી છે કે એવું માનવાથી સકર આદિ દે થવાનો પ્રસંગ બને છે વળી જીવ જ્યારે એક અર્થમાં એક કાળને વિશે ઉપયુક્ત થાય છે તો તે પિતાના સમસ્ત પ્રદેશથી તેમાં ઉપયુક્ત બને છે પછી એ બીજે કેઈ પણ પ્રદેશ બાકી નથી રહેતે જે અર્થાન્તરને ઉપયોગ થવામાં કારણ ભૂત બની શકે આથી તેવુ ન થવાથી જીવ એક કાળમાં એક જ અર્થમાં ઉપયુક્ત થાય છે, આ સિદ્ધાત જ સાચે છે. દાખલા તરીકે જે સમયે વિછી વગેરે ડખ મારે છે તે સમયે તેના ડખની વેદના અનુભવ સઘળા પ્રદેશ દ્વારા જીવ કરે છે એવી કઈ પણ પ્રદેશ બાકી નથી રહેતું કે જે આ વેદનાના અનુભવથી બાકાત હોય! આ રીતે જે એકી સાથે ક્લિાયનો ઉપયોગ નથી થતું, તે મને તેનું સ વેદન કેમ થાય છે? જે આ પ્રકારની શકા કરવામાં આવે તે એનું સમાધાન આ પ્રમાણે છે – Page #860 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा०९ पकसामयिक क्रियाद्वये गुरुशिष्ययो सवाद ७१७ ___ समयावलिकादिकालभेदस्य दुर्लक्ष्यतया कालभेदेन प्रवृत्तमपि क्रियाद्वयसवे. दनमुत्पलशतपत्रवेधपद् युगपत् प्रवृत्तमित्र मन्यसे । उत्पलपत्रशतकमूर्धाधाक्रमेण व्यवस्थित सुतीक्ष्णयाऽपि सूच्या समर्थेनापि वेधक; न समकालमेव विध्यते, किंतु कालभेदेन, उपर्युपरितने पत्रे त्वविद्वेऽधोऽधस्तनपत्रस्य वेधासभात् । तत्र वैधकर्ता वेध युगपद्विहितमेव मन्यते, तद्वेपनकालभेदस्य सूक्ष्मतया दुरववोधनात् । ____ यथा वा-अलातचक्र काळभेदेन दिक्षु भ्रमदपि भ्रमणकालभेदस्य मूक्ष्म तया दुरवबोधत्वानिरन्तरभ्रमणमेव लक्ष्यते । एवमिहापि शीतोष्णक्रियाकालभेदस्य सूक्ष्मत्वेन दुरवयोपत्ताद् युगपदिव तदनुभव भवान् मन्यते। देखो-जिस प्रकार कमल के ऊपरा-ऊपरी रखे गये सौ पत्ते जय तीक्ष्ण सुई आदि द्वारा वेधित किये जाते हैं तो ऐसा मालूत होता है कि ये सर के सर एक ही साय विध गये हैं, अब विचारो-क्या ये सब पत्ते एक ही साथ एक ही काल में विधे हैं ' नहीं, उनके वेधन मे काकी समय लगा है, क्यों कि वे सब के सव क्रम २ से विधे हैं । इसी तरह समय आवली आदि जो व्यवहार काल के भेद है, ये अतिसूक्ष्म होने से छद्मस्थों के लिये दुर्लक्ष हैं, अतः इनमें कोइ भेद ज्ञात नहीं होता है । इसलिये क्रियाद्वयका मवेदन उत्पल शतपत्रके वेधनकी तरयुगपत् हुआ जसा मान लिया जाता है । वास्तवमे यह सवेदन युगपत् नहीं हुआ है। अथवाजिस प्रकार अलात (अगारा) चक्र जर घुमाया जाता है तो चारों दिशाओ में अग्नि का चक्कर युगपत् ज्ञात है, परन्तु उसका ધારકે કમળની સે પાદડીઓ ઉપરા ઉપરી ગોઠવવામાં આવી હોય પછી જ્યારે તેને એક તીક્ષણ સેય દ્વારા આરપાર વિધવામાં આવે તે પ્રથમ દષ્ટિએ એવું માલુમ પડે છે કે, જાણે એ સઘળી પાદડીઓ એક સાથે વિધવામાં આવી છે હવે વિચાર કરે, આ સઘળા પાન શું એક જ સમયે એક સાથે જ વિંધાયા છે ન, બીલકુલ નહી તેને વિધવામાં સારો એ સમય લાગ્યા છે કેમકે તે બધા પાન ક્રમ પ્રમાણે એક પછી એક એ રીતે વિધાયા છે આજ પ્રમાણે સમય આવલી–સમયને ક્રમ જે વહેવાર કાળને ભેદ છે તે અતી સૂક્ષમ હેવાથી છદ્મસ્થો માટે લક્ષ બહારની વાત છે એથી તેમાં કોઈ ભેદ જણાતું નથી એટલા માટે જ ક્રિયાદ્વયનું સ વદન કમળના સે પાદડાના વેધનની માફક યુગપત થયું એવું માનવામા આવે છે પણ વાસ્તવમાં એ સવેદન યુગપત્ થયું નથી અથવા–જેવી રીતે આગનુ ચક જ્યારે ગોળ ફેરવવામાં આવે છે ત્યારે ચારે કેર અનિનુ ચક્કર યુગપત્ જણાય છે પરંતુ તેનું ભ્રમણ ચારે દિશા Page #861 -------------------------------------------------------------------------- ________________ ७२० उत्तराभ्पयनसचे एवमिहापि शिरःपादादिभिः स्पर्शनेन्द्रिपदेशैरिन्द्रियान्तरेच क्रमेण सयुज्यमानमपि मनः मतिपत्ता युगपत् सयुज्यमानमध्यवस्यति, न तु वत्वतोऽसौ मनसः स्व. भावः । तथा चोक्तम्-'युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिाम् । इति । ____ यदि चोक्तरीत्या सन्द्रियजनिते जाने क्रमेण सचरतो मनसः सचारो दुर्लक्षः, तर्हि कथमेकस्यैव स्पर्शनेन्द्रियमानस्य शीतवेदनोपयोगादन्यस्मिन्नुष्णवेदनोपयोगरूपे उपयोगान्तरे उत्पधमाने तत्सचारः सुलक्षः स्यात् । अत्रापि अलक्ष्यमाणः खलु मनसः क्रमेण सचारः, इति जनीहि ।। समझ का कारण एक ही समय आवलि आदि कालविभाग की सूक्ष्मताहै। इसी तरह शिर पैर आदि स्पर्शन इन्द्रिय के प्रदेशों से, तथा अन्य इन्द्रियों से क्रम २ से सयुज्यमान भी मन को प्रतिपत्ता-ज्ञाता ऐसा मान लेता है कि यह युगपत् सयुक्त हुआ है। परमार्थ दृष्टि से विचार किया जाय तो मन का ऐसा स्वभाव नहीं है। कहा भी है-"युगप ज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्' अर्थात् एक साथ ज्ञान की अनुत्पत्ति ही मन का अस्तित्व प्रकट करने वाली है। उक्त पद्धति के अनुसार जय सर्व इन्द्रियों से जनित ज्ञान में क्रम से सचरण करने वाले मन का सचार दुर्लक्ष है तो फिर एक ही स्पर्शन इन्द्रिय मात्र के शीतवेदनारूप उपयोग से अन्य उष्णवेदनारूप उपयोगान्तरके उत्पन्न होने पर उसका सचार कैसे सुलक्ष हो सकता है। किन्तु नहीं हो सकता। अर्थात् मन का क्रम से सचार ज्ञात नहीहोता है। આ જાતની માન્યતા-સમજણનું કારણ એક સમય–આવલિ (સમયને કમ) આદિ કાળ વિભાગની સૂક્ષ્મતા છે આજ પ્રમાણે મસ્તક, પગ વિગેરે સ્પીન્દ્રિયના પ્રદેશોથી તથા અન્ય ઈન્દ્રિથી ક્રમે ક્રમે સ યુજ્યમાન પણ મનને પ્રતિપત્તા-જ્ઞાતા એવું માની લે છે કે, આ યુગપત સ યુકત થયું છે પરમાર્થ દથી વિચાર કરવામાં આવે તે મનને એ સ્વભાવ જ નથી કહ્યું પણ છે"युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्" अर्थात् मे साथ ज्ञाननी भनुत्पात મનના અસ્તિત્વને પ્રગટ કરનારી હોય છે આગળ કહેલી પદ્ધતિ અનુસાર જ્યારે સર્વ ઈન્દ્રિય જનિત એવા જ્ઞાનમાં કમસર સ ચરણું કરવાવાળા મનનો સ ચાર લક્ષ છે, તે પછી એક જ પશેન્દ્રિય માત્રની શીતવેદના રૂપ ઉપગથી અન્ય ઉsણુંદનારૂપ ઉપયાગાન્તરની ઉત્પન્ન થવાથી તેને સ ચાર સુલક્ષ થઈ શકે છે? ના તેમ નથી થઈ શકતું અથૉત. મનને ક્રમથી થતો સચાર જાણી શકાતા નથી Page #862 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा०९ एकसामयिकक्रियावये गुरुशिष्ययो सपाद ७२१ नन्वेस्मिन्नर्थे उपयुक्तस्य मनसोयन्तरेऽप्युपयोगो युगपत् भवतीति स्वीकारे को दोपः १ उच्यते यस्य मनोऽन्यस्मिन्नर्ये उपयुक्त स सपुरोऽवस्थित हस्तिनमपि न पश्यति तस्मादेकस्मिन्नर्थे उपयुक्त मनो न कदाचिदन्यायॊपयोग लभते। ननु भुतेऽवग्रहादीनामनुज्ञाने एकस्मिन्नुपयोगबहुताऽभिहिता, तहि कथामुच्यते यस्तुनोऽनेकपर्यायाणा सामान्यरूपतया ग्रहणमात्रमेव ज्ञाने उपयोगयोग्यतामा. शका-एक ही अर्थ मे उपयुक्त मन का अर्थान्तर मे भी उपयोग एक साथ होता है, ऐसा मानने में दोप क्या है ? सो कहो उत्तर-जिसका मन अन्य अर्थ में उपयुक्त हो रहा है उसके समक्ष हस्ती भी आकर उपस्थित हो जावे तो वह भी उसको नहीं दिखता है । इसलिये एक अर्थ मे जुड़ा हुआ मन कभी भी अन्य अर्थ मे उस समय उपयुक्त नहीं हो सकता है। आगम में जव अवग्रह आदि के निरूपणावसर मे एक समय में भी उपयोग का वाहुल्य कहा गया है, फिर आप कैसे करते हैं किएक समय में अनेक उपयोग नहीं होता है । प्रतिवादी के इस शका का समाधान सिद्वान्ती इस प्रकार करते हैं-तुम जो कहो कि आगम में एक समय में भी अनेक उपयोग होना माना गया है,सोऐसी बात नहीं है। तुमने वहा के आगमवचन का अभिप्राय नहीं समझा। वहा का શકા–એક જ અર્થમા ઉપયુક્ત મન અર્થાન્તરમાં પણ ઉપયોગ એક સાથે થાય છે એવું માનવામા દેવ શું છે તે તે બતાવે ? ઉત્તર–જેનુ મન અન્ય અર્થમા ઉપયુક્ત થઈ રહેલ છે એની સામે હાથી પણું આવીને ખડે થઈ જાય તો પણ એ હાથી તેને જોવામાં નથી આવતા એટલા માટે એક અર્થમા-પદાર્થમા જોડાયેલ મન કદી પણ એજ સમયે અન્ય અર્થમા–પદાર્થમાં ઉપયુક્ત થઈ શકતું નથી આગમમાં જ્યારે અવગ્રહ વિગેરેના નિરૂપણુવસરમાં એક સમયમાં પણ ઉપગને બાહુલ્ય કહેવામાં આવેલ છે તે પછી આપ એમ કહે છે કે, એક સમયમાં અનેક ઉપગ નથી થતું? પ્રતિવાદીની આ શ કાનું સમાધાન સિદ્ધાતિ આ પ્રકારે કરે છે તમે જે એમ કહે કે, આગમમાં એક સમયમાં પણ અનેક ઉપગ હેવાનું સ્વીકારવામાં આવે છે તે તે એવી વાત નથી તમે ત્યાં આગળ આગમવચનને અભિપ્રાય સમક્યા નથી ત્યા આગળ Page #863 -------------------------------------------------------------------------- ________________ ७२४ उत्तराभ्ययनको यस्तु प्रतिवस्तुविभागः-एते हस्तिनः, अमी अश्वाः, इमे स्थाः, एते पदातयः, एते खकुन्तादयः, शिरस्त्राणकाचादयः, पटटिकाः, बना., पताकाः ढका-शाकाहलादयः, करभरासभादयश्चेत्यादिको भेदाध्यमायः सोऽनेकोपयोग उच्यते। 'मम वेदना वर्तते' इत्येव सामान्यरूपतया युगपत् शीतोष्णरूप ज्ञानद्वय वर्तते, किन्तु-शीतोप्णवेदनाविशेषतया युगपदुपयोगद्वय न भाति । पूर्व सामान्यज्ञानसापेक्ष विशेषज्ञान भाति । सामान्यस्यानेकविशेपाश्रयत्वात् । पूर्व वेदनासामान्य गृहीत्वा __ धनगुप्त आचार्य उत्तर देते है-अच्छा वत्स! सुनो-सामान्य उपयोग का नाम एक उपयोग है, इसका तात्पर्य यह है कि जसेसेना वन आदि का जो ज्ञान होता है उसमे भिन्न २ पदार्थो का युगपत् ज्ञान नहीं होता है । एक साथ सामान्यतया सब का ज्ञान होता है। इसीका नाम सामान्य उपयोग एक उपयोग है। जहा प्रति वस्तु का अलग २ ज्ञान होता है जैसे ये हाथी है, ये घोडे हैं, ये रथ है, य पदाति हैं, ये खड्ग कुन्त आदि हथियार है, ये शिरस्त्राण हैं, ये कवच है, इत्यादि, इसका नाम अनेक उपयोग है। विशेष पदार्थों के ग्रहण में एक काल मे एक ही उपयोग-ज्ञान उपयोग होता है। ___ "मुझे वेदना हो रही है" यहा पर सामान्यरूप से एक साथ शीतोष्णरूप दो ज्ञान हैं किन्तु-शीतउष्ण वेदना विशेषरूप से एक साथ दो उपयोग नही ह । पहिले सामान्य ज्ञान होता है पश्चात् विशेषज्ञान होता है। विशेषज्ञान सामान्यज्ञानसापेक्ष ही होता है, ધનગુપ્તાચાર્ય ઉત્તર આપે છે કે હે વત્સ! સાભળે સામાન્ય ઉપય ગનું નામ એક ઉપયોગ છે એ કહેવાનો આશય એ છે કે, જેમ-સેના, વન, વિગેરેનું જે જ્ઞાન થાય છે તેમાં અલગ અલગ પદાર્થોનું યુગપત્ જ્ઞાન થતું નથી પણ એક સાથે સામાન્યત સનું જ્ઞાન થાય છે એનું નામ સામાન્ય ઉપગ-એક ઉપગ છે જ્યાં દરેક વસ્તુનું અલગ અલગ જ્ઞાન થાય છે જેમકે આ હાથી છે, આ ઘડો છે, આ રથ છે, આ પદાતિ છે, આ ખગ કુત આદિ હથીયાર છે, આ શિરસ્ત્રાણ છે, આ કવચ છે, વિગેરે વિગેરે' આનું નામ અનેક ઉપયોગ છે વિશેષ પદાર્થોના ગ્રહણમાં એક કાળમાં એક જ ઉપયોગ-જ્ઞાન-ઉપયોગ હોય છે મને વેદના થઈ રહી છે” અહી સામાન્ય રૂપથી એક સાથે શીતાણુ રૂપ બે જ્ઞાન છે પરંતુ શીત–ઉણુ વેદના વિશેષરૂપથી એક સાથે બે ઉપયોગ નથી પહેલા સામાન્ય જ્ઞાન થાય છે અને પછીથી વિશેષજ્ઞાન થાય છે Page #864 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ अप्रतियुद्धगङ्गाचार्यस्य यहिष्कारः ७२५ वत ईहा मविश्य 'शीतेय पादयोदना' इति वेदनाविशेष निश्चिनोति । शिरस्यपि मथम वेदनासामान्य गृहीत्वा तत ईहा प्रविश्य 'उष्णेयमिह वेदना' इत्यध्यवस्यति। ततश्च न क्वचिद् विशेषज्ञानाना युगपत् प्रवृत्तिसंभवः, सामान्यरूपतया तु समकालमपि विशेषाणा ग्रहण भवेत् । यथा सेना, वनमित्यादि। विशे पाणा तु न युगपदुपयोगः । तथा च-भिन्नकाले एव शीतोष्णविशेषज्ञाने तस्माद् भ्रान्तिरेवेद भातो युगपत् शीतोष्णद्वयवेदनम् । क्यों कि सामान्य अनेक विशेषों का आश्रय होता है, इसलिये । जय यह बात है तो पहिले वेदनासामान्य का ग्रहण होगा-पश्चात् विशेष वेदना का । अत. पहिले वेदनासामान्य का ग्रहण करके उससे फिर ईहा मे प्रविष्ट होकर " शीतेय पादयोर्चेदना" मेरे पैरों में यह शीतवेदना है, इस प्रकार से वेदनाविशेष का निश्चय किया जाता है। इसी प्रकार शिर में भी प्रथम वेदना सामान्य को ग्रहण कर पश्चात् ईदा मे प्रविष्ट होकर "उष्णेयमिद शिरसिवेदना" मेरे शिर मे यह उष्णवेदना हो रही है, इस प्रकार से उष्णवेदना का निश्चय किया जाता है। इस प्रकार कही पर भी एक साथ विशेषज्ञानो की युगपत् प्रवृत्ति नही हो सकती है। सामान्यरूप से भले ही एक साथ विशेपो का ग्रहण हो जाय इसमे कोई सिद्धान्तविरुद्ध जैसी बात नहीं है, जैसा कि सेना वन इत्यादि सामान्य योर मे होता है। विशेषों का ग्रहण युगपत नहीं हो सकता है, इसलिये ये शीतउष्ण विशेषज्ञान भिन्न વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાન સાપેક્ષ જ હોય છે, કેમકે, સામાન્ય અનેક વિશે આશ્રય હોય છે આજ કારણને લીધે જ્યારે આજ વાત છે તે પહેલા વેદના સામાન્યનું ગ્રહણ થાય છે, પછીથી વિશેષ વેદનાનુ આથી પહેલા વેદના સામા न्यनु य शोना पछी डा प्रविष्ट "शीतेय पादयोर्वेदना " भा। પગેમા આ શીત વેદના છે આ પ્રમાણે વેદના વિશેષને નિશ્ચય કરવામાં આવે છે આજ રીતે માથામાં પણ પ્રથમ વેદના સામાન્યને ગ્રહણ કરી પછીથી ઈહામાં प्रविष्ट थ" उष्णेयमिह शिरसि वेदना"-भा२। भस्तमPAL Brgना २४ રહી છે આ પ્રકારે ઉવેદનાને નિશ્ચય કરવામાં આવે છે આ પ્રકારે ગમે ત્યા પણ એક સાથે વિશેષજ્ઞાનેની યુગપત્ પ્રવૃતિ થઈ શકતી નથીસામાન્ય રૂપથી ભલે એક સાથે વિશેનું ગ્રહણ થઈ જાય આમા કેઈ સિદ્ધાત વિરુદ્ધ જેવી વાત નથી જેમકે, સેના વન, વિગેરે સામાન્ય બેધમાં હોય છે વિશે પનું ગ્રહણ યુગપત થઈ શકતું નથી આથી આ શીત ઉણ વિશેષજ્ઞાન ભિન્ન Page #865 -------------------------------------------------------------------------- ________________ ७२४ उत्तराध्ययन सूत्रे यस्तु प्रतिस्तुविभागः - एते हस्तिनः, अमी अश्वाः, इमे रथाः, एते पदातयः, एते खकुन्तादय, शिरस्त्राणकरचादयः, पटकुटिकाः, ध्वजाः, पताकाः ढका-शकाइलादयः, कर भरासभादयश्चेत्यादिको भेदाध्यवसायः सोऽनेकोपयोग उच्यते । ‘मम वेदना वर्तते' इत्येत्र सामान्यरूपतया युगपत् शीतोष्णरूप ज्ञानद्वय वर्तते, किन्तु - शीतोष्णवेदनाविशेषतया युगपदुपयोगद्वय न भवति । पूर्वं सामान्यज्ञानसापेक्ष विशेषज्ञान भवति । सामान्यस्यानेकविशेषाश्रयत्वात् । पूर्वं वेदना सामान्य गृहीत्वा धनगुप्त आचार्य उत्तर देते है-अच्छा वत्स सुनो-सामान्य उपयोग का नाम एक उपयोग है, इसका तात्पर्य यह है कि जैसेसेना वन आदि का जो ज्ञान होता है उसमे भिन्न २ पदार्थो का युगपत् ज्ञान नहीं होता है । एक साथ सामान्यतया सन का ज्ञान होता है । इसीका नाम सामान्य उपयोग एक उपयोग है । जहा प्रति वस्तु का अलग २ ज्ञान होता है जैसे ये हाथी है, ये घोडे हैं, ये रथ हैं, ये पदाति हैं, ये खग कुन्त आदि हथियार है, ये शिरस्त्राण हैं, ये कवच हैं, इत्यादि, इसका नाम अनेक उपयोग है। विशेष पदार्थों के ग्रहण में एक काल मे एक ही उपयोग-ज्ञान उपयोग होता है । " मुझे वेदना हो रही है " यहा पर सामान्यरूप से एक साथ शीतोष्णरूप दो ज्ञान हैं किन्तु शीतउष्ण वेदना विशेषरूप से एक साथ दो उपयोग नही है । पहिले सामान्य ज्ञान होता है पश्चात् विशेषज्ञान होता है। विशेषज्ञान सामान्यज्ञानसापेक्ष ही होता है, ધનતાચાય ઉત્તર આપે છે કે હે વત્સ! સાભળેા સામાન્ય ઉપપ્ચા ગનુ નામ એક ઉપયાગ છે એ કહેવાના આશય એ છે કે, જેમ–સેના, વન, વિગેરે જે જ્ઞાન થાય છે તેમા અલગ અલગ પદાર્થોનું યુગપત્ જ્ઞાન થતું નથી પણ એક સાથે સામાન્યતઃ સર્વનુ જ્ઞાન થાય છે એનુ નામ સામાન્ય ઉપયોગ-એક ઉપચાગ છે જના દરેક વસ્તુનુ અલગ થાય છે જેમકે આ હાથી છે, આ ઘેાડા છે, આ રથ છે, આ આ ખડૂગ કુત આદિ હથીયાર છે, આ શિરસ્ત્રાણુ છે, વિગેરે વિગેરે આનુ નામ અનેક ઉપયોગ છે વિશેષ પદાર્થાના કાળમા એક જ ઉપયેાગ–જ્ઞાન–ઉપચૈાગ હાય છે અલગ જ્ઞાન પદાતિ છે, આ કવચ છે, ગ્રહણુમા એક “ મને વેદના થઈ રહી છે” અહી સામાન્ય રૂપથી એક સાથે શીતાધ્યુ રૂપ એ જ્ઞાન છે પરતુ શીત–ઉષ્ણુ વેદના વિશેષરૂપથી એક સાથે એ ઉપયેગ નથી પહેલા સામાન્ય જ્ઞાન થાય છે અને પછીથી વિશેષજ્ઞાન થાય છે. Page #866 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका म०३ गा ९ पञ्चमनियस्यसमाप्ति पष्ठस्यप्रारम्भ ७२७ भगवता श्रीमहावीरस्वामिना ‘क्रियाद्वयस्यानुभवो युगपन्नभवतीति समयस्य सूक्ष्मतया युगपदनुभनामिमानो भ्रम एवेति देशितम् । किं तस्मादप्यधिकोऽसि ? यदेव वदसि । तस्मात् परित्यजैना कूटनरूपणाम्, अन्यथा त्वा मुद्गरेण नाशयिप्यामि । इत्यादि तदुक्तभयवाफ्ययुक्तिवचनैश्च प्रबुद्धोऽसौ मिथ्यादुष्कृत दत्त्वा गुरुसमीप गला प्रतिक्रमण कवनान् ॥ इति पञ्चमगङ्गनिमयदृष्टान्तः ॥५॥ की प्ररूपणा व्यर्थ क्यों कर रहे हो । महावीर प्रभुने यहां विराजकर इस यात की प्ररूपणा पटत अच्छी स्पष्ट की है कि एक ही साथ क्रियादय का अनुभव किसी भी जीव को नहीं होता है, जो ऐसा कहते है वे भ्रम मे है, भ्रम का कारण समय की अतिमूक्ष्मता है फिर तुम व्यर्थ मे रकवाद क्यों करते फिर रहे हो? क्या तुम ज्ञान में उनसे भी अधिक हो जो ऐसा समझ रहे हो और कहते फिर रहे हो । इसलिये भलाई तुम्हारी इसी में है कि तुम इस कूट-झूठ-प्ररूपणा को छोड़ दो, नहीं तो मैं तुम्हारा इसी मुद्गर से विनाश कर दूगा। इस प्रकार यक्षकथित इन भयप्रद वचनों से तथा युक्तियुक्त वचनों से प्रतियुद्ध हो इन्होंने अपने दुराग्रह का परिहार करते हुए मिथ्यादुप्कृत देकर और गुरु के समीप पहुच कर प्रतिक्रमण किया। ॥ यह पाचवें गगनिहवका दृष्टान्त दवा ॥ ५॥ અરે! તમે આ મતની પ્રરૂપ વ્યર્થ કેમ કરી રહ્યા છે ? મહાવીર પ્રભુએ આહી બીરાજીને આ વાતની પ્રરૂપણા ઘણું સારી રીતે સમજાવી છે કે, એક જ સાથે બે ક્રિયાને અનુભવ કઈ પણ જીવને તે નથી,તા જે આવું કહે છે તે શ્રમમાં પડેલા છે ભ્રમનું કારણ સમયની અતિ સૂક્ષ્મતા છે તે પછી તમે વ્યર્થમાં બકવાદ કેમ કરી રહ્યા છે? શું તમે જ્ઞાનમાં પ્રભુમહાવીરથી પણ અધિક છે કે તમે એવું સમજી બેઠા છે અને કોને કહેતા ફરે છે? આથી તમે આવી કર, જુઠી પ્રરૂપણાને છેડી દો તેમાં જ તમારી ભલાઈ છે નહીં તો હું આ મુદગળથી તમારો નાશ કરી નાખીશ આ પ્રકારના એ યક્ષના ભયપ્રદ વચનોથી તથા યુક્તિ યુકત વચનથી પ્રતિબંધિત થયા અને તેમણે પિતાના દુરાગ્રહને પરિહાર કરતા કરતા મારૂ પાપ નિષ્ફળ થાઓ-મિચ્છામિ દુક્કડમ એ લઈને ગુરુની પાસે પહેચીને પ્રતિક્રમણ કર્યું છે આ પાચમા ગગનિદ્વવનુ દુષ્ટાત પરૂ થયું છે ૫. Page #867 -------------------------------------------------------------------------- ________________ ७२६ उत्तराध्ययनसूत्र ___ इत्यादियुक्तिशतैर्गुरुणा मनापितोऽपि गगाचार्यः स्वाग्रह न त्यक्तवान् तदा गुरुणा कायोत्सर्गपूर्वक बहिष्कृतोऽसौ ग्रामानुग्राम विहरन् राजगृहनगरमागतः। तन वीरप्रभनामक उद्याने मणिनायकयक्षभाने उत्तीर्णः। तत्र लोकाना पुरता 'क्रियाद्वयस्य युगपदनुभयो भवति' इति स्वमत प्ररूपयति । तदा मणिनायकयक्षः कोपमाविष्कुर्वन् मुद्रेण त गगाचार्य ताडयन् वदति-भरे ! अव समवमृतेन कालवर्ती है ऐसा मानना चाहिये । भ्रान्तिवश ही इनमें एक कालता प्रतीत होती है। इत्यादि सेकडो युक्तियों से इस तरह प्रज्ञापित होने पर भी गगाचार्य ने अपना दुराग्रह नहीं छोड़ा। धनगुप्ताचार्य ने जब गगाचार्य को दुराग्रही बना देखा तो उन्हों ने उसको शीघ्र ही कायोत्सर्गपूर्वक गच्छ से वाहिर कर दिया। चार होकर यह भी स्वेच्छापूर्वक इधर उधर विहार करने लगे। विहार करते २ एक समय ये राजगृह नगर मे आये। वहा वीरप्रभ नामक उद्यान में जो मणिप्रभ नामके यक्ष का भवन या उसमे उतरे। "दो क्रियाओका अनुभव एक ही साथ होता है। इस प्रकारकी मान्यता की प्ररूपणा लोगों के समक्ष वहा करने लगे। मणिप्रभनामक यक्षने इनकी इस असत्मरूणा से कुपित होकर उनको सचेत करने के लिये उनके ऊपर मुद्गर का प्रहार किया और कहने लगो-अरे तुम इस मत વાળવતા છે એવું માનવું જોઈએ ભાતિવશજ તેમાં એક કાળપણ પ્રતીત થાય છે. આ પ્રકારે સેકડો યુક્તિઓથી પ્રજ્ઞાપિત થવા છતા પણ ગ ગાચાર્યે પોતાનો દુરાગ્રહ છોડે નહીં ધનગુપ્ત આચાર્યો જ્યારે ગોગા ચાયને દુરાગ્રહી બનેલ જોયા તે તેઓએ તેને તરત જ કાત્સર્ગ પૂર્વક ગરછની બહાર મૂકી દીધા ગચ્છથી બહાર થવા છતા પણ ગગાચાર્ય સ્વેચ્છાપૂર્વક અહી તહી વિહાર કરવા લાગ્યા વિહાર કરતા કરતા એક સમયે તેઓ રાજ્યગૃહ નગ રમા પધાર્યા ત્યા વીરપ્રભ નામના ઉદ્યાનમા મણિપ્રભ નામના એક યક્ષનું ભવન હતું તેમાં તેઓ ઉતર્યા એ ક્રિયાઓને અનુભવ એક જ સાથે થાય છે” આ પ્રકારની પિતાની માન્યતાની પ્રરૂપણું લોકેની સમક્ષ ત્યા આગળ કરવા લાગ્યા મણિપ્રભ નામના યક્ષે તેમની આ અસત પ્રરૂપણાથી ક્રોધાયમાન બની તેને ચેતવવા માટે તેના ઉપર મુગળને પ્રહાર કર્યો અને કહેવા લાગ્યો Page #868 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा०९ पावार्थगमने रोहगुप्तस्य विचार ७५९ करे जम्बूशाखाधारणम् । तदाऽसौ प्रत्याह-मदीयमुदर महाविद्यासभारेण स्फुटित भविप्यतीति मत्वा मया लौहपटकेन नद्धम् । जम्मूद्वीपे च मम प्रतिवादी कोपि नास्तीति सूचयितु मया जम्बूशाग्या हस्ते गृहीता । ततस्तेन परिमाजकेन "नास्ति कचिन्मम प्रतिपादी" इत्युद्घोपणापूर्वक पटहो पादितः। लोहपनद्धपोहजम्यूयक्षमाखायोगाच्च तस्य लोके “पोशाल" इति नाम जातम् । ततो नगरी प्रविष्टो रोहगुप्त पटहध्वनिपूर्णिकामुद्घोपणा श्रुतवान् । आपने अपने पेट को किस कारण से लौह के इस पट्टे से बाध रखा है' तथा यह जामुनवृक्ष की शाखा भी हाथ मे क्यों ले रसी है। उस समय यह कहता कि मेरे इस पेट में अनेक विद्यार भरी पड़ी है अतः उनके भार से यह पेट फट न जाय इसलिये इसको इस लौह के पट्टे से बांध रसा है, तथा " इस जबूद्वीप मे मेरा कोई मा प्रतिवादी नही रहा है" इस बात को सूचित करने के लिये यह जामुन के वृक्ष की डाली हाथ में ले रची है । इसके बाद उस परिव्राजक ने उस नगर मे पटवादनपूर्वक ऐसी घोपणा की कि यहां पर भी मेरा कोई प्रतिवादी नहीं है। इस परिव्राजक का नाम पोशाल था। इसका कारण भी यही था कि लौह के पढ़े से इसका पेट बधा रहता था, तथा जवृक्ष की शासा इसके राय मे रहा करती थी, इसलिये लोगों मे यह पोशाल इस नाम से विख्यात हआया। पोशालकी इस घोषणा को नगरी में प्रवेश करते समय रोहगुप्त ने सुनी। આપે આપના પેટને લોઢાના પટાથી શા માટે બાંધી રાખ્યું છે ? તથા આ જા બુના વૃક્ષની ડાળ હાથમાં શા માટે પકડી રાખે છે? ત્યારે તે કહેતા કે મારા આ પેટમાં અનેક વિદ્યાએ ભરેલી છે તેથી વિદ્યાના ભારથી આ પેટ ફાટી ન જાય એટલા ખાતર તેને આ લેઢાના પટાથી બાંધી રાખેલ છે તથા “આ જમ્મુકિપમા મારો કોઈ પ્રતિસ્પર્ધિ રહેલ નથી આ વાતને સૂચિત કરવા માટે પ્રતિક તરીકે આ જા બુના વૃક્ષની ડાળી ને હાથમાં ધારણ કરેલી છે. આ પછી તે પરિત્રાજવે તે નગરમાં મેટામેટા અવાજ કરી એવી ઘોષણા કરી કે, “આ સ્થળે પણ મારે કઈ પ્રતિસ્પર્ધિ નથી ” આ પરિવ્રાજકનુ નામ પિશાલ હતુ તેનું કારણ પણ એજ હતુ કે લેઢાના પટાથી તેનું પેટ બાધેલુ રહેતુ હતુ, તવા જાબુ વૃક્ષની શાખા તેના હાથમાં રહેતી હતીઆ ઉપરથી લોકોમાં તે પોદૃશાલ એ નામથી જાણીતું હતું પિશાલની આ ઘોષણા નગરમાં પ્રવેશ કરતી વખતે રેહગુપ્ત સાભળી Page #869 -------------------------------------------------------------------------- ________________ ७२८ उत्तराध्ययनले अथ पष्ठनिद्वव रोरगुप्तदृष्टान्तः प्रोच्यते भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाच्चतमत्वारिंशदधिकपञ्चशव ५४४ वर्षेषु व्यतीतेषु अन्तरभिकानगर्या वलश्रीनामनो नृप आसीत् । तत्रेकदा तस्यां नगर्यावहितगृहनामकोद्याने परिवारसहितः श्रीगुप्ताचार्यः समागतः । तस्य शिष्या रोहगुप्तनामाऽन्यत्र गामे स्थित आसीत् । स गुरुवन्दनार्थमन्तरनिकायामागत । तन नगर्यामेकः परिवाजको विद्यावलगर्वसंयुतः समागतः । सच लोहपट्टिकाबद्धोदरः करे जम्यूशाखा दधानः सन् लोके विहरति । यदि लोका पृच्छति-परिवाजक! कि प्रयोजनकमेतल्लोहपट्टिकया उदरे बन्धनम् ? किमये च छठवे पडुलूक (रोहगुप्त) निहव की कथा इस प्रकार है भगवान महावीर स्वामी को मुक्ति गये ५४४ वर्ष पीछे अतरजिका नगरी में एक राजा हुआ, जिसका नाम बलश्री था। नगरी के यार एक भूतगृह नामका बगीचा था। उस में किसी समय शिष्यपरिवारसहित श्री गुप्ताचार्य महाराज पधारे । इनके एक शिष्य जिनका नाम रोहगुप्त मुनि था, वह उस समय किसी और दूसरे ग्राम में थे। जब इन्हों ने गुरुमहाराज का आगमन अतरजिका नगरी में सुना तो वे उनको वदना करने के लिये वहा आये। उसी समय वहा एक परिव्राजक भी कि जिसको अपनी विद्या का विशेष अभिमान था आया। उसने अपने पेट को लौर की पट्टी से जकड रखाथा, तथा हाथ में जामुन के वृक्ष का एक डाली लिये हए था। जब लोग उससे यह पूछते कि कहोमहाराज। છઠ્ઠા ઘડુલક (હગુપ્ત) નિદ્વવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પામ્ય ૫૪૪ પાચને ચુંમાલીસ વર્ષ પછી અતર જીકા નગરીમા એક રાજા થયે જેનું નામ બલશ્રી હતું નગરીની બહાર એક ભૂતગ્રહ નામને બગીચો હતો તેમાં કોઈ એક સમયે શિષ્પપરિ વાર સહિત શ્રી ગુણાચાર્ય મહારાજ પધાર્યા તેમના શિષ્ય પૈકી એક શિષ્ય જેમનુ નામ રહગુપ્ત મુની હતુ તેઓ તે સમયે કે એક બીજા ગામમાં હતા, જ્યારે તેમણે ગુરુમહારાજનું અતર જીકા નગરીમાં આગમન સાભળ્યું તે તેઓ તેમને વદના કરવા માટે ત્યાં આવ્યા એ વખતે એક પરિવ્રાજક કે જેને પોતાની વિદ્યાનું વિશેષ અભિમાન હતું તે પણું આવ્યા હતા તેમણે પિતાના પેટને એક લેઢાના પટાથી બાધી રાખેલ હત તથા તેમના હાથમાં જાબુના વૃક્ષની એક ડાળ હતી જ્યારે કે તેને એ પૂછતા કે, કહે મહારાજ ! Page #870 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा०९ रोहगुप्तस्य परिवाजकेन सह वाद ७१ करिष्यति । रोहगुप्तेनोक्तम्-यद्येव तर्हि मम यथा वादे जयः स्यादुपद्रवञ्च न कश्चिद् स्यात् तथा प्रसाद. कार्यों भादिः । ततो गुरुस्तस्मै मयूरी १, नकुली २, विडाली ३, व्यानी ४, सिंही ५, उल्लूकी ६, उलावकमाना च ७, एताःसप्तविद्याः परिमानरुपराजयकारिणीस्त्व गृहाण 1 इति गुरुणाऽभिहिते रोहगुप्तेन ता सर्वा विद्या गृहीता । तदनन्तर रजोहरण चाभिमन्त्र्य तस्मै दचा गुरु. प्राह-यदि अन्यदपि किंचित् तत्प्रणीतशुद्ररियाकृतमुपसर्गजातमुपविष्ठते तदा तन्निवारणार्थमेतन्मस्तकोपरि भ्रामणीयम् । ततः सुरेन्द्रस्याप्यजेयो भविष्यसि, किमुत मनुष्यमानस्य तस्य । रोहगुप्त ने कहा-गुरु महाराज! आप ऐसा आशीर्वाद देवें कि जिससे वाद मे मेरा विजय हो जाय और उस के द्वारा मेरे ऊपर कोई उपद्रव भी न हो सके। गुरुमहाराज ने उसकी बात सुनकर उनको मयूरी १, नकुली २, निडाली ३, व्याघ्री ४, सिंही ५, उलूकी ६, एव उलावका -धाना७, ये सात विद्याएँ उनको दी, और यह कहा कि ये विद्याए परिव्राजक को पराजित करेगी। रोहगुप्त ने ये सर विद्याएँ ग्रहण कर ली। पश्चात् रजोहरण को अभिमत्रित कर देते हुए गुरुमहाराज ने कहा कि-यदि कदाचित् कोई क्षुद्रविद्याकृत उपसर्ग तुम्हारे ऊपर वह करे तो तुम उस समय उसकी निवृत्ति के लिये इस रजोदरण को अपने मस्तक पर फेर लेना। उस समय यदि इन्द्र भी परास्त करना चाहेगा तो वह भी तुम्हें परास्त नही कर सकेगा, मनुष्य की तो बात ही क्या है। ગુરુમહારાજની વાત સાંભળીને રહગુખે કહ્યું – ગુરુમહારાજ! આપ એ આશીર્વાદ આપે છે, જેનાથી વાદવિવાદમાં મારો નિશ્ચય વિજય થાય અને તેને કારણે મારા ઉપર ઉપદ્રવને કઈ ભય ઉભો ન થાય ગુરુમહારાજે તેની વાત સાભળીને તેને મયૂરી, નકુલી, બિલાડીની૩, વ્યાધ્રીઝ, સિંહીપ, ધ્રુવ ડની અને બાજની૭, એમ સાત પ્રકારની વિદ્યાઓ તેને શીખવી અને કહ્યું કે, આ વિદ્યાઓ જ પરિવ્રાજકને પરાજીત કરશે રાહગુપ્ત એ સઘળી વિદ્યાઓ ગ્રહણ ફી લીધી પછી રજોહરણને મત્રીત કરી આપતા ગુરુ મહારાજે કહ્યું કે, જે કદાચ કઈ ક્ષુદ્ર વિદ્યાને ઉપસર્ગ તમારા ઉપર તે કરે તો તમે તે વખતે તેના નિવારણ માટે આ રજોહરણને તમારા મસ્તક ઉપર ફેરવજો એવે સમયે જે ખુદ ઈદ્ર પણ તમને પરાસ્ત કરવા ચાહે તે પણ તમને પરાસ્ત કરી રાકશે નહીં, ત્યાં મનુષ્ય માત્રની તે વાત જયા ? Page #871 -------------------------------------------------------------------------- ________________ - - - ७३० उत्तराष्पयन अथ रोहगुप्तो वदति-तेन परिव्राजकेन सह पाद करिष्यामीति । एवमुक्या स गुरु श्रीगुप्ताचार्यमपृष्ट्वाऽपि तामुघोषणा पटहनादन च निवर्तयति । गुरुसमीप चागत्यालोचयता तेन घोपणानिशरणरूपो मृत्तान्तः कथितः । आचार्यणोक्तम्त्वया युक्त नाचरितम् , स हि परिव्राजको वादे त्या पराजितोऽपि विद्यास परमकौशलेन त्वामभिभविष्यति । एताः सप्त विद्यास्तस्य स्फुरन्ति। १ वृधिविधा, २ सर्पविद्या, ३ मृपफविधा, ४ मृगरिद्या, ५ वाराहीविद्या, ६ काकविधा, ७ पोतासी (शकुनिका) विद्या, च । एताभिर्नियाभिः स परित्राजास्तवोपद्रव रोहगुप्तमुनि ने कहा कि मैं उस परिव्राजक के साथ वाद करूँगा। ऐसा कह कर उन्हों ने अपने गुरु श्री गुप्ताचार्य से विना पूछे ही उस घोपणा एव पटर के नजने को रोक दिया। पश्चात् गुरु महाराज के पास आकर उन्होंने इस बात की आलोचना करते समय "मैंने आपसे विना पूछे ही परिव्राजक पोशाल की कृन घोपणा का निवारण कर दिया है" ऐसा कहा। आचार्य ने रोहगुप्त की बात सुनकर कहा-तुमने यह काम अच्छा नहीं किया। यद्यपि तुम उस परिव्राजक को वाद में पराजित कर दोगे तो भी वह विद्याओं में परम कुशल है इसलिये वह अपनी कुशलता से ही तुम्हारा पराभव कर देगा। उसके पास ये सात विद्याएँ है-वृश्चिकविद्या १, सर्पविद्या २, मूपकविद्या ३, मृगीविद्या ४, चाराहीविद्या ५,काकविद्या ६॥ और पोताकी (शकुनिका) विद्या ७, सो इन विद्याओं से वह परिव्राजक तुम्हारे ऊपर अनेक उपद्रव करेगा। गुरु महाराज की बात सुनकर રેહગુપ્ત મુનિએ કહ્યું કે, “હું આ પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરીશ એ પ્રમાણે કહીને તેમણે પોતાના ગુરુને પૂછપા શિવાય એ ઘાષણ કરનાર તથા થાળી પીટનારને થોભાવી દીધે તે પછી ગુરુમહારાજની પાસે આવીને તેમણે એ વાતની આલોચના કરતા કહ્યું કે, “મે આપને પૂછયા વગર પરિવ્રાજક પિટ્ટશલની કરેલી ઘોષણાને બંધ કરાવી દીધી છે આચાર્યો રેહગતની આ પ્રમાણે વાત સાભળીને કહ્યું કે, “તમે આ કાર્ય ઠીક ન કર્યું કદાચ તમે એ પરિવ્રાજકને વાદવિવાદમાં પરાજીત કરી દેશે તે પણ તે (મત્ર) વિદ્યાઓમા પરમ કુશળ છે, એટલે તે પિતાની કુશળતાથી જ તમને હરાવી દેશે તેની પાસે સાત પ્રકારની વિદ્યાઓ છે વૃશ્ચિકવિદ્યાલ, સર્પવિ ઘાર, મૂષકવિદ્યા૩, મૃગીવિદ્યા, વારાહીવિદ્યાપ, કાકવિદ્યા, અને શકુનિકા વિદ્યા, આવિદ્યાઓના પ્રભાવથી તે પરિત્રાજક તમારી ઉપર અનેક જાતના ત્રાસ વરતાવશે” Page #872 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ०३मा० निराशिस्थागनेन परिवानपराजय ७३३ तर जीवा नारकतिर्यगादयः, जीवास्तु परमाणुघटादयः, नोजोवास्तु गृहगोपिकादीना छिन्नपुच्छादयः। ततो जीवाजीरनोजीररूपास्त्रयो राशयः, तथैमोपलम्यमानत्वात् , उत्तममध्यमारमवत् , इत्यादियुक्तिमिः प्रश्न निराकृत्य परित्राजक. पराजितो रोहगुप्तेन । ततोऽसौ दृश्चिकविद्या रोहगुप्तरिनाशार्य वृश्चिकान् मुञ्चति, तदा रोहगुप्तस्तत्प्रतिपक्षभूतमयूरीविद्यया मयूरान् मुञ्चति । तैश्च वृश्चिकेपु निवारितेषु परित्राजकः सर्पान् मुञ्चति । तदा वनिवारणार्थ रोहगुप्तो नकुलान् निसृजति । एव मूपिकाणा निवाअधिक की उपलब्धि होती है-१ जीव, २ अजीव ण्व, ३ नोजीव, इस प्रकार तीन राशियों की उपलब्धि होने से इस हेतु मे असिद्धता का समर्थन हो जाता है। नारक तीर्यच आदि जीव, परमाणु घट आदि अजीव, गृहगोधिका-विपमरा-छिपकली-आदि की कटी हुई पूछ आदि नोजीव है । उत्तम, म यम एव अपम की तरह ये तीन राशि हैं। उस प्रकार युक्तियों से अपने पक्ष का स्थापन करके रोहगुप्त ने परिव्राजक के पश्न का निराकरण कर उसे पराजित कर दिया। जन परिवाजक पराजित हो चुका तो उसने रोहगुप्त को नष्ट करने के लिये वृश्चिकविद्या के प्रभाव से उसके ऊपर विच्छुओं को छोड़ा। रोहहगुप्त ने उनकी प्रतिपक्षभूत मयूरी विद्या के प्रभाव से मयूरों को छोडा। मयूरो द्वारा वृश्चिकोंका निवारण हो चुका तर परिव्राजक ने उस पर सपा को छोड़ा। रोहगुप्त ने उनके निवारण करने के लिये नकुलों को छोडा। इसी तरह मूपिकों को પણ અધિકની ઉપલબ્ધિ હોય છે, ૧ જીવ, ૨ અજીવ અને ૩ ને જીવ આ પ્રકારે ત્રણ રાશીઓની ઉપલબ્ધિ હોવાથી તમારા આ હેતુમા અસિદ્ધતાન સમર્થન થઈ જાય છે નારકીય, તીર્થં ચ વિગેરે જીવ, પરમાણુ, ઘટ, આદિ અજીવ, ગૃહોધિકા, વિપમરા-ઢગળી વિગેરેની પાએલી પુછડી વગેરે નજીવ છે ઉત્તમ, મધ્યમ અને અધમની માફક આ ત્રણ રાશીઓ છે આ પ્રકારે યુકિતપૂર્વક પોતાના પક્ષને મજબૂત કરી રહગુપ્ત પરિરાજ ના પ્રશ્નન નિરાકરણ કરી તેને પરાજીત કરી દીધે પરિવ્રાજક જ્યારે હારી ગયે ત્યારે તેણે રોહગુપ્તને નાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યાના પ્રભાવથી તેની ઉપર વિછીએ છોડયા રેહતું તેની સામે નિવારણ માટે મયૂરી વિદ્યાના પ્રભાવથી મોર છેડા મયુરોએ ભેગા થઈ વિછી ખલાસ કર્યા ત્યારે પરિવાજ કે તેના ઉપર સપને છેડ્યા રેહગુપ્ત તેના નિવારણ માટે નેળીયાઓને છેડયા આજ Page #873 -------------------------------------------------------------------------- ________________ - - - - - ---- - હરૂર उत्तराध्ययनसूत्र ___ अथ रोहगुप्तो गुरु वन्दित्वा रानसभा गतः । तत्रासौ वदति-वराकोऽय परिनानकः किं जानाति, करोत्ययमेव यदृच्छया पूर्वपक्षम् , तमह निराकरोमि । ततः परिवाजकेन चिन्तितम्-अयमस्ति पूर्णविद्यापान , केनापि प्रकारेण मया जेतुमशक्यः, नतोऽस्यैव समत पक्ष परिगृह्य पाद करोमि येनाय निरापर्तुं न शक्नुयात् । इत्येव विचिन्त्य परिवाजको पदवि-इह जीवा अनीवाश्च द्वावेव राशी, तथैवोपलभ्यमानत्वात् , शुभाशुभपत् , इत्यादि । __ततो रोहगुप्तस्तद्बुद्धि पराभरितुमिम स्वसिद्धान्तपक्षमपि निराकुर्वन् प्रत्याहअसिद्धोऽय हेतुः,जन्ययोपलम्भात् , जीरा, अजीरा, नोजीवावेति राशित्रयदर्शनाता रोहगुप्त गुरु को वदना कर राजसभा में पहुंचा। पहुचते ही वहां उसने कहा-विचारा यह परिव्राजक क्या जानता है ? इसलिये जो भी इसकी इच्छा हो उसके अनुसार यह पूर्वपक्ष खुशी से करे, में उसका उत्तरपक्षरूप में निराकरण करूँगा। रोहगुप्त की यात सुनकर परिव्राजक ने विचार किया हा मालूम पडता है कि यह पूर्णविद्यासपन्न है, इसे जीतना मेरी शक्ति से बाहर की बात है, अतः इसके द्वारा समतपक्ष ही ग्रहण कर इसके साथ चाद करना उचित होगा, ताकि यह उसे निराकृत नहीं कर सकेगा । इस प्रकार विचार कर परिव्राजक ने कहा-जीव एव अजीव ये दो ही राशि हैं क्यो कि इसी तरह इनकी उपलब्धि होती है, जैसे शुभ और अशुभ । परिव्राजक के इस पक्ष को सुनकर रोहगुप्त ने उस पराभवित करने के लिये इस स्वसिद्धान्त पक्ष का भी निराकरण करते हुए कहा कि नहीं तुम्हारा यह हेतु असिद्ध है, कारण कि दो राशि से भा રેહગુપ્ત ગુરુને વદના નમસ્કાર કરી રાજસભામાં પહોંચ્યા ત્યા પહે ચતા જ તેમણે કહ્યું કે, આ બિચારો પરિવ્રાજક શુ જાણે છે ? આ માટે તે પહેલ કરે અને તેની જે ઈચ્છા થાય તે મુજબ તે ખુશીથી કરે હું તેનું સામા પક્ષ (પ્રતિસ્પર્ધિ) તરીકે નિવારણ કરીશ રેહગુપ્તની આ વાત સાભળીને પરિવ્રાજક વિચારમાં પડે કે હા માલમ પડે છે કે, જરૂર આ કાઈ પૂર્ણ વિદ્યા સંપન્ન છે –તેને જીતવો એ મારી શક્તિની બહારની વાત છે તે એની મારફત સ મત પક્ષ જ ગ્રહણ કરી તેની સાથે વાદ કરવો જ ચગ્ય છે જેથી એ તેને નિરાકૃત નહી કરી શકે આ પ્રમાણે વિચાર કરીને પરિ વાકે કહ્યું કે જીવ અને અજીવ એ બેજ રાશી છે કેમકે, આ રીતનીજ તેની ઉપલબ્ધિ હોય છે, જેવાકે શુભ અને અશુભ પરિવ્રાજકના આ કથનને સાભળીને રેહાગુખે તેને હરાવવા માટે આ સ્વસિદ્ધાત પક્ષનું પણ નિરાક રણ કરતા કહ્યું કે, ના, તમારે આ હેતુ અસિદ્ધ છે કારણ કે, બે રાશીશી Page #874 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ३ गा०९ राशिनयनिषेधार्थ गुरोरुपदेश ७३५ नृपसभामध्ये वादे मया पराजित । मया तृतीय नोजीरोशि स्वीकृत्य, तत्र छिन्न गृहगोधिकादीना पुच्छमेव दृष्टान्ततया प्रदर्शितम् । एष रोहगुप्तेनोक्ते सति गुरु: पाह-वत्स ! मुष्ठ कृत वया, यदासी परित्राजकः पराजित , कि तु तत्रोत्तिष्ठता खया एतन्नोक्तम्-तृतीयो नोजीपराशिरित्यय नास्त्यस्माफ सिद्धान्तः । जीना जीवलक्षणराशिद्वयस्यैवास्मसिद्धान्तेऽभिहितत्वात । तस्मात् तत्र परिपन्मध्ये गत्वा कथय नायमस्माक सिद्धान्तः,किंतु तस्य परित्राजकस्याभिमानभायं मया तवुद्धि परिभूय स उपशम नीत इति । एव गुरुणा बहुशः कथितोऽसौ रोहगुप्तः माहपक्ष उपस्थित किया, मैंने उसे राजसभा के बीच मे जीव अजीव एव नोजीव इस प्रकार तीन राशि का पक्ष स्थापित कर पराजित कर दिया है। नोजीच में मने गोधिका की छिन्नपुछ को दृष्टान्त कोटि में रखा है। जब रोहगुप्त ने गुरु महाराज को अपने विजय की इस प्रकार पात कह कर सुनाई तो गुम्माराज ने कहा-वत्स ' तुमने यह काम तो अच्छा किया जो परिव्राजक को परास्त कर दिया, परन्तु जब तुम वहा से उठे तव ऐमा क्यों नहीं कहा कि "नोजीवराशि" का मारा सिद्धान्त नहीं है। जीव अजीव, ये दो राशि ही हमारे सिद्धान्त में अभिहित हैं। इसलिये अब तुम सभा में जाफर ऐमा कहो कि यह हमारा सिद्वान्त नहीं है किन्तु उस परिव्राजक के मान को भग करने के अभिप्राय से उसकी बुद्धि को तिरस्कृत करने के निमित्त मैने ऐसा किया है, किजिससे वर शातहो जाय । इस प्रकार गुरु महाराज ने उसको बहुत २ समझाया પક્ષ ઉપસ્થિત –મે તેને રાજસભાની વચમાં જીવ, અજીવ અને નવ આ પ્રકારની ત્રણ રાશીનો મુદ્દો સ્થાપી પરાજીત કરી દીધું છે નજીવમા મે ગરાળીની કપાયેલી પુછડીને દષ્ટાંત રૂપે બતાવી છે જ્યારે રાહગુપતે ગરમ હારાજને પિતાના વિજયની આ પ્રકારની વાત કહી સંભળાવી ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે, હે વત્સ! તમે એ કામ તે સારૂ કર્યું કે, પરિવ્રાજકને હરાવ્યો પરંતુ તમે જ્યારે ત્યાથી જીતીને ઉઠયા ત્યારે એવુ કેમ ન કહ્યું કે “જીવ રાશી” અમારા સિદ્ધાતમાં નવી ફક્ત જીવ અને અજીવ આ બેજ રાશી અમારા સિદ્ધાતમાં બતાવેલી છે માટે તમે સભામાં જઈને ફરીથી એમ કહો કે, આ અમારા સિદ્ધાતમાં નથી પરંતુ એ પરિવાજના માનન ખ ડન કરવાના આશયથી તેમજ તેના ડહાપણને તેડી પાડવાના આશયથી જ મે આમ કહેલ છે કે, જેથી તે છેડે થઈ જાય આ પ્રકારે કરવા ગુરુમહારાજે તેને ઘણુ ઘણુ સમજાવ્યુ છતા પણ તેમ કરવા તેઓ તૈયાર ન થયા અને ગુરુ Page #875 -------------------------------------------------------------------------- ________________ ७३४ उत्तराध्ययनसूत्रे रणार्थ मार्जारानू, मृगाणा निवारणार्थ व्याधान, सुकराणा निवारणार्थं सिंहान्, काकानिवारणार्थं उलूकान, पोवाफीना निरारणार्थ उलारकान् ( श्येनान) मुखति । ततो गर्दभी मुक्ता । वा चागच्छन्ती दृष्ट्वा रोहगुप्तेन रजोहरण मस्तकोपरि भ्रामविला तेनैव रजोहरणेन निवारिता सवी सा गर्दभी परिव्राजकस्योपरि मून पुरीपोत्सर्ग कृत्या तिरोहिता जाता । ततः सभापदिना सभ्यैः समस्वलोकेन च निन्द्यमानोऽसौ परिवाजको नगरान्निःसारितः । ततोऽसौ पडुलूकापरनामको रोहगुप्तः पोहचाल परिव्राजक जिल्ला गुरो समीपमागत्य व नन्दिवा माह-भदन्त । परिगृहीतराशिद्वयपक्ष स परिव्राजको भगाने के लिये मार्जारों को, मृगों को भगाने के लिये व्यानों को, शूकरो को भगाने के लिये सिंहों को, कार्को को भगाने के लिये उल्लूओ को और पक्षियों को भगाने के लिये बाजोंको छोडा । पश्चात् गर्दभी को छोड़ा। गर्दभी को आती हुई देखकर रोहगुप्त ने मस्तक के ऊपर रजोहरण को फेरकर और उसी रजोहरण से उसे भगा दिया । गर्दभी पीछे लौट गई, और परिव्राजक के ऊपर ही मलमूत्र करके तिरोहित हो गई । सभापति, सभ्य तथा समस्त लोकोंने परिव्राजक की निदा की और इसको नगर से बाहिर कर दिया। इस के बाद पडुलुक कि जिसका दूसरा नाम रोहगुप्त है पोशाल परिव्राजक को पराजित कर अपने गुरु के पास आये । उनको वदना की। फिर बोले- भदन्त । परिव्राजक ने जीव अजीव इस प्रकार दो राशियों का પ્રમાણે ઉદરને નાશ કરવા માટે, ખીલાડીઓને, મૃગલાના નાશ કરવા માટે વાઘને, સુવર (ભુ ડ) ના નાશ કરવા માટે સિંહને, કાગડાઓને નાશ કરવા માટે ઘુવડાને અને ચકલાને નાશ કરવા માટે બાજને છેડયા છેલ્લે પરિત્રજકે ગધેડી છાડી ગધેડીને આવતી જોઈ રાગુપ્તે માથા ઉપર રોહરણને ફેરબ્યા અને તેનાથી તેને મારી મારીને ભગાડી દીધી ગધેડી પાછી ફરી અને પરિ નાજની ઉપર મળમુત્ર કરીને અદ્રશ્ય થઈ ગઈ સભાપતિ હાજર રહેલા સભ્યાએ તથા સમસ્ત લેાકેાએ પરિત્રાજની નિંદા કરી અને તેને નગરની બહાર કાઢી મુકચે આ પછી પડુલૂક કે જેનુ માજકને પરાજીત કરી પેાતાના કરી પછી કહ્યુ કે, હે ઇન્ત બીજુ નામ રગુપ્ત છે તે પેદશાલ પિર ગુરુની પાસે પહેાચ્યા ગુરુને ૧૪ના નમસ્કાર પરિવ્રાજક્રૂ જીવ અજીવ આ બે રાશીઓને Page #876 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ गुप्ताचार्यरोद्दगुप्तयोर्वाद ७३७ } अजीवाचेति जिनैः कथितम् अनेन तु परिनाजक विजेतु राशित्रय मरूपितम् । जद्याप्यय सत्यमर्थ न जानाति, मया प्रतिबोध्यमानोऽय विवादायोपतिष्ठते । भो राजन् ! तस्मादावयोर्वादमाकर्णय, भवादृशेर्विना सदसद्विवेको न स्यात् । ततो बलश्रीनृपतिनाऽभ्यनुज्ञातः श्रीगुप्ताचार्यस्तत्र रोहगुप्तमाह- ब्रूहि स्वमतम् । तदा रोहगुप्तो वदति - यथा जीपादजीवो भिन्नः, तथा नोजीवोऽपि जीवाजीवाभ्या भिन्नः, तस्माद ' जीवाजीवनोजीवरूप राशिनयमस्ति ' इति मम मतम् । यतो जीव अजीव इस प्रकार से दो ही राशि हैं, ऐसा ही जिनेन्द्र भगवान ने कहा है । परिव्राजक को जीतने के लिये ही सिर्फ शिष्य ने ऐसी प्ररूपणा की है कि राशित्रय है । इसे मैंने बहुत कुछ समझाया है परन्तु वह नहीं मानता है । मुझ से भी वादविवाद करने के लिये तैयार हो जाता है। इसलिये हे राजन् ! आप हम दोनों के बीच में मध्यस्थ बन जायें और वाद को सुनें। आप जैसो के बिना सत् असत् का विवेक नही हो सकता है। श्री गुप्ताचार्य की घात वलश्री राजा ने स्वीकार कर ली और मध्यस्थ बनकर गुरुशिष्य के बाद को सुनने लगे। श्री गुप्ताचार्य ने रोहगुप्त से कहा- कहो तुम्हारा क्या मत है । रोहगुप्त ने कहा- जिस प्रकार जीव से भिन्न अजीव है, उसी तरह नोजीव भी जीव और अजीव इन दोनों से भिन्न है इसलिये जीव, अजीव नोजीव ये तीन राशिया हैं। ऐसा मेरा मत है। नोजीव में नो કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની એ જ રાશી, છે એવુ ખુદ જીનેન્દ્રભગવાને ભાગ્યુ છે. ફકત પરિવ્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કે રાશી ત્રણ છે તેને મે ઘણુા જ સમજાવ્યે પરતુ તે માનતા નથી મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે આટલા માટે હે રાજન્! આપ અમારા ખન્નેની વચમા લવાદ અને અને અમારા વાવિવાદને સાભળે આપ જેવા મધ્યસ્થ વગર સત્ય અને અસત્યના ભેદભાવ કાઈ પારખી શકશે નહી શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી રાજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી બનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાભળવા લાગ્યા. શ્રી ગુસાચાર્યે રાહશુસને પૂછ્યું, ‘કહે તમારા રો। મત છે ?” રહેગુપ્તે કહ્યુજે પ્રમાણે જીવથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાજીવ’ પણ જીવ અને અજીવ આ ખીથી ભિન્ન છે આથી કરીને જીવ, અજીવ અને રાજીવ એમ ત્રણ રાશી છે, એવા મારા મત છે ‘નેાજીવ શબ્દમા ને એ उ० ९३ Page #877 -------------------------------------------------------------------------- ________________ भदन्त ! कथमयं विरुद्धसिद्धान्तः ?, यदि नौजीवलक्षणतृतीयराशिस्वीकार कोऽपि दोपः स्यात् तदाऽय विरुद्वसिद्धान्तः स्यात् , न चैतदस्ति, तर्हि कथमपि विरुद्ध सिद्धान्तादित्यमारोप्य दोपपरिहारार्थ पुनर्मा तत्र भान मेपयति । गुरु पाहअसतः प्ररूपणे जिनानामाशातना माति, तस्मादेव न वाच्यम् , एवं गुरुणा वायें माणोऽपि स्वाग्रह न त्यक्तवान् , गुरुगा सह वाद कतुं प्रवृत्तः। _ तदनन्तर श्रीगुप्ताचार्यों वलश्रीनृपस्य पर्पदि गत्या पाह-अनेन मम शिष्येण परिबाजकस्य पुरतो यदुक्त तन्न समीचीनम् , यतः द्वावेव राशी विधेते-जीवा तो भी वह नहीं माना, और गुरु महाराज से कहने लगा-भदन्त! यह सिद्धान्त विरुद्ध कैसे है? यदिनोजीवरूप तृतीय राशि स्वीकार करने में कोई दोप आता होवे तब तो यह सिद्धान्त से विरुद्ध माना जा सकता है, परन्तु ऐसा तो है नहीं तो फिर आप मुझपर सिदान्तविरुद्ववादित्व का आरोप कर क्यों मुझे वहा भेजना चाहते हैं। गुरु महाराजने रोहगुप्त की बात सुनकर कहा-देखो असत् की प्ररूपणा करने में जिन भगवान् की आशातना होती है, इसलिये ऐसा नहीं कहना चाहिये। इस प्रकार गुरु महाराज के द्वारा वारित होने पर भी रोहगुप्त ने अपने आग्रह का परित्याग तो नही किया प्रत्युत गुरुमहाराज के साथ भी वाद करने के लिये प्रवृत्त हो गया। इसके बाद स्वय श्री गुप्ताचार्यलश्री राजा कीराजसभा में गये आर जाकर कहने लगे कि इस मेरे शिष्य ने परिव्राजक के आगे जो कहा ह कि एक तीसरी भी नोजीवराशि है वह उसने ठीक नहीं कहा है, क्यों कि | મહારાજને ઉપરથી કહેવા લાગ્યા કે, ભદન્ત ! મારૂ આ કથન સિદ્ધાત વિરૂદ્ધ કઈ રીતે છે? જે નેજીવ લક્ષણની ત્રીજી રાશીનો સ્વીકાર કરવામાં કોઈ દા આવતું હોય તે તે એ સિદ્ધાતથી વિરૂદ્ધનું માની શકાય પરંતુ એવું તો છે નહી તે પછી આપ મારા પર સિદ્ધાત વિરૂદ્ધ વાત કરવાને આરોપ મુકી અને ત્યાં મોકલવા શા માટે દબાણ કરે છે ? ગુરૂ મહારાજે રાહપ્તના पात सामजीन ४ह्यु “ । असत्यनी ३५॥ ४२वाभा न भगवानना આશાતના થાય છે માટે એમ ન કરવું જોઈએ છે આ પ્રકારે ગુરુ મહરાજના વાર વાર કહેવા છતા પણ રેહગુપ્ત પિતાના હઠાગ્રહને છોડશે નહી અને ગુરુની સાથે વાત કરવા પણ તત્પર થઈ ગયા એ પછી શ્રી ગુપ્તાચાર્ય જાતે બલશ્રી રાજાની રાજસભામાં ગયા અને ત્યા જઈને એને કહેવા લાગ્યા કે, મારા શિષ્ય રોહગુપ્ત પરિવ્રાજકની સામે એવ ડાં છે કે, એક ત્રીજી પણ જીવ રાશી છે તો તે તેણે કહ્યું નથી. Page #878 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ৩৩ अजीवाचेति जिनः कथितम् , अनेन तु परित्राजक विजेतुं राशित्रय प्ररूपितम् । अद्याप्यय सत्यमर्थ न जानाति, मया प्रतियो-यमानोऽय विपादायोपतिष्ठते । भो राजन् ! तस्मादावयोटिमाफर्णय, भवाविना सदसद्विवेको न स्यात् । ततो बलश्रीपतिनाऽभ्यनुज्ञातः श्रीगुप्ताचार्यस्तन रोहगुप्तमाह-चूहि स्वमतम् । तदा __ रोहगुप्तो वदति-यथा जीवादजीवो भिन्नः, तथा नोजीवोऽपि जीवाजीवाभ्या मिना, तस्माद् ' जीवाजीवनोजीवरूप राशियमस्ति' इति मम मतम् । यतो जीच अजीव इस प्रकार से दो ही राशि हैं, ऐसा ही जिनेन्द्र भगवान ने कहा है। परिव्राजक को जीतने के लिये ही सिर्फ शिष्य ने ऐसी मरूपणा की है कि राशित्रय है। इसे मैंने बहुत कुछ समझाया है परन्तु वह नहीं मानता है। मुझ से भी वादविवाद करने के लिये तैयार हो जाता है। इसलिये हे राजन् ! आप हम दोनो के बीच में मध्यस्थ चना जायें और वाद को मुन। आप जैसों के विना सत् असत् का विवेक नही हो सकता है। श्री गुप्ताचार्य की बात बलश्री राजाने स्वीकार कर ली और मध्यस्थ बनकर गुरुशिष्य के वाद को सुनने लगे। श्री गुप्ताचार्य ने रोहगुस से कहा-कहो तुम्हारा क्या मत है। रोहगुप्त ने कहा-जिस प्रकार जीव से भिन्न अजीव है, उसी तरह नोजीव भी जीव और अजीव इन दोनों से भिन्न है इसलिये जीव, अजीव नोजीव ये तीन राशिया है। ऐसा मेरा मत है। नोजीव में नो કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની બે જ રાશી, છે એવુ ખુદ જીનેન્દ્રભગવાને ભાખ્યું છે ફક્ત પરિવ્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કે રાશી ત્રણ છે તેને મે ઘણું જ સમજાવ્યા પરંતુ તે માનતો નથી મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે આટલા માટે હે રાજન! આપ અમારા બનેની વચમાં લવાદ બને અને અમારા વાદવિવાદને સાભળે આપ જેવા મધ્યરથ વગર સત્ય અને અસત્યને ભેદભાવ કઈ પારખી શકશે નહી શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી રાજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી બનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાભળવા લાગ્યા શ્રી ગુણાચા રેહગુપ્તને પૂછયું, “કહો તમારે મત છે ? રેહગુપ્ત કહ્યું–જે પ્રમાણે જીવાથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાઇટ પણ જીવ અને અજીવ આ બનેથી ભિન્ન છે આથી કરીને જીવ, અજીવ અને જીવ એમ ત્રણ રાશી છે, એ મારો મત છે “જીવ શબ્દમા અને એ Page #879 -------------------------------------------------------------------------- ________________ ७४० विराध्ययनसूर्य छाया-"अजीग द्विविधाः मनताः, तद्यथा-रूप्यमीवाश्थ, असप्पनीवाथ। रूप्यजीवाश्चतुर्विधाः प्रज्ञप्ताः, तघथा-स्कन्धाः, देशाः मदेशाः, परमाणुपदकाः । अरूप्यजीवा दशविधाः प्राप्ताः, तद्यथा-धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशः, धर्मास्तिकायस्य प्रदेशः, एवमधर्मास्तिकायोऽपि, आकाशास्तिकायोऽपि, अद्धासमयः __ तदेव धर्मास्तिकायादीना दशविधत्वकथनेन तदेशस्य पृथग् वस्तुत्वमुक्तम् , अन्यथा दशविधत्वानुपपत्ते । यदि धर्मास्तिकायादीना देशस्तेभ्योऽपृथग भूतोऽपि पृथग वस्तूच्यते, तर्हि गृहगोधिकादीना छिन्न पुच्छादिकं छिन्नत्वेन जीवात् पृथगभूत सुतरां पृथग् वस्तु भवितुमर्हति । तच जीवाजीचविलक्षणत्वाभोजीव इत्युच्यते । __ छाया-अजीवा दिविधा प्रज्ञप्ताः, तद्यथा रूप्यजीवाश्च अरूप्यजीवाश्च । रूप्यजीवाश्चतुर्विधाः प्रज्ञप्ता , तद्यथा-स्कघाः देशाः, प्रदेशाः, परमाणुपुदलाः । अरूप्यजीवा दशविधाः प्रज्ञप्ताः, तद्या-धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशः धर्मास्तिकायस्य प्रदेशः, एवमधर्मास्तिकायोऽपि, आका शास्तिकायोऽपि, अद्धासमयः"॥ इस प्रकार इस पाठ मे धर्मास्तिकायादिकों की दशविधप्ररूपणा से उसके देश को पृथक् वस्तुरूप से प्रतिपादित किया गया है। नही तो जो इस प्रकार का कथन न माना जाय तो दश प्रकार की प्ररूपणा ही सपन्न नहीं होती है। धर्मास्तिकायादिकों का देश उनसे अपृथकूभूत है फिर भी वह जैसे उनसे पृथक्भूत मानकर वस्तुस्वरूप माना जाता है, इसी तरह गृहगोधिका आदि के छिन्नपुच्छादिक अवयव भी छिन्न होने से छाया-अजीवा द्विविधा प्रज्ञप्ताः, तद्यथा, रूप्यजीवाश्च अरूप्यजीवाथ ! रूप्यजीवाश्चतुर्विधा प्रज्ञप्ता तद्यथा--स्रुधाः देशाः प्रदेशाः परमाणुपुद्गलाः । अरूप्यजीवा दशविधा प्रज्ञप्ताः, तद्यथा धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशा, धर्मास्तिकायस्य प्रदेशः, एवम्-अधर्मास्तिकायोऽपि, आकाशास्तिकायोऽपि, अद्धासमयः॥ આ પ્રકારે આ પાઠમા ધર્માસ્તિકાયાદિની દસ પ્રકારે પ્રરૂપણાથી તેના દેશને પથદ્ વસ્તુ સ્વરૂપથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે જે આ પ્રકારનું કથન ન માનવામાં આવે તો દશ પ્રકારની પ્રરૂપણું જ સ પન્ન થતી નથી ધર્માસ્તિકાયાદિકેને દેશ તેનાથી અપૃથભૂત (અભિન્ન) છે છતા પણ તે જેમ તેનાથી પૃથભૂત ભિન્ન, વસ્તુ સ્વરૂપ માનવામા આવે છે તેવી રીતે ગરોળી વિગેરેની તુટેલી પૂછડી વગેરે અવયે પણ છવથી ભિન્ન થતા તે એક પૃથક Page #880 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ० ३ गा० ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ७४१ अपि च-समभिरूढनयानुसारेण जीनपदेशो नोजीको भवितुमर्हति, अतः सिद्धान्तेऽपि नोजीवोऽस्तीति मन्यते । अनुयोगद्वारसूत्रे हि-प्रमाणद्वारान्तर्गत नयप्रमाण विचारयता भगवता मोक्तम्-~ "समभिख्दो सहनय भणइ-जइ कम्मधारएण भणसि तो एवं भणाहि-जीवे य से पएसे य, से पएसे नोजीवे " इति । छाया-समभिरुटः शन्दनय भणति-यदि कर्मधारयेण भणसि, तर्हि एव भण-जीवश्च स प्रदेशश्च स प्रदेशो नोजीवः । इति ।। तदनेन प्रदेशलक्षणो जी देशो नोजीव उक्तः । यथा घटैकदेशो नोघट इति । जीव से पृथक् होते हुए अवश्य पृथक् वस्तु हैं, ऐसा मानने मे क्या विरोध हो सकता है। अतः वह जीव और अजीव इनसे विलक्षण होने से "नोजीव है" ऐसा कहा जाता है। और भी-समभिरूढनय की अपेक्षा से जीवप्रदेश नोजीव ही होना चाहिये तभी तो सिद्धान्त में "नोजीव है। ऐसा माना गया है। अनुयोगदारसूत्र में प्रमाणद्वारान्तर्गत नयप्रमाण का विचार करते समय भगवान ने कहा है "समभिरूढो सहनय भणइ, जइ कम्मधारएण भणसि तो एव भणाहि-जीवे य से पएसे य, से पएसे नोजीवे" इति छाया-समभिरूढः शब्दनय भणति, यदि कर्मधारयेण भणसि, तर्हि एव भण-जीवश्च स प्रदेशश्च, स प्रदेशो नोजीवः । इति । . इस पाठ से यह कहा गया है कि प्रदेशलक्षण जीव का एक देश नोजीव है। जिस प्रकार घट का एक देश नोघट है। इस प्रकार વત છે એવું માનવામાં કર્યો વિરોધ હોઈ શકે? આથી તે જીવ અને અજી. વથો કાઈક જુદુ જ હોવાથી “જીવ છે” એવું કહી શકાય તે ઉપરાંત સમભિરૂઠનયની અપેક્ષાએ તે જીવપ્રદેશ ને જીવ જ હોવું જોઈએ માટે સિદ્ધાતમા “જીવ છે ” એવુ માનવામાં આવે છે અનુયાગદ્વારસૂત્રમાં પ્રમાણુ દ્વારા અન્તર્ગત નયપ્રમાણને વિચાર કરતી વખતે ભગવાને કહ્યું છે ! समभिरुढो सहनय भणड-जइ कम्मधारएण भणसि नो एव भणाहि जीवे य से पएसे य, से पएसे नो जीवे " इति। छाया-समभिरुहः शब्दनय भणति यदि कर्मधारयेण भणसि, तर्हि एव भण जीवश्च स प्रदेशश्च, स प्रदेशो नोजीवः इति ॥ - આ પાઠથી એમ કહેવામાં આવેલ છે કે, પ્રદેશ લક્ષણ જીવનો એક દેશ જીવ છે જેવી રીતે ઘટને એક દેશ નઘટ છે આ રીતે યુક્તિ પૂર્વક Page #881 -------------------------------------------------------------------------- ________________ ६४२ तस्मादस्ति नोजीवलक्षणस्वतीयराशिः, युक्याऽऽगमसिद्वस्वाद , जीवाजीवादितस्ववत् । इति रोहगुप्तस्य पूर्वपक्षः। रोहगुप्तेनैवमुक्ते सति श्रीगुप्ताचार्य: माह यदि सत्यमेव तर सूत्र प्रमाण तर्हि तेषु तेषु सूत्रेणु जीवानीवरूपो द्वायेव राशी मोक्तौ । तथा च-स्थानाद्गसूत्रे दुवे राशी पण्णत्ता । त जहा-जीवा चे अजीवा चेव । छाया-द्वी राशी प्रज्ञप्तौ । तद्यथा-जीवाव अनीवाश्चैत्र । तथाऽनुयोगदारसूत्रेऽप्युक्तम् कइविहा ण भते दव्या पण्णता? गोयमा! दुपिहा पणत्ता। त जहा-जीवदया य अजीवदया य । युक्ति और आगम से सिद्ध होने के कारण नोजीवस्वरूप एक तृतीय राशि भी है। जैसे जीव और अजीव ये दो राशियां स्वतन्त्र है उसी प्रकार यह राशि भी स्वतन्त्र है । इस प्रकार रोहगुप्त ने अपने पूर्वपक्ष का स्थापन कर उसका युक्ति और आगम से समर्थन किया। श्रीगुप्ताचार्य ने रोहगुप्त के इस पूर्वपक्ष को सुनकर कहा कियदि तुम को सुत्र प्रमाण हैं तो देखो उन्ही सूत्रो में जगह २ यही प्ररूपणा मिलती है कि जीव और अजीव ये दो ही राशिया है। स्थाना सूत्र में ऐसा ही कहा है-“दुवे राशी पण्णत्ते-त जी जीवा चेव अजीवा चेव" । छाया-द्वौ राशी प्रज्ञप्तौ । तद्यथा-जीवाश्चैव अजीवाश्चैव । तथा अनुयोगद्वारसूत्र में भी ऐसा ही कहा है-" कइविहाण भते दव्या पण्णत्ता गोयमा! दुविहा पण्णत्ता।त जहा जीवद्व्वा य अजीवव्वाय" અને આગમથી સિદ્ધહોવાનું પૂરવાર કર્યું કે જીવ સ્વરૂપ એ એક ત્રીજી રાશ પણ છે જેમ જીવ અને અજીવ એ બે રાશી સ્વતંત્ર છે તે જ પ્રકારે આ રાશી પણ સ્વતંત્ર છે. આ પ્રકારે રહતે પિતાના નવા સિદ્ધાતનું પ્રતિપાદન કરી તેનુ યુક્તિપૂર્વક અને આગમમાં પ્રમાણભૂત છે એવું સમર્થન કર્યું શ્રી ગુપ્તાચાર્યે રહગુપ્તના આ પૂર્વપક્ષને સાભળીને કહ્યું કે, જે તમને સૂત્ર પ્રમાણભૂત લાગતુ હોય તે, જુઓ! એજ સૂત્રમાં ઠેક ઠેકાણે એજ પ્રરૂપણા મળી આવે છે કે, જીવ અને અજીવ એ બેજ રાશી છે સ્થાનાગ सूत्रमा ४ ४यु छ-" दुवे राशी पण्णत्ते-त जहा जीवा चेव अजीवा चेव" छाया-"द्वो राशि प्रज्ञप्तौ । तद्यथा-जीवाश्चैव अजीवाश्चैव " तथा मनुयोग २ सूत्रमा पर मेम ४ ४घु छ-" कइविहाण मते व्वा पण्णत्ता ' गोयमा ! दविला पण्णत्ता त जहा जीवदव्वा य अजीव दुव्वा य ।" छाया-कतिविधानि खलु Page #882 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ९४३ छाया-कतिविधानि खलु भदन्त ! द्रव्याणि प्रज्ञप्तानि ? गौतम ! द्विविधानि प्रलप्तानि । तद्यथा-जीपद्रव्याणि च, अजीवद्रव्याणि च । तथोत्तराध्ययनसूने चाभिहितम्"जीना चेव अजीवा य एस लोए नियाहिए ॥" छाया-जीवाश्चैव अजीवाश्च एप लोको व्याख्यातः ॥ अन्येष्वपि सूनेंपु तथा बहुशः प्ररूपितम् । नोजीवराशिस्तु तृतीयः सूने कचिदपि नोक्तः, अतस्तत्मरूपणा कय न श्रुताऽऽशातना स्यादिति । धर्मास्तिकायादीना देशस्य पृथग्वस्तुत्व वस्तुतो नास्ति, किंतु विवक्षामात्रे णैव तस्य भिन्नमस्तुलकथन मिति । एवं छिन्नपुच्छादिकमपि गृहगोधिकादिजीवादन्यो नास्ति, तत्सम्बन्धसद्भावात् । अतो जीव एव तत् छिन्नपुच्छादिक, न तु छाया-कतिविधानि खलु भदन्त! द्रव्याणि प्रज्ञप्तानि गौतम! विविधानि प्रज्ञप्तानि तद्यथा-जीवद्रव्याणि च अजीवद्रव्याणि च । उत्तराध्ययनसूत्रमे भी ऐसा ही पाठ है-"जीवा चेव अजीवा य एस लोए वियाहिए" छाया-जीवाश्चैव अजीवाश्च एप लोको व्याख्यातः । इसी तरह अन्य सूत्रों में भी अनेक जगह इसी तरह के पाठ उल्लिखित हैं। नोजीवराशि तृतीय है, यह बात तो किसी भी सूत्र मे प्ररूपित करने में नहीं आई है। इसलिये इस प्रकार की प्ररूपणा श्रुत की आशातनास्वरूप ही जानना चाहिये । यथार्थ मैं धर्मास्तिकायादिकों के देश मे पृथकवस्तुता है हीनही, किन्तु विचक्षामात्र से ही देश पृथकवस्तुरूप मे कहा गया है, अतः यह मानना चाहिये कि जिस प्रकार धर्मास्तिकायादिकों के देश यथार्थरूप में पृथक्वस्तुस्वरूप नही है, उसी प्रकार छिपकली आदि के छिन्न भदन्त ! द्रव्याणि प्रज्ञप्तानि । तद्यथा-जीव द्रव्याणि च अजीवद्रव्याणि च । उत्तरा. ध्ययन सूत्रमा ५९ सवा 8 छे -" जीवाचेव अजीवा य एस लोए वियाहिए" छाया-जीवाश्चव अजीवाश्च । एप लोको व्याख्यात मा ना બીજા સૂત્રોમાં પણ અનેક જગ્યાએ આ પ્રકારના પાઠને ઉલેખ છે નેજીવ એ બીજી રાશી છે એ વાત તે કોઈ પણ સૂત્રમાં પ્રરૂપિત કરવામાં આવી નથી માટે આ પ્રકારની પ્રરૂપણ આગળ સૂત્રેાની આશાતના રૂપે જ માનવી જોઈએ યથાર્થમા ધર્માસ્તિકાય વિગેરેના દેશમાં પૃથક્ વસ્તુપણુ છે જ નહી પણ અભિપ્રાય માત્રથી જ દેશ પૃથક્ વસ્તુ રૂપમાં કહેવામા આવેલ છે આથી એમ માનવું જોઈએ કે, જે પ્રકારે ધમસ્તિમય વિગેરેના દેશ યથાર્થ રૂપમાં પૃથક વસ્તુ સ્વરૂપ નથી એજ પ્રમાણે ગોળી વિગેરેની કપાયેલી પૂછડી Page #883 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे रोहगुप्तः पृच्छवि-यदि सूने जीन प्रदेशानां तदन्तरालेऽपि सम्बन्धः प्रोक्तस्तर्हि तदन्तराले ते जीवप्रदेशाः कथ नोपलभ्यन्ते ? आचार्यो नदति कार्मणशरीरस्य मूक्ष्मत्वात्, जीनमदेशाना चामूर्वत्यादन्तराले नियमाना अपि जीवप्रदेशा न दृश्यन्ते । रोहगुप्तः पृच्छति - ननु यथा घटे स्फुटिते सति तस्मात् पृथग्भूत रथ्यागर्त घटखण्डं घटैकदेशत्यानोघट इत्युन्यते, तथा गृहगोधिकादिपुच्छस्य जीवस्य छिन्नत्यात् पुच्छादिक खण्ड तस्मात् पृथग्भूतत्यात् तदेकदेशत्वाच नो जीवः कथं नोच्यते ? इति । ७४६ तेषां जीवप्रदेशाना किंचिदाबाध वा, वियाध वा, उत्पादयति, विच्छेद था, करोति ?, नो अयमर्थः समनी, नो सलु तत्र शस्त्र सङ्क्रामति" इति । इस पाठ को सुनकर रोहगुप्तने कहा- यदि सूत्र में जीवप्रदेशों का कमलतन्तुओं के समान अन्तराल मे भी सयध कहा है, तो वे प्रदेश वहां उपलब्ध क्यों नही होते है ?। रोहगुप्त के इस तर्क को सुनकर आचार्य महा राज ने कहा कि कार्मण शरीर अतिसूक्ष्म और जीव के प्रदेश अमूर्त हैं इसलिये अन्तराल में विद्यमान भी उन प्रदेशों की उपलब्धि नहीं होती है। रोरगुप्त ने कहा- जैसे घट के फुट जाने पर उससे पृथक्भूत होकर गली में पड़ा हुआ उसका टुकड़ा घट का एकदेश होने के कारण नोघट कहा जाता है उसी तरह गृहगोधिकादिक के पुच्छादिक-अवयव भी कट जाने पर जीव के छिन्न हो जाने से तथा उससे पृथक्भूत हो जाने से उसी के एकदेश होने के कारण नोजीव क्यों नही कहा जायगा ? | वा, अग्निकायेन समदहन् वा, तेपा जीवमदेशानां किञ्चिदावाध वा, विबाध वा उत्पादयति, विच्छेद वा करोति ! नो अयमर्थः समर्थः । नो खलु तत्र शस्त्र सङ्क्रामति" इति । સૂત્રેાના આ પાઠ સાભળીને રાહગુપ્તે કહ્યુ−ો સૂત્રમા જીવ પ્રદેશના કમલત તુઓના સમાન અતરાલમા પણુ સબંધ રહ્યો છે તે તે પ્રદેશ ત્યાં ઉપલબ્ધ કેમ નથી થતા? રાહુનુસના આ જાતના તને સાભળી આચાય મહારાજે કહ્યુ કે, કાર્માણુ શરીર અતિ સૂક્ષ્મ અને જીવના પ્રદેશ અમૃત છે, એટલા માટે અન્તરાળમા પણુ વિદ્યમાન એવા એ પ્રદેશોની ઉપલબ્ધિ થતી નથી રાહગુપ્તે કહ્યુ–જેવી રીતે ઘડે ફુટી જવાથી તેના થએલા ટુકડા રસ્તામા ફ્રેંકી દેવાય છે અને તે ટુકડા ઘડાના એક દેશ હોવાને કારણે નઘટ કર્યું. વામા આવે છે, એજ રીતે ગરાળીની પૂછડી આદિ અવયવા પન્નુ કપાઈ જવાથી જીવથી જુદા થઈ જવાથી તથા એનાથી પૃથભૂત થઇ જવાથી તેના એક દેશ હાવાના કારણે તેાજીવ કેમ ન કહેવામા આવે? Page #884 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ मा ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ७४७ आचार्यो वदति - नैतद्युक्तम्- घटादेः कपालादिविकारो यथा दृश्यते, तथा जीवस्य न दृश्यते, अपि च घटादेर्विनाशकारणानि वह्निशस्त्रादीनि सन्ति, तथा जीवस्य न सन्ति जीवस्यामूर्तद्रव्यत्वात् अकृतकत्वाच्च तस्माज्जीवस्य खण्डशो नाशो न भवति । अतश्छिन्नपुच्छादौ जीवादन्यत्व नास्ति, ततश्च जीवाजी विलक्षणत्वाभावान्नोजीवत्व नोपपद्यते । किंच - शस्त्रच्छेदादिना जीवप्रदेशस्य खण्डशो नाशे तस्य सर्वनाशः स्यात् । तथाहि यत् खण्डशो नश्यति, तस्य सर्वनाशो दृष्ट, यथा घटादेः, त्वया घटादिचज्जीवो मन्यते, अतस्तद्वत् सर्वनाशः स्यात् । इस रोहगुप्त की तर्क का समाधान करते हुए आचार्य महाराज ने कहा यह कथन ठीक नही है - मूर्त घटादिक के कपाल आदि विकाररूप अवयव जिस प्रकार दिखलाई पडते ह उस प्रकार अमूर्त जीव का विकार दिखलाई नही देता है। दूसरे - जैसे घटादिक के विनाश कारण वह्निशस्त्रादिक हैं उस तरह के जीव के विनाश कारण नही है, क्यो कि जीव अमूर्त है अतक है, इसलिये जीव का खण्डरूप से नाश नही होता है । छिन्न पुच्छादिक अवयवगत जीवप्रदेशो मे जीव से भिन्नता नही है, इसलिये जीव अजीव से नोजीव मे विलक्षणताभिन्नता का अभाव होने से तृतीयराशिता नही आ सकती है। और भी यदि शस्त्रो द्वारा जीवप्रदेश का खण्डशः नाश माना जायगा तो जीव का सर्वनाश ही मानना पडेगा । जिसका खडशः विनाश होता है, उसका सर्वनाश देखा जाता है जैसे घटादिक का। રાહગુપ્તના આ તર્કનું સમાધાન કરતા આચાય મહારાજે કહ્યુ, તમારૂ આકહેવુ બરાબર નથી-મૂત ઘઢ આદિના ઠીકરા આદિવિકારરૂપ અવયવ જેપ્રકારે દેખાય છે એ પ્રકારે અમૃત જીવનેા વિકાર દેખાઈ શકાતા નથી ખીજી જેમ ઘટાદિકના વિનાશનુ કારણ વહ્નિશસ્ત્રાદિક છે પણુ એ પ્રમાણે જીવના વિનાશનુ કારણ નથી કેમકે જીવ અમૃત દ્રવ્ય છે, અકૃતક છે. આ કારણે જીવના (ટુકડારૂપે) ખરૂપે નાશ થત નથી આથી કપાયેલી પૂછડી આદિ અવયવગત જીવપ્રદેશેમા જીવથી ભિન્નતા નથી આટલા જ કારણે જીવ, અજીવથી નાજીવમા વિલક્ષણતા–ભિન્નતાના અભાવ હાવાથી તે ત્રીજી રાશી થઈ શકતી નથી કિચ——જો શસ્રો દ્વારા જીવપ્રદેશના ખડશ ( ટુકડે ટુકડૅ) નાશ માનવામા આવે તેા જીવના સર્વનાશ જ માનવા પડે જેના ખડશ વિનાશ થાય છે. એના પિરણામે તા સવનાશ જ લેવામા આવે છે જેમકે-ઘટાદિકનુ Page #885 -------------------------------------------------------------------------- ________________ रोहगुप्तः पृच्छति ननु जीवपदेशाना खण्डशो नाशेऽपि तत्सघातस्य नाशामावान्न जीवस्य सर्वनाशः स्यादिति, यथा कचित् पुद्गलस्कन्धेऽन्यस्कन्धगत खण्ड समागत्य मिलित्या सयुज्यते, तद्गत च खण्ड भिचाऽन्यत्र गच्छति एव जीवस्यापि अन्यजीवखण्ड सपध्यते, तद्गतं तु भिद्यते, इत्येव सघातभेदधर्ममय जीवस्य इष्यते । इसलिये उचित नहीं है कि वहा औदारिकमूर्तशरीरका ही खड हुआ है, और उसीका विनाश होता है, जीव का नहीं, क्यों कि वह तो अमूर्त है, अतः जो पुच्छादिक उससे भिन्न दिखते हैं वे औदारिक शरीर के ही खड है जीव के नहीं। जीव तो अमूर्त है किसी से भी उसका खड नही होता है। रोहगुप्त ने पुन. कहा-जीवप्रदेशों का खडशःनाश मानने पर भी जीवका सर्वविनाश नहीं रो सकता, क्यों कि जीवप्रदेशों के सघात तो नाश होता नही है । जैसे किसी पुद्गल स्कध में अन्यस्कधगतखड आकर के मिल जाता है तथा तद्गतखड भिदकर उससे अलग होकर दूसरी जगह चला जाता है, तो पुद्गल. स्कध का सर्वथा नाश कहा होता है, इसी प्रकार जीव में भी अन्यजीव खड सबधित हो जाता है और तद्गत खड उससे अलग हो जाता है, इस प्रकार सघातभेद धर्मवत्ता जीव में-मानी जाती है अतः उसका सर्वविनाश नही हो सकता है। નથી કારણ કે ત્યા દારિકમૂર્ત શરીરને જ ખડે ટુકડે થાય છે અને તેને જ વિનાશ થાય છે–જીવને નહી કારણ કે જીવ તે અમૂર્ત છે આથી જે કપાયેલી પૂછડી વિગેરે તેનાથી ભિન્ન દેખાય છે તે દારિક શરીરને જ ટુકડે છે-જીવને નહી જીવતે અમૂર્ત છે તેના કકડા કરવા કે ઈ- સમર્થ નથી રેહગુપ્ત ફરીથી કહ્યું કે, જીવ પ્રદેશને ખડશ નાશ માનવાથી જીવન સર્વવિનાશ થઈ શકતું નથી કેમકે, જીવ પ્રદેશના સઘાતને તે નાશ થત જ નથી જેમ કેઈ યુગલસ્ક ધમાં બીજા સ્કધગત ખડ આવીને મળી જાય છે તથા તે મળી ગએલા ખડને ભેદીને તેનાથી અલગ થઈને બીજી જગાએ ચાલ્યા જાય છે તે મુદ્દગલ ક ને સર્વથાનાશ કયા થાય છે? એ પ્રકારે જીવનમાં પણ અન્યજીવ ખડ સ બધિત થઈ જાય છે અને તદ્દગત ખ ડ તેનાથી અલગ થઈ જાય છે આ પ્રકારે સ ઘાતભેદ ધમવા જીવમા મનાય છે આથી એને સર્વવિનાશ થઈ શકતું નથી , Page #886 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३गा ९ गुप्ताचार्यरोद्दगुप्तयोर्वाद ७५१ आचार्यो वदति-यदा शुभाशुभकर्मान्वितमेक जीवस्य खण्डम् अन्यजीवस्य संवध्यते, अन्यसमन्धिखण्ड तु तस्य सनध्यते, तदा तत्सुखादयोऽन्यस्य प्राप्नुवन्ति अन्यनुखादयस्तु तस्य, इत्येव सर्वजीवाना परस्पर सुखादिगुणसाकर्यं स्यात् । तथा - एकस्य कृतनाशः, अन्यस्य अकृताभ्यागम इत्यादयोऽपि दोषाः स्युः । रोरगुप्तः पृच्छति - ननु जीवस्य च्छेदे स्वीक्रियमाणे सर्वजीवाना परस्परसुखादिसाकर्यं कृतनाशोऽकृताभ्यागमश्चेत्यादयो दोषाः स्युरिति मास्तु जीवस्य नाशापरपर्यायश्छेदः, किंतु-जीवादपृथग्भूतोऽपि जीवनद्धोऽपि जीवदेशो नोजीव इत्युच्यते, यथा धर्मास्तिकायादेरेकदेशो नोधर्मास्ति कार्यादिस्तद्वत्, । इसके ऊपर श्रीगुप्ताचार्य ने कहा कि जिस समय शुभ अशुभ कर्मो से अन्ति जीवका खड अन्यजीव से बधेगा, तथा अन्यजीव सबधी खड उस जीव से बधेगा तो उस समय उस जीव के सुग्वादिक उस मे प्राप्त हो जायेगे, और इस के उस में जाकर प्राप्त हो जायेंगे, इस प्रकार परस्पर में समस्त जीवो के सुखादिकगुणों में सकरता की आपत्ति आजायेगी। इससे एक के कृतकर्म का विनाश और अन्य के अकृत कर्म का भोग भी मानना पडेगा । और भी अनेक दोष इस प्रकार की मान्यता मे आते हैं। रोहगुप्त ने पुनः कहा कि यदि जीव का छेद स्वीकार किया जाय तो ही सर्व जीवों के सुखादिकोका परस्पर मे साकर्य एव कृतकर्म को नाश और अकृतकर्म का आगमन आदि दोप आते हैं, इसलिये पर्यायछेदरूप नाश जीव का नही मानना चाहिये किन्तु जिस प्रकार धर्मास्तिकाया આ સામે શ્રી ગુપ્તાચાર્યે કહ્યુ કે, જે સમયે શુભ અશુભ કર્મોથી યુક્ત જીવન ખ ડ અન્યજીવથી ખ ધારો અને અન્યજીવ સ ખ ધી ખ ડ તે જીવથી ખ ધાશે તા તે સમયે તે જીવના સુખ વિગેરે તેમા પ્રાપ્ત થઇ જશે અને તેના તે ખીામા મળી જઈને પ્રાપ્ત થશે. આ પ્રકારે પરસ્પરમા સમસ્ત જીવેાને સુખાર્દિક ગુણેામા સકરતાની આકૃત ઉભી થશે તેનાથી તે એકના કરેલા કને વિનાશ અને બીજાના કર્યાં વિનાના ડના ઉપલેાગ પણ માનવા પડશે ખીજા પણ અનેક દેષ આ પ્રકારની માન્યતાથી ભાથાય છે રગુપ્તે ફરીથી કહ્યુ જો જીવના છેદનને સ્વીકાર કરવામા આવે તા જ સજીવના સુખાર્દિકાના પરસ્પરમા સાક અને કૃતકમનાશ કરેલા ક નીષ્ફળ જાય અને અકૃતકનુ આગમન-નહી કરેલા કમ ઉદયમા આવે વિગેરે દોષ લાગે છે માટે પર્યાય છેદ્યરૂપ જીવના નાશ માનવા ન જોઈએ. ' Page #887 -------------------------------------------------------------------------- ________________ ७५२ उत्तरायपनको ___ आचार्यों वदति- यदि जीवप्रदेशो नोजीव इति मन्यसे वदा प्रतिपदेश नोनीवाः सन्तीत्येकैस्मिन्नात्मनि असर पाता नोजीराः स्यु , ततः सर्वेषामपि जीवानां प्रत्येकमसख्यातनोजीवरमसङ्गात् तर मते कापि जीवो न स्यात् । किंच-एवमजीग अपि धर्मास्तिकायादयः द्वयणुकस्कन्धादयो घटादयत्र प्रतिमदेशभेदात् अजीबैकदेशत्वात् तव मते स नोअजीवा भवेयु घटकदेशनोघटवदिति ततः काप्यजीनो न स्यात्, परमाणनामपि पुद्गलाऽस्तिकायरूपाजीदिकों का एक देश नोधर्मास्तिकाय माना जाता है उसी तरह जीव से अपृथभूत एव जीव से सनद्ध भी जीवदेश नोजीव माना जाय तो इसमें आप को क्या आपत्ति है । इस पर आचार्य मराराज ने कहा कि-यदि एक जीवप्रदेश को नोजीव मानोगे तो प्रत्येक प्रदेश में बहुत जीव मानना पडेगा, इस प्रकार एक ही आत्मा मे असरयात प्रदेश होने से असख्यात नोजीव मानने का प्रसग प्राप्त होगा। अत प्रत्येक जीव में असख्यात नोजावत्व के प्रसग से कही पर भी जीव नहीं हो सकेगा। और भी-इसी तरह अजीच भी धर्मास्तिकायादिक तथा बघणुकस्कधादिस्वरूप घटादिक प्रतिप्रदेश के भिन्न होने की वजह से तथा अजीव के एकदेश होने से तुम्हारे मतानुसार नोअजीव मानने पडंग, जिस प्रकार घट का एक देश मोघट माना जाता है। इसलिये कही पर भी पूर्ण अजीव सभवित नहीं हो सकेगा-सष ही अजीव पदार्थ नोअजीव ही मानने पडेंगे । पुद्गलास्तिकाय के एक देश होने से પરંતુ જે પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેના એક દેશ ધર્માસ્તિકાય માનવામાં આવે છે, તેવી રીતે જીવથી અપૃથકભૂત અને જીવથી સ બદ્ધ એ જીવ દેશ ને જીવ માનવામાં આવે તે તેમાં તમને શુ વધે છે આચાર્ય મહારાજે રેહગઢને જવાબ વાળે કે-જે એક જીવ પ્રદેશને જીવ માનશે તે પ્રત્યેક પ્રદેશમાં ઘણા જીવ માનવા પડે તે એ પ્રકારે એકજ આત્મામાં અસ ખ્યાત પ્રદેશ હોવાથી અસ ખ્યાત નાજીવ માનવાને પ્રસ ગ પ્રાપ્ત થશે આથી પ્રત્યેક જીવમાં અસ ખ્યાત જીવત્વના પ્રસ ગથી કોઈ પણ સ્થળ જીવની શક્યતા રહેશે નહી - આ રીતે અજીવ પણ ધમસ્તિકાયાદિક તથા ઢયક (એ આરુના) સ્ક ધાદિ સ્વરૂપ ઘટાદિક પ્રતિપ્રદેશના જુદા થવાના કારણે તથા અજીવની એક દેશ હેવાથી તમારા મત અનુસાર નોઅજીવને માનવું પડશે, એવી રીતે ઘટને એક દેશ નઘટ માનવામાં આવે છેઆ માટે કોઈ પણ પૂછે Page #888 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ७५३ वैकदेशत्वेन तव मते नोअजीवत्वात् सर्वत्र नोअजीवानामेन सभवात् । ततश्च राजसदसि राशियनिरूपण तव कथ सभवति नोजीव-नोअजीवलक्षणराशिद्वयस्यैव सद्भावात् । तस्माद् बहुदोपप्रसङ्गान्न जीरश्छिधत इति स्थितम् । किंच-डिद्यता वा जीवस्तथापि-नोजीरो न सिध्यति, तथाहि-गृहगो धिकादिजीवः पुच्छाद्यवयवच्छेदेन छिन्नोऽपि भवतु तथापि जीवलक्षणस्य स्फुरणादेः सद्भावात् पुच्छादिदेशः कथ नोजीवः स्यात् । सपूर्णोऽपि गृहगोधिकाजीवः स्फुरणादिलक्षणैरेव जीव इत्युच्यते, तानि स्फुरणादीनि छिन्ने पुच्छाद्यवयवे परमाणुओं को भी तुम्हारे मतानुसार नोअजीव माना जायगा । इस प्रकार सर्वत्र नोअजीव की ही सभवता होगी। फिर राशित्रय की कल्पना भी अस्तगत हो जाने से राजसभा मे जो तुमने राशित्रय की प्ररूपणा की है वह सुसगत कैसे मानी जा सकेगी? क्यों कि इस प्रकार के निरूपण से तो नोजीव एव नोअजीव ये दो ही राशियों का सद्भाव ख्यापित होता है । इसलिये जीव के छेद में अनेक दोषों का सद्भाव आता है अतः उसका छेद नही मानना चाहिये। __अथवा-जीव का छेद रहे तो भी नोजीव सिद्ध नही हो सकता है-गृगोधिकादिक का जीव पुच्छादिक अवयव के छेद से भले ही छिन्न हो आवे तो भी उसमे जीव के लक्षणरूप स्फुरण आदि के सद्भाव से वह पुच्छादिदेश नोजीच कैसे हो सकता है ? गृहगोधिका मे सपूर्ण जीव है यह बात जीव के अविनाभावी स्फुरणादिकों द्वारा ही तो जानी અજીવ સભવિત બનશે નહી–સઘળા અજીવ પદાર્થને અજીવ જ માનવા પડશે પગલાસ્તિકાયને એકદેશ હોવાથી પરમાણુ એને પણ તમારા મત અનુસાર અજીવ માનવે પડશે આ પ્રકારે સર્વત્ર ને અજીવની જ સ ભવતા રહેશે. પછી ત્રણ રાશીની પણ કલ્પના અસગત થઈ જવાથી રાજસભામાં તમે જે ત્રણ રાશીની પ્રરૂપણ કરી છે, તે સુસંગત કઈ રીતે માની શકાશે ? કેમકે, આ પ્રકારના નિરૂપણથી તે જીવ અને અજીવ એ બેજ રાશીઓને સદભાવ સ્થાપિત થાય છે, આથી જીવના છેદમાં અનેક દોને સદ્ભાવ આવે છે માટે તેને વિચ્છેદ ન માનવું જોઈએ અથવા-જીવને છેદ રહે તે પણ જીવ સિદ્ધ થતું નથી–ગળીને જીવ પૂછડી વિગેરે અવયવોના છેદથી ભલે છિન્ન થઈ જાય તે પણ તેમાં જીવના લક્ષણરૂપ ફુરણ વિગેરેના સદ્દભાવથી તે પૂછડી વિગેરે દેશ નેજીવ કઈ રીતે થઈ શકે ? ગળીમાં સંપૂર્ણ જીવ છે એ વાત જીવના અવિનાભાવી (સર્વદા અસ્તિત્વવાળા) ફુરણ વિગેરે દ્વારા તે જાણી શકાય છેસંપૂર્ણ કહેવાને Page #889 -------------------------------------------------------------------------- ________________ ७५४ राज्यपद दृश्यन्ते, जीरलक्षणयुक्तस्याज्जीव एन भवितुमर्हति न तु नोजीन इति कल्पना । रोहगुप्तो वदति - जी लक्षण सद्भानेऽपि पुन्जादिकस्य तदवयवस्य नोजीवत्वमिष्यते आचार्यों वदति - तर्हि अजीवस्यापि घटादेर्देशो नोअजीवः स्यात् जीवैक देशनोजीरवत् । रोहगुप्तो वदति - अस्वेनम्, मम न किंचिद् विनश्यतीति । आचार्यः प्राह-- एवं स्वीक्रियमाणे ये भवता त्रय एव राशयः स्वीक्रियन्ते, जाती है । सपूर्ण का तात्पर्य उसके अपने शरीर बराबर असख्यात प्रदेशी जीव से है । पुच्छादिकों के छिन्न होने पर यही जीव स्फुरणादि लक्षणों से वहां पुच्छमे भी जाना जाता है। ऐसी बात तो है नहीं कि गृहगोधिका के शरीर में कुछ जीव है, और उसकी जिन्न पुच्छ में कुछ जीव है। जीव तो एक ही है। यदि ऐसा होता तो उसे नोजीव मानने में कोई अनौचित्य नही था । परन्तु ऐसा तो है नही, क्यों कि जीव को अमूर्त होने से उसको छेद नही होता है, अतः उसे नोजीव नहीं कह सकते हैं। रोरगुप्त ने पुनः आचार्य महाराज से कहा- माना जीव का लक्षण छिन्नादिक अवयवो से है तो भी उन छिन्नपुच्छादिक अवयवों को हम नोजीव ही मानेगे । तब आचार्यने कहा- तो फिर जीव के एकदेश नोजीव की तरह अजीव घटादिक के देश को भी नोअजीव मानना पडेगा । रोहगुप्तने कहा- हा मान लेंगे, इसमें क्या हानि है ? | આશય એના પેાતાના શરીરની ખરાખર અસ ખ્યાત પ્રદેશી જીવથી છે પૂછડી વિગેરેનુ છેદન થવાથી તેજ જીવ સ્ફુરણાદિ લક્ષણાથી ત્યા પૂછડીમા પણુ જાણુ વામા આવે છે એવી વાત તા નથી કે, ગાળીના શરીરમા કાઇ એક જીવ છે અને તેની કપાયેલ પૂછડીમા કાઈ બીજે જીવ છે? જીવ તા એક જ છે જો એમ હોત તે તેને રાજીવ માનવામા કોઈ હરકત ન હતી પરંતુ એવુ તા છે જ નહી, કેમકે, જીવનુ અમૃતપણુ હાવાથી તેના છેદ થતા નથી આથી તેને નાજીવ કહી શકાય નહી રાહગુપ્તે ફરી આચાર્ય મહારાજને કહ્યું ધારો કે જીવનુ લક્ષણ છેદાયેલા અવ યવામા છે તે પણ તે છેદાયેલી પૂછડી આદિ અવયવને હું નાજીવ જ માનીશ ત્યારે આચાર્યે કહ્યુ કે, તે પછી જીવના એક દેશ તાજીવની માર્કે અજીવ ઘટાદિકના દેશને પણ નાઅજીવ માનવા પડશે. રાહગુપ્તે કહ્યુ, હા! માની લઈશ તેમા શુ નુકશાન થયાનુ છે ? આચાર્યે કહ્યુ-નુકશાન ફ્રેમ Page #890 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ५५ ते तु नोपपयन्ते, किन्तु चत्वारो राशयस्तव मते स्यु , तद् यथा जीवाः, अजीवा , नोजीवाः, नोअजीवाश्चेति । रोहगुप्तो वदति-जीवस्यैकदेशः स्कन्धात् पृथगभूतोऽपि अजीव एव, न तु नोअजीवः सजीवसमानजातिलिङ्गवत्वात् , तनाजीवत्व जातिः, पुल्लिङ्गलक्षण च लिङ्ग, एतद् द्वयमपि अजीव-तद्देशयोः समानमेवास्ति, अतस्तद्देशोऽप्यजीव एव, न तु नोअनीन इति भवितुमर्हति । आचार्यः प्राह-योर तर्हि जीवदेशोऽपि जीवसमानजातिलिङ्गमचात् जीव एव स्यात् , न तु नोजीव इति, तथा च त्वदुक्त राशियं न सिध्यति । आचार्यने कहा-हानि क्यों नहीं है। सब से बड़ी हानि है और वह यही है कि तुम जो तीन राशिया माननी चाहते हो उनकी जगह चार राशियां माननी पडेगी-१ जीव, २ अजीव, ३ नोजीव, ४ नोअजीव । रोरगुप्त ने कहा-अजीवराशि ही मानी जायगी नोअजीव राशि नही, कारण कि अजीव का एक देश स्कध से पृथक्भूत होने पर भी अजीय ही कह लायगा, नोअजीव नहीं, क्यों कि उसकी अजीव के समान ही जाति एव लिग है इसलिये, अजीवत्व जाति एव पुंल्लिङ्गलक्षण लिग, ये दोनों अजीव की तरह अजीव के एकदेश मे भी रहते हैं। इसलिये नोअजीव वह नही कहा जायगा। , आचार्य ने कहा-ठीक है, यदि ऐसा ही है तो जीव का एकदेश भी जीवसमान जाति एव लिङ्ग से विशिष्ट होने की वजह से जीव ही कहलायेगा नोजीव नहीं । अतः राशिनय की मान्यता उचित नही है। નથી? ઘણુ ભારે નુકશાન છે અને તે એ છે કે તમે જે ત્રણ રાશીઓને માન્ય કરે છે તેની જગાએ ચાર રાશી માનવી પડશે ૧ જીવ, ૨ અજીવ, ૩જીવ, અને ૪ને અજીવ રહગુખે કહ્યુ અજીવ રાશી જ માનવામાં આવશે પણ અજીવ રોશી નહી કારણ કે, અજીવને એક દેશ સ્કધથી પૃથફભૂત હોવાથી તે પણ અજીવ જ કહેવાશે, પરંતુ નોઅજીવ નહી કહેવાય, કેમકે, તેને અજીવની માફક જ જાતી અને લિ ગ છે અજીવ જાતી અને લિગલક્ષણ લિંગ એ બને અજીવની માફક અજીવના એકદેશમાં પણ રહે છે આથી તેને અજીવ ન કહી શકાય આચાર્યે કહ્યું-ઠીક છે, જે એમ જ છે તે જીવને એકદેશ પણ જીવ સમાન, જાતી અને લિગથી વિશિષ્ટ હોવાથી જીવ જ કહેવાય પણ જીવ નહી. આથી તમારી ત્રણ રાશીની માન્યતા ચગ્ય નથી, Page #891 -------------------------------------------------------------------------- ________________ - - - ७५६ उत्तराभ्ययनले किञ्च-गृहगोधिकादिजीवाश्यवः पुच्छादिका उनोऽपि जीव एव, फर णादितल्लक्षणयुक्तवाद , यथा सपूर्णोऽच्छिन्नगृहगोधिकादिनीवः । तत्र पुच्छादिके तदायवे देश एवेति छत्या जीवत्व न मन्यसे सपूर्णस्यैव तव मते जीवस्वाद , तदा पुनरजीवस्यापि घटादेर्देशो नेपानीत. स्यात् , सपूर्णस्यैवानीवस्त्रात् । ततश्च अजीब देशोऽपि 'नोअजीव' एव स्यानत्वनीः । तया-सति स एव राशि चतुष्टयमसाः । ___ यदुक्त-समभिरूढनयानुसारेण जीरमदेशो 'नोजीव ' इत्युच्यते, तद्प्ययुक्तम्-"जीचे य से पएसे य, से पएसे नोजीवे ।" ___ और भी-सजीव गृहगोधिकादि के अवयव जो पुच्चादिक है वे छिन्न भी हो गये हो तो भी जयतक उनमें स्फुरणादिक क्रिया होती रहती है तबतक वे जीव ही हैं जैसे सपूर्ण अच्छिन गृहगोधिका जीव है। यदि उसका छिन्न पुच्छादिक उसका अवयव है-एकदेश है, ऐसा मान कर उसे पूर्ण जीव न माना जाय और सपूर्ण को ही जीव माना जाय तो इस प्रकार की मान्यता से ३ राशि की जगह पूर्वोक्त चार राशिया माननी पडेगी १ जीव, २ अजीव, ३ नोजीव, ४ नोअजीव, क्यों कि जिस प्रकार जीव का एकदेश नोजीव माना जाता है, उसी प्रकार अजीव घटादिकका भी एकदेश नोअजीव मानना चाहिये । तथा जो पहिले यह कहा है कि समभिरूढनय के अनुसार जीवप्रदेश नोजीव कहा जाता है सो यह भी कथन ठीक नहीं है-"जीवे य से पण्से य से पएसे नोजी" छाया-जीवश्च स प्रदेशश्च, स प्रदेशा સજીવ ગળીના અવયવ પૂછડી વિગેરે જે કપાઈ ગયા હોય તે પણ જ્યા સુધી તેમા કુરાદિક કિયા થતી રહે છે ત્યા સુધી તે જીવ જ છે જે પ્રમાણે સપૂર્ણ છેદાયા વગરની ગરોળી જીવ છે તે પ્રમાણે જે તેની છેદીયલ પૂછડી વગેરે તેનું અવયવ છે, એક દેશ છે એવું માનીને તેને પૂર્ણ જીવ ન માનવામાં આવે અને સ પૂણને જ જીવ માનવામાં આવે તે આ પ્રકારની માન્યતાથી ત્રણ રાશીની જગાએ આગળ કહ્યા પ્રમાણે ચાર રાશીમાં જ માનવી પડશે, જીવ, અજીવ, ૩નોવ, અને અજીવ કેમકે, જે પ્રકારે જીવને એક દેશ નેજીવ માનવામાં આવે છે એજ પ્રકારે અજીવ ઘટાદિકને પણ એક દેશ ને અજીવ માનવે પડશે તથા પહેલા જે એવું કહ્યું છે કે, અભિનયના અનુસાર જીવપ્રદેશ નજીવ કહેવામાં આવે છે, તો એ કથન પણ ઠીક નથી "जीवे य परसे य, से पए से नोजीवे" छाया-" जीवश्च स प्रदेशश्च, स Page #892 -------------------------------------------------------------------------- ________________ وابای प्रियदर्शिनी टीका अ०३ गा ९ गुप्ताचार्य रोइगुप्तयोर्वाद छाया-जीपश्च स मदेशश्च स प्रदेशो नोजीवः । इत्यनुयोगद्वारोक्तसूत्रालापके समभिरुडनयोऽपि त्वदभिमत जीवप्रदेश नोजीवत्वेन नावोधयति । तथाहि-समभिरूढनयो देशदेशिनोः कर्मधारयलक्षण समानाधिकरणमेव समास ब्रवीति न तु नैगमादिरिव तत्पुरुषम् । समानाधिकरणसमासश्च नीलोत्पलादीनामिव विशेषणविशेष्ययोर्भेद एव भवति । अतो ज्ञायते- जीवादन्यरूप एव देशो 'नोजीर' इति। एवं जीवनोजीक्योरभेदे तृतीयराशिस्तन न सिध्यति । जीवश्चासो प्रदेशश्च जीवपदेशः, स एव-जीवादव्यतिरिक्तो जीवमदेशो नोजीव इति समभि नोजीवः" अनुयोगदार मे उक्त इस सूत्रालापक मे समभिरूढनय भी तेरे माने हुए जीवके प्रदेशको नोजीवपने प्रतियोधित नहीं करता है । समभिरूढनय देश और देशी में कर्मधारयलक्षणवाले समानाधिकरण समास को ही पतलाता है, नैगमादिक नय की तरह तत्पुरुप समास को नहीं। यह समानाधिकरणसमास नीलोत्पल-नील एव उत्पल आदिकोंकी तरह विशेपण और विशेष्यमे अभेद होने पर ही होता है। अतः जर “जीवदेश" यहां यह समास है तो इससे यह स्वतः ही ज्ञात होता है कि जीव और देश में परस्पर में अभिन्नता है। इस लिये जीव से अनन्य रूप ही देश नोजीच है । इस प्रकार जीव और नोजीव का अभेद होने से यह तुम्हारी मानी हुई नोजीवरूप तृतीय राशि सिद्ध नहीं होती है । " जीवश्चासौ प्रदेशश्च जीवप्रदेशः" इस प्रकार समानाधिकरणता इनमे है, अतः जीव से अन्यतिरिक्त जीवप्रदेश प्रदेशो नोजीव " मनुयोगवारमा ४वामी मावस मा सूत्रामामा समलि રૂઢનય પણ તમારા માનેલા જીવના પ્રદેશને નજીવપણાથી બતાવતા નથી સમભિરૂઢનય દેશ અને દેશીમા કર્મધારય લક્ષણવાળા સમાન અધિકરણ સમા સને જ બતાવેલ છે નગમાદિકનયની માફક તત્પરૂષ સમાસને આ સમાન અવિકરણ સમાસ નીલેલ્પલ-નીલ અને ઉત્પલ વિગેરેની માફક વિશેષણ અને વિશેષ્યમાં અભેદ હોવાથી જ થાય છે આથી જ્યારે “જીવદેશ” એ આ સમાસ છે તે આથી એ આપમેળેજ જાણી શકાય છે કે, જીવ અને દેશમાં પરસ્પરમાં અભિન્નતા છે માટે જ જીવથી અનન્યરૂપ દેશ જ જીવ છે આ પ્રકારે જીવ અને જીવને અભેદ હેવાથી તમારી આ માનેલી છવરૂપ ત્રીજી राशी सिद्ध २४ २४ती नथी " जीवश्चासौ प्रदेशश्च जीवप्रदेश " मा १२ સમાન અધિકારણુતાઆમા છે આથી જીવથી અવ્યતિરિક્ત જીવ પ્રદેશ જ નોઇવ છે. Page #893 -------------------------------------------------------------------------- ________________ ७५८ रूढनयेन योध्यते, न तु जीपदल जीगत् एवम् भूत तत्खण्डं नोजीव इति त्वदभिमतम् । समभिरूढनयमतियोधितस्य नोजीवस्य जीराशावन्तौगात् कृतीयराशिस्तव न सिध्यति । ___ एव वादप्रतिपादाम्या तयोः पण्मासा व्यतीता तदा राजाऽभिडितम्-मम राजकार्य नश्यति, भवता वादसमाप्तिनं जाता, अतः पर सक्षेपेण वादं समापयन्तु भवन्तः । __ आचार्येणोक्तम्-स्मिन् पादे निर्णय श्वः करिष्यामि, ततः प्रभाते रामादिही नोजीव है, उससे व्यतिरिक्त जीवप्रदेश नोजीव नहीं है, इस प्रकार का अभिप्राय इस समभिरूढनय का है। इससे यह यात योधित नही होती है कि-जीव से पृथकूभूत जीव का खड नोजीव है। इस लिये समभिरूढनय से प्रतियोधित नोजीच जीवराशि में अन्तर्भूत होने से तुम्हारे द्वारा कथित उतीय नोजीवराशि सिद्ध नहीं होती है। इस प्रकार जय गुरुशिष्य मे वाद विवाद होते २ छह मास व्यतीत होगये तब राजा ने कहा-देखो-आपके इस वादविवाद में उपस्थित रहने के कारण मेरे द्वारा राज्य का काज यथावत् सचालित नहीं हो रहा है तथा पता नहीं कि आप लोंगों का यह वादविवाद भी कबतक चले अतः मैं आप लोगों को यह अर्ज करता हु कि-सक्षेप से अब आपलोग धाद विवाद करे और शीघ्र इसे समाप्त करे। आचार्य ने कहा-इस वाद का निर्णय कल ही कर दिया जायगा। એનાથી વ્યતિરિક્ત જીવપ્રદેશ રાજીવ નથી આ પ્રકારને અભિપ્રાય આ સમર્િહનયને છે એનાથી એ વાત ચોક્કસ થતી નથી કે, જીવથી પૃથકુર્ભત જીવને ખડ છવ રાશીમાં અતબૂત થવાથી તમારી કહેલી ત્રીજી જીવ રાશી સિદ્ધ થતી નથી આ પ્રકારે જ્યારે ગુરુશિષ્ય વચ્ચે વાદવિવાદ થતા થતા છ માસ પુરા થયા ત્યારે રાજાએ કહ્યું, જુઓ! આપના આ વાદવિવાદમાં હાજર રહેવાના કારણે મારા રામનુ કામકાજ મારાથી જોઈએ તેવું સચાલિત થતું નથી તથા એ પણ જાણી શકાતું નથી કે, આપને આ વાદવિવાદ કયા સુધી ચાલશે? માટે હું આપ લેકેને અરજ કરૂ છુ કે, ટુંકાણમા વાદવિવાદ કરે અને જલ્દી પૂરો કરો આચાર્યે કહ્યુ-આ વાદનો નિર્ણય કાલેજ કરી લેવામાં આવશે આ Page #894 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३गा ९ गुप्तायायेंणरोहगुप्तस्य पराजय ____७५९ जनपरिवृत्तः स आचार्यः कुत्रिकापणे समागतः। यत्र त्रैलोक्यवर्तिनः पदार्थाः क्रयविक्रयन्यनहारार्थ सन्ति, स कुनिकापण इत्युच्यते । तर धनिक मति स आचार्यः माह-'जीवान् देहि ' इत्युक्ते सति तत्र तद्धनिकेन कुमारकुमारीहस्त्यवादय अनेक जीवाः प्रदर्शिताः।। ___ततः पुनस्तेनाचार्येणोक्तम्-अजीवान् देहि, इत्युक्ते सति घटपटादयः पदार्था प्रदर्शिताः। ततो 'नोनीवान् देहि' इत्याचार्येणोक्ते कुत्रिकापणधनिकः माह-'न सन्ति लोकनये नोजीवाः ' यद् वस्तु लोकनये भरवि, तदेव कुत्रिकापणे भवति नान्यत् । तदा स श्री गुप्ताचार्यों रोहगुप्तमाह-जीवाजीवलइस प्रकार कह कर वे दूसरे दिन प्रातःकाल राजा आदि पुरजन से परिवृत होकर कुत्रिकापण-कुतियावण की दुकान पर पहुंचे जहाँ तीनलोक के समस्त पदार्थ क्रय विक्रयरूप व्यवहार के निमित्त रखे हुए थे। पहुँचते ही आचार्य महाराज ने दुकान के मालिक से कहा-जीव को दो, आचायरूप ग्राहककी बात सुनकर उस दुकानदारने उन्हें कुमार, कुमारी, हाथी, घोडे आदि समस्त जीव दिखला दिये। देखनेके वाद आचार्यने पुनः उस दुकानदार से कहा कि जीव तो देख लिये अब अजीवों को भी दिखलाओ, आचार्य महाराज की बात सुनकर दुकानदारने अजीवो को भी घट, पटादिक अजीवपदार्थों को भी दिखला दिया। देखकर पुनः आचार्य महाराज ने कहा-ये भी देखलिये अब नोजीवों को और दिखला दिजिये क्यों कि उनकी भी आवश्यकता है। दुकानदार आचार्य महाराज की इस बात को सुनकर उनसे कहने लगा-महाराज आप क्या कहते हैं પ્રકારે કહીને તેઓ બીજા દિવસે પ્રાત કાળે રાજા વગેરે નગરવાસીઓના સમૂહ સાથે કુતિયાવણની (ન્યા ત્રણે લોકની ચીજો મળી શકે તેવી છે) દુકાને પહોચ્યા જ્યા ત્રણે લોકના સઘળા પદાર્થો વેચાતા હતા ત્યાં પહેચતા જ આચાર્ય મહારાજે દુકાનના માલીકને કહ્યું-જીવ આપો ! આચાર્ય મહારાજની ગ્રાહક રૂપે આ વાત સાભળીને દુકાનદારે તેમને કુમાર, કુમારી, હાથી, ઘેડા આદિ સર્વ જી બતાવ્યા તે જોયા પછી આચાર્યે ફરીથી એ દુકાન દારને કહ્યું કે, જીવ તો જોઈ લીધા-હવે અજીવ બતા આચાર્ય મહારાજની વાત સાંભળીને દુકાનદારે અજીવ એવા ઘટ પટાદિક અજીવ પદાર્થો પણ બતાવ્યા એ જોયા બાદ ફરીથી આચાર્ય મહારાજે કહ્યુ-કે, એ પણ જોઈ લીધા હવે ને જીવ બતાવે કેમકે, તેની પણ જરૂરત છે દુકાનદાર આચાર્ય મહારાજની આ વાત સાંભળીને તેમને કહેવા લાગ્ય-મહારાજ આપ શું Page #895 -------------------------------------------------------------------------- ________________ ७६० क्षणी द्वावेव राशी, न तु तृतीयः, असत्चात् , खरविषाणवत् । एष श्रीगुप्ताचार्येणोक्ते सति रोहगुप्तः पराजितः सन् 'अयं निहवः इति कृत्वा जनैर्निन्दितः सन् राजसभातो निःसारितः। श्रीगुप्ताचार्यस्तु तस्मामरेन्द्राद सर्वलोकाचोत्तम सत्कार प्राप्तवान् । रोहगुप्तेन वैशेषिकमतं प्रकटीकत, पद पदा. स्तेि नैव प्ररूपिताः, पहलूकः स उच्यते ॥ ॥ इति पष्ठनिद्वय दृष्टान्तः ॥ ६॥ नोजीव तो लोकत्रय में भी नही हैं । इस कुत्रिकापण में वही चीज रहती है जो तीनलोक में होती है। जो इस मे नरी है समजो वह तीनलोक मे कहीपर भी नहीं है। दुकानदारकी इस यातको सुनकर आचार्य महाराज ने रोहगुप्त से करा-सुना यह क्या कह रहा है ? यह कर रहा ह कि जीव और अजीव ये दो ही राशि है, तीसरी नोजीव राशि खरविषाणकी तरह असत्त्व होनेसे नहीं है। इस प्रकार जय श्रीगुप्ताचार्यने कहा तर "रोहगुप्त पराजित हो गया है " ऐसा समझकर लोगों ने उस को निहव मानकर राजसभासे बाहर कर दिया, तथा उसकी निदा भी वे लोग करने लगे। श्रीगुप्ताचार्यका लोगों ने एव राजाने विशेष अभिः नदन करते हुए खूब सत्कार किया। गच्छ से पहिष्कृत होकर रोहगुप्तन वैशेपिक मत को चलाया, उसमे उसने भावात्मक छह पदार्थों की प्ररूपणा की इसी से इसका दूसरा नाम पड्डुलूक भी हो गया। ॥यह छठे पडुलूक (रोहगुप्त) निहव का दृष्टान्त हुआ॥ ६॥ કહે છે? જીવ તે ત્રણે લેકમાં પણ નથી જે ચીજે ત્રણે લોકમાં અસ્તિત્વ ધરાવે છે તે સઘળી મારી દુકાને મળશે જે ચીજ મારે ત્યા ન મળે તો સમજી લેજે કે જે અહી નથી એ ચીજે ત્રણે લોકમાં ક્યાય હશે નહિ માટે તમને નહી મળે દુકાનદારની આ વાતને સાભળીને આચાર્ય મહારાજે રોહગુપ્તને કહ્યુ–સાભળ્યું ! આ શું કહે છે ? એ કહે છે કે, જીવ અને અજીવ એ બેજ રાશી છે ત્રીજી નો જીવ રાશી ગધેડાના શીગડાની માફક તેનું અસ્તિત્વ ન હોવાને કારણે તે નથી આ પ્રકારે જ્યારે શ્રી ગુણાચાર્ય કહ્યું ત્યારે “હગુપ્ત હારી ગયે” એવું માનીને લોકોએ તેમને નિદ્ભવ સમજી રાજસભામાથી કાઢી મૂક્યા અને તેની નિંદા પણ કરવા લાગ્યા લાકેાએ અને રાજાએ શ્રી ગુણાચાર્યને અભિનંદન આપી ખૂબ સત્કાર કર્યો હગુપ્ત ગચ્છથી બહિષ્કૃત થઈને વૈશેષિક મતની સ્થાપના કરી તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થના પ્રરૂપણા કરી તેનાથી તેનું બીજુ નામ ષડુલુક પણ પડયું. - ॥ मा ७७ पडसू४ (शशुस) निहनु दृष्टात ययु ॥६॥.. Page #896 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ सप्तमनिवगोष्ठमाहिलदृष्टान्त ७६१ अथ सप्तमनिहवगोष्ठमाहिलदृष्टान्त प्रोच्यते. भगवतः श्रीमहारसीस्वामिनो निर्माणसमयाचतुरशीत्यधिकपञ्चशत ५८४ वर्षेषु व्यतीतेषु दशपुरे नगरे इक्षुगृहनामकोद्याने आर्यरसितनामक आचार्यः समायातः। वस्य प्रयः शिष्या आसन्-गोप्ठमाहिल १, फल्गुरक्षितः२, दुर्वलिकापुष्पश्चेति । इतश्च मधुरानगर्यामक्रियावाद उत्थितः । तत्र तन्मत निराकर्तुं कोऽपि प्रतिवादी नाभूदिति तनस्थसपेन स आयरक्षिताचार्यों विज्ञापित । आर्यरक्षिताचार्य स्वदा गोप्ठमाहिल वादलब्धिमन्त मत्वा तमेव सशिष्य मयुरायां प्रेपितवान् । तेन तत्र गत्वा राज्ञ सदसि तमक्रियावादिन चार्वाक वादे निरुत्तरीकृतवान् । सातवे गोष्ठमाहिल निहव की कथा इस प्रकार है श्री वीर प्रभु को निर्वाण प्राप्त हुए पाचमी चोरासी ५८४ वर्ष जब व्यतीन हो चुके तय दशपुर नगर मे इक्षुगृह नाम के बगीचे में आर्यरक्षित आचार्य महाराज आये। इनके तीन शिष्य थे-१ गोष्ठमाहिल, २ फल्गुरक्षित, ३ दुर्चलिकापुष्प । इसी समय मथुरा नगरी मे अक्रियावाद का प्रचार हो रहा था। इस प्रचार को रोकने के लिये वहा कोई भी प्रतिवादी बनने को तयार न हुआ अतः वहा के श्रीसघ ने आचार्य आर्यरक्षित महाराज को इसकी खबर दी । ओचार्य महाराज ने वादलब्धि से युक्त गोष्ठमाहिल को जानकर सशिष्य उनको ही मयुरा नगरी भेज दिया। गोष्ठमाहिल ने पहुंचते ही राजसभा मे उपस्थित होकर अक्रियावादी उस चार्वाकको बाद मे परास्त कर दिया। गोष्ठमाहिल की विद्वत्ता से वहा की जनता बडी ही प्रसन्नचित्त हुई। जनता સાતમાં ગઠામાહિલ નિધવની કથા આ પ્રકારની છે– શ્રી વીરપ્રભને નિર્વાણ પાપે પાચ ચોર્યાશી વર્ષ વીતી ચુકયા એ સમયે દશપુર નગરમાં ઈશ્રુગ્રહ નામના બગીચામાં આર્ય રક્ષિત આચાર્ય મહારાજ પધાર્યા તેમને ત્રણ શિષ્ય હતા (૧) ગેષ્ઠમાહિલ, (૨) ફલુરક્ષિત, (૩) દુર્બલિકા પુષ્પ આ સમયે મથુરાનગરીમા અદિયાવાદને પ્રચાર થઈ રહ્યો હતો આ પ્રચારને રોકવા માટે ત્યાં કોઈ પણ પ્રતિવાદી બનવા તૈયાર ન થયું ત્યારે ત્યાના શ્રીસશે આચાર્ય આર્ય રક્ષિત મહારાજને તેના ખબર પહેચાયા આચાર્ય મહારાજે આ માટે વાદલબ્ધિથી યુક્ત એવા ગોલ્ડમાં હિલને શિષ્ય સાથે મથુરા નગરીમાં મોકલ્યા ગેન્ડમાહિલે ત્યાં પહોંચીને તુરત જ રાજસભામાં હાજર થઈ અક્રિયાવાદી એવા ચાર્વાકને વાદવિવાદમાં હરાવી દીધો ગોલ્ડમાહિલની વિદ્વત્તાથી ત્યાની જનતા ખૂબ પ્રસન્ન થઈ Page #897 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनले ततो मधुरानगरनिवासिभिः आपके सादर गोष्ठमाहिलः सन्मानितः स्वगुरोः समीपे गन्तुकामोऽभवत् । परतु तरत्यसघस्याग्रहपशाद् वर्षाचतुर्मास्यां तत्र स्थितः। ___इतथ विश्वान्दितः श्रीआर्यरसिताचार्यः स्वमरणममयमासन्न झाला चिन्तयति -योग्य एव शिष्यः स्वपके स्थापनीयः, अतः सान् मनोन सर्वसघ च पृच्छामि इति चिन्तयित्वा स सान् मुनीन् ससघ च समाय वहतैलघृतकुम्भदृष्टान्तान् वदति-यथा चणकसभृत कुम्भ रिक्तीकर्तुं अधोमुखीकतात् तस्मात् कुम्भाव तदन्तर्गताः सर्वे चणकाः सचर निर्यान्ति, एव दुलिकापुप्पस्य सूत्रार्थदाने वल्लने इनका खूब आदर सत्कार किया। कुछदिन वहा ठहरकर गोष्ठमाहिल ने अपने गुरु महाराज के पास आने का विचार किया। ज्यों ही ये गुरु महाराज के पास आने को तैयार होने लगे कि वहा के सघ ने इनको विशेप आग्रहकर अपने ही यहा ठहरा लिये। इतने में वर्षाकाल आगया। श्री सघ की विनति से इन्हों ने वही पर चतुर्मास कर लिया। इधर आचार्य आर्यरक्षित का मरणकाल निकट आगया। इसलिये आचार्य महाराज ने अपना मरणकाल निकट आया जानकर विचार किया कि-योग्य शिष्य को ही अपने पाट पर स्थापित करना चाहिये इस के लिये मुझे सर्वसघ एच सर्व मुनियों से पूछ लेना चाहिये । ऐसा विचार कर उन्हों ने सर्वसघ एव सर्वमुनियों को बुलाया और बुलाकर उन सब के समक्ष वल्ल (चने) तेल एव घृतकुम्भ के उदाहरणों को सुनाया और कहा-जिस प्रकार चनों से भरे हुए घडेको खाली करनेके लिये उस घडेको उल्टा किया जाता है इससे भरे हुए समस्त चने उससे नीचे गिर पड़तेहैं। જનતાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો ઘેડ સમય ત્યા રોકાઈ ગેષ્ઠમાહિલે પિતાના ગુરુમહારાજ પાસે પાછા જવાનો વિચાર કર્યો જ્યા એ ગુરુમહારાજ પાસે જવા તૈયારી કરવા લાગ્યા ત્યારે ત્યાના શ્રીસ ઘે વિશેષ આગ્રહ કરી રેકી લીધા એટ લામાં ચાતુમૌસ બેસી ગયું શ્રીસ ઘની વિન તીથી તેમણે ત્યાં જ ચાતુર્માસ કર્યું આ તરફ આચાર્ય આરક્ષિત મરણ પથારીએ હતા પિતાને મરણ કાળ નજીક આવેલા જાણી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે મારે ઉત્તર ધિકારી તરીકે ચ શિષ્યને જ મારી જગાએ નિયુક્ત કરવો જોઈએ આ અગે મારે સર્વસ ઘ અને સવમનિઓને પૂછવું જોઈએ એવો વિચાર કરી તેમણે સર્વિસ ઘ અને સર્વ મુનિઓને બોલાવ્યા અને એ સઘળાની સમક્ષ ચણા, તેલ અને ઘી ભરેલા ઘડાના ઉદાહરણે સંભળાવ્યા અને કહ્યું–જે રીતે ચણાથી ભરેલા ઘડાને ખાલી કરવા માટે એ ઘડાને ઉધે વાળવામાં આવે છે તેમ ભરેલા સઘળા ચણ નીચે પડી જાય છે એ પ્રમાણે દુબલિ – સૂવાથ" Page #898 -------------------------------------------------------------------------- ________________ ७६३ प्रियदर्शिनी टीका अ० ३ गा०९ सप्तमनिदवगोप्ठमाहिलदृष्टान्त सभृवघटोपमः सजातोऽस्मि । तैलपूर्णघटादधोमुखीकृताद् यया भूरितैल निर्याति, किं तु तन घटे किंचित् तैलमरशिष्ट तिष्ठत्यपि, तथा फल्गुरक्षितस्य श्रुतदाने तैलकुम्भसदृशः संजातोऽस्मि । यथा घृतपूर्णघटादधोमुखीकृतात् स्तोकमेव घृतं निर्याति, भूयस्तु तत्र घटे तिष्ठत्येव, तथा गोष्ठमाहिलमुनेः सिद्धान्तमूनाथदाने घृतघटोपमः सजातोऽस्मि । तस्माद् दुईलिकापुष्पमुनिः श्रुतसिन्धुपारदृश्वा गुणनानस्ति, यदि सपा समतिर्भवेत् तदाऽयं गणधारी भवतु । इत्येवमाचार्येणोक्ते सति सर्ने तद्वचन तथैवागीकृतवन्तः। इसी प्रकार दुर्वलिकापुष्प को सूत्रार्थ के देने मे म बल्लसभृत घट के जैसा हुआ है। यद्यपि तैलपूर्ण घट को जय उल्टा कर दिया जाता है तो उससे अधिक से अधिक तैल बाहर निकल जाता है परन्तु फिर भी कुछ थोड़ा बदत तेल उसमे भी बाकी बचा रहता है, उसी प्रकार फल्गुरक्षित को भी श्रुतप्रदान करने में में इस तैल घट के तुल्य हुआ है। जिस प्रकार घृतपूर्णघट को जर उल्टा किया जाता है तो उससे थोड़ा ही घृत वाहिर निकलता है अधिक नही-अधिक तो उस घडे मे ही भरा रहता है, उसी प्रकार गोष्ठमाहिल को सिद्धान्तसूत्रार्थ प्रदान करने में घृतघट के समान में हुआ। इसलिये दुर्वलिकापुष्प मुनि श्रुतरूपी समुद्र के पारगामी हें गुणवान है, इसलिये आप सब महानुभावो की जो समति हो तो इसको गच्छाचार्य बना दिया जावे। इस प्रकार जय आचार्य महाराज ने कहा तो सब ने एक स्वर से उनके कथन को स्वीकार कर लिया। આપવામાં હું ચણાથી ભરેલા ઘડા જે રહ્યો છુ જે કે તેલથી ભરેલ ઘડે ત્યારે ઉ ધ કરવામાં આવે છે તે તેમાથી એકદમ બહાર નીકળી જાય છે, પરંતુ તે છતા પણ ડું ઘણું તેલ તેમાં રહી જાય છેઆ પ્રકારે ફશુરક્ષિતને પણ શ્રતપ્રદાન કરવામા આ તેલના ઘડા જે હુ રહ્યો છું જે રીતે ઘી ભરેલા ઘડાને ઉધે વાળવામાં આવે છે તો એમાથી થોડું જ થી બહાર નીકળે છે, વધુ નહી વધુ તે એ ઘડામાં જ રહે છે એ પ્રકારે ગોઝમાહિલને સિદ્ધાતસૂત્રાર્થ પ્રદાન કરવામા હુ ઘીના ઘડા સમાન રહ્યો છે આટલા માટે દુબલિકાપુષ્પ મુનિ વૃતરૂપી સમુદ્રના પારગામી છે, ગુણવાન છે આથી આપ સઘળા મહાનુભાવેની સમિતિ હોય તે તેમને ગ૭ આચાર્યનું પદ આપવામા આવે આ પ્રકારે આચાર્ય મહારાજે જ્યારે કહ્યું ત્યારે સઘળાએ તેમનું કથન સર્વાનુમતે સ્વીકાર્યું તે પછી આચાર્ય મહારાજે દુબાલાપુષ્પ Page #899 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ७६४ उत्तराध्ययनस्से ____ अथाचार्यः सशिष्य दुईलिकापुष्प प्रति माह-वत्स ! गच्छोऽयं मया लडे स्थाप्यते, एन यत्नेन रक्ष ! गोष्ठमाहिले फरगुरक्षिते च विशेषतो विनयेन वर्वितम भवता, इत्युक्यास आचार्यस्त मुनीन्द्र स्वपदे स्थापयिता भक्तमत्यारूपानेन स्वर्ग गतः अथ गोष्ठमाहिलमुनिः स्वगुरु दिव गत शात्या मयुरातो दशपुरनगर समा गतः । आचार्येण दुलिफापुष्पमुनिः स्वपट्टे स्थापित इति निशम्प जातामषः सन् पृथगुपाश्रये स्थितः । दुलिफापुटपाचार्यस्तत्रागत्य पन्दित्वा सविनयं गोष्ठमाहिलपाद में आचार्य महाराज ने दुलिकापुष्प मुनि से , कहा-वत्स! इस गच्छ को मैं आज से तुम्हारी गोदी में स्थापित करता हू अतः यत्न से इस की रक्षा करते रहना। गोष्ठमाहिल एव फल्गुरक्षित, इन बड़ा का विशेषरूप से विनय करते रहना। ऐसा कहकर आचार्य महाराज ने दुर्यलिकापुष्पमुनि को अपने पद पर स्थापित कर दिया और स्वयं भक्तप्रत्याख्यान कर समाधिमरण धारण कर लिया। अन्त में वे कालधर्म पाकर स्वर्ग में देव हुए। गोष्ठमाहिल को जय अपने गुरु का मरणवृत्तान्त ज्ञात हुआ तो वह मयुरा से विहार कर दशपुर नगर आये। वहां आकर वे अपने गुरुभाईयों के पास नहीं ठहरे, कारण कि उनको यह ज्ञात हो चुका था कि गुरु महाराज ने अपने पद पर दुर्वलिकापुष्प मुनि' को स्थापित कर दिया है इससे उसके चित्त में क्रोध की मात्रा ने स्थान कर लिया, अतः वे वहां किसी दूसरे ही उपाश्रय मे जाकर ठहर गये । दुलिका મુનિને કહ્યું, વત્સ ! આ ગરછને હુ આજથી તમારા હાથમાં સુપ્રત કરું છું, એટલે હવેથી તેનું યત્નપૂર્વક રક્ષણ કરવાની જવાબદારી તમારી છે ગાષ્ઠ માહિલ અને સુરક્ષિત તમારાથી મેટા છે તે તેમને વિશેષરૂપથી વિનય કરતા રહેજે આમ કહીને આચાર્ય મહારાજે દુર્બલિકાપુષ્પ મુનિને પોતાના જગાએ આચાર્યપદે સ્થાપિત કરી દીધા અને પિતે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમા દેવ રૂપે ઉત્પન્ન થયા ગેઇમાહિલે જ્યારે પિતાના ગુરુના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણ્યા કે તરત જ તે મથુરાથી વિહાર કરી દશપુર નગર આવ્યા ત્યાં આવીને પિતાના ગુરૂભાઈ એની સાથે ન ઉતર્યા કારણ કે, તેમના જાણું વામાં આવ્યું કે ગુરુમહારાજે આચાર્યપદે દલિકાપુ૫ મુનિને સ્થાપિત કર્યા છે, તેથી તેમના ચિત્તમા ક્રોધ ભભૂકી ઉઠે અને તેથી તેમની સાથે ન ઉતરતા તેઓ કોઈ બીજા ઉપાશ્રયમાં ઉતર્યા દુબલિકાપુપને જ્યારે આ વાતની Page #900 -------------------------------------------------------------------------- ________________ ૭૬૩ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ सप्तमनिहवगोष्ठमा हिलद्दष्टान्त मुनिं माह- कथ पृथगुपाश्रये स्थीयते, एकत्रैव स्थानेऽस्माभिः स्थातव्यम् इत्युतोऽपि गोष्ठमाहिलमुनिस्तथा स्थातु नेच्छति, किंतु पृथगुपाये एव स्थितः । द्वितीये दिवसे दुर्नळिकापुष्पाचार्यः सूनवाचनायें गोष्ठमा हिलमुनेः समीपे स्वशिष्यान् प्रेपयति । ते शिष्या गोष्ठमा हिलमुनेः समीपं गत्वा प्रार्थयन्ति सूत्रवा चना कारयन्तु भवन्तः । गोष्ठमादिलमुनिना तद्वचन न स्त्रीकृतम् । तदा तै शिष्येराचार्यस्य समीपे वाचना गृहीता । वाचनावसाने विन्ध्यनामकः शिष्यः अशीतिसहस्राधिकैक को टिसंख्यक पदयुक्त पाचार्य को जब बात ज्ञात हुई तो वे उनके पास आये और वन्दना करके गोष्ठमाहिल से कहने लगे । आपने पृथक उपाय में स्थान क्यो किया ? हम सब को तो एक ही जगह रहना चाहिये । इस प्रकार आचार्य के कहने पर भी गोष्टमाहिल ने उनकी बात पर कुछ भी ध्यान नही दिया और न कुछ कहा भी अलग ही ठहरे रहे। दूसरे दिन दुर्वfontgrपाचार्य ने अपने शिष्यो को सूत्रवाचना लेने के लिये गोष्ठमाहिल के पास भेजा। शिष्य जाकर उनसे कहने लगे कि महाराज ! गुरु महाराज ने आपके पास हम को सूत्रवाचना लेने के लिये भेजे हैं, अतः प्रार्थना है कि आप हम को सूत्र की वाचना देवे । गोष्ठमाहिल ने उन शिष्यों की बात को अनसुनी करदी । शिष्य वापिस आगये और गुरुमहाराज से वाचना लेने लग गये । एक करोड अस्सी हजार ९००८०००० पदवाले कर्मप्रवाद नामक જાણુ થઈ ત્યારે તે તેમની પાસે જઈ પહાચ્યા અને વદના નમસ્કાર કરીને ગામમાહિલને કહેવા લાગ્યા આપ જુદા ઉપાશ્રયમા શા માટે ઉતર્યાં ? આપણે સઘળાએ તે એક જ સ્થળે રહેવુ જોઈ એ આ પ્રકારે આ નવા આચાર્યના કહેવા છતા પણુ ગેષ્ઠમાહિલે તેમની વાત ઉપર કાઈ ધ્યાન આપ્યુ નહી, તેમજ કાઈ જવાબ પણ ન વાન્યા અને જ્યા ઉતર્યા હતા ત્યાં જ રહ્યા બીજે દિવસે દુબČલિકાપુષ્પાચાર્યે પેતાના શિષ્યાને સૂત્રવાચના (સૂત્રના પાઠ) લેવા માટે ગાઇમાહિલ પાસે મેાકત્યા શિષ્યા જઈને તેમને કહેવા લાગ્યા કે, મહારાજ । ગુરુમહારાજે અમને આપની પાસે સૂત્રવાચના લેવા માટે મૅડલ્યા છે. આવી અમારી આપને વિનતિ છે કે આપ અમને સૂત્રની વાચના (પાઠ) આપે। ગ।માહિલે એ શિષ્યાની વાતને સાભળી ન સાભળી કરી અવગણી શિષ્યે પાછા ફર્યા અને ગુરુમહારાજ પાસેથી વાચના (પાઠ) લેવા લાગ્યા એક કરાડ એશીહજાર ૧૦૦૮૦૦૦૦ પદ્મવાળા કમપ્રવાદ નામના અશ્વમ Page #901 -------------------------------------------------------------------------- ________________ - - उत्तराभ्ययनले कर्मप्रवादनामझमष्टम पूर्व पठन् गुरु पृच्छवि-केन प्रकारेण जीवेन कर्म वध्यते', आचार्यणोक्तम्-कर्म विविध बध्यते, रद्ध स्पृष्ट निकाचित चेति । तत्र बद्ध यथा लोहतन्तुवेष्टितः सूचीकलापः, स्पृष्ट यया ता एव सूचिकाः कुहिताः सत्यः सश्लिष्टा भवन्ति तद्वत्, निकाचित तु यथा उद्वितापेन कुट्टनेत्र ताः सूचिका एकत्व मातास्तद्वन् । एपमात्मा पूर्व रागद्वेषपरिणामतः साले प्रदेशानापरणीयादिक कर्म वध्नाति । परिणामदया तदेव कर्म स्पृष्ट भाति, सलिष्टपरिणामतस्तु तदेव कर्म निकाचित भाति । जीवपदेशद्धमात्र वद्धं कर्म तदैव विघटते, निन्दनायुपायनश्यति, अष्टमपूर्व को पढ़ते हुए विध्यनाम के एक शिष्य ने वाचना के पूर्ण होने पर गुरु से पूछा-जीव के साथ कमों का यध किस प्रकार से होता है ? आचार्य महाराज ने कहा सुनो-कर्म तीन प्रकार के है-यद्ध, स्पृष्ट और निकाचित । जीव के साथ इन्ही कर्मों का वध होता है । लोहे के तार से वेष्टित जैसे सूईयों का कलाप-समूह होता है इसी तरह बद्धक, होते हैं। जैसे वे ही सइया जर खूब कूटी जाकर परस्पर में सश्लिष्ट हो जाती हैं इसी तरह के स्पृष्ट कर्म होते हैं। जैसे-अग्नि में तपाकर और कूटकर सूईयां-एक करदी जाती है इसी तरह का निकाचित कर्म होते हैं। आत्मा पहिले राग-द्वेपपरिणाम से सकल प्रदेशो द्वारा ज्ञानावरणीयादिक कों का वध करता है, पश्चात् परिणामवृद्धि से वही बद्धकर्म स्पृष्ट हो जाते हैं। सक्लिष्ट परिणामों से वही कर्म निकाचित हो जाते हैं। जीवप्रदेशों के साथ बद्धमात्र बद्धकर्म उसी समय दूर हो सकते हैं પૂર્વનું અધ્યયન કરતા કરતા વિંધ્યનામના એક શિષ્ય વાચના પૂર્ણ થતા ગુરુને પૂછયુ-જીવની સાથે કર્મોનો બધ કયા પ્રકારથી થાય છે? આચાર્ય મહારાજે કહ્યુ -સાભળે! કર્મ ત્રણ પ્રકારના છે બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત જીવની સાથે આજ કર્મોને બધ હોય છે લોઢાનાતારમાથી જેવી રીતે સેયને સમૂહ તૈયાર થાય છે, એજ રીતે બદ્ધ કર્મ થાય છે જેમ તે જ સેયને સમુહ જ્યારે ખૂબ ટીપાયા પછી પરસ્પરમાં એકરૂપ થઈ જાય છે એજ રીતના પૃષ્ઠ કર્મ હોય છે જેમ અગ્નિમાં તપાવીને અને ટીપીને સેને એક કરવામાં આવે છે એ જ રીતે નિકાચિત કમ હોય છે આમાં પહેલા રાગદ્વેષ પરિણામથી સકળ પ્રદેશ દ્વારા જ્ઞાનાવરણીયદિક કને બધ કરે છે પછી પરિણામવૃદ્ધિથી તેજ બદ્ધકમ સ્પષ્ટ થઈ જાય છે સકિલષ્ટ પરિણામોથી એજ કર્મ નિકાચિત બની જાય છે જીવપ્રદેશની સાથે બદ્ધમાત્ર બદ્ધકર્મ એ સમયે દૂર થઈ શકે છે આત્માની સાક્ષીએ પિતાના કર્મોને Page #902 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ०३ गा ९ सप्तमनिद्ववगोष्ठमाहिलटष्टान्त ७६७ स्पृष्ट कर्म कालान्तरेण प्रायश्चित्तादिना निवर्तते, यथा आर्द्रमृत्पिण्ड-शुष्कमृत्पिण्डौ कुडये मक्षिप्येते, तर य आर्द्रमृत्पिण्डः स कुडये संलग्नो भवति एव रागद्वेपपरिणामवृद्धया जीवे कर्माणि सलग्नानि भवन्ति । यस्तु शुष्कः स स्पृष्टः सन्नेव निवर्तते, एव बद्ध कर्म तदेव निवर्तते । निकाचित तु वययः, पिण्डन्यायेन जीवेन सहेकीभूतम् , उदय प्राप्यैव चिरेणापि वेद्यते, नान्यथा इति गुरुसनिधावधीत्य विन्ध्यमुनिर्गोष्ठमाहिलस्य समीपेऽन्यदा तथैव प्ररूपयति । आत्मसाक्षिक निंदना, गुरुसाक्षिकगर्हणा आदि उपायों से झड जाते है। स्पृष्टकर्म कालान्तर मे प्रायश्चित्त आदि से दूर हो सकते हैं जैसे-गीली मिट्टी का पिड और शुष्क मिट्टी का पिंड भीतपर डालने से जो गीली मिट्टी का पिंड होता है तो वही पर चिपक जाता है, इसी तरह रागद्वेषपरिणामों की वृद्धि से जीव में कर्म सलग्न हो जाते है-चिपक जाते हैं, वे स्पृष्ट कर्म हैं, और जो सूखी मिट्टी का पिंड है वहाँ से छूते ही नीचे गिर पड़ता है, उसी प्रकार बद्धकर्म उसी वस्त दूर हो जाते है। निकाचित कर्म जिस प्रकार लोहे के गोले में अग्नि के प्रवेश करने पर दोनों एकमेक से हो जाते हैं, इसी प्रकार जो कर्म जीव के साथ एकीभूत हो जाते हैं वे निकाचित है। ये विना भोगे नही छूटते है। इन का फल जीव को पत्तकालतक भी अवश्य भोगना पडता है। ये दूसरे रूप नही हो सकते है। इस प्रकार गुरुमहाराज के पास पढ़कर विन्ध्यमुनि किसी ની દવાથી તેમજ ગુરુની સાક્ષિએ ગહણ કરવા, આદિ ઉપાયોથી કર્મક્ષય થાય છે સ્પષ્ટકર્મ કાળાતરમાં પ્રાયશ્ચિત્ત વિગેરે કરવાથી દૂર થઈ શકે છે જેમ-ભીની માટીને પિડ અને સુકી માટીને પિડ ભી ત ઉપર નાખવાથી ભીની માટીને પિડ હોય છે તે ત્યા ચોટી જાય છે, જ્યારે સુકી માટીને પીડ ભીત પર ચેટ નથી આ પ્રમાણે રાગદ્વેષ પરિણામેની વૃધ્ધિથી જીવમાં કર્મ સ લગ્ન થઈ જાય છે –ચોટી જાય છે તે પૃષ્ઠ કર્મ છે અને જે સુકી માટીને પિડ છે તે ત્યા અડતા જ નીચે પડી જાય છે બદ્ધકર્મ પણ એજ રીતે દુર થઇ જાય છે નિકાચિત કર્મ જે રીતે લોઢાના ગળાને અગ્નિમાં તપાવતા લઢ અને અગ્નિ બને એક રૂપ બની જાય છે તેવી રીતે જે કમ જીવની સાથે એકરૂપ થઈ જાય છે તે નિકાચિત કર્મ છે તે ઉદય આવ્યા વગર છુટતા નથી એનું પરીણામ જીવને ઘણા કાળ સુધી પણ અવશ્ય જોગવવું પડે છે એ બીજા રૂપ થઈ શકતા નથી આ પ્રકારે ગુરુ Page #903 -------------------------------------------------------------------------- ________________ ર૮ उत्तराध्ययमसूत्र एव मरूपणां श्रुत्वा गोष्ठमाहिलो विन्ध्यमुनि प्राह-नैवं शास्त्रकसंमतम् , यथा फञ्चुक कन्चुफिनो देह स्पृशति, किं तु देहेन सह शिष्टो न भवति, तथा कर्म जीर स्पृशति न तु अविभागेन समिलितं भाति, यदि जीवेन सहाविभागवद्ध मवेद, तहि फर्म न नियुक्त भवितुमर्हति, तथा च जीरस्य भासयो न स्यादिति । विन्ध्येनोक्तम्-ममाचार्येणेरमाख्यात मया तदुन्यते । गोष्ठमाहिलो वदति-त्वद् गुरु किं विजानाति । ततः शवितो भूत्वा पिन्ध्यमुनिर्गुरु पृच्छति-किमिद मया सम्यक समय गोष्ठमाहिलमुनि के पास गये और पूज्ने पर उन के पास इसी तरह की प्ररूपणा की। विध्यमुनि द्वारा कृत इस प्रकार की प्ररूपणा सुनकर गोप्ठमाहिल ने उनसे कहा इस प्रकार की प्ररूपणा शास्त्रकारों की दृष्टि से उचित नहीं है । जैसे कचुक-अगरखा पहिरने वाले की देह को छूता तो है परन्तु उससे ग्लिप्ट नही होता है, इसी तरह कर्म जीव को छूता तो है परन्तु वे अविभागरूप से उसके साथ समिलित नहीं होते हैं। यदि जीव के साथ वे अविभागरूप से समिलित माना जायगा तो वे कभी भी उससे अलग नहीं हो सकेंगे, अलग नहीं हो सकने के कारण जीव को ससार का क्षय भी कभी नही होगा। गोष्ठमाहिल की इस बात को सुनकर विन्ध्यमुनिने उनसे कहा-मुझे तो आचार्य महाराज ने ही ऐसा समझाया है अतः मैं भी ऐसा ही करता है । गोष्ठभाहिलने कहा-तुम्हारे મહારાજની પાસેથી બેધ મેળવીને વિંધ્ય મુનિ કેઈ એક સમયે ગોષ્ઠમાહિલ મુનિની પાસે ગયા અને પૂછયું જવાબમાં તેમણે આ પ્રકારની પ્રરૂપણ કરી , વિધ્યમુનિએ કહેલી આ પ્રરૂપણા સાભળીને ગોષ્ઠમાહિલે કહ્યું આ પ્રકારની પ્રરૂપણા શાસ્ત્રકારની દૃષ્ટિએ ઉચીત નથી જેમ કચુક-અ ગર તેના પહેરવાવાળાના શરીરને અડકે છે પણ, એનાથી એકરૂપ થતુ નથી એજ રીતે કર્મ આત્માને અડકે છે પરત અવિભાગરૂપથી એની સાથે એકરૂપ થઈ શકતું નથી જે જીવની સાથે તે પણ અવિભાગરૂપથી સમિલિત માનવામાં આવે તો તે કદી પણ એનાથી અલગ થઈ શકે નહી તે પછી અલગ થઈ શકવાના કારણે જીવને સંસારના ભવ ભ્રમણને પણ હાય ન જ થાય ગોષ્ઠમાહિલની આ વાતને સાભળીને વિધ્યમુનિએ તેમને કહ્યું મને તો આચાર્ય મહારાજે જ એવું સમજાવ્યું છે, એટલા માટે જ હું એ પ્રમાણે કહુ છુ ગોષ્ઠમહિલે કહ્યું તમારા ગુરુ જાણે છે જ શું ? - ... આ Page #904 -------------------------------------------------------------------------- ________________ ७६१ प्रियदशिमी टीका म०३ गा ९ सप्तमनिदवगोष्ठमाहिलरष्टान्त न श्रुतम् ? आचार्येणोक्तम्-त्वया सम्यक् श्रुतम् , इदमित्यमेव नान्यथा । तदनु विन्ध्येन गोष्ठमाहिलोक्त कथितम् । आचार्यों वदति-एतत् सर्व मिथ्या, यथा अय:पिण्ड वहिः सर्वात्मना सध्यते वियुज्यते च, एव कर्माऽपि । न तु देहकञ्चुक. वत् स्पृष्टमार भवति। - यद्यात्माऽन्यप्रदेशस्थ कर्मादायात्मानमनुवेष्टयेत् , तदा कञ्चुकोपमा घटेत, किंतु मूनविरोधादपसिद्धान्तःस्यात् । मूत्रे हि अन्यप्रदेशस्थस्य कर्मणो ग्रहण निषिध्यते। गुस्ने इसका मर्म नहीं जाना है। गोष्ठमाहिलकी बात सुनकर विन्ध्यमुनि को सदेह हो गया और जाकर अपने गुरुमहाराजसे कहा कि क्या मैंने पढ़ते समय पाठ आपके पास अच्छी तरह नहीं सुना है, जो इसका अर्थ इस प्रकार नहीं है, ऐसा गोष्ठमाहिलजी कह रहे हैं। गुरु ने सुनकर करा-नहीं ऐसा नहीं है-तुमने पाठ ठीक सुना है, यह जैसा तुम कह रहे हो वैसा ही है। गोष्ठमाहिल जो फहते है वह ठीक नहीं है, मिथ्या है, जिस प्रकार लोहे के पिंड में अग्नि सस्मिना प्रविष्ट होती है और वियुक्त भी होती है ठीक इसी प्रकार फर्म भी आत्मप्रदेशों के साथ एक क्षेत्रावगाह होकर पधते है और वियुक्त होते हैं। कचुक जैसे शरीर पर स्पृष्टमात्ररूपमें रहता है इस प्रकार कर्म आत्मा में नहीं रहते हैं। कचुक की उपमा तो तय सुसगत चैठ सकती कि जब आत्मा अन्य प्रदेशस्थ कर्म को ग्रहण कर अपने आप में अनुवेष्टित करता। પ્રમાણે વાત સાંભળીને વિધ્યમુનિના મનમાં સદેહ જાગે અને તેણે જઈ પિતાના ગુરુમહારાજ ને કહ્યું કે મેં ભણતી વખતે આપની પાસેથી પાઠ ખરેખર સાભ નથી, જેથી એને અર્થ એ પ્રકારને ન હોઈ શકે એવું ગોખમાહિલજી કહી રહ્યા છે. આ સાભળીને ગુરુએ કહ્યું-નહી, એમ નથી તમે પાઠ સાભળે છે તે બરાબર છે, અને તમે જેમ કહે છે તે જ બરાબર છે. ગેઇમહિલજી જે કહે છે તે બરોબર નથી, મિથ્યાત્વ છે, જે રીતે લોઢાના પિડમાં અવિન સર્વાત્મના પ્રવિણ થાય છે અને વિયુક્ત પણ થાય છે એજ પ્રમાણે કર્મ પણ આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્ર અવગાહ થઈને બધાય છે અને વિયુક્ત થાય છે કચુક જેમ શરીર ઉપર સ્પર્શ રૂપે જ રહે છે, એજ રીતે કમ પણ આત્મામાં રહેતા નથી કચની ઉપમા તે ત્યારે જ સુસંગત થઈ શકે કે ત્યારે આત્મા અન્ય પ્રદેશસ્થ અને ગ્રહણ કરી તેને પોતાનામાં મેળવી ત્યે પરતુ એવી માન્યતા उ०१७ Page #905 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - किञ्च-यदि कर्म कञ्चुकपद् पहिः स्थित भवेत् वर्हि कर्महेतुका घेदनापि अन्तरात्मनि कथ स्यात् ।। यदि फर्म सचरणशीलमिति मध्येऽपि सस्थितस्य कर्मण फलमात्मन्यन्तर्वेदनाऽपि स्यादिति तेन मन्यते, तदा तदुक्त फन्चु फसादृश्य व्याइतं स्यात् , यतः कन्चुको पहिः स्पृष्ट एव भाति, न तु देहान्तर्गतः, किंच-पहिरन्तर युगपद्वेदना न स्यात्, कर्मणस्तु पहिरन्तर्वा सम्बन्धाद् वेदना युगपत् समवति । किंच-सचरणत्व किन्तु ऐसी मान्यता तो है नहीं, क्यों कि इस प्रकार की मान्यता में अपसिद्धान्त नाम का निग्रहस्थान आता है। सूत्र में 'आत्मा अन्य प्रदेशस्थ कर्म का ग्रहण करता है यह मात निषेध करने में आई है। ___और भी-जैसे कचुक याहिर स्थित रहता है उसी तरह कर्म भी यदि आत्मा से याहिर रहे तो उसके द्वारा होनेवाली वेदना भी आत्मा के बाहर ही होनी चाहिये । आत्मा के भीतर नहीं। यदि कहा जाय कि कर्म सचरण स्वभाववाला है इसलिये वह आत्मा के मध्यस्थित होकर उसको अन्तर्वदना का हेतु हो जायगा, सो ऐसा कथन कचुक के सादृश्य से व्याहत हो जाता है, क्यों कि कचुक तो देह के थाहर ही में स्पृष्ट रहता है वह शरीर के भीतर तो कुछ प्रविष्ट होता नहीं है । दूसरे-यदि कर्म आत्मा से स्पृष्टमात्र रहते हैं यह बात ही मानी जाय तो एक साथ आत्मा को जो भीतर बाहिर में वेदना का अनुभव होता है वह नहीं होना चाहिये। यदि कर्मो को તે છે જ નહીં, કેમ કે, આ પ્રકારની માન્યતામાં અપસિધ્ધાન્ત નામનું નિગ્રહસ્થાન આવે છેસૂત્રમાં આત્મા અન્ય પ્રદેશસ્થ કમને ગ્રહણ કરે છે આ વાતને નિષેધ કરવામાં આવેલ છે - 1 -> હવે જેમ ચુકશરીર ઉપર છતા શરીરમય નહી- એમ રહે છે, એજ ' રીતે કમ પણ આત્મા સાથે છતા પણ આત્માથી અલગ રહે તે એના દ્વારા થનારી વેદના પણ આત્માની બહાર થવી જોઈએ-આત્માની અંદર નહી - જે એમે કહેવામાં આવે કે-કમ સે ચરણ સ્વભાવવાળા છે, તે તે આત્માની મધ્યમાં રિથિત થઈ અને અતર્વેદનાનું કારણ બની જાય એટલે એવું કથન કેચુકના દષ્ટાન્તથી વિરૂધ્ધનું થઈ જાય છે કેમ કે, કચુક તે દેહની ઉપર જ સ્પર્શ કરીને રહે છે. શરીરની અંદર તેનો પ્રવેશ થતું નથી હવે બીજુ જે કમ આત્માથી સ્પશીને માત્ર રહે છે એ વાત પણ માનવામાં આવે તો આત્માને જે અદર અને બહાર એકી સાથે વેદનાને અનુભવ Page #906 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ सप्तमनिहवगोष्ठमाहिलहप्टान्त ७७१ मन्यते चेत्, तर्हि जीवेन सह भवान्तरे कर्म न गच्छेत्, देहस्थ नि श्वासादिवायुवत् । तस्माद् रागादिग्न्धहेतुना सद्भावात् सपूर्णात्मनि सर्वैः प्रदेशैर्निवद्ध कर्म भवतीति मन्यताम् । जीवेन सहाविभागसम्बन्धात् कदापि कर्मणः पृथग्भावो नैव स्यादिति तद्वचो नैव श्रद्धेयम्, यतः क्षीरनीरयोरविभागसम्मन्धवतोरपि हसचञ्चुना पृथग्भानो जायमानः प्रत्यक्षेण निरीक्ष्यते । सचरणस्वभाववाला माना जाय तो भवान्तर में जो कर्म जीव के साथ जाते हैं यह बात ठीक नहीं बैठ सकेगी, क्यो कि देह में स्थित वायु, आदि जैसे जीव के साथ नही जाते हैं। इसलिये ऐसा ही मानना चाहिये कि रागादिक वध के कारणों के सद्भाव में सपूर्ण आत्मामें समस्त प्रदेशों के साथ कर्म निबद्ध होता है, स्पृष्टमात्र नही रहता । जीव के साथ कर्मों का अविभक्त सबध है, इसलिये वह कभी भी जीव से पृथक नहीं हो सकते, ऐसी जो गोष्ठमाहिल की तर्कणा है वह श्रद्धेय नहीं है । यह तो प्रत्यक्ष से स्पृष्ट प्रतीत होता है कि दूध और पानी अविभक्त हे परन्तु इसकी चचु उन्हें अलग २ कर देती है । इसलिये यह "जो अविभक्त है वे पृथक नहीं हो सकते " कैसे एकान्ततः माना जा सकता है। इसी तरह सुवर्ण और सुवर्णपाषाण परस्पर में अविभक्त रहते है परन्तु अग्नि का सयोग उन्हे अलग २ कर देता है । થાય છે તે ન થવા જોઈએ જો કર્માને સચરણુ સ્વભાવવાળા માનવામા આવે તે ભવાન્તરમા ( ભવ ભવમા) કમ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પશુ ઠીક બેસી શકશે નહી, કેમ કે એવી રીતે તે દેહમા રહેલા વાયુ વિગેરે પણ જીવની સાથે જતા નથી એટલા માટે એ માનવુ જોઈએ કે, રાગાદિકખ ધના કારણેાના સદ્ભાવથી સપૂર્ણ આત્મામા સમસ્ત પ્રદેશની સાથે કર્મ નિખધ હોય છે, સ્પ શીને માત્ર રહેતા નથી જીવની સાથે કર્માંત અવિભક્ત સબધ છે આ કારણે તે કદી પણ જીવથી જુદા થઈ શકતા નથી એવા જે ગા”માહિલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવા જેવા નથી એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણી અવિભક્ત છે પરંતુ હસની ચાચ તેને અલગ કરી દે છે આથી એવેા નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદા પડી શત્તા નથી તે સિધ્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપે માનવામા આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કાચુ સેતુ (માટી સહિતનું ) પરસ્પરમા અવિભક્ત રહે છે પરં તુ અગ્નિના સચાગ તેને અલગ અલગ કરી દે છે Page #907 -------------------------------------------------------------------------- ________________ उतराध्ययनसून किञ्च - यदि कर्म कव्चुरुन महिः स्थित भवेत् तर्हि कर्महेतुका बेदनाऽपि अन्तरात्मनि कथं स्यात् १ | यदि कर्म चरणशीलमिति मध्येऽपि सस्थितस्य कर्मण फलमात्मन्यन्तर्वेदनाऽपि स्यादिति तेन मन्यते, तदा तदुक्त कन्चुसाहश्य व्याहतं स्यात्, यतः कञ्चुको बहिः स्पृष्ट एव भवति, न तु देशन्तर्गतः, किच- पहिरन्त युगपद्वेदना न स्यात् कर्मणस्तु पहिरन्त सम्बन्धात् वेदना युगपत् सभवति । किंच - सचरणत्व किन्तु ऐसी मान्यता तो है नहीं, क्यों कि इस प्रकार की मान्यता में अपसिद्धान्त नोम का निग्रहस्थान आता है। सूत्र में 'आत्मा अन्यप्रदेशस्थ कर्म का ग्रहण करता है यह यात निषेध करने में आई है। और भी - जैसे कचुक बाहिर स्थित रहता है उसी तरह कर्म भी यदि आत्मा से बाहिर रहे तो उसके द्वारा होनेवाली वेदना भी आत्मा के बाहर ही होनी चाहिये। आत्मा के भीतर नही । यदि कहा जाय कि कर्म सचरण स्वभाववाला है इसलिये वह आत्मा के मध्यस्थित होकर उसको अन्तर्वेदना का हेतु हो जायगा, सो ऐसा कथन कचुक के सादृश्य से व्याहत हो जाता है, क्यों कि कचुक तो देह के बाहर ही में स्पृष्ट रहता है वह शरीर के भीतर तो कुछ प्रवित्र होता नहीं है । दूसरे यदि कर्म आत्मा से स्पृष्टमात्र रहते हैं यह बात ही मानी जाय तो एक साथ आत्मा को जो भोतर बाहिर में वेदना का अनुभव होता है वह नहीं होना चाहिये । यदि कर्मों को ७७० તે છે જ નહીં, કેમ કે, આ પ્રકારની માન્યતામા અપસિધ્ધાન્ત નામનુ નિગ્રહસ્થાન આવે છે સૂત્રમા આત્મા અન્ય પ્રદેશસ્થ કમને ગ્રહણુ કરે છે આ વાતના નિષેધ કર્વામા આવેલ છે 1-હવે જિમ ક ચુક શરીર ઉપર છતા શરીરમય નહીં એમ રહે છે, એજ રીતે કમ' પણ આત્મા સાથે છતા પણ આત્માથી અલગ રહે તે એના દ્વારા થનારી વેદના પણ આત્માની ખહાર થવી જોઈએ-આત્માની અદર નહી કિજો એમ કહેવામા આવે કેમ સ ચરણુ સ્વભાવવાળા છે, તે તે આત્માની મધ્યમા સ્થિત થઈ અને અતવેદનાનુ કારણુ ખની જાય એટલે એવું કથન કચુકના દેષ્ટાન્તથી વિરૂધ્ધનુ થઈ જાય છે કેમ કે, કચુક તા દેહની ઉપર જ સ્પર્શ કરીને રહે છે શરીરની અદર તેના પ્રવેશ થતા નથી હવે બીજું જે કમ આત્માથી સ્પેશીને માત્ર રહે છે એ વાત પણ માનવામાં આવે તે આત્માને જે અદર અને બહાર એકી સાથે વેદનાના અનુભવ Page #908 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका २० ३ गा० ९ सप्तमनिझवगोष्ठमाहिलरप्टान्त' ७७१ मन्यते चेत् , तर्हि जीवेन सह भान्तरे कर्म न गच्छेत् , देहस्थनि श्वासादिवायुवत् । तस्माद् रागादिनन्धहेतूना सद्भावात् सपूर्णात्मनि सर्वैः प्रदेशनिबद्ध कर्म भवतीति मन्यताम् । जीवेन सहाविभागसम्बन्धात् कदापि कर्मणः पृथग्भावो नैव स्यादिति तद्वचो नैव श्रद्धेयम् , यतः क्षीरनीरयोरविभागसम्बन्धवतोरपि हसचञ्चुना पृथग्भागो जायमानः प्रत्यक्षेण निरीक्ष्यते । सचरणस्वभाववाला माना जाय तो भवान्तर मे जो कर्म जीव के साथ जाते हैं यह बात ठीक नहीं बैठ सकेगी, क्यो कि देह में स्थित वायु, आदि जैसे जीव के साथ नहीं जाते हैं। इसलिये ऐसा ही मानना चाहिये कि रागादिक बध के कारणों के सद्भाव मे सपूर्ण आत्मामें समस्त प्रदेशों के साथ कर्म निनद्ध होता है, स्पृष्टमात्र नहीं रहता। जीव के साथ कर्मो का अविभक्त सरध है, इसलिये वह कभी भी जीव से पृथक नहीं हो सकते, ऐसी जो गोष्ठमाहिल की तर्कणा है वह श्रद्धेय नहीं है। यह तो प्रत्यक्ष से स्पृष्ट प्रतीत रोता है कि दूध और पानी अविभक्त है-परन्तु हंसकी चचु उन्हे अलग २ कर देती है। इसलिये यह "जो अविभक्त है वे पृथक् नहीं हो सकते" कैसे एकान्ततः माना जा सकता है। इसी तरह सुवर्णऔर सुवर्णपाषाण परस्पर में अविभक्त रहते है परन्तु अग्नि का सयोग उन्हे अलग २ कर देता है। થાય છે તે ન થવો જોઈએ જે કર્મોને સચરણ સ્વભાવવાળા માનવામાં આવે તે ભવાન્તરમાં (ભવ ભવમાં) કર્મ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પણ ઠીક બેસી શકશે નહી, કેમ કે એવી રીતે તે દેહમા રહેલા વાયુ વિગેરે પણ જીવની સાથે જતા નથી એટલા માટે એ માનવું જોઈએ કે, રાગાદિક બ ધના કારણેના સદૂભાવથી સંપૂર્ણ આત્મામાં સમસ્ત પ્રદેશની સાથે કર્મ નિબંધ હોય છે, સ્પ ર્શને માત્ર રહેતા નથી જીવની સાથે કર્મોને અવિભક્ત સ બ ધ છે આ કારણે તે કદી પણ જીવથી જુદા થઈ શકતા નથી એવા જે ગોછમાહિલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવા જેવા નથી એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણુ અવિભક્ત છે પરંતુ હ સની ચાચ તેને અલગ કરી દે છે આથી એવો નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદા પડી શકતા નથી તે સિન્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપે માનવામાં આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કાચુ સોનુ (માટી સહિતનું) પરસ્પરમાં અવિભક્ત રહે. છે પરંતુ અગ્નિને સચોગ તેને અલગ અલગ કરી દે છે Page #909 -------------------------------------------------------------------------- ________________ १७७२ गत्तराभ्ययनले किंच - अमहेमयोरविभागसम्पन्धपतोरपि वयादिसंयोगेन पृथग्मायः प्रत्यक्षेण दृश्यते । इत्यादि वचनं श्रुता विन्ध्यमुनिनिःशत सन् गोष्ठमाडिलस्य समी पमागत्य शास्त्र सिद्धान्त मोक्तान् । परतु गोष्ठमाहिलमुनिमिप्यास्वोदयवशाव स्वाई न त्यक्तवान् । __अन्यदा स विन्ध्यमुनिः चतुरशीविलक्षपदात्मके नवमे पूर्व मस्याख्यानाधिकारं पठन् मुने प्रत्याख्यानं वर्णयति-~" पाणाइवाय पञ्चक्खामि जावज्जीवाए" इत्यादि । तदा गोप्ठमाहिलः माह-"जावन्नीचाए" इति न वक्तव्यम् , यतःअपरिमाणकृत प्रत्याख्यान यः, कृतपरिमाण तु दुए, यावज्जीवमिति प्रोक्ते - जय गुरु ने इस प्रकार समझाया तो विंध्यमुनि निाशकचित्त होकर गोष्ठमाहिल के पास आकर करने लगे कि देखो शास्त्र का सिद्धान्त इस प्रकार है अत आप का कयन उचित नहीं है। आर अपने आग्रह को छोड दो । विध्यमुनि के इस प्रकार निवेदन करने पर गोष्ठमाहिलने कुछ भा ध्यान नहीं दिया और अपने आग्रहपर ही डटे रहे। एक समय की यात है कि विंध्यमुनि चौरासी लाख (८४०००००) पवाले प्रत्याख्यानप्रवाद नामके नवमपूर्व के प्रत्याख्यान अधिकार का अध्ययन कर रहे थे उसमें यह पाठ उन्हो ने पढ़ा कि "पाणाइवाय पच्चक्खामि जावज्जीवाए"। गोष्ठमाहिल ने इस पाठ को सुना और बोले कि इस पाठ में " जावज्जीवाए" यह नही योलना चाहिये, क्यों कि जिस प्रत्याख्यान में प्रमाण नहीं किया जाता है वही ठीक होता है। જ્યારે ગુરુએ આ પ્રકારે સમજાવ્યું ત્યારે વિધ્યમુનિની શંકા દૂર થઈ અને ગોલ્ડમાહિલની પાસે જઈ કહેવા લાગ્યા કે, જુઓ! શાસ્ત્રને સિધ્ધાત તે આ પ્રકારને છે, માટે આપ જે કહે છે તે ચોગ્ય નથી આપ આપના દુરાગ્રહને છોડી દે વિધ્યમુનિના આ પ્રકારના નિવેદન ઉપર ગોષ્ઠમાહિલે કાઈ ધ્યાન આપ્યું નહી અને પિતાના જ આગ્રહ ઉપર તે મક્કમ રહ્યા मे सभयनी पात छविध्यमुनि यायाशी साम (८४०००००) પદવાળા પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમપૂર્વના પ્રત્યાખ્યાન અધિકારનું અધ્યયન કરી રહ્યા હતા તેમાં આ પ્રમાણેને પાઠ તેમના વાવવામાં આવ્યો કે, "पाणाइवाय पच्चक्खामि जावज्जिवाए " माडिवे सा पाउने सामन्यो भने सादा मा पाईमा “जावज्जिवाए " मेषु न मास्न ई , उभर પ્રત્યાખ્યાનમાં પ્રમાણ નથી કરવામાં આવતુ તે જ ઠીક હોય છે પ્રમાણુવાળુ Page #910 -------------------------------------------------------------------------- ________________ ७७३ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ सप्तमनिहवगोष्ठमाहिलदृष्टान्त कालमान स्वीकृत भवति, तथा च प्रत्याख्यानस्य सारधिकत्वेनावधी पूर्ण प्रत्याख्यावरस्तुन आशसासमपात् "अहमने हनिप्यामी"-त्याशसारूप दूपण स्यात् , तस्माद् 'अपरिमाणेन सर्व प्राणातिपात प्रत्यारयामि त्रिविध निविधेने'-ति वाच्य मुनिनेति। गोष्टमाहिलेनैवमुक्ते सति विन्ध्यमुनिलिकापुष्पाचार्य पृच्छति-भदत ! गोष्ठमाहिलमुनि वज्जीवमिति प्रत्याख्याने वक्तु नेच्छति । _आचार्यः माह-प्रत्याख्यानस्य कालोनधिकत्वमवश्य कार्यम् , अन्यथा मर्यादापिरहाद् अकार्यसेनन स्याद , अपि चोत्सूनमरूपणापतिस्ततश्वानन्तससारः स्यात् । प्रमाणवाला प्रत्याख्यान श्रेयस्कर नहीं होता। यावज्जीव कहने से प्रत्या रयान प्रमाणोपेत हो जाता है। काल को प्रमाण इस शब्द से स्पष्टरूप मे कथित होता है। और भी-प्रत्याख्यान में सावधिकता आने से अवधि की पूर्णता होने के याद प्रत्याख्यान वस्तु मे आसा-आकाक्षा-का सभव होने से " में जागे मागा" इस प्रकार का दूपण लगता है, इसलिये मुनि को तो ऐसा ही करना चाहिये कि “म त्रिविध त्रिकरणसे विना किसी प्रमाण के समस्त प्राणातिपात का प्रत्याख्यान करता हु।" ___ गोष्टमाहिल की इस तर्क को सुनकर विं यमुनि ने जाकर आचार्य महाराज दुलिकापुप्पमुनिसे पूछा कि भदत ' गोष्ठमाहिल मुनि प्रत्याख्यान में " जावज्जीवाए" नहा कहना चाहिये ऐसा कहते हैं। विंध्यमुनि की बात सुनकर आचार्य महाराज ने कहा कि प्रत्याख्यान में काल की अवधि अवश्य करनी चाहिये, अन्यया मर्यादा का विरह होनेसे પ્રત્યાખ્યાન શ્રેયકર નથી હેતુ વાવજિજવ કહેવાથી પ્રત્યાખ્યાન પ્રમાણપત થઈ જાય છે કાળનું પ્રમાણ આ શબ્દથી સ્પષ્ટ રૂપમાં કથિત થાય છે પ્રત્યાખ્યાનમાં સમય મર્યાદા આવવાથી અવધિની પૂર્ણતા થયા પછી પ્રત્યાખ્યાત કરેલી વસ્તુમાં આશ સા--આકાંક્ષાને સંભવ હોવાથી “હુ આગળ મારીશ ... આ પ્રકારનું ઢપણ લાગે છે આથી મુનિએ તો એવું કહેવું જોઈએ કે હું ત્રિવિધ ત્રિકરણથી કોઈ પણ પ્રમાણુ વગર નમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂ છુ ગોલ્ડમાહિલના આ તકને સાભળીને વિધ્યમુનિએ જઈને આચાર્ય મહા सब मyि५ भुनिने पूछ्यु , महत! ४भाडिस मुनि "जावज्जि पाए " से प्रत्याभ्यानमा नडे ने ये अम ४ छे विध्यमुनिनी वात સાભળી આચાર્ય મહારાજે કહ્યું કે, પ્રત્યાખ્યાનમાં કાળની અવધિ અવય કરવી જોઈએ એ પ્રમાણે ન કરાતા મર્યાદાને વિરહ થવાથી અકાર્ય સેવન પણ Page #911 -------------------------------------------------------------------------- ________________ ويق अध गोष्ठमाहिलमुनिस्तथाऽभिनिवेशाद् दुर्वलिकापूपाचार्यग सहयादा समागत्य स्वमत वर्णयति । जाचार्यः माद-अहो आर्य ! कालावधियुक्त यावज्जीव प्रत्याख्यान देवादिभवे नवभगदोपधारणायें क्रियते, देवादिभवे व्रतप्रसट्टामावात् । एवमुक्तेऽपि गोष्ठमाहिलमुनिः स्वाग्रह न मुञ्चति । तदा सर्वसन मिलिवा कायोअकार्य सेवन भी हो सकता है। तथा ऐसा करने से उत्सूत्रप्ररूपणा करने की आपत्ति आती है इससे उस जीव को अनन्त ससार हो जाता है। गोष्ठमाहिल मुनि ने इस प्रकार के अभिनिवेश के वशसे दुर्षलिका पुष्पाचार्य के पास आकर इस विषय पर उनसे वादविवाद करना प्रारभ कर दिया। आचार्य ने करा अहो आर्य! यावज्जीवरूप काल की अवधि युक्त जो प्रत्याख्यान किया जाता है उसका मतलब यह है कि सयमी आत्मा मर कर यदि देवादिभव मे पहुँच जाता है तो वर वहा व्रतमग के दोष का मागी नहीं हो सकता है, क्योकिवा व्रतप्रमग का अभाव है। मनुष्यभव में जो इसने व्रत लिये है वे उस मनुष्यभव तक हा गृहीत व्रतों का निरतिचार रूप से-निर्दोषरूप से-पालन करने वाला है। अन्य देवादिभव में नहीं। यही वात इस यावज्जीवपद से लक्षित होता है। इस प्रकार आचार्य महाराज द्वारा समझाने पर भी गोष्ठमाहिल ने अपने दुराग्रह का परित्याग नहीं किया। जय सघने गोष्ठमाहिल की यह हालत देखी तो सघ ने मिल कर कायोत्सर्गद्वारा एक देवी का થઈ જાય છે, તથા એમ કરવાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરવાની આપત્તિ આવે છે આમ કરવાથી તે આ જીવને અન ત સ સારની વૃદ્ધિ થાય છે ગેઇમાહિલ મુનિ આ પ્રકારના અભિમાનથી છકી જઈને દુબલિકા પૃપાચાર્યની પાસે આવી એ વિષય ઉપર એમની સાથે વાદવિવાદ શરૂ કયી આચાર્યે કહ્યું, અહ આર્ય ! યાવજિજવરૂપ કાળની અવધિયુક્ત જે પ્રત્યા ખ્યાન કરવામાં આવે છે એનું કારણ એ છે કે, સયમી આત્મા મરીને જ દેવ વિગેરે ભવને પામે છે તે ત્યાં તે વ્રતભંગના દોષને ભાગી નથી બનતા કારણ કે ત્યા વ્રત નિયમને અભાવ છે મનુષ્યનાભવમાં એમણે જે વ્રત નિયમ લીધા છે તે એના મનુષ્યભવ સુધી જ લીધેલા વ્રતને નિરતિચાર રૂપથી-નિર્દોષ રૂપથી–પાલન કરવાવાળા છે, પણ દેવ વિગેરે અન્ય ભવમાં એ શક્ય નથી આ વાત આ ચારવિ પદને હેતુ છે આ પ્રકારે આચાર્ય મહારાજે સમજાવવા છતા પણ ગોઝમાહિલે પોતાના દુરાગ્રહને ન છોડયા જયારે સઘ ગેઇમાહિલની આ હાલત જોઈ ત્યારે સાથે ભેગા મળીને કાર્યોત્સર્ગ Page #912 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका. भ०३ गा० १ सप्तमनियगोष्ठमाहिलप्टान्त ७५ सर्गेण देवी आकृष्टा। सा आगता प्राइ-आदिशतु सद्धः। सघो वदति-हे देवि! महाविदेहे गत्वा तीर्थकरं पृच्छ-दुलिकापुष्पाचार्यप्रमुख' सघो यद् वदति तत् सत्यम् , किमुत गोष्ठमाहिलोक्तम् , एतनिश्चेतु सद्ध. कायोत्सर्गेण स्थितः । सा महानिदेहतीर्थकर पृष्ट्वा समागता वदति-सद्धः सम्यग्वादी, अन्यस्तु मिथ्यावादी निहवः । गोष्टमाहिलमुनिस्तदा देवीवास्येऽपि श्रद्धा न करोति वदति च-एपा मिथ्या वदति, न तत्र गता । ततः सवेन गोष्ठमाहिलमुनिस्तिरस्कृतो बहिष्कृतः । स चानालोचि वाप्रतिक्रान्तश्व कालमासे काल कृत्वा प्रथमकल्पे देवत्वेन समुत्पन्नः । ततः ससारे परिभ्रम्य मोक्ष यास्यति । इति सप्तमनिहवगोष्ठमारिलदृष्टान्तः ॥७॥ आकर्षण किया। देवी ने आकर कहा-सघ आज्ञा देवे मैं किसलिये घुलाई गई छ । सघने कहा हे देवि! तीर्थकर के पास जाकर पूछो कि दुर्यलिकाचार्य प्रमुख सघ जो कहता है वह सत्य है कि गोष्ठमाहिल कहता है वह सत्य है । इस घात को निश्चय करने के लिये सघ ने कायोरसर्ग किया है। वह देवी वहा से विदेरक्षेत्र मे तीर्थकर के पास गई और पूछकर वह यहां से वापिस आई । सघ से योली-जो सघ कहता है वह सत्य है। दूसरा मिथ्यावादी निहव है। इस प्रकार देवी के कहने पर भी गोष्ठमारिल को उसके वचन में विश्वास नही हुआ। बोला-यह तो मिल्या योलती है, क्यो कि यह वा गई ही नहीं है। सर ने जर गोष्ठमाहिल की इस प्रकार की यातें सुनी तो उसको सघ से बहिष्कृत कर પૂર્વક એક દેવીનું આરાધન કર્યું દેવીએ આવીને કહ્યું, સઘની શી આજ્ઞા છે ? મને શા માટે બોલાવવામા આવી છે ? સ થે કહ્યું કે હે દેવી! તીર્થ. કરની પાસે જઈને પૂછે કે, દુર્બલિકાપુષ્પાચાર્ય પ્રમુખ સઘ જે કહે છે તે સત્ય છે કે, ગોઇમાહિલ કહે છે તે સત્ય છે? આ વાતને નિર્ણય કરવા માટે શ્રી સાથે કાર્યોત્સર્ગ કરેલ છે અને આપને તસ્દી આપી છે આ પ્રમાણેની હકીકત જાણી તે દેવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થ કરની પાસે ગઈ અને પ્રશ્ન ઉત્તર મેળવીને ત્યાંથી પાછી ફરી અને શ્રીસ ઘને જણાવ્યુ કે, શ્રીસ ઘ જે કહે છે તે સત્ય છે, ત્યારે બીજે મિથ્યાવાદી નિદ્રવ છે આ પ્રકારે દેવીના કહેવા છતા પણ ગોઇમાહિલને દેવીના વચનમાં વિશ્વાસ ન બેઠો અને તેણે કહ્યું કે, એ દેવી તે ખોટું બોલે છે, કેમ કે એ ત્યા તિર્થ કર પાસે ગઈ જ નથી સંઘે જ્યારે ગોખમાહિલની આ પ્રકારની વાત સાંભળી ત્યારે તેને સ ઘ બહાર Page #913 -------------------------------------------------------------------------- ________________ ७७६ ___ एमन्येऽपि सूत्रापिलापका निहास्तदन्तर्गता विझेयाः। यथा-बोटिका:दिगम्बराः, जैनाभासा दण्डिनः, साम्प्रतिकास्तेराप धारकभिक्यूप्रभृतयथ । तन योटिक (दिगम्बर ) निद्वष्टान्तः प्रोच्यते___भगरतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयानाधिकपट्शत६०९वर्षेषु व्यतोतेपु रघुरीरपुरे दीपकोधाने आर्यकृष्णाचायः समस्तः । वर नगरे रिपुमर्दन नामरुस्य राज्ञः समीपे शिवभूतिनामको मल्लः समायातः, स श्रावस्तीनगरी -- वास्तव्यस्य श्रीभद्रमल्लस्य पुनः सहसमल्लापरनामा आसीत् । स रिपुमर्दननृप दिया । अन्त में वह अनालोचित अप्रतिकान्त अवस्था में ही मरकर प्रथम करप मे देव हुआ। ॥यह सातवें गोष्ठमाहिल निहव की कथा हुई ॥७॥ इस प्रकार और भी जो सूत्रार्थ के अपलाप करनेवाले हैं वे सब निहवों की कोटि मेशी गर्मित जानना चाहिये । जैसे दिगम्बर तथा जनाभास दडी एव तेरापथधारक भिक्खूजी वगैरह। दिगम्बरों की उत्पसि विषयक कथा इस प्रकार हैभगवान महावीर स्वामी को मोक्ष गये हुए जय छौ नो ६०० वर्ष व्यतीत हो चुके तप रघुवीर पुर के दीपकोद्यान से आये ऋष्णाचार्य आये । इस नगर में रिपुमर्दन नाम के राजा का शासन था। राजा के पास शिवभूति नाम का एक मल्ल आया। उसका दूसरा नाम सहस्रमल्ल था। यह श्रावस्ती नगरी के रहनेवाले श्रीभद्रमल्ल का સુકી દિધે અતમા તે આલેચના કર્યા વગર અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને પ્રથમ ક૫મા દેવ થયા આ સાતમા ગોખમાહિલ નિતવની કથા થઈ છા આ રીતે જે બીજાઓ સૂવાનો અવળો અર્થ કરવાવાળા છે તે સઘળી નિધની કેટના જાણવા જોઈએ જેમ દિગમ્બર તથા જેનાભાસ દડી અને તેરાપથધારક ભિખુજી વગેરે દિગમ્બરની ઉત્પત્તિ વિષયક કથા આ પ્રકારની છે ! ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ પધાર્યો જ્યારે છો નવ (૬૦૯) વર્ષ વીતી ચુકયા ત્યારે રઘુવીરપુરના દીપકેદાનમાં આર્ય કૃણાચાર્ય પધાયો આ રઘુવીરપુર નગરમાં રિપુમન નામે રાજા રાજ્ય કરતે હતે રાજાની પાસે શિવભૂતિ નામે એક મલ આવ્યો એનું બીજુ નામ સહઅમલ હતું એ શ્રાવસ્તી નગરીમાં રહેતા શ્રી ભદ્રમલને પુત્ર હતે તેણે રાજાને કહ્યું Page #914 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका म० ३ गा० ९ वोटिक (दिगम्बर) निवदृष्टान्त ७७ वदति-राजन् ! तव सेवा कर्तुमिच्छामि, राज्ञा कथितम्-परीक्षानन्तरं तव सेवानसर दास्यामि। ___ अन्यदा राज्ञा स कृष्णचतुर्दश्यामाहूतः कथितश्व, अस्या रात्रौ श्मशाने गत्वा तत्र विष्ठ । स तद्वचनात् तन गत । नृपेण तवान्ये पुरुषास्तस्य भयोत्पादनार्थ मच्छन्नरीत्या पश्चात् पिताः। राजपुरुषाः श्मशाने गत्वा व्याघ्रवेतालादिशब्दैभयमुत्पादयन्ति, तथाप्यसो न निभेति, किंतु निःशङ्क एव तन स्थितः । स च पुत्र था । आते ही शिवभूति ने राजा से कहा राजन् ! मैं आपकी सेवा करना चाहता है। राजाने कहा-पहिले मैं तुम्हारी परीक्षा करूँगा पश्चात् तुम्हें सेवा करने का अवसर दूंगा। किसी एक समय राजाने उसे कृष्णचतुर्दशी के दिन बुलाया। बुलाकर कहा-आज तुम रात्रि में श्मशान में जाकर बैठो । राजा की यात सुनकर शिवभूतिमल्लने वैसा ही किया। राजाने उसकी परीक्षा लेने के अभिप्राय से ऐसा काम किया कि कुछ अपने राजकर्मचारियों को श्मशान में गुप्तरीति से भेज दिये । और उनसे कर दिया कि-तुम सब वटा पर शिवभूति को डराने के लिये ऐसे काम करो कि जिससे उसको वहा भय जागृत हो जाय । सेवको ने जाकर वहा वैसा ही काम किया । व्याघ्र, वेताल आदि के शब्दोंद्वारा उसको अधिक से अधिक डराने का प्रयत्न किया तो भी शिवभूति डरा नही प्रत्युत ज्यों २ इन लोगोंने उसको डराने का प्रयत्न किया त्यों २ यह सुदृढ बनता गया और एक आसन पर जमकर बैठा रहा। जब राजકે રાજન! હું આપની સેવા કરવા માગુ છુ, રાજાએ કહ્યું કે-હુ પહેલા તમારી પરીક્ષા કરીશ એ પછી જ તમને મારી સેવામાં રાખીશ કેઈ એક સમયે તેને રાજાએ એ ધારીયાની ચૌદસને દિવસે બોલાવ્યા અને કહ્યું કે, આજની રાત તમે સ્મશાનમાં ગાળે રાજાને આદેશ સાભળીને શિવભૂતિ મલ્લે એ પ્રમાણે કર્યું રાજાએ તેની પરીક્ષા લેવાના આશયથી પિતાના કેટલાક રાજકર્મચારીઓને ગુપ્ત રીતે સ્મશાનમાં મોકલી દીધા, અને તેમને કહ્યું કે તમે બધા શિવભૂતિને ડરાવવા માટે એવી ગોઠવણ કરે કે, જેથી શિવભૂતિ ભયભીત બની જાય સેવકે એ ત્યાં જઈને રાજાએ કહ્યા પ્રમાણે કર્યું વાઘ, અને વૈતાલના અવાજે કરી કરી એને ડરાવવાના ઘણા પ્રયત્ન કર્યો તે પણ શિવભૂતિ જરાએ ડર્યો નહી પરંતુ જેમ જેમ એ લોકેએ એને ડરાવવા પ્રયત્ન કરવા માડે તેમ તેમ તે દઢ નિશ્ચયી બનતે ગ, અને એક આસન ઉપર સ્થિર બેસી ગયે જ્યારે રાજ્ય કર્મચારીઓ Page #915 -------------------------------------------------------------------------- ________________ - एपमन्येऽपि सूनापिलापका निहास्तदन्तर्गता विजेयाः। यथा-नोटिका:दिगम्बराः, जैनाभासा दण्डिनः, साम्प्रतिकाम्तेरापधारकभिक्खूप्रभृतयश्च । तत्र योटिक (दिगम्बर ) निवदृष्टान्तः प्रोच्यते__भगरतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयानाधिकषट्चत६०९वर्गषु व्यतोतेपु रघुपीरपुरे दीपकोधाने जायकपणापाय: ममवसतः । तत्र नगरे रिपुमर्दन नामकस्य राज्ञः समीप शिवभूतिनामको मल्ल. समायाव:, स श्रावस्तीनगरी वास्तव्यस्य श्रीभद्रमल्लस्य पुत्रः सहस्रमल्लापरनामा आसीत् । स रिपुमदेननृप दिया। अन्त में वह अनालोचित अप्रतिकान्त अवस्था में ही मरकर प्रथम करप मे देव हुआ। यह सातवें गोष्ठमाहिल निद्वव की कथा हुई ॥७॥ इस प्रकार और भी जो सूत्रार्थ के अपलाप करनेवाले हैं वे सब निद्ववो की कोटि मे घी गर्भित जानना चाहिये । जैसे दिगम्पर तथा जेनाभास दडी व तेरापथधारक भिक्खूजी वगैरह । दिगम्बरों की उत्पसि विषयक कथा इस प्रकार हैभगवान् महावीर स्वामी को मोक्ष गये हुए जय छरसौ नो ६०९ चर्प व्यतीत रो धुके तप रघुवीर पुर के दीपकोधान से आये ऋष्णाचार्य आये । इस नगर में रिपुमर्दन नाम के राजा का शासन था। राजा के पास शिवभूति नाम का एक मल्ल आया। इसका दूसरा नाम सहस्रमल्ल था । यह श्रावस्ती नगरी के रहनेवाले श्रीभद्रमल्ल का મુકી દીધે આતમા તે આલોચના કર્યા વગર અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને પ્રથમ કપમા દેવ થયા છે આ સાતમા ગાઇમાહિલ નિધવની કથા થઈ આ રીતે જે બીજાઓ સૂવાનો અવળે અર્થ કરવાવાળા છે તે સઘળા નિહોની કેટીના જાણવા જોઈએ જેમ દિગમ્બર તથા જેનાભાસ ૮ડી અને તેરાપથધારક ભિખુજી વગેરે દિગમ્બરની ઉત્પત્તિ વિષયક કથા આ પ્રકારની છે ! ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ પધાર્યો જ્યારે છો નવ (૬૯) વર્ષ વીતી ચુક્યા ત્યારે રઘુવીરપુરના દીપકેદ્યાનમાં આર્ય કૃષ્ણાચાર્ય પધાર્યા આ રઘુવીરપુર નગરમાં રિપુમર્દન નામે રાજ રાજ્ય કરતે હેતે રાજની. પાસે શિવભુતિ નામે એક મલ આવ્યો એનું બીજુ નામ સહઅમલ હતું એ શ્રાવસ્તી નગરીમાં રહેતા શ્રી ભદ્રમલને પુત્ર હતા તેણે રાજાને કહ્યું Page #916 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ योटिक (दिगम्बर) निद्वदृष्टान्त ७८१ तव पुत्रः समायाति, अह कदाचिन्निद्रातुरा, कदाचित् सुधातुरा च तिष्ठामि । तदा पवा निगदितम्-अस्या रानौ द्वार पिधाय त्वया शयनीयम् , अहमत्र जाग्रती विष्ठामि, पुत्रवध्या तथैवाऽऽचरितम् । शिवभूतिमध्यराने समायातः स वदतिद्वारमुद्घाटय, तदा जनन्या कथितम् अस्मिन् समये यत्र गृहे द्वारमुद्घाटित भवति तत्र गम्यताम् । स रोपावेशेन निगच्छति । तत्र नगरे प्रतिगृहद्वार भ्रमता तेन कृष्णाचार्यस्योपाथय एवोद्घाटितो दृष्टः । तत्र गत्वाऽऽचार्य वन्दित्वा स वदतिप्रहर में, तथा कभी २ नहीं भी आते हैं । तात्पर्य कहने का यह है कि समयानुसार नही आते जाते हैं । जव मनमें आया तब आ गये-नही तो नही आये। दिवस हो चाहे रात्रि हो वेसमय ही ये आते है। मैं तो इनसे बड़ी परेशानी भोगती रहती हू-न समय पर खा पाती हू और न समय पर सो पाती है। वह की बात सुनकर सासुजीने कहा-वेटी! आज रात्रि को तू तो घरका दरवाजा बंद कर के सो जाना और मैं जागती रहूगी। सासुजी की बात सुनकर पुत्रवधू ने वैसा ही किया। शिवभूति अर्धरात्रि गये वाद घर पर आया। आते ही उसने पत्नी से कहा कि-किवाड़ खोलो।शिवभूति की बात सुनकर वीच ही में माता ने कहा कि जहा के किवाड़ खुले हुए हो वही पर जा। माता की यह बात सुनकर उसको इकदम क्रोध आ गया और उसी आवेश मे वह वहा से चल दिया। हर एक घर के द्वारों को देखते हुए वह जा रहा था कि અને કઈ કઈ વખત તે બિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તે ન આવે, દહાડે હોય કે રાત હાય હમેશા સમય બેસમયે તે આવે છે હવે તે હુ તેમનાથી હેરાન હેરાન થઇ ગઈ છું, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનુ મળતું વહની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી! આજે રાતના ઘરને દરવાજો બંધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યું શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યે આવતા જ પત્નીને કમાડ ખોલવાનું કહ્યું, શિવભૂતિનો અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાના કમાડ ખુલા હોય ત્યાં જ માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢયે અને ક્રોધના આવેશમાં તે ત્યાથી ચાલી નીકળે દરેક ઘરના કમાડ તરફ દૃષ્ટિ કરતા કરતા તે જઈ રહ્યો હતો એટલામાં Page #917 -------------------------------------------------------------------------- ________________ ७८० ____ अथासौ स्वेच्छया सर्वत्र भ्रमन् रात्रौ वा प्रभाते वा मध्याहे वान्त्यमारे वा समायावि, कदाचित् स्वगृहे नागरस्यपि । दिवसे यावद् गृहे नागच्छति, वावत् तस्य भायो न भोजनं करोति, रातो यावमायाति सा तावम शेते । . अन्यदा कदाचित् सा खिन्ना धूमति वदति-हे मातस्तव पुत्रोऽर्धरात्रे कदाचिचरमे प्रहरे, कदाचिन्नायात्यपि, दिवसेऽपि रात्रावपि च कालेऽतिक्रान्त एव सर्वत्र स्वेच्छानुसार विना किसी प्रतियध के आना जाना हो, इसकी आज्ञा आपकी तरफ से मिलनी चाहिये । राजा ने शिवभूति की यात स्वीकार करली। __यस अव क्या था-शिवभूति स्वेच्छानुसार इधर उधर फिरने लगा! रात्रिमें, दिन में प्रातःकाल मध्याह्नकाल में तथा अतिमप्रहर में जहाँ इच्छा होती चल देता और जन इच्छा होती वापिस आता। कभार नहीं भी आता। दिन में जयतक शिवभूति घर पर नहीं आता तबतक उसकी पत्नी भोजन नहीं करती, तथा रात्रिमें जबतक नहीं आता तवतक नही सोती। शिवभूति की इस प्रकार स्वेच्छाचार प्रवृत्ति से जब यह विशेष तग आगई तो एक दिन अपनी सास से कहने लगी-सासुजी! आपके पुत्र तो विशेप स्वच्छद हो गये हैं। आप उनसे कुछ कहती ही नहीं है। कभी तो ये अर्धरात्रि गये याद घर पर आते हैं. और कभी अन्तिम હુ સર્વ જગ્યાએ મારી ઈચ્છા અનુસાર જઈ આવી શકે તેવી આજ્ઞા આપના તરફથી મળવી જોઈએ, રાજાએ શિવભૂતિની વાત સ્વીકારી લીધી પછી શું બન્યું ? શિવભૂતિ પિતાની ઈચ્છા અનુસાર જ્યા ત્યા ફરવા લા રાત્રિએ, દિવસે, પ્રાતઃ કાળે, મધ્યાહ્ન કાળે તથા અતિમ પ્રહરમાં જ્યારે અને જ્યાં જવાની ઈચ્છા થતી ત્યારે તે ત્યાં પહોંચી જતા, અને તેની મરજી મુજબ ઈચ્છા થાય ત્યારે પાછા ફરતે કઈ કઈ વખત ગમે ત્યાં રોકાઈ જતે. દહાડે જ્યા સુધી શિવભૂતિ ઘેર પાછો ન આવતે ત્યા સુધી તેની સ્ત્રી જોજન કર્યા વિના રાહ જોઈને બેસી રહેતી રાત્રીના સમયે પણ તે ક્યા સુધી ઘેર ન આવતે ત્યા સુધી તેની રાહ જોઈને બેસી રહેતી શિવભૂતિની આ પ્રકારની સ્વેચ્છાચાર પ્રવૃત્તિથી જ્યારે એ ખૂબ જ કટાળી ગઈ ત્યારે તેણે એક દિવસ પોતાની સાસુને કહ્યું કે, સાસુજી ! આપના પુત્ર ખૂબ જ સ્વચ્છ દી થઈ ગયેલ છે આપ તેને કેમ કાઈ કહેતા નથી? કઈ કઈ વખત મધરાતે તે કઈ વખતે પાછલી રાત્રે તે ઘેર આવે છે Page #918 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ योटिक ( दिगम्बर ) निद्ववदृष्टान्त ७८१ तव पुत्रः समायाति, अह कदाचिनिद्रातुरा, कदाचित् क्षुधातुरा च तिष्ठामि । तदा वा निगदितम्-अस्या रात्री द्वार पिधाय त्वया शयनीयम् , अहमत्र जाग्रती तिष्ठामि, पुत्रवध्या तथैवाऽऽचरितम् । शिवभूतिमध्यराने समायातः स वदतिद्वारमुद्घाटय, तदा जनन्या कथितम् , अस्मिन् समये यत्र गृहे द्वारमुद्घाटित भवति तत्र गम्यताम् । स रोपावेशेन निगच्छति । तत्र नगरे प्रतिगृहद्वार भ्रमता तेन कृष्णाचार्यस्योपाधय एवोद्घाटितो दृष्टः । तत्र गत्वाऽऽचार्य वन्दित्वा स वदतिप्रहर में, तथा कभी २ नहीं भी आते हैं। तात्पर्य कहने का यह है कि समयानुसार नहीं आते जाते हैं।जनमनमें आया तव आ गये-नही तो नही आये। दिवस हो चाहे रात्रि हो बेसमय ही ये आते हैं। मैं तो इनसे बड़ी परेशानी भोगती रहती हू-न समय पर खा पाती हू और न समय पर सो पाती है। वह की बात सुनकर सासुजीने कहा-बेटी! आज रात्रि को तु तो घरका दरवाजा बंद कर के सो जाना और मैं जागती रहगी। सासुजी की बात सुनकर पुत्रवधू ने वैसा ही किया। शिवभूति अर्धरात्रि गये वाद घर पर आया। आते ही उसने पत्नी से कहा कि-किवाड़ खोलो। शिवभूति की बात सुनकर बीच ही में माता ने कहा कि जहा के किवाड़ खुले हुए हो वही पर जा। माता की यह यात सुनकर उसको इकदम क्रोध आ गया और उसी आवेश मे वह वहा से चल दिया। हर एक घर के द्वारों को देखते हुए वह जा रहा था कि અને કઈ કઈ વખત તે બિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કેઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તે ન આવે, દહાડે હોય કે રાત હાય હમેશા સમય બેસમયે તે આવે છે. હવે તે હું તેમનાથી હેરાન હેરાન થઈ ગઈ છું, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનુ મળતું વહુની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી! આજે રાતના ઘરને દરવાજો બંધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યું શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યે આવતા જ પત્નીને કમાડ ખોલવાનું કહ્યું, શિવભૂતિને અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાના કમાડ ખુલા હોય ત્યા જા માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢયે અને ક્રોધના આવેશમાં તે ત્યાથી ચાલી નીકળ્યો દરેક ઘરના કમાડ તરફ દૃષ્ટિ કરતા કરતા તે જઈ રહ્યો હતો એટલામાં Page #919 -------------------------------------------------------------------------- ________________ ७८२ - - - - - उत्तराष्पयनसूत्रे भदन्त ! मा प्रवजित रु । भानार्यस्त प्रमाजयितु नेच्छति । ततस्तेन स्वयमेव लोचः कृतः । सहेन साघुवेपः प्रदत्तः । ततः कृष्णाचार्यग सह मिलित । स कृष्णाचार्यः शिनभूतिमुनिनाऽन्यैश्च मुनिभिः सह यामानुग्राम सिहरन् कालान्तरेग 'पुनस्ववागतः। राजा तद्वन्दनार्यमागतः । ततः शिवभूतिमुनिगुरोरामया मिधाचर्या गतः । राजा तस्मै रत्नकम्मल दत्तवान् । रत्नकम्बल गृहीत्वा गुरुसमीपे समायातः। बहुमूल्यको रत्नकम्मलोऽनेन गृहीतः यः साधोर्न फल्पते, इति मत्वाऽऽचार्येण शिव। इतने में उसे कृष्णाचार्य का उपात्रय उघाडे दार वाला खुल्ला दिव पड़ा। उपाश्रय में जाकर वदना करके उसने आचार्य से कहा-भदन्त! आप मुझे दीक्षा दे दीजिये। आचार्य ने उस को दीक्षित न रोने की अपनी : समति प्रदर्शित की। बाद में उसने स्वयं ही अपने हाथों से केशलोंच कर -लिया। सघ ने उसी समय इसको साधु का वेप दे दिया। साधु पद स विशिष्ट होकर शिवभूति आचार्यमहाराज के पास जा पहुँचा। शिवभूति मुनि के साथ तथा अन्यमुनियों के साथ आचार्यमहाराज ने वहा से विहार कर दिया। ग्रामानुग्राम विचरते हुए आचार्यमहाराज कालान्तर में उसी रघुवीर पुर में आये। मुनिराजों का आगमन सुनकर राजा उनको वदना , फरने के लिये आया। शिवभूतिमुनि अपने गुरुमहाराज की आज्ञा ले - कर भिक्षाचर्या के लिये गया । राजाने उसको एक रत्नकम्बल दिया। शिवभूति उस कम्पल को लेकर गुरु के पास आया। रत्नकम्बल का તેણે કૃષ્ણાચાર્યના ઉપાશ્રયના દ્વાર ખુલ્લા જયા ઉપાશ્રયમાં જઈ વદના કરીને તેણે આચાર્યને કહ્યું ભદન્ત! આપ મને દીક્ષા આપો આચાર્ય , મહારાજે તેને દીક્ષિત ન થવા સમજાવ્યું છતા પણ તેણે પિતાના હાથથી પિતાના વાળને લગ્ન કર્યો તે પછી સશે તેને સાધુને વેશ આ સાધુને વેશ ધારણ કરીને શિવભૂતિ આચાર્ય મહારાજની પાસે જઈને રહ્યો આ - પછી શિવભૂતિ મુનિ અને અન્ય મુનિઓની સાથે આચાર્ય મહારાજે ત્યાથી વિહાર કર્યો, રામાનુગ્રામ વિચરતા કેટલાક સમયે એ રઘુવીપુરમા પાછા તે પધાર્યા મુનિરાજોનું આગમન સાંભળીને રાજ તેમને વદના કરવા આવ્યા * શિવભૂતિ મુનિ પિતાના ગુરુની આજ્ઞા લઈને ભિક્ષાચર્યા કરવા, માટે નીકળ્યા , રાજાને ત્યાં જતા રાજાએ તેને એક રત્નક બલ આપી શિવભૂતિ એ કેબલ » લઈને ગુરુની પાસે આવ્યા રત્નક બલ જોઈને આચાર્ય મહારાજે વિચાર્યું । Page #920 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ योटिक ( दिगम्वर ) निवदृष्टान्त ७८३ भूविमुनी उपाश्रयाद् पहिर्गते सति रत्नकम्बलं खण्डशः कृत्ला लेप्मवस्त्रार्थ मुनिभ्यस्तद्रत्नकम्मलखण्डानि दत्तानि । तदनु शिवभूतिमुनिः समागतः, एतत्तं विज्ञाय सम्पायः सन् जाचार्य पृच्छति-मम निश्रितकम्बलः क्वास्ति ? गुरुणा कथित-बहुमूल्यकावधारण साधूना परिग्रहो भाति, अतस्त खण्डशः कृत्वा मया साधुभ्यः श्लेप्मवस्त्रार्थ स प्रदत्तः। एवन्निशम्य शिवभूतिना प्रोक्तम्-यदि बहुमूल्यकवस्त्रधारण साधूना परिग्रहस्तदाऽल्पमूल्यकरखधारणमपि परिग्रहः स्यादेव, परिग्रहे देखकर आचार्य महाराज ने विचारा कि साधुओं के लिये बहुमूल्य की वस्तु का लेनो कल्पता नहीं है। ऐसा सोचकर जय शिवभूतिमुनि उपाश्रय से बाहिर गया हुआ था तब आचार्य महाराज ने उस कम्पल के टुकडे २ करवा कर अन्य साधुओ को एक २ टुकडा श्लेष्म पोंछने के लिये दे दिया। जय शिवभूति उपाश्रय में आया तो उसको इस बात की खबर पड़ते ही कपायपरिणति जागृत हो गई, जाफर उसने आचार्य महाराज से पूछा-मेरी नेसराय की रत्नकम्बल कहा है। गुरुमहाराज ने कहा-सुनो बहुमूल्यवाले वस्त्रो का धारण करना साधुओ के कल्प से पाहर है अतः मैंने उसके टुकडे २ करके अन्य साधुओं को एक २ टुकडा श्लेष्म पोंछने के लिये दे दिये हैं। गुरु महाराज की इस बात को सुनकर शिवभूति ने कहा कि यदि वहमूल्यवाले वस्त्रों का धारण करना साधुकल्प से बाहर है अर्थात् वह परिग्रह है-तो फिर इसी तरह अल्प. मूल्यवाले वस्त्रो का धारण करना साधु की समाचारी से बाहर मानना કે, સાધુઓ માટે બહુમુલ્યવાન વસ્તુ લેવી કલ્પતી નથી એવું વિચારીને ત્યારે શિવભતિ મુનિ ઉપાશ્રયથી બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તે કબલના ટુકડે ટુકડા કરાવી બીજા સાધુઓને એકેક ટુડે નાક લુછવા માટે આપી દીધે જનારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયમાં આબ્બા ત્યારે તેમને એ વાતની ખબર પડી ખબર પડતા જ તેમનામાં કષાય પરિકૃતિ (ક્રોધ) જાગૃત થઈ જતા તેણે આચાર્ય મહારાજને કહ્યું મારી વહોરી લાવેલી રત્નક બલ કયા છે? આચાર્યે કહ્યું સાભળે! બહુમૂલ્યવાનકી મતી – વસ ધારણ કરવા સાધુઓને ન ખપે આથી મેં તે રત્નક બલના ટુકડે – કડા કરીને સાધુઓને એક એક ટુકડો નાક સાફ કરવા આપી દીધેલ છે ગુરુ મહારાજની આ વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે, જે બહુમૂલ્યવાન વસ્ત્રનું ધારણ કરવું સાધુના આચારની બહાર છે અર્થાત એ પરિગ્રહ છે-તે પછી અધમૂલ્યવાળા સામાન્ય વોનું ધારણ કરવું એ પણ સાધુની સમાચારીથી Page #921 -------------------------------------------------------------------------- ________________ ७८५ - सति च मोक्षामाः । इत्य च साणा सनया त्याग एव श्रेयः। किमनेनाल्पमृत्यबहुमूल्यवस्त्रग्रहणाग्रहणविचारेण । एव श्रु वा कृष्णाचार्यः कथयति-पत्स! अय वनामावरूपः कल्पो जिनकल्पिफाना युज्यते, वर्णन यथा-जिनकल्पिको द्विविधा-सपात्रका करपात्रका, सचेलका, अचेलाय, तन परिधानवस्त्रं सदोरसमुखवस्त्रिका चेति बसदपमात्रधारकः सचेळकः । सर्वधा पनरहितोऽचेलक । चाहिये-परिग्रहरूप मानना चाहिये और जय यह अल्पमूल्यवाले नियमित वस्त्रों का धारण करना भी परिग्रहरूप हवा, तो फिर परिग्रहावस्था में मुक्ति की प्राप्ति का अभाव होगा। इससे तो यही सिद्ध होता है कि वसों का सर्वधा परित्याग ही श्रेयसाधक-मोतसाधक है। फिर अल्पमूल्यक वन ग्रहण करनाचारिये, यहुमूल्य वस्त्र नहीं, इस प्रकार का विचारविमर्श व्यर्थ ही है। शिवभूति की इस प्रकार की कपोलकल्पित तर्क सुनकर आर्य कृष्णाचार्य ने उसको समझाया कि सर्वथा वस्त्र का त्याग करना यह जिनकल्पियों का आचार है। जिनकल्पियों का स्वरूप इस प्रकार हैजिनकल्पि दो प्रकार के होते है, १ सपात्रक, २ करपात्रक । तथा सचेल और अचेल । इनमे वस्त्रका धारण करना तथा दोरे से मुखवत्रिका मुँह पर बॉधना इस प्रकार दो उपकरणों का धारण करना यह आचार सचेल जिनकल्पियों का है। सर्वथा वस्त्र का परित्याग कर देना यह आचार अचेल जिनकल्पियों का है। આચારથી બહાર માનવું જોઈએ-પરિગ્રહરૂપ માનવું જોઈએ જ્યારે અન્ય મૂલ્યવાળા નિયમિત વસ્ત્રો ધારણ કરવા એ પણ પરિગ્રહરૂપ થયું તે પછી પરિગ્રહ અવસ્થામાં મેક્ષની પ્રાપ્તિનો અભાવ થશે એનાથી તે એ જ સિદ્ધ થાય છે કે, વસ્ત્રને સર્વથા પરિત્યાગ જ શ્રેયસાધક-મોક્ષ સાધક છે આથી અ૫મૂલ્ય વસ્ત્ર ગ્રહણ રાખવા જોઈએ અને બહુમૂલ્યવાળા ન રાખવા આ પ્રકારને વિચારવિમર્શ જ વ્યર્થ છે શિવભતિનો આ પ્રકારને કપોલકલ્પિત તક સાભળીને આચાર્ય કુણાચા તેને સમજાવ્યું કે સર્વથા અને ત્યાગ કરવો એ જનકસ્પિઓનો આચાર છે જીનકલ્પિઓનું સ્વરૂપ આ પ્રકારનું છે ઇનકલ્પિ બે પ્રકારના હોય છે ૧ સપાત્રક, ૨ કરપાત્રક તથા સચેલ અને અચેલ તેમાં શરીર ઉપર અને ધારણ કરવું તથા દેરાસહિત મુખવસ્ત્રિકા માતા ઉપર બાધવી આ રીતે બે ઉપકરણને ધારણ કરવા એ આચાર સચેલ જીનકલ્પિાની છે, સર્વથા વસ્ત્રોને પરિત્યાગ કરવો એ આચાર અચેલ જનકલ્પિાને છે Page #922 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ योटिक (दिगम्बर) निवदृष्टान्त ७५ __एवं जिनकल्पिकवर्णन शुत्वा शिवभूति पृच्छति-तहि कथमसौ जिनकल्पिकमार्ग साम्पत नाश्रीयते । आचार्येणोक्तम्-स मार्गः माम्मत व्युच्छिन्नोऽस्ति । शिवभूतिः माह-स तु ब्युच्छिन्नोऽल्पसवाना न तु समर्थानाम् । किञ्च-ययेप मार्गोऽनुष्ठीयते तदाऽस्य व्युच्छेदोऽपि न स्यात् , अतो मोक्षार्थिना एप मार्गोऽनुप्ठेय , यतः सर्वथा परिग्रहवर्जितत्वमेन श्रेयः । आचार्येणोक्तम्-धर्मोपकरणमे वैवत् , न तु परिग्रह । जिनकल्पिमस्तु प्रथमसहननादिगुणानेव भवति, इदानीं तु प्रथमसहननादिगुणाभागात् जिनकल्पिग्मार्गों नानुष्ठीयते । एतद्रीत्या बहुशः प्रतियोधितोऽपि शिवभूतिमुनिस्तन अदा न कृतवान् , इस प्रकार आचार्य द्वारा जिनकल्प का वर्णन सुनकर शिवभुति ने पूछा-तो फिर आजकल यह जिनकल्पियों का मार्ग आचरित क्यों नहीं किया जाता है ? । आचार्यने कहा-यह मार्ग इस समय व्युच्छिन्न हो गया है। शिवभूतिने पुनः कहा-यह व्युच्छिन्न तो अल्पसत्त्व प्राणियों के लिए है किन्तु समयों के लिये नहीं, तथा यदि यह मार्ग अनुष्ठित कर लिया जाय तो फिर इसका व्युच्छेद भी नहीं होगा, अतः मोक्षार्थियों को तो इस मार्ग का सेवन अवश्य करना चाहिये, क्यों कि वात भी कुछ ऐसी ही समझमें आती है कि परिग्रह का सर्वथा वर्जन करना ही श्रेयस्कर मार्ग है। शिवभूति की पात सुनकर आचार्य महाराज ने कहा-यह धर्मोपकरण है, अतः यह परिग्रह नहीं है । यह तो धर्मोपकरण होने से ग्राह्य है। जिनकल्प प्रथम सहनन आदि गुणवाले जीव के ही होता है। इस पचमकाल में वह प्रथम सहनन आदि गुण जीवों में नही है, इस लिये जिनकल्पिक मार्ग આ પ્રકારે આચાર્ય પાસેથી જીનક૫નું વર્ણન સાભળીને શિવભતિએ પૂછયું તે પછી આજ કાલ એ જીનકપિઓને માર્ગ કેમ આચરવામાં આવતા નથી? આચાર્યે કહ્યું એ માગ આ સમયે છિન્નભિન્ન થઈ ગયેલ છે. શિવભૂતિએ ફરીથી કહ્યુ- વિદ તે નિબળા મનના પ્રાણીઓ માટે છે, સમર્થ પુરૂ માટે નહી વળી જે એ માર્ગ અપનાવી લેવામા આવે તે પછી એને વિરછેદ પણ નહી થાય બાથી મોક્ષાથીઓએ તે એ માર્ગનું સેવન અવશ્ય કરવું જોઈએ કેમ કે એ વાત સમજી શકાય એવી છે કે પરિગ્રહને સર્વથા ત્યાગ કરે એ જ સવ રીતે શ્રેયસર માર્ગ છે શિવભૂતિની આ વાત સાભળીને આચાર્ય મહારાજે કહ્યું આ તે ધર્મ ઉપકરણ છે, માટે તે પરિગ્રહ નથી વળી ધર્મ ઉપકરડ્યું હોવાને કારણે જ તે ગ્રાહ્યા છે જનકલ્પ પ્રથમસ હનન આદિ ગુણવાળા જીવને માટે જ હોઈ શકે, આ પંચમ કાળમાં તે પ્રથમ સહનન આદિ ગુણ જમા છે જ નહિ માટે ઇનકલ્પિક Page #923 -------------------------------------------------------------------------- ________________ 1 ७८६ रायन मत्युतामनशात् त्याला एकाकी भूला वन गतः । अन द्वितीयाध्ययने नयोदशगावाव्याख्यानानसरे जिनकल्पिक मार्गस्य सविस्तर वर्णन कृत, जिज्ञासुना तनं द्रष्टव्यम् । अधोद्याने स्थितस्य विभूतिमुनेन्दिनार्थं तद्भगिनी उत्तरानाम्नी तत्र समागता । उधारणेन मोक्षो न भवतीति तदुपदेशात् तयाऽपि वस्त्र परित्यक्तम् । अन्यदा कदाचित् सा तत्र रघुवीरपुरे भिक्षार्थं गता, तदा स्वगृहस्योपरिभूमिकायां अनुष्ठित नही हो सकता है। इस प्रकार आचार्य ने शिवभूतिको अनेक प्रकार से समझाया परन्तु शिवभूतिने अपना दुराग्रह नहीं गेड़ा। क्रोधके आवेशमें आकर यह वस्त्र का परित्याग कर अकेला ही वन की ओर चला गया । इसी सूत्र के द्वितीय अध्ययन में तेरह १३ वीं गाथा के व्याख्यान के अवसर में जिनकल्पिकमार्ग का सविस्तृत वर्णन किया जा चुका है अत जिज्ञासु को यहा पर यह विषय देख लेना चाहिये । शिवभूति की बहिन जिस का नाम उत्तरा था उस को जब यह खबर पड़ी तो वह अपने भाई शिवभूति को बदना करने के लिये वहा पहुँची । वस्त्र के धारण करने से मुक्ति नहीं होती है इस प्रकार का शिवभूति का उपदेश सुन कर उत्तरा ने भी अपने गृहीत वस्त्र का परित्याग कर दिया और बिल्कुल नग्न हो गई । एक दिन की बात है कि जब यह रघुवीरपुर मे भिक्षा के लिये निकली तो इस को अपने घर મા` આચરણુમા મુકી શકાતા નથી. આચાર્યે શિવભૂતિને અનેક રીતે સમ વ્યા, પરંતુ શિવભૂતિએ પાતાના દુરાગ્રહ ન છાયા અને ક્રોધના આવેશમા આવીને પાતે પહેરેલા વચ્ચેના પરિત્યાગ કરી, કાઇ પણુ સાથે લીધા વિના એકલા જ વન તરફ ચાલ્યા ગયા આ સૂત્રમાં ખીન્ત અધ્યયનમા ૧૩ મી ગાથાના વ્યાખ્યાનના અવસરમા જૈનકલ્પિકમાગ નુ સવિસ્તર વર્ણન કરવામા આવેલ છે જીજ્ઞાસુઓએ આ વિષય એ સ્થળે જોઇ લેવા શિવભૂતિની બહેન જેનુ નામ ઉત્તરા હતુ, તેને જ્યારે આ ખાર પડી તેા તે પેાતાના ભાઈ શિવભૂતિને વશ્વના કરવા માટે વનમા જઈ પહેાચી વઓને ધારણ કરવાથી મુકિત મળતી નથી એ પ્રકારને શિવભૂતિને ઉપદેશ સાભળીને ઉત્તરાએ પણ પાતે ધારણ કરેલા વસ્ત્રોને ત્યાગ કરી દીધા, અને નગ્ન બની ગઈ એક દિવસ જ્યારે તે રઘુવીરપુરમા ભિક્ષા માટે નીકળી તે વખતે એક વેશ્યા પેાતાના મકાનના ગેાખમા એઠી હતી તેણે ઉત્તરા ર • સાવિત Page #924 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९-१० सयमवीर्यस्य दुर्लभत्वम् ७८७ स्थितया कयाचिद् वेश्यया ता विवस्त्रा विलोक्य तस्या उपरि शाटिका निक्षिप्ता । तया शाटिका परिधृता । ता परिहितवस्त्रा विलोक्य शिवभूतिना पृष्टा-कथ शाटिका परिहिता १ । भगिन्या प्रोक्तम्-नग्नतया मया स्थातु न शक्यते । शिवभूतिना चिन्तितम्-स्त्रीणा मोक्षो नास्ति, लज्जाया अपरिहार्यत्वात् , तासा वस्त्रधारणस्यावश्यकत्वात् । अब शिवभूतिना द्वौ गिप्यो सगृहीती-पोटिका, कोट्टवीरथेति । तौ स्वमत प्रतियोध्य प्राजितवान् । ततो गोटिकमत मिथ्यादर्शन प्रवृत्तम् । इति योटिक (दिगम्बर) निवदृष्टान्तः ॥ ८॥ __एतत्त्रयमाप्तावपि सयमपीर्यस्य दुर्लभत्वमाहकी छत पर बैठी हुई किसी वेश्या ने देखा । देखते ही उस ने इसके ऊपर एक साडी ऊपर से डाल दी । उत्तरा ने उस साडीको पहिर लिया। साड़ी पहिरी हुई उत्तरा को जर शिवभूति ने देखा तो वह कह ने लगा अरे ! साडी क्यो पहिर ली। उत्तरा ने कहा कि मुझ से नग्न नहीं रहा जाता है। शिवभूति ने उत्तरा की बात सुनकर विचार किया कि स्त्रियों को इसी लिये मुक्ति नहीं होती है। क्यो कि वे लज्जा का परित्याग नहीं कर सकती हैं। लज्जा निवारण के निमित्त उनको वस्त्र का धारण करना अपरिरार्य है। शिवभूति ने दो शिष्य बनाये १ वोटिक, २ कोहवीर। इन दोनों को उसने अपने मत मे दीक्षित कर लिया। उन से ही यह योटिक मत मिथ्यादर्शनस्वरूप प्रवृत्त हुआ है। यह योटिक (दिगम्बर ) निद्वव की कथा हुई ॥८॥ અલ-નગ્ન અવસ્થામાં જોતા જ તેણે મેડી ઉપરથી એક સાડી તેની એબ ઢાકવા ના બી ઉત્તરાએ પિતાની એબ ઢાકવા તે સાડી પહેરી લીધી ભિક્ષા ચર્યા પતાવી સાડી સહિત ઉત્તરા શિવભૂતિ પાસે પહોચી શિવભૂતિએ સાડી સહિત ઉત્તરાને જોઈ ત્યારે તેને પૂછ્યું કે ઉત્તરા તમે સાડી કેમ પહેરી? ઉત્તરાએ જવાબ આપ્યો કે, મારાથી નગ્ન રહેવાતુ નથી શિવભૂતિએ ઉત્ત રાની વાત સાંભળીને વિચાર કર્યો કે, સ્ત્રિઓ લાજ મર્યાદાને પરિત્યાગ કરી શકતી નથી લજાના નિવારણ અર્થે તેમનું વસ્ત્ર ધારણ કરવું એ અપરિ હાય છે, માટે સ્ત્રિઓ ને મોક્ષની શક્યતા જ નથી તે પછી શિવભતિએ પિતાના બે શિષ્ય બનાવ્યા એક બેટિક અને બીજે કટ્ટવીર આ બંનેને તેણે પિતાના મત અનુસારની દીક્ષા આપી જેનાથી આ કટિકમત મિથ્યા દશન સ્વરૂપ પ્રવર્તક થયો છે આ બેટિક (દિગમ્બર) નિધવની કથા થઈ ૮ છે Page #925 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययमहो मूलम्-सुइं च लधु सद्धं च, वीरिय पुण दुलहं । वहवे रोयमाणा वि", नो यण पडिवैजए ॥ १०॥ छाया-श्रुतिं च लम्धा श्रद्धा च, पीय पुनर्दुर्लभम् । वहः रोचमाना अपि, नो च तत् प्रतिपद्यन्ते ॥ १० ॥ टीका-'सुइ च' इत्यादि। श्रुति-धर्मश्रषण, च-अपि अद्धा धर्मरुचि, चकारात मनुष्यत्व लब्ध्वा वीर्य -चारित्रपालने पराक्रमस्फोरण पुनर्दुर्लभम्, पीयं हि-कर्मरजःप्रक्षालक जलमिव भोगभुजङ्गविपनिवारण मन्त्र इत्र, कर्मघनापनविकिरणे पवन इव, केवलज्ञानभास्करप्रकटने प्राची दिगिन, साधनन्तमुक्तिसाम्राज्याभिलपितप्राप्ती कल्पतरुरिवास्ति । वीर्यवन्त एष मोक्षप्राप्तापधिकारिणो भवन्ति । सयमीर्यस्य दुर्लभत्वे हेतुमाह। मनुष्यत्व, श्रुति और अद्धा, इन तीनों की प्राप्ति होने पर भी सयम मे वीर्योल्लास का होना महादुर्लभ है, यह बात इस नीचे की गाथाद्वारा सूत्रकार बतलाते है-'सुइ च' इत्यादि । ___ अन्वयार्थ-(सुइ च सद्ध चलध्धु-श्रुतिं च श्रद्धा च लम्चा) धर्मश्रवण, तथा श्रद्धा-धर्म में रुचि-एव मनुष्यभव पाकर के भी (पुण वीरिय दुल्लहपुन वीर्य-दुर्लभम् ) चारित्र के पालन करने मे वीर्योल्लास का होना दुर्लभ है । क्यों कि यह वीर्य कर्मरूपी धूलिको धोने के लिये पानी जैसा, भोगरूपी भुजग के विपनिवारण करने के लिये मत्र जैसा, कमेरूपा मेघपटलको उडाने के लिये पवन जैसा, केवलज्ञानरूपी सूर्य को प्रकट करने के लिये पूर्वदिशा जैसा, सायनन्त मुक्तिरूप अभिलषित की प्राप्ति कराने के लिये कल्पवृक्ष जैसा है। जो वीर्यविशिष्ट होते हैं वे हा મનુષ્યત્વ, ધર્મશ્રવણ અને તેમાં શ્રદ્ધા થવી આ ત્રણેની પ્રાપ્તિ થવા છતા પણ સ યમના ભાગમાં પુરુષાર્થ કરવામાં રત થવું એ મહાદુલભ છે આ पात मा नीयनी गाथा द्वारा सूत्रा२ मताव छ सुइ च-छत्या, ___ मन्वयार्थ -सुइ च सद्ध च लध्ध-श्रतिं च श्रद्धा च लब्ध्वा धर्म श्रवण तथा श्रद्धा धभभा३या मने मनुष्यभर पाभान पर पुण वीरिय दुल्लह-पुन वीये दुलभम् ચારિત્રન પાલન કરવામાં પુરુષાર્થ કરવો ઘણે દુર્લભ છે કેમ કે, એ વીય ઉર પાર્થ) કર્મરૂપી ધુળને છેવા માટે પાણી સમાન, ભોગ રૂપી ભુજન (સર્પ)નું ઝેર નિવારણ કરવા માટે માત્ર સમાન, કમરૂપી મેઘપટલ (વાદળ)ને વિખેરવા માટે પવન સમાન, કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રગટ કરવા માટે પણ દિશા સમાન સાઘન ત મોક્ષની અભિલાષાની પ્રાપ્તિ કરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. શિક પણ ય છે તેને જ પ્રાપ્તિના Page #926 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका म० ३ गा ११ मानुष्यत्वेऽपि वीर्यस्य दोलभ्यम् ७८९ 'पहवे' इत्यादि । चकारो ह्यर्थ, यतः वहवो जना रोचमाना अपि धर्म अद्धावन्तोऽपि 'ण' तद्-वीयं नो प्रतिपद्यन्ते चारित्रमोहनीयकर्मोदयात् न प्राप्नुवन्तीत्यर्थः । श्रेणिका दिवत् ॥ १० ॥ मानुपत्वादेः फलमाहमूलम्-माणुसत्तम्मि आयाओ, जो धम्म सुच्च सदहे। तवस्सी वीरिय लंडु, सवंडो णिzणे रेय ॥११॥ छाया-मानुपत्वे आयातो, जो धर्म श्रुत्वा अद्वत्ते। तपस्वी वीर्य लब्ध्या, संटतः निर्धनोति रजः॥ ११ ॥ टीका--' माणुसत्तम्मि ' इत्यादि। मानुपत्वे आयात =मनुष्यदेहे समागतः सन् यः जीवः, धर्म श्रुत्वा श्रद्धत्ते-- धर्मे श्रद्धावान् माति, स तपस्वी-निदानाद्यभागात् प्रशस्ततपोयुक्तः, वीर्य मोक्षप्राप्तिके अधिकारी माने जाते हैं । ( रोयमाणा वि नवे-रोचमाना अपि यहवः) क्यो कि अनेक मनुष्य ससार मे ऐसे भी हैं जो धर्म में अदा तो रखते हैं परन्तु चारित्रमोहनीय कर्म के उदय से (नो य ण पडियज्जए-नो च तत् प्रतिपद्यन्ते ) उस समय मे वीर्योल्लास को प्राप्त नहीं कर सकते है अर्थात् सयममे पराक्रम नहीं फोड़सकते है। तात्पर्य यह है, फि-मनुष्यभव, धर्मश्रवण एव श्रद्धा इन तीनों के पाने पर भी सब मनुष्य सयममे वीर्योल्लासवाले नहीं देखे जाते हैं, अतः यह दुर्लभ है॥१०॥ मनुष्यभव आदि के फल को सूत्रकार कहते हैं-माणुसत्तम्मि इत्यादि । अन्वयार्थ-(माणुसत्तम्मि आयाओ-मानुषत्वे आयातः) मनुष्य देह में आया हुवा (जो-यः) जोजीच (धम्म सुच्चा सद्दहे-चर्म श्रुत्वा श्रद्धत्ते) अधिकारी मानवामामा छ रोयमाणा वि वहवे-रोचमाना अपि वह भसा સ સારમાં અનેક મનુષ્ય એવા પણ છે જે ધર્મમાં શ્રદ્ધા તે રાખે છે પરતુ ચારિત્ર भारतीय भना यथा श्रद्धा आपा छता नो य ण पडिवज्जए-नोच तत् प्रति તે ધર્મ વરણી કરવામા પુરૂષાર્થ કરી શકતા નથી એટલે કેસ યમમા પરાક્રમ દેખાડી શકતા નથી તાત્પર્ય એ છે કે મનુષ્યભવ, ધર્મશ્રવણ અને તેમાં થતી શ્રદ્ધા આ ત્રણે વસ્તુઓ પ્રાપ્ત કરવા છતા પણ સઘળા મનુષ્ય સ યમના માર્ગે કશું કરવામાં પુરૂષાર્થ કરતા દેખાતા નથી માટે જ તે દુર્લભ છે કે ૧૦ भनुष्यस माहिना ने सूत्रा२ छ-माणुसत्तम्मि-त्यादि मन्या-माणुसचम्मि आयाओ-मानुष्यत्वे आयात मा मनुष्य मा मावा वाजो-य २० धम्म सुच्चा सहे-धर्म श्रुत्वा श्रद्धत्ते धभर्नु श्रपीतमा Page #927 -------------------------------------------------------------------------- ________________ ७५० उत्तराभ्ययनको लम्मा सत्तः सारयुक्तः सन् आस्रवं निरु-पेत्यर्थः, रजःबद्ध वध्यमान च कर्मरूप रेणु, निर्धनोति-नितरा धुनोति-उपनयति, तदपनयनाच मोक्ष प्राप्नोतीत्यर्थ ॥११॥ ___मानुपत्वादेः पारनिफफलं कयितम् । इदानी मैहिकफ बोधयितुमाइधर्म का श्रवण कर उसमें श्रद्धा करता है-श्रद्वाशाली रोता है-वह (तवस्सी-तपस्वी) निदान आदि शल्य से रहित प्रशस्त तप का आरा. धक और (सवुडो-सवृतः) आस्रव का निरोध करने वाला जीव (वीरियं लद्ध) सयम मे वीर्योल्लास को धारण कर (रय निदणे-रजा निधुनोति) घद्ध अथवा वध्यमान कर्मरूप धूलिका अपनी आत्मासे विलकुल अलग कर देता है, अर्थात्-कर्मरजरहिन रोकर मुक्ति को प्राप्त कर लेता है। भावार्थ तपसे दो काम रोते है-१ सवर और २ निर्जरा। ये दो ही तत्व मुक्ति के कारण हैं। जो आत्मा मनुष्यदेह को पाकर धर्म में रुचिशाली रोता हे वह तपस्वी बनकर निदान आदि शल्यरहित तप से आस्रव का निरोध कर सयम मे वीर्याल्लास की अधिकता से पद अथवा वन्यमान कर्मों का नाश करने वाला हो जाता है ।। ११॥ मनुष्यत्व आदि का पारविक फल कह दिया है। इस समय ऐहिक फल बतलाने के लिये यह गाथा कही जाती है-'सोही' इत्यादि। श्रधा ४२ छ,-श्रध्धापान मन छ, ते तवस्सी-तपस्वी निदान आह शल्यथी २डित प्रशस्त तपन मारा५४ भने सखुडो-सवृत मापन नि५ ४२॥ पाणी व वीरिय लधु-वीर्य लवा सयभमा दीदवास पा२१ ४१ रय निधुणे-रज निधुनोति मई (मघायुसा) मा मध्यमान (नवा બ ધાતા) કર્મરૂપ ધૂળને પિતાના આત્માથી બિલકુલ અલગ કરી દે છે અથત કમજ રહિત થઈને મોક્ષને પ્રાપ્ત કરી લે છે ભાવાર્થ-તપથી બે કાર્ય થાય છે એક સ વર અને બીજુ નિ જરા એ બે તત્વ જ મોક્ષનું કારણ છે જે આત્મા મનુષ્યદેહને પામીને ધર્મમાં રૂચીવાળે બને છે, તે તપસ્વી બની નિદાન આદિ શત્યરહિત તપથી આસવ નિધિ કરી સયમમાં પ્રવૃત્ત બનતા બધ અથવા બધ્યમાન કર્મોના નાશ કરી શકે છે કે ૧૧ મનુષ્યત્વ આદિના પરલોક સ બધિ ફળ વિશે કહેવામા આવ્યું છે આ સમયે એહિક (આ લેકના) ફળ બતાવવા માટે આ ગાથા કહેવામાં આવે छ, सोही-त्यादि Page #928 -------------------------------------------------------------------------- ________________ ७९१ प्रियदर्शिनी टीका अ० १३ गा १२-३ चतुरङ्गीप्राप्तस्य मोक्षफल्म् ७९१ मूलम् -साही उज्जुंयभूयस्स, धम्मो सुद्धस्स चिहइ । निव्वाणं परम जाइ, घयंसित्तव पावए ॥ १२ ॥ छाया-शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य विष्ठति । निर्माण परम याति, घृतसिक्त इन पाकः ॥ १० ॥ टीका-सोही' इत्यादि। ऋजुभूतस्य सरलीभूतस्य मानुपत्यादिचतुरङ्गीप्राप्तस्य मोक्ष प्रति नरन्तर्येण प्रत्तात्मन इत्ययः शुद्धिर्भपति, कपायकालुप्यापगमादिति भावः। तदनन्तर शुद्धस्य-शुद्धि प्राप्तस्य धर्मः शान्त्यादिस्तिष्ठति=स्थिरो भवति विचलितो न भक्तीत्यर्थ । शुद्धिरहिवस्य तु कपायोदयशात् कदाचित् वर्मभ्रशसभादिति भावः। धर्मस्थैर्य प्राप्ते चासौधर्मात्मा, घृतसिक्तः धृतेन हुतः, पानका अग्निखि तपस्तेजसा दीप्यमानः, परमम् उत्कृष्ट, निर्माण याति-मुक्ति प्रामोति-केनली भवतीत्यर्थः।।१२।। __ अन्वयार्थ-(उज्जुयभूयस्स-ऋजुभूतस्य) सरलीभूत-मानुपत्व आदिचारों की प्राप्तिसे मोक्षके प्रति निरन्तर प्रवृत्तिशील आत्माकी (मोही-शुद्धिः) कपायजन्य कलुपता के नष्ट होने से शुद्धि होती है। तदनन्तर (सुद्धस्सशुद्धस्य) शुद्धि को प्राप्त हुए उस आत्मा के (धम्मो चिट्ठइ-धर्मः तिष्ठति) क्षान्ति आदिरूप धर्म स्थिर होता है। जो शुद्वि से विहीन आत्मा है वह कपायोदय के वश से कदाचित् धर्म से भ्रष्ट भी हो सकता है। जय आत्मा मे धर्म स्थिरता को पालेता है तब वह धर्मात्मा (घयसित्तव्य पावए-घृतसिक्त इव पावक ) धृत से सिक्त अग्नि की तरह तपके तेज से देदीप्यमान होतो हुआ (परम निवाण जाइ-परम निर्वाण याति) उत्कृष्ट-अपुनरावृत्तिरूप-मुक्ति को पालेता है ॥१२॥ ___अब शिष्य को उपदेश करते हुए कहते हैं-'विगिंच' इत्यादि। ___ मन्वयार्थ-उज्जुयभूयस्त्र-ऋजुभूतस्य मनुष्यत्व विगैरे या२ परतुनी प्राप्ति यतामाक्षनी २५ नि२२ प्रवृत्ति मामानी सोही-शुद्धिः उपायय ४९ पता नट याथी शुद्धि थाय हे सुद्धस्स-शुद्धस्य शुद्धिन पास या ५ ते मात्मामा धम्मो चिइ-धर्मस्तिष्ठति क्षमा विशे२ ३५ धर्म स्थि२ थाय छ જે શદ્ધિથી રહિત આત્મા છે તે વાયના ઉદયને વશ કરીને કદાચ ધર્મથી શ્રણ પણ થઈ જાય છે જ્યારે આત્મામા ધર્મ સ્થિર થઈ જાય છે ત્યારે તે धमात्मा घयसित्तव्य पावए-घृतसिक इव पावक धाबी सी यायेता मजिना भाइ तपन यी हिप्यमान 4/परम निव्वाण जाइ-परम निर्वाण याति એને ફરી જન્મ ન લેવું પડે એવા પરમ નિર્વાણ મેક્ષને પ્રાપ્ત કરે છે ૧૨ वे शिष्यने पहेश मापता उ8 2-'विगिंच' त्याल Page #929 -------------------------------------------------------------------------- ________________ ७९२ - - उत्तराभ्ययमसले अथ शिष्यमुपदिशन्नाहमूलम् विगिच कम्मुणो हे', जैस सचिणु खंतिएँ । सरीरं पाढव हिच्चा, उड्ढं पकैमई दिसं" ॥ १३ ॥ छाया-वेरिग्धि कर्मणः हेतु, यशः सचिनु क्षान्त्या। शरीरं पार्थि हित्वा, ऊर्धा प्रक्रामति दिशम् ॥ १३॥ टीका-'विगिंच' इत्यादि। हे शिष्य । कर्मणः-अत्र प्रक्रमात् मानुपत्वप्रतिवन्धकस्य कर्मणः हेतु कारण मिथ्यात्वापिरतिकपाययोगादिक, वेपिग्धि-पृथक कुरु, तथा यश यशस्कर सयम, विनय चेत्यर्थः क्षान्त्या उपलक्षण चैतन् तेन मार्दवादिभिरपि सचिनुवर्धय रक्षये स्पर्थः । तस्य मुख्य फलमाह- सरीरं' इत्यादि। य एक करोति, स पार्थिव अन्यदर्शनप्रसिद्वया पृथिवीविकार शरीर हित्या-त्यत्या ऊर्धा दिश-मोक्ष पति, प्रक्रामति-भकर्षण गच्छति ॥ १३॥ ___ अन्वयार्थ हे शिष्य ! (कम्मुणो-कर्मणः) मनुष्यभवके प्रतिबधक कर्म के (हेउ-हेतुम् ) कारण-मिथ्यात्व, अविरति, कपाय एव अशुभयोगादिकको (विगिंच-वेविग्धि) अपनी आत्मा से पृथक करो। तथा-(जम-यशः) यशस्कर सयम एव विनय को (खतिए-क्षान्त्या) क्षान्ति आदि के बारा (सचिणु-सचिनु) वढाओ-रक्षित करो। ऐसा जीव (पाढव सरीर हित्वा-पार्थिव शरीर हित्वा) पार्थिव-पौद्गलिक इस शरीर को छोड़कर (उडूढ दिस पक्कमई-उया दिश प्रकामति) उर्ध्व दिशा की ओर-मोक्ष सन्मुख-मोक्ष के प्रति प्रयाण करता है। भावार्थ-इस गाथा द्वारा सत्रकार यह प्रदर्शित कर रहे हैं कि जो ___म-क्याथ-3 शिष्य ! कम्मुणो-कर्मण मनुष्यसपना प्रतिम-रोनार माना हेउ-हेतुम् ४१२२ मिथ्यात्प, मपिरति, पाय भने अशुभयोगविरेने विर्गिचवेविग्धि साप पाताना मामाभायी हो। तथा जस-यश २०७२ सयम मन विनयर खतिए-क्षान्त्या शान्ति विगेरे २सचिणु-सचिनु पधारे।२क्षित ४२। मेव। 4 पाढव सरीर हित्वा-पार्थिव शरीर हित्वा पार्थिव-पृथ्वी S५२ पोति शरीरने छ। उन दिस पकमई-उर्ध्वा दिशम् प्रक्रामति ઉદિશા તરફ-મક્ષ સન્મુખ-મેક્ષના તરફ પ્રયાણ કરે છે ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકાર એવું પ્રદર્શિત કરે છે કે જે Page #930 -------------------------------------------------------------------------- ________________ ७९३ प्रियदर्शिनी टोका अ० ३ गा० १४-१५ पुण्यकर्मावशेपे देवत्वप्राप्ति एव तदरे मोक्षप्राप्तिरूप फलमुक्त्वा कर्मागेपे सति परभवे तत्फलमाहमूलम्-विसालिसेहि सीलेहि, जक्खा उत्तर-उत्तरा। महासुका व दिप्पता, मन्नतो अपुर्णचव ॥१४॥ छाया-विसदृशैः गीले., यक्षाः उत्तरोत्तरा। महाशुक्ला इव दीप्यमानाः मन्यमाना अपुन च्यवम् ॥१४॥ टीका-'विसालिसेहि ' इत्यादि । __मुनय विसटी: अनुपमैः, अत्युत्कृष्टैरित्य, शीलैः-चारिनिनयरूपैः, यक्षाः-देवाः भूत्वा उत्तरोनराम्ययोत्तरप्रधानाः, महाशुक्लाः अत्युज्वलतयाऽति शुक्लवर्णाश्चन्द्रसूर्यादयः इस दिप्यमानाः प्रकाशमानाः, अपुन च्यव स्वात्मनस्तदन्यभवे पुनाच्युति मन्यमानाः, 'उइढ कप्पे चिट्ठति ' ऊर्च कल्पेषु तिष्ठन्ति, इत्यग्रिमगाथया सम्बन्धः ।। १४ ॥ आत्मा मिथ्यात्व आदि को अपनी आत्मा से पृथक कर सयम आदि की सरक्षण करता रहता है वह आत्मा धर्म के द्वारा ही इस पौद्गलिक शरीर का परिहार कर के मोक्षसुख को पा लेता है ॥ १३ ॥ इस प्रकार उसी भव में मोक्षप्राप्तिरूप फल कह कर अव सूत्रकार "यदि उस आत्माका कर्म अवशिष्ट हो तो परभव मे उसको किस फल की प्राप्ति होनी है?" यह बतलाते हैं-'विसालिसेहिं' इत्यादि । __ अन्वयार्थ-मुनिजन (विसालिसेहिं-विसदृशै.) अनुपम (सीलेहि-शीले) चारित्रविनयरूप शीलों द्वारा (जक्खा-यक्षाः) देव होकर (उत्तर उत्तराउत्तरोत्तरा.) आगे २ के भवों मे (महासुका व दिप्पता-महामुल्ला इव આત્મા મિથ્યાત્વ વિગેરેને પિતાના આત્માથી દૂર કરી સયમ વિગેરેનું જતન કરતે રહે છે તે આત્મા ધર્મ દ્વારા જ આ પૌગલિક શરીરને ત્યાગ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે કે ૧૩ આ પ્રકારે એજ ભવમા મોક્ષ પ્રાપ્તિરૂપ ફળ કહીને હવે સૂવકાર “જે તે આત્માનું કર્મ બાકી હોય તે પરભવમાં તેને કેવા ફળની પ્રાપ્તિ થાય छे" से मताव छ विसाल्सेिहि-त्या मन्पयार्थ--भुलिकन विसालिसेहि-विसदृशै अनुपम सीलेहिं शीले यात्रिविनय ३५ शी ARI जक्खा-यक्षा देवय उत्तरा उत्तरा-उत्तरोत्तरा भाग ५२ थना। लवामा महासुका व दिप्पता-महासुक्ला इव दीप्यमाना मात Grqa qवशिष्ट उ १०० Page #931 -------------------------------------------------------------------------- ________________ ७२४ उत्तराध्ययनसूत्रे कीदृशास्ते यक्षा इत्याहमळम-अप्पिया देवकोमाण, कामरूंबविउव्विणो । उढ कप्पेसु चिट्ठति, पुवा वाससया बहू ॥१५॥ छाया-अर्पिता देवकामेभ्यः, नामरूपविकुर्वाणाः । उर्ध्वं कल्पेषु तिष्ठन्ति, पूर्वाणि शतानि वहूनि ॥ १५ ॥ टीका-'अप्पिया' इत्यादि । देवकामेभ्यः देवलोकमुखेभ्यः, अर्पिता:-अर्पिता इस पूर्वभवाऽऽचरित्रेतेरुपस्थापिताः, पूर्वसुकतानि साधून दिव्यमुखमनिपी नीत्वा दिव्यमुखेभ्यः समर्पय न्तीत्यर्थः । कामरूपरिर्वागा:-कामेन स्मेन्छया रूप पिकुर्वन्ति-विरचयन्तीत्येव शीलाः, अभिलपितरूपनिर्माणकारिण इत्यर्थः । ऊर्भम-उपरि-उपयुपरिंगतेषु कल्पेषु सोधर्मादिपु, अच्युतान्तेपु उपलक्षणत्याद् ग्रैवेयकानुत्तरेषु च पूर्वाणि-बहूनि दीप्यमानाः) अति उज्ज्वलवर्णविशिष्ट चद्र सूर्य की तरह प्रकाशमान होते हुए (अपुणच्चव-अपुनश्चवम् ) अन्य किसी दूसरे भवों में अपनी उत्पत्ति न हो इस तरह की (मन्नता-मन्यमानाः) अभिलाषा वाले होकर ऊपर २ के कल्पों में चिरकालतक निवास करते हैं। भावार्थ-उत्कृष्ट चारित्र विनयरूप शीलों को पालन करने वाले जीवों को जर तक मुक्ति की प्राप्ति मे बाधक कर्म अवशिष्ट रहता है तब तक वे उत्तमोत्तम देवादिक पर्यायो को धारण करते रहते हैं ।।१४॥ वे देव किस प्रकार के होते ह सो कहते हैं-'अप्पिया' इत्यादि। अन्वयार्थ-(देवकामाण-देवकामेभ्यः) देवभवसबधी सुखों के लिये ही मानो (अप्पिया-अर्पिताः) समर्पित किये हैं अर्थात्-पूर्वभवमें आचरित यद्र सूर्यनी भा५४ प्रशभान यधन अपुणच्चव-अपुनश्चवम् मीत लामा पातान सन्म नaa ५3 1 प्रारनी मन्नता-मन्यमाना मालसाषा सपता સેવતા ઉપર ઉપરના ઉચ્ચ કમા લાબા સમય સુધી નિવાસ કરે છે ભાવાર્થ-—ઉત્કૃષ્ટ ચારિત્ર વિનયરૂપ શીલનું પાલન કરવાવાળા જીવને ક્યા સુધી મોક્ષની પ્રાપ્તિમાં તેના વિશિષ્ટ કર્મો બાધક રહે છે ત્યા સુધી તે ઉત્તમોત્તમ દેવાદિક પર્યાને ધારણ કરતા રહે છે કે ૧૪ से हेवा वा ४२ना खाय छत सूत्रार मता-अप्पिया-त्यादि अन्वयार्थ-देवकामाण-देवकामेभ्य पलसमधाना सुभाने ये 10 अप्पिया-अर्पिता समर्पित ४ा छ मथात्-पूर्वसभा ४२वा १९ वा से Page #932 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ ३ गा० १६ स्वर्गाच्च्युतस्य दशानभोगयुक्तकुलेजन्म ७९५ पूर्वाणि चतुरशीतिलपर्पपरिमितमेक पूर्वाङ्गम् । चतुरशीविलक्षपूर्वाङ्गपरिमितमेक पूर्व भवति । तत्तु सप्ततिलक्षकोटिपपवाशत्सहस्रकोटिव-(७०५६००००००००००) परिमित भाति । एरममाणानि बहूनि पूर्वागीत्यर्थः, बहूनिअसख्यातानि वर्षशतानि यावर तिष्ठन्ति । असख्यातशतपूर्वणि यापद् देवम वानि भुञ्जते ।। १५ ।। मूलम्-तत्थे ठिच्चा जहाँठाण, जक्खा आउक्खये चुंया । उति माणुस जोणि, से" देसगेभिजायए ॥१६॥ छाया-तत्र स्थित्वा यथास्थान, यक्षा आयुःक्षये च्युताः। उपयान्ति मानुपी योनि, स दशाहोऽभिजायते ॥१६॥ पुण्यों के द्वारा ही मानो उस स्थान पर लाकर रख दिये हैं, इसीलिये वहा (कानस्वविउचिणो-कामरूपविकुर्वाणाः) अपनी इच्छानुसार रूप को बनाते हुए वे देव ( उडूढ कप्पेसु-अर्वकल्पेषु) ऊपर ऊपर के सौधर्म आदि कल्पों मे-सौधर्म से लेकर अच्युतफल्प तक तथा उपलक्षणसे अवेयकों में एव अनुत्तर विम नों मे (एन्वा रहू वाससयापूर्वाणि रहूनि वर्षशतानि ) कई पूर्वो तक-अर्थात्-चौरासी लाख वर्षों का एक पूर्वाग होता है। चौरासी ८४ लाख पूर्वागका एक पूर्व होता है, वह पूर्व सत्तरलाखकरोड छप्पनहजार करोड ७०५६०००००००००० सत्तर छप्पन और ऊपर दश शून्य, ऐसे चौदह अकवाले वर्षों का होता है, इस प्रकारके बहुतपूर्वोतक, तथा असख्यात सैकडो वो तक (चिट्ठति -तिष्ठति ) निवास करते हैं, अर्थात् वहा सुखो को भोगते हैं ॥ १५॥ 'तत्व' इत्यादि। स्थान प्राप्त ४२पामा मा०यु छ भेटवा माटे त्या कामख्वविउविणो-कामरूपवि कुर्वाणा. पातानी ७२छ। मनुसार ३५ने मनावीन. १ उर्ल्ड कप्पेसु-उकल्पेप ઉપર ઉપરના સૌધર્મ આદિ કલ્પોમાં – સૌધર્મથી લઈ અચુતકલ૫ સુધી तथा S५८क्षथी अवेयी मने मनुत्तर विमानामा पुव्या बहू वाससया-पूर्वाणि वहनि वर्षशतानि माय पूरी सुधी अर्थात यौरासीमा वर्षानु मे४ पूर्वा થાય છે, એવા ચૌર્યાશી લાખ પૂર્વી ગનુ એક પૂર્વ થાય છે તે પૂર્વ ૭૦૫:૦૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે ચાદ આકવાળા વનું થાય છેઆવા પ્રકારના ઘણે પૂર્વે સુધી તથા અસ ખ્યાત સેકડો વર્ષો સુધી નિવાસ કરે છે એટલે કે ત્યા સુખને ભોગવે છે કે ૧૫ 'तत्थ'-त्यादि Page #933 -------------------------------------------------------------------------- ________________ ७२४ उत्तराभ्ययन कीदृशास्ते यक्षा इत्याहमलम-अप्पिया देवकामाण, कामरूंवविउव्विणो । __उढ कप्पेसु चिट्ठति, पुव्वा वाससया चहू ॥१५॥ छाया-अर्पिता देवकामेभ्यः, नामरूपपिकुर्याणाः । उर्ध्व कल्पेषु तिष्ठन्ति, पूर्वाणि पशतानि वहूनि ॥ १५ ॥ टीका-'अप्पिया' इत्यादि । देवकामेभ्यः देवलोकमुखेभ्यः, अर्पिता:-अर्पिता इव पूर्वभवाऽऽचरित्रतेरुपस्थापिताः, पूर्वमुकतानि साधून दिव्यमुखमनिधी नीत्वा दिव्यमुखेभ्यः समर्पय न्तीत्यर्थः । कामरूपरिकुर्वाणा:-कामेन स्वेच्छया रूप विकुन्ति-विरचयन्तीत्येवशीलाः, अभिलपितरूपनिर्माणकारिण इत्यर्थः । ऊर्थम-उपरि उपयुपरिंगतेषु कल्पेषु सौधर्मादिपु, अच्युतान्तेषु उपलक्षणत्वाद् ग्रेयकानुत्तरेषु च पूर्वाणि-बहूनि दीप्यमानाः) अति उज्ज्वलवर्णविशिष्ट चद्र सूर्य की तरह प्रकाशमान होते हुए (अपुणच्चव-अपुनश्चवम् ) अन्य किसी दूसरे भवों में अपनी उत्पत्ति न हो इस तरह की (मन्नता-मन्यमानाः) अभिलाषा वाले होकर ऊपर २ के कल्पों में चिरकालतक निवास करते हैं। भावार्थ-उस्कृष्ट चारित्र विनयरूप शीलों को पालन करने वाले जीवों को जर तक मुक्ति की प्राप्ति मे बाधक कर्म अवशिष्ट रहता है तब तक वे उत्तमोत्तम देवादिक पर्यायों को धारण करते रहते हैं ॥१४॥ वे देव किस प्रकार के होते है सो कहते है-'अप्पिया' इत्यादि। अन्वयार्थ-(देवकामाण-देवकामेभ्यः) देवभवसबधी सुखो के लिये ही मानो (अप्पिया-अर्पिताः) समर्पित किये हैं अर्थात्-पूर्वभवमें आचरित यद्र सूर्यनी भा५४ प्रशभान थन अपणच्चव-अपुनश्चवम् मी लवामा पातान सन्म न ५ मा प्रारनी मन्नता-मन्यमाना मालसा सवता સેવતા ઉપર ઉપરના ઉચ્ચ કમા લાબા સમય સુધી નિવાસ કરે છે ભાવાર્થઉત્કૃષ્ટ ચારિત્ર વિનયરૂપ શીલન પાલન કરવાવાળા જીવને જ્યાં સુધી મેક્ષની પ્રાપ્તિમાં તેના વિશિષ્ટ કમેં બાધક રહે છે ત્યા સુધી તે ઉત્તમત્તમ દેવાદિક પર્યાને ધારણ કરતા રહે છે કે ૧૪ से देवो । प्रारना डाय छे ते सूत्रहार सतावे -अप्पिया-त्याहि भ-क्यार्थ-देवकामाण-देवकामेभ्य ससमधाना सुभाने 42 rnd अप्पिया-अर्पिता समर्पित या छ अथात्-५ममा ४२वा पूय द्वारा से Page #934 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टोका अ० ३ गा० १७ दशानप्रदर्शनम् | c২৩ टीका-'खित्त' इत्यादि। क्षेत्र ग्रामोद्यानादि, नास्तु-खातोट्रित-तदुभयरूप, तर खात-भूमिगृहादि, उच्छूित-प्रासादादि, तदुभय भूमिगृहोपरिस्थः प्रासाद., हिरण्य-सुवर्णम् उपलक्षणमेतद् रूप्यादीनामपि, पशा गोमहिपीगजतुरद्मादयः। दासपौरुषेय-दासाचेटकाश्चैटयथ, पौरुषेया-पुरुपा. पदातयश्च, एपा समाहार दासपौरुषेयम् । एते चत्वारः चतु सख्यकाः, अन क्षेत्र वास्तु चेत्येक , हिरण्यमिति द्वितीयः, पराव इति तृतीयः, दासपौरुषेयमिति चतुर्थः, कामस्कन्धा.-कामाः-काम्यन्ते. अभिलष्यन्ते इति कामा कामभोगहेतमः, त एव स्कन्धा तत्तत्पुद्गल्समूहाः यत्र भान्ति, तर-तेपु कुलेपु, स उपपद्यते-उत्पद्यते । जनेन एकमगमुक्तम् । 'कामखधाणि' इति प्राकृतत्वानपुसफनिर्देश. ॥ १७॥ अवावशेषाणि नवागानि गोधयितुमाहवहा उसको दस १० प्रकार की भोगोपभोग की सामग्री प्राप्त होती है। उस को कोई न्यूनता नहीं रहती ॥ १६ ॥ . उसी १० प्रकार की सामग्री को सूत्रकार इस गाथाद्वारा कहते हैं 'खित्त' इत्यादि। ___ अन्वयार्थ-(खित्त क्षेत्रम् ) ग्राम, उद्यान आदि क्षेत्र (वत्यु-वास्तु) वास्तु भूमिगृह आदि, उच्छूित-प्रासाद आदि, उभय-भूमिगृह और उसके उपर बना हुआ प्रासाद (हिरण्ण-हिरण्यम् ) सुवर्ण-उपलक्षण से रूप्यादिक (पसवो-पशव.) गाय भैस, हाथी घोडा आदि (दास पौरुस-दासपौरपेयम् ) चेटक चेटी, आदि दास, पदाति आदि पौरुषेय ये (चत्तारि चत्वारः) चार-१ क्षेत्रवास्तु, २ हिरण्य, ३ पशु, ४ दास-पौरुषेय, तथा -(कामखवाणि-कामस्कन्धाः) कामभोगके हेतुरूप स्कध-पुद्गलसमूहजहा होते हैं ऐसे कुलो में वह जीव (उववज्जइ-उपपयते) उत्पन्न होता થઈ ત્યા અવશિષ્ટ બચેલા પુણ્યના દશ પ્રકારના ભોગઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે, અને કઈ પ્રકારની ખાટ ન્યૂનતા રહેતી નથી કે ૧૬ से शारनी सामयीन सू३४२ मा आय दारा विछे-खित्त-त्याही सन्वयार्थ:-खित्त-क्षेत्रम् ग्राम Gधान विगेरे क्षेत्र वत्थु बास्तु भूमि मा (१) छित (GRI) प्रासाई (41) (२) उलय भूमित्र भने तेना ५२ मत प्रामाह-मालय (3) हिरण्ण-हिरण्यम् सुवर्ण क्षयी प्याxि पसवो-पशव गाय, लेस, थी, घो। माहि दास पौरुस-दासपौरुपेयम् 2८४ 2ी-माहास पहाति माहि पी३५य से चत्तारि-चत्वार यार क्षेत्र परतु, २९य, पशु हास-पी३य-तथा कामसवाणि-कामस्कन्धा दाम नागना हेतु ३५ ४५-पुल समूह क्या डाय छे सवा मा त उववज्जइ-उपपद्यते Page #935 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययनसूत्रे टीका- ' तत्थ ' इत्यादि । तत्र = देवलोकेषु यथास्थान स्थित्वा =म्प - स्वयोग्यतानुसारेण स्थिति प्राप्य, यक्षाः = देवाः, आयुः क्षये= सति देवभनात् च्युताः मानुषी योनिं जातिम् उपयान्ति= माप्नुवन्ति । तत्र च स सारशेपपुण्यकर्मा प्रत्येकजीवः, दशाङ्गः दश अङ्गानि यस्य स तथा दशसख्यकभोगोपकरणनान्, अभिजायते भवति ॥ १६॥ अथ कानि तानि दशाङ्गानि ? इति जिज्ञासायामाह - मूलम् - खित्त वेत्थु हिरणं च, पसंवो दास पोरुस । चत्तारि कार्मखंधाणि, तंत्थ से" उववेज्जइ ॥१७॥ छाया - क्षेत्र वस्तु हिरण्य च पशवो दासपौरुषेय । चत्वारः कामस्कन्धाः, तत्र स उपपद्यते ॥ १७ ॥ ७९६ अन्वयार्थ - (तत्थ ठिच्चा-तत्र स्थित्वा ) उन देवलोकोंमें यथास्थान स्थित होकर अपनी २ योग्यता के अनुसार स्थिति को प्राप्तकर ( जक्खायक्षाः ) वे देव ( आउक्खये चुया - आयुःक्षये च्युताः ) वहा की आयु जब समाप्त हो जाती है तब वहांसे व्यवकर ( माणुस जोणि उर्वेतिमानुषी योनिं उपयान्ति ) मनुष्य भवसवधी योनि में आ कर जन्म लेते हैं । वहा पर (से- सः ) यह प्रत्येक जीव अपने पुण्यकर्मके अवशेष रह जाने से ( दसगे भिजायए - दशाङ्गोऽभिजायते ) दश प्रकार के भोगोप भोगो की सामग्रीवाला होता है। भावार्थ - उत्कृष्ट चारित्र की आराधना का फल स्वर्गादिकों में भोग चुकने के बाद जीव वहा की स्थिति समाप्त करते ही मनुष्य में उत्पन्न होकर यहा अवशिष्ट बचे हुए पुण्य के उदय को भोगता है । भ्यन्वयार्थ-तत्थ ठिच्चा-तत्र स्थिरत्रा मे देव बेउमा यथास्थान स्थित थाने चौत पोतानी योग्यता अनुसार स्थितिने प्राप्त डरी जक्खा -यक्षा ते देव आउकख ये जुर्याा - आयु क्षये च्युता त्यातु आयुष्य न्यारे पूर्ण यह भय छे त्यारे त्याथी स्वीने माणुस जोणि उवेति मानुषी योनिउपयाति भनुष्य लवभा भनुष्यચેનીમા આવીને જન્મ લે છે અને ત્યા સૈTM તે પ્રત્યેક જીવ પાતે घोताना पुष्यर्भनु अवशेष रही भवाथी दसगे भिजायए - दशाङ्गोऽभिजायते દશ પ્રકારના ભાગ ઉપસેાગેના સાધન સ પન્નવાળા ખને છે ભાવા—ઉત્કૃષ્ટ (ઉચ્ચતર) ચારિત્રની આરાધનાના મૂળ સ્વર્ગાદિકામા તૈણવી ચક્રયા પછી જાવ ત્યાની સ્થિતિ પણ થશે મનષ્ય ચાનીમા ઉત્પન્ન Page #936 -------------------------------------------------------------------------- ________________ प्रियदर्शिनी टीका भ० ३ गा० १९-२० भुक्तपुण्यकर्मण सिद्धत्वम् ७९९ मूलम् भुच्चो माणुस्स भएँ, अप्पंडिरूवे अहांउयम् । पुर्व विध्वसध्धम्मै, केवल वोहि वुझियां ॥ १९ ॥ छाया -- भुक्तया मानुष्यकान् भोगान्, अमतिरूपः यथायुकम् । पूर्व विशुद्धसद्धर्म केवला नीधि बुद्ध्या ॥ १९ ॥ 1 टीका- 'भुच्चा' इत्यादि । स अमतिरूपः द्वितीय सदृशरहितः सन् यथायुः, आयुपोऽनतिक्रमेण मानु व्यकान् = मनुष्यसम्वन्धिनः, भोगान् = अनुकूलशब्दादिविषयान् भुक्त्या, पूर्व-पूर्वजन्मनि, विशुद्धसद्धर्म. - निशुद्रः = निदानरहित, सदर्भ = शोभनधर्मो, यस्य स तथा, केवला = निर्मला बोधि-सम्यता उद्यामाप्य, अस्याग्रिमगायायां सम्बन्धः || १९|| मूलम् - रंग दुल्लेह नच्चा, सर्जमं पडिवज्जिया । तसा धुयैकम्मसे, सिद्धे हेंवइ ससिएत्ति' वेमि ॥२०॥ (युग्म) छाया - चतुरही दुर्लभा झाला, सयमं प्रतिपद्य । १२ तपसा धुतकर्माशः सिद्धो भवति शाश्वत ॥ इति ब्रवीमि ॥२०॥ 'भुच्चा ' इत्यादि । अन्वयार्थ - वह जीव (अप्पडिये - अप्रतिरूपः) निरुपम - उपमारहित वह ( अहाज्य - यथायुष्कम् ) जितनी आयुका वध इस पर्यायका उसको हुआ है उतनी ही पूरी आयु तक ( माणुस्सर भो०- मानुष्यकान् भोगान् ) मनुष्य भवसवधी भोगों को (भुच्चा-भुक्त्वा ) भोगकर ( पुच्व विसुद्धसम्मे- पूर्व विशुद्धसद्धर्मः ) पूर्व जन्म में निदान आदि से रहित होने के कारण सद्धर्मशाली होता हुआ (केवल - केवलाम्) केबल - निर्मल (यो हि - बोधिम् ) सम्ययको (बुझिया - बुद्ध्वा ) पाकर - ' चउरग' इत्यादि । अन्वयार्थ - (दुल्लह चउरग नच्चा- - दुर्लभा चतुरङ्गी ज्ञात्वा ) दुर्लभ इस चतुरगी को मनुष्यत्व, श्रुति, श्रद्वा और सयम में वीर्योल्लासको प्राप्तकर भुच्चार्धत्याहि अन्वयार्थी-ते व अप्पडिरूवे - अप्रतिरूप नियम - उपभा रहित अहालय-ચાયુમ તે જેટલા આયુષ્યના બધ તેને આ પર્યાયના (મનુષ્ય ભવના) થાય છે भेटला पूर्ण आयुष्य सुधी माणुस्सर भोए - मानुष्यकान् भोगान् मनुष्यलव समधी लोगोने मुच्चा - मुक्त्वा लोगवीने पुत्र्व विसुद्वसद्धमे - पूर्व विशुध्धधर्म પૂર્વ જન્મમા નિદાન આદિથી રહિત હાવાના કારણે સધમશાળી બનીને વજ - केवलाम् ठेवण निर्माण बोहि बोधिम् सभ्यत्व प्राप्त उरीने चाउरग त्यादि अन्वयार्थ- दुल्लद्द चउरग नच्चा- दुलभाचतुरगी ज्ञात्वा या हुसन यतुर गीने भनुष्यत्व, श्रुति, श्रध्धा भने सयभभा प्रवृत्त मनी तथा सजम परिवज्जिया - संयम Page #937 -------------------------------------------------------------------------- ________________ ७८ उत्तराभ्ययनले मूलम्-मित्तव नाइव होई, उच्चागोए ये वण्णंव। अपायके महीपपणे अभिजाए जसो बैले ॥१८॥ छाया-मित्रवान् शातिमान् , भवति, उन्चैर्गोत्रय वर्णवान् । अल्पातङ्कः महाप्रज्ञः अभिजातः यशस्वी वली ॥१८॥ टीका-'मित्तव' इत्यादि। स मिनवान् भातीत्यन्वयः १, तथा-नातिमान् भाति २ । एवम्-उच्चैत्रिः उच्च =उत्कृष्ट, गोर-कुल यस्य स तया ३। तया-वर्णरान्-शरीरे सद्वर्णयुक्तः रूपलावण्यवानित्यर्य ४तया-अल्पातआतङ्करहितः, अल्पशन्दोऽभावार्थकः। नेरुज्यवानित्यर्थ:५। तथा-महामना-महती प्रज्ञा यस्य स तया, पण्डित इत्यर्थः । तथा-अभिजातापिनीतः ७ जत एप यशस्नी-ख्यातिमान् ८। तथा-बली-कार्यकरण प्रति सामर्थ्यवान ९ । 'जसो' 'चले' इत्युभयत्र सौत्रत्वान्मत्वर्थीयप्रत्ययस्य लोपः॥१८॥ है। यह प्रथम अग है १ इस गाथामे प्रथम अग कहा गया है ।। १७॥ अवशिष्ट नी अग इस गाथा द्वारा स्पष्ट करते हैं-'मित्तव' इत्यादि। अन्वयार्थ-वह जीव (मित्तव-मित्रवान् ) सन्मित्रोसे युक्त होता है । (नाइव-ज्ञातिमान् ) प्रशस्त जाति से सपन्न होता है । (उच्चागोए य-उच्च: गोत्रश्च) उत्कृष्ट कुल वाला होता है४(वण्णव-वर्णवान्) शरीर म अच्छे वर्णवाला होता है-रूप्पलावण्य आदिसे सपन्न होता है ५। (अप्पा यके-अल्पातक) रोगोदिरहित होता है ।(महापण्णा-महाप्रज्ञ') विशिष्ट धुद्धिशाली होता है । (अभिजाए-अभिजातः) विनीत होता है ? (जसो-यशस्वी) ख्याति से युक्त होता है ९। (बले-बली) प्रत्येक कार्य को करने की शक्ति से सपन्न होता है १०। इस गाथा मे अवशिष्ट ना अगो को समझाया है॥१८॥ ઉત્પન્ન થાય છે, આ પ્રથમ અગ છે ૧ આ ગાથામાં પ્રથમ અગ કહેલ છે તે ૧૭ सवशिष्ट नव समा गाथा वा २५ट ४२पामा मात्र छ मित्तव-त्या अन्वयार्थ- मित्तव मित्रवान् सन्मित्राथा (सा। भित्र)थी युत मन छ२ नाइव-ज्ञातिमान् प्रशस्त गति से पत्र डायछ3 उच्चागोए य-उच्च!नश्च 6 या सुजाणे खाय छ४ वण्णव-वर्णवान ३ शरीरवाणा डाय छ,-३५सापएयथा सरपूरलाय छे ५ अप्पायक-अल्पातक रोगवगेश्थी भुताय छे ६, महापण्णामहाप्रज्ञ विशिष्ट अधिश डाय७, अभिजाए-अभिजात विनीत डाय छ ८ जसो-यशस्वी यशस्वी हाय छे बले-बली प्रत्ये। डाय ४२वानी शdिaiसाय છે. આ ગાથામાં અવશિષ્ટ નવઅ ગે સમજાવેલ છે કે ૧૮ છે Page #938 -------------------------------------------------------------------------- ________________ દાતાઓની નામાવલી . શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈન શારયોદ્ધાર સમિતિ ગરેડીઆ કુવાડ-ગ્રીન લેજ પાસે, રાજકોટ શરૂઆત તા. ૧૮-૧૦-૪૪ થી તા. ૧૦-૧૨-૫૮ સુધીમાં દાખલ થયેલ મેમ્બરેના મુબારક નામો ગામવાર કક્કાવારી લિસ્ટ * (૩ ૨૫૦ થી ઓછી રકમ ભરનારનું નામ આ યાદીમાં સામેલ કરેલ નથી ) Page #939 -------------------------------------------------------------------------- ________________ ८०० उत्तराम्पमसूत्र ___टीका-'चउरग ' इत्यादि । दुर्लभा चतुरङ्गी-मानुपत्य, श्रुति , अद्धा, सयमे वीर्य चेति चतुष्टय ज्ञात्वामाप्य, सयम मतिपद्य-अङ्गीकत्य, तपसा युतकर्माश अपनीतकारशेपः शाश्वतः सिद्धो भवति । सुधर्मा स्वामी जम्बूस्वामिन प्रति तृतीयाध्ययनार्थमुवाऽन्ते पाह-हे जम्बूः ! इति =इद भगवता यदुक्त नदिद योमि, न तु स युद्धया कल्पित किंचित् कथयामि।।२०॥ इति श्रीविश्वविख्यात-जगहल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशमापाकलितललितकलापालापक-प्रविशुद्धगधपद्यनेकग्रन्थनिर्मायकपादिमानमर्द-श्रीशाहछत्रपति- कोल्हापुरराजमदत्त"जैनशास्त्राचार्य "-पदभूपित-कोल्हापुरराजगुरुवालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्रीघासीलालप्रतिविरचिताया श्रीमदुत्तराध्ययनसूनस्य प्रियदर्शिन्यारयाया व्यारयायां चतुरङ्गीयनामक तृतीयमध्ययन ___सम्पूर्णम् ॥ ३ ॥ के तथा (सजम पडिवज्जिया-सयम प्रतिपद्य) सयम को अगीकार करके (नवसाधुयकम्मसे-तपसा धृतकर्माशः) एव तप से अवशिष्ट कमोश को नष्ट करके (सासए सिद्धे हवइ-शाश्वतः सिद्धो भवति) शाश्वत सिद्ध हो जाता है। सुधर्मास्वामी जबूस्वामी के प्रति इस तृतीय अध्ययन के अर्थ को कह कर अन्त में उनसे कह रहे हैं कि-(त्तिवेमि-इति ब्रवीमि) हे जम्बू। जो यह मैने कहा है सो भगवान के द्वारा कहा गया ही कहा है स्वबुद्धि से कल्पित कर नहीं कहा है ॥ २० ॥ ॥ इस प्रकार उत्तरा-ययन सूत्रकी प्रियदर्शिनी टीका में यह चतुरगीय नामक तृतीय अध्ययन का हिन्दी भाषानुवाद सपूर्ण हुआ ॥३॥ प्रतिपद्य सयभने पनिार श तवसा धुयकम्मसे-तपसा धूतकर्माश मन तपथी अपशिष्ट में मशन नष्ट शने सासए सिध्धे हवइ-शाश्वत सिद्धो भवति શાશ્વત સિધ્ધ થઈ જાય છે સુધર્માસ્વામી જખ્ખસ્વામીન આ ત્રીજો અધ્યયનનો અર્થ કહીને અતમાં તેને छ, तिबेमि-इतिब्रवीमि भ्यू । मारे मे ४यु छेतलगवान ५२भा०५ છે તે જ મે કહ્યું છે, મારી પિતાની બુદ્ધિથી કલ્પિત એવું કાઈ કહ્યું નથી લાગે આ પ્રકારે ઉત્તરાધ્યયનની પ્રિયદર્શની ટીકામાં આ ચતુરગીય નામના ત્રીજા અધ્યયનને ગુજરાતી અનુવાદ સપૂર્ણ થયો છે ૩ Page #940 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શાહ હરીલાલ અને પચંદભાઈ ખ ભાત ૧૦૦૧ ૨૦ કઠારી છબીલદાસ હરખચંદભાઈ મુબઈ -૧૦૦૦ ૨૧ કોઠારી ગીલદાસ હરખચંદભાઈ શિહેર ૧૦૦૦ સહાયક મેબર-૪૯ (ઓછામાં ઓછી રૂ ૫૦૦ ની રકમ આપનાર) ૧ શાહ ૨ગજીભાઈ મોહનલાલ અમદાવાદ ૭૫૧ ૨ મેરી કેશવલાલ હરીચદભાઈ સાબરમતી ૭૫૦ ૩ શ્રી રવાનકવાસી જૈનસ ઘ હા શેઠ ઝુંઝાભાઈ વેલસીભાઈ વઢવાણ શહેર ૭૫૦ ૪ શેઠ નરોત્તમદાસ ઓઘડભાઈ શીવ ૭૦૦ ૫ શેઠ રતનશી હરજીભાઈ હા ગોરધનદાસભાઈ જામજોધપુર ૫૫૫ ૬ બાટવીયા ગીરધરલાલ પરમાણદ હા અમીચંદભાઈ ખાખીજાળીઆ પ૨૭ ૭ મેરબીવાળા સ ઘવી દેવચ દ નેણશીભાઈ તથા તેમના ધર્મપત્ની આ સૌ. મણીબાઈ તરફથી હ મુલચદ દેવચંદ (કરાચીવાલા) મલાડ પ૧૧ ૮ વેરા મણીલાલ પોપટલાલ અમદાવાદ ૫૦૨ ૯ ગોસલીયા હરીલાલ લાલચદ તથા આ સૌ. ચ પાબેન ગોસલીયા અમદાવાદ ૫૦૨ ૧૦ શાહ પ્રેમચંદ માણેકચદ તથા અ સૌ સમરતબેન (રાજસીતાપુર) અમદાવાદ ૧૦૨ ૧૧ શેઠ ઈશ્વરલાલ પુરુષોત્તમદાસ અમદાવાદ ૫૦૧ ૧૨ શેઠ ચ દુલાલ છગનલાલ અમદાવાદ ૫૦૧ ૧૩ શાહ શાનતીલાલ માણેકલાલ અમદાવાદ ૫૦૧ ૧૪ શેઠ શીવલાલ ડમરભાઈ (કરાચીવાલા) લીમડી ૫૦૧ ૧૫ કામદાર તારાચ દ પિપટલાલ ધેરાજીવાળા રાજકોટ ૫૦૧ ૧૬ મહેતા મેહનલાલ કપુરચદ રાજકોટ ૫૦૧ ૧૭ શેઠ નેવી દઇ પોપટભાઈ રાજકેટ ૫૦૦ શેઠ રામજી શામજી વીરાણી રાજકેટ ૫૦૧ ૧૯ સ્વ પિતાશ્રી નદાજીના સ્મરણાર્થે હે વેચ દ શાન્તીલાલ (ઝાબુઆવળ) મેઘનગર ૫૦૧ ૨૦ શ્રી સ્થાનકવાસી જૈનસ ઘ હ શેઠ ઠાકરશી કરસનજી થાનગઢ ૫૦૦ ૨૧ શેઠ તારાચદજી પુખરાજજી ઔર ગાબાદ ૫૦૦ ૨૨ શ્રી સ્થાનકવાસી જૈનસ ઘ ઔરંગાબાદ પ૦૦ ૧૫. શેઠ શેષમલજી જીવરાજજી ૧૨૫ શેઠ અનરાજજી લાલચ દજી Page #941 -------------------------------------------------------------------------- ________________ ટ | આધકારીશ્રીઓ-૫ (ઓછામાં ઓછી રૂ ૫૦૦૦ની રકમ આપનાર) ન બર નામ ગામ રૂપિયા ૧ શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ જાણીતા મીલમાલીક અમદાવાદ ૧૦૦૦૦ ૨ શેઠ હરખચંદ કાલીદાસભાઈ વારીયા હા શેઠ લાલચ દભાઈ જેચંદભાઈ, નગીનભાઈ, વૃજલાલભાઈ તથા વલ્લભદાસભાઈ ભાણવડ ૬૦૦૦ ૩ કેપઠારી જેચ દભાઈ અજરામર હા હરગોવીદભાઈ જેચંદભાઇ રાજકોટ પ૨૫૧ ૪ શેઠ ધારશીભાઈ જીવનભાઈ સેલાપુર ૫૦૦૧ ૫ સ્વ પિતાશ્રી છગનલાલ શામળદાસના સ્મરણાર્થે હ ભેગીલાલ છગનલાલ ભાવસાર અમદાવાદ ૫૨૧૧ સુરીશ્રીએ-૨૧ (ઓછામાં ઓછી રૂા ૧૦૦૦ ની રકમ આપનાર) ૧ વકીલ જીવરાજભાઈ વર્ધમાન કેકારી હ કહાનદાસભાઈ તથા વેણીલાલભાઈ જેતપુર ૩૬૦૫ ૨ દેશી પ્રભુદાસ મૂળજીભાઈ રાજકેટ ૩૬૦૪ ૩ મહેતા ગુલાબચંદ પાનાચંદ રાજકેટ ૩૨૮હાની' ૪ મહેતા માણેકલાલ અમુલખરાય ઘાટકોપર ૩૨૫૦, ૫ સઘવી પીતામ્બરદાસ ગુલાબચદ જામનગર ૩૧૧ ૬ શેઠ શામજીભાઈ વેલજીભાઈ વીરાણું રાજકોટ ૨૫૦૦ ૭ નામદાર ઠાકોર સાહેબ લખધીરસિ હજી બહાદુર મોરબી ૨૦૦૦ ૬ ૮ શેઠ હેરચદ કુવરજી હા શેઠ ન્યાલચંદ લહેરચદ સિદ્ધપુર ૨૦૦૦ ૯ શાહ છગનલાલ હેમચઇ વસા હા મેહનલાલભાઈ તથા મેતીલાલભાઈ મુંબઈ ૧૦ શ્રી સ્થાનકવાસી જૈનસ ઘ મોરબી ૧૯૬૩ ૧૧ મહેતા સમચદ તુલસીદાસ તથા તેમના ધર્મપત્ની અ સૌ મણીગૌરી મગનલાલ રતલામ ૧૫૦૦ ૧૨ મહેતા પોપટલાલ માવજીભાઈ જામજોધપુર ૧૩૦૧ ૧૩ દેશી કપુરચદ અમરશી હા દલપતરામભાઈ જામજોધપુર ૧૦૦૨ ૧૪. બગડીઆ જગજીવનદાસ રતનશી દામનગર ૧૦૦૨ ૧૫ શેઠ આત્મારામ માણેકલાલ અમદાવાદ ૧૦૦૧ ; ૧૬ શેઠ માણેકલાલ ભાણજીભાઈ પિરબ દર ૧૦૦૧ ૧૭ શ્રીમાન ચદ્રસિહ મહેતા (રવે મેનેજર સાહેબ) કલકત્તા ૧૦૦૧ ૧૮ મહેતા સેમચદ નેણસીભાઈ (કરાચીવાલા) મોરબી ૧૦૦૧ ૨૦૦૦ Page #942 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શેઠ ગુડમલજી રોષમલજી જાખર પીપળગામ રાજા (ખરાર) ૨૦૧ ૪૧૮ મેમ્બરાનુ ગામવાર લિસ્ટ અમદાવાદ તથા પરાઓ શેઠ ગીરધરલાલ કરમચંદ ૨શેઠ છેટાલાલ વખતચઃ હા કીરચ દભાઇ ૩ શાહે કાન્તીલાલ ત્રીનેાવનદાસ ૪ શાહ પાચાલાલ પીતામ્બરદાસ ૫ શાાહ પે।પટલાલ માહનલાલ ૬.શેઠ પ્રેમચદ સાકરચ દ ७ શાહ રતીલાલ વાડીલાલ ૮ શેઠ લાલભાઈ મગળદાસ ૯ સ્વ અમૃતલાલ વમાનના સ્મરણાર્થે હા કાનજીભાઈ અમૃતલાલ ભાવસાર ભાગીલાલ જમનાદામ (પાટણવાળા) ૧૦ ૧૧ શાહે નટવરલાલ ચદુલાલ ૧૨ ૧૩ શાહ નરસિંહદાસ ત્રીસેાવનદાસ શ્રી શાહપુર દરીયાપુરી આઠકારી સ્થા. જૈન ઉપાશ્રય હા વહીવટ કર્તા શેઠ ઈશ્વરલાલ પુરુષોત્તમદાસ ૨૫૧ ૧૪ શ્રી છીપાપેાળ દરીયાપુરી આટકાટીસ્થા જૈનસ ઘહા ચદુલાલ અચરતલાલ૨૫૧ શાહુ ચીનુભાઈ ખાલાભાઈ C/o ખાલાભાઇ મહાસુખરામભાઈ શાહે ભાઈલાલ ઉજમશીભાઈ ૧૫ ૧૩ શેઠ હા । કુ સરસ્વતીખહેન શેઠ ૧૭ શ્રી સુખલાલ ડી ૧૮ શ્રી સૌરાષ્ટ્ર સ્થા જૈનસ ઘ હા શાહ કાન્તીલાલ જીવણલાલ ૧૯ માદી નાથાલાલ મહાદેવદાસ ૨૪ શાહ નવનીનલાલ અમુલખરાય ૨૫ શાહ મણીલાલ આશારામ ' ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૦ શાહ માહનલાલ ત્રીકમદાસ ૨૫૧ ૨૧ શ્રી કાઢી સ્થા જૈનસ ઘ હા પાચાલાલ પીતામ્બરદાસ ૨૫૧ ૨૨ શેઠ પોપટલાલ હંસરાજના સ્મરણાર્થે હા શેઠ બાજીલાલ પટલાલ ૨૫૧ દેશાઈ અમૃતલાલ વર્ધમાન બાપેાદરાવાળાના સ્મરણાથે હા ભાઈલાલ અમૃતલાલ દેશાઈ ૨૩ ૨ શાહુ ચીનુભાઈ સાકરચંદ શાહે વરજીવનદાસ ઉમેદચંદ ૨૭ ૨૮ ૨૯ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૦ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ શાહ રજનીકાન્ત કસ્તુરચ ૪ સ ઘવી જીવણુલાલ છગનલાલ (સ્થા જૈન) ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #943 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૨૪જી રૂપદજી ૧૦૦ દગડુમલજી ચાક્રમલજી ૫૦૦ ૨૩ મ્હેતા મૂળચ ક રાઘવજી હા મગનલાલભાઈ તથા દુર્લભજીભાઈ ધ્રાફા ૭૫૦ ૨૪ શેઠ હરખચદ પુરુષાત્તમ હા ઇન્દુકુમાર ચારવાડ ૫૦૦ ૨૫ શેઠ કેસરીમલજી વસતીમલજી ગુગલીયા રાણાવાસ ૨૬ સ્થા જૈનસ ઘ હા ખાટવીઆ અમીચઇ ગીરધરભાઈ ખાખીજાળી ૨૭ શેઠ ખીમજીભાઈ બાવાભાઈ ઢા ફુલચ દભાઈ, નાગરદાસભાઈ તથા જમનાદાસભાઈ મુંબઈ ૨૦૧ ૨૯ ૨૮ શેઠ મણીલાલ મેાહનલાલ ડગલી હા, મુળજીભાઇ મણીલાલ સુખઈ ૫૦૧ સ્વ કાતીલાલભાઈના સ્મરણાર્થે હા શેઠ ખાલચદ સાકરચ≠ સુખઈ ૫૦૧ ૩૦ કામદાર રતીલાલ દુર્લભજી (જેતપુરવાળા) મુંબઈ ૨૦૧ શીવ ૨૦૧ શીવ ૫૦૧ ૩૧ શાહ જયતીલાલ અમૃતલાલ ' ૩ર વારા મણીલાલ લક્ષ્મીચ દ ૩૩ શેઠ ગુલાખચદ ભુદરભાઈ ૩૪ મહાન્ ત્યાગી બેન ધીરજકુવર ચુનીલાલ મ્હેતા ૩૫ શ્રી સ્થાનકવાસી જૈનસ ઘ ૪૩ ૧૦૧ ૫૦૧ ૩૬ શ્રી મગનલાલ છગનલાલ શેઠ ધ્રાફા ૫૦૧ રાજકોટ ૫૦૧ ૫૦૩ ૫૦૧ ૩૭ શેઠ ચતુરદાસ ઠાકરશી તથા આ સૌ, ન હકુ વરએન તરફથી જામનગર ૩૮ શેઠ દેવચ દ અમરશી (બેન ધીરજકુ વરની દિક્ષા પ્રસ ગે ભેટ) ભાણુવર્ડ ૩૯ શ્રીસ્થાનકવાસી જૈનસ ઘ(બેન ધીરજકુ વરનીદિક્ષાપ્રસ ગેલેટ)ભાગ્રુવડ ૫૦૧ વકીલ વાડીલાલ તેમચંદ શાહ ૪૦ વીરમગામ ૫૦૧ અમદાવાદ ૫૫ ૪૨ ૪૧ મ્હેતા શાતીલાલ મણીલાલ હા કમળાબેન મ્હેતા સ્વ શેઠ ઉકાભાઈ ત્રીભેાવનદાસ વીસલપુરવાળાના સ્મરણાર્થે તેમના ધર્મ પત્ની લક્ષ્મીબાઈ ગીરધર તરફથી હું મરઘાબેન તથા મનુબેન પારેખ જયતીલાલ મનસુખલાલ હા વીનુભાઈ, રાજકોટવાળા ૪૪ શેઠ લાલચદ મીશ્રીલાલ ૪૫ શ્રીચુત લાલચદજી તથા અસૌ ઘીસીએન ૪૬ શેઠ મેહનલાલજી મુકુનચ દજી ખાત્યા ૪૭ શ્રી વાકાનેર સ્થા.જૈનસઘ ૪૮ શ્રી ખેાટાદ સ્થા જૈસ ધ ખારોડ ૫૧ મારા ૫૦૧ અમદાવાદ ૫૦૧ અમદાવાદ ૨૦૧ અમદાવાદ ૫૦૧ અમદાવાદ ૫૦૧ અમદાવાદ મ વાકાનેર ૫૦૧ મેઢાદ પન Page #944 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સૌ સુના એન રમણલાલ ભેાગીલાલના ધર્મપત્ની) ૫૬ શેઠ હીરાજી રૂગનાથજીના સ્મરણાર્થે હા વાગમલજી રૂગનાથજી ૫૭. શેઠ મણીલાલ મેઘાભાઈ ૫૨ પઢવા સુમેરમલજી અનેાપચ ઇજી જોધપુરવાળા ૫૯ સ્વ. માણેકલાલ વનમાળીદાસ શાહના સ્મરણાર્થે હા રમણલાલ માણેકલાલ શ્રી સારગપુર ≠ આ કે સ્થા જૈનસઘ હું શાહે રમબુલાલ ભગુભાઇ ૧ 9 અમદાવાદ સ્વદેશી હરજીવનદ્દાસ જીવરાજ તથા સ્વ લક્ષ્મીમાઈ લહેરચ દના સ્મરણાર્થે હા દેરી મનહરલાલ કરશનદાસ (મૂળીવાળા) દર શાહ પુનમચંદ ફતેચ દ અમદાવાદ ૨૫૧ ៩ અમદાવાદ ૨૫૧ ૬૩ શ્રીયુત ચતુરદાસ ન દલાલ અમદાવાદ ૨૫૧ ૬૪ શ્રીયુત અમૃતલાલ ઇશ્વરલાલ અમદાવાદ ૨૫૬ ૬૫ શાહ જાદવજી મેાહનલાલ તથા શાહુ ચીમનલાલ અમુલખ અમદાવાદ ૨૫૧ ર અ સૌ લાભુબેન મગનલાલ હા શાહે અમૃતલાલ ધનજીભાઇ વઢવાણ શહેરવાળા ૬૭ સૌ કાન્તાબેન ગેરધનદાસ ૬૮ દેશી ફુલચંદ સુખલાલ આટાદવાળાના સ્મરણાર્થે હા દેાશી છબીલદાસ કુલચદભાઈ લાલાજી રામકુમારજી જૈત ૬૯ ૭૦ શેઠ ઈંટાલાલ ગુમાનચ૪ પાલનપુરવાળા ૭૧ શાહે ધીરજલાલ મેાતીલાલ છરસ ઘી સૂર્યકાત ચુનીલાલના સ્મરણાર્થે હસ ઘવી જીવણુલાલ ચુનીલાલ પર ભાવસાર માહનલાલ અમુલખરાય ૭૪ શ્વેતા મૂળચંદ મગનલાલ ૧૫ ७६ ७७ સ્વ શા ધનરાજજી ખેમરાજજીના સ્મરણાર્થે હા શા કનૈયાલાલ ધનરાજજી ૨૫૧ ૩૦૧ ૫૫૧ ૩૦૧ ૨૫૧ ૨૫૧ અમદાવાદ ૩૨૧ અમદાવાદ ૨૫૧ અમદાવાદ અમદાવાદ ૨૫૧ અમદાવાદ ૨૫૧ અમદાવાદ ૨૫૧ અમદાવાદ ૨૫૧ અમદાવાદ ૨૫૧ અમદાવાદ ૨૫૧ અમદાવાદ ૨૫૧ કુ પુષ્પાર્મેન હીરાલાલ હા હીરાલાલ ગેાકળદાસ પટેલ ચાદમુનિ મહારાજના ઉપદેશથી અ સૌ કમળાબહેન મણીલાલ હા શાહ મણીલાલ ઠાકરસીભાઈ (લખતરવાળા)ચાદમુનિ મહારાજના ઉપદેશથી અમદાવાદ ૨૫૧ ૭૮ શ્રીમાન્ મિશ્રીલાલજી જવાહરલાલજી ખરડીયા અમદાવાદ ૨૫૧ ૨૦૧ અમદાવાદ ૫૧ Page #945 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાહ શાતિલાલ મોહનલાલ પ્રાગધાવાળા ૩૧ અ સૌ બેન રતનબાઈ નાંદેચા હા ધુલાજી ચપાલાલ ૨૫૬ ૩૨ શાહ હરિલાલ જેઠાલાલ ભાડલાવાલા (સાબરમતી) ૨૫૧ ૩૩ શ્રી સરસપુર દરીયાપુરી આઠકેટી થા જેન ઉપાશ્રય હ ભાવસાર ભેગીલાલ છગનલાલ ૨૫૧ ૩૪ શેઠ પુખરાજજી સમનીરામજી સાદડીવાળા ૨૫૧ ૩૫ સ્વ પિતાશ્રી જવાહરલાલજી તથા પૂજ્ય ચાચાજી હજારમલજી બરડીયાના સ્મરણાર્થે હા મૂળચદ જવાહરલાલ ૨૫૧ ૩૬ સ્વ ભાવસાર બબાભાઈ (મગળદાસ) પાનાચ દના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની પુરીબેન ૩૭ સ્વ પિતાશ્રી રવજીભાઈ તથા સવ માતુશ્રી મૂળીબાઈના મરણાર્થે હા કઠલભાઈ કોઠારી ૩૦૧ ૩૮૦ ભાવસાર કેશવલાલ મગનલાલ ૨૫૧ ૩૯ શાહ કેશવલાલ નાનચંદ જાખડાવાળા હા પાર્વતીબેન ૨૫૧ ૪૦- શાહજીતેન્દ્રકુમાર વાડીલાલ માણેકચ દરાજસીતાપુરવાળા(સાબરમતી) ૨૫૧ ૪૧ શ્રી સ્થા જન સ ઘ (સાબરમતી) ૨૫૦ કર બીપીનચદ્ર તથા ઉમાકાત પાણી (રાણપુરવાળા) ૩૦૧ ૪૩ ભાવસાર છોટાલાલ છગનલાલ ૨૫૧ ૪ ભાવસાર શકરાભાઈ છગનલાલ ૨૫૧ ૪૫ અ સૌ જીવીબેન રતીલાલ હ. ભાવસાર હરગોવનદાસ રતીલાલ ૨૫૧ ૪૬ સઘવી બાલુભાઈ કમળશી તથા તેમના ધર્મપત્નીઓ આ સૌ ચ પાબેન તથા વસતબેન તરફથી ૨૫૧ ૪૭ અ સૌ વિદ્યાબેન વનેચંદ દેસાઈ હા ભુપેન્દ્રકુમાર વનેચદ દેશાઈ ૨૫૧ ૪૮ સ્વ પારેખ નાનચદ ગેવિદજી મોરબીવાળાના સ્મરણાર્થે હા રતીલાલ નાનચદ પારેખ ૩૦૧ ૪૯ શાહ નટવરલાલ ગોકળદાસ ૨૫૧ ૫૦ શાહ શામળભાઈ અમરશી ૫૧ શાહ ત્રીભોવનદાસ મગનલાલના સ્મરણાર્થે કે હા તેમના ધર્મપત્ની શીવકુવરબેન તરફથી હા રતીલાલ ત્રીભોવનદાસ ૪૦૨ પર અ સૌ કકુબેન (ભાવસાર ભોગીલાલ છગનલાલના ધર્મપત્ની) ૨૫૧ ૫૩ અ સો સવિતાબેન જયતિલાલ ભોગીલાલના ધર્મપત્ની) ૨૫૧ ૨૫૧ ૫૪ અ સૌ શાતાબેન (દીનુભાઈ ભોગીલાલના ધર્મપત્ની), ૨૫૧ Page #946 -------------------------------------------------------------------------- ________________ ઉપલેટા ૧ શેઠ જેઠાલાલ ગોરધનદાસ R સ્વ. મેન સાકબેન કચરા હા એતમચદભાઈ, કેટાલાલભાઈ તથા અમૃતલાલભાઈ વાલજી (કલ્યાણુવાળા ) ૩ શ્રેષ્ઠ ખુશાલચ ૪ કાનજીભાઈ હા શેઠ પ્રતાપરાયભાઇ ४ ૫ સ ધાણી મૂળશ કર હરજીવનભાઈના સ્મરણાર્થે હા તેમના પુત્ર જયંતિલાલભાઈ તથા રમણીકલાલભાઈ દેાશી વિઠ્ઠલજી હરખચંદ (આગળના રૂા ૧૫૧ મળીને ) એડનકેમ્પ ૧ શાહુ શૈકળદાસ શામજી ઉદાણી ર શાહુ જગમેાહનદાસ પુરુષાત્તમદાસ એડનકેમ્પ લકત્તા ૧ શ્રી કલકત્તા જૈન વેરું સ્થા॰ (ગુજરાતી) સ ધ હા શાહ જયસુખલા૧ પ્રભુલાલ 3 ૪ ૫ હા ઘેલાભાઇ તથા આત્મારામભાઈ પે૧ કલાલ ૧ શેઠ મેહનલાલ જેઠાભાઈના સ્મરણાર્થે હા શેઠ આત્મારામ મેહનલાલ ૨૫૧ ડા માયાચદ મગનલાલ શેઠ હાડા રતનચ ઃ માયાચ દ २ ૬. શેઠ નાગરદાસ કેશવલાલ ७ શ્રી સ્થા. જૈનસ ઘ હા શેઠ આત્મારામ માહનલાલ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ સ્વ નાથાલાલ ઊમેદચ૬ના સ્મરણાર્થે હા શાહ રતીલાલ નાથાલાલ ૨૫૧ શાહ મણીલાલ તલકચ દના સ્મરણાર્થે હા મારફતીયા ચદુલાલ મણીલાલ ૨૫૧ સ્વર્ગીસ્થ શ્રીયુત વાડીલાલ પરસેાત્તમાસના સ્મરણાર્થે 1 કાનપુર ૧ શાહ રમણીકલાલ પ્રેમચંદ (આગળના રૂા ૧૫૦ મળીને) २ શાહુ હરકીશનદાસ કુલચ દ ૐ ઘણી –(આટકાટ) ૧ દેશી રતીલાલ ટોકરશી પૂ॰ હીરામાઈ મે ના ઉપદેશથી કોલકી - ૧ પટેલ ગેરવી દલાલ ભગવાનજી ૨૫૧ ૨૫૧ ૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ડી ૧ શ્રી સ્થા દરીયાપુરી જૈનમ ધ હા ભાવમાર દામેઇરદાસ ઇશ્વરભાઈ ૨૫૧ ૩૦૦ ૨૫૧ ૨૫૧ પા Page #947 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨૫૧ ૭૯ શેઠ કુલચંદભાઈ મૂલચ ઇભાઈ હા હસમુખભાઈ કુલચદભાઈ અમદાવાદ ૨૫૧ ૮૦ શા લલુભાઈ મગનલાલ ચુડાવાળા અમદાવાદ ૩૧ ૮૧ વૈદ્ય નરસિંહદાસ રાકરચંદભાઈનાં ધર્મપત્ની રેવાબાઈના સ્મરણાર્થે હા હરિલાલ નરસિંહદાસભાઈ વૈદ્ય અમરેલી ૧ માસ્તર હકમીચદ દીપચંદ શેઠ અમરેલી ૨૫૧ અમલનેર ૧ શાહ નાગરદાસ વાઘજીભાઈ ૨૫૧ ૨ શ્રી સ્થા જૈનસ ઘ હા શાહ ગાંડાલાલ ભીખાલાલ ૨૫૧ આણુ દ. ૧ શેઠ રમણીકલાલ એ કપાસી હા મનસુખલાલ ૨૫૧ - આસનસેલ * ૧ બાવીસી મણીલાલ ચત્રભૂજના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની મણીબાઈ તરફથી હે રસીકલાલ, અનીલકાત, વિનોદરાય આટકોટ ૧ શાહ ચુનીલાલ નારણજીભાઈ હ છોટાલાલભાઈ ઉદેપુર ૧ શેઠ મોતીલાલજી રણજીતલાલજી હી ગડ ૨ શેઠ મગનલાલજી બાગચા ૩ અ. સૌ બહેન ચદ્રાવતી તે શ્રીમાન બહેતલાલજી નાહરના ધર્મપત્ની હા શેઠ રણુછતલાલજી હી ગડ ૪ સ્વ શેઠ કાબુલાલજી લોઢાના સ્મરણાર્થે હા શેઠ દેલતસિંહજી લોઢા ૨૫૧ ૫ સ્વ શેઠ પ્રતાપમલજી સાખલાના સ્મરણાર્થે હા પ્રાણલાલ હીરાલાલ સાખલા રયા ૬ પૂજ્ય પિતાશ્રી મોતીલાલજી મહેતાના સ્મરણાર્થે હા રણજીતવાલજી મેતીલાલજી મહેતા ૨૫૧ ૨૫૧ ૭ શેઠ છગનલાલજી બાગચા ૨૫૧ ૮. શેઠ ભીમરાજજી થાવરચંદજી બાફણા ૩૦૧ ૯ શ્રીયુત સાહેબ લાલજી મહેતા-ઉદેપુર , ઉમરગાવરોડ ૨યા ૧ શાહ મોહનલાલ પિપટલાલ પાનેલીવાળા ૩૦૧ ૨૨૧ ૨૫૬ ૨૫૧ Page #948 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઉપલેટા ૧ શેઠ જેઠાલાલ ગોરધનદાસ ૨૫૧ ૨ સ્વ બેન સંતકબેન કચરા હા ઓતમચદભાઈ ટાલાલભાઈ તથા અમૃતલાલભાઈ વાલજી (કલ્યાણવાળા) ૩ ૨૫૧ ૩ શેઠ ખુશાલચ દ કાનજીભાઈ હા શેઠ પ્રતાપરાયભાઈ ૨૫૧ ૪ સ ઘાણી મૂળશંકર હરજીવનભાઈના સ્મરણાર્થે હા તેમના પુત્ર જયતિલાલભાઈ તથા રમણીકલાલભાઈ ૫ દેશી વિઠ્ઠલજી હરખચદ (આગળના રૂા ૧૫૧ મળીને) ૨૫ એડન કેમ્પ ૧ શાહ ગોકળદાસ શામજી ઉદા! ૨૫૧ ૨ શાહ જગમોહનદાસ પુરુત્તમદાસ એડન કેમ્પ ૨૫૧ કલકત્તા ૧ શ્રી કલકત્તા જેન વેત્ર સ્થા(ગુજરાતી) સ ઘ હા શાહ જયસુખલાલ પ્રભુલાલ ફ્લોલ ૧ શેઠ મોહનલાલ જેઠાભાઈના સ્મરણાર્થે હા શેઠ આત્મારામ મેહનલાલ ૨૨૧ ૨ ડે માયાચદ મગનલાલ શેઠ હા ડે રતનચદ માયાચદ ૨૫૧ ૩ સ્વ નાથાલાલ ઊમેદચદના સ્મરણાર્થે હા શાહ રતીલાલ નાથાલાલ ૨૫૧ ૪ શાહમણીલાલ તલકચંદના સમરણાર્થે હા મારફતીયા ચદુલાલ મણીલાલ રપ૧ ૫ સ્વર્ગસ્થ શ્રીયુત વાડીલાલ પરસેત્તમદાસના સ્મરણાર્થે હા ઘેલાભાઈ તથા આત્મારામભાઈ ૨૫૧ ૬ શેઠ નાગરદાસ કેશવલાલ ૭ શ્રી સ્થા જૈનસ ઘ હા શેઠ આત્મારામ મોહનલાલ ૨૫૧ ૨૫૧ ૩૦૦ ૧ શ્રી સ્થા દરીયાપુરી જેમ ઘ હા ભાવમાર દામોદરદાસ ઈશ્વરભાઈ ૨૫૧ કાનપુર ૧ શાહ રમણીકલાલ પ્રેમચંદ (આગળને રૂા ૧૫૦ મળીને) ૨ શાહ હરકીશનદાસ કુલચદ ૨૫૧ કુદણ –(આટકેટ) ૧ દેશી રતીલાલ ટોકરશી પૂ૦ હીરાબાઈ મ. ના ઉપદેશથી ૨૫૧ કલકી ૧ પટેલ નેવી દલાલ ભગવાનજી ૨૫૧ Page #949 -------------------------------------------------------------------------- ________________ ઉપર ૨ પટેલ ખીમજી જેઠાભાઈ વાઘાણી (તેમના રાવ સુપુત્ર રામજીભાઈના મરણ) ૩૦૧ ખાખીજાળીયા ૧ બાટવીયા ગુલાબચદ લીલાધર (આગળના રૂ ૧૫૧ મળીને) ૨૫૧ ખીચન L૧ શેઠ કીશનલાલજી પૃથ્વીરાજજી ખ ભાત ૧ શેઠ માણેકલાલ ભગવાનદાસ ૨૫ ૨ શ્રી સ્થા જેનસ ઘ હ પટેલ કાન્તીલાલ અંબાલાલ ૨૫૧ ૩ શાહ સાકરચદ મેહનલાલ ૨૫૧ ૪ ચદુલાલ હરીલાલ ૨૫૧ ૫ શાહ શકરાભાઈ દેવચંદભાઈ (આગળના રૂ ૧૫૧ મળીને). ૨૫૧ ૬ શેઠ ત્રીભોવનદાસ મગળદાસ (આગળના રૂ ૧૭૬ મળીને). ૨૫૧ ગુદા ૧ સ્વ મહેતા પુનમચદ ભવાનભાઈને મરણાર્થે 1 હા તેમના ધર્મપત્ની દીવાળીબેન લીલાધર ગોડલ ૧ સ્વ બાખડા વચ્છરાજ તુલસીદાસના ધર્મપત્ની કમળાબાઈ તરફથી હા માણેકચ દભાઈ તથા કપુરચદભાઈ ૨૫૧ ૨ પીપળીઆ લીલાધર દામોદરદાસ તરફથી તેમના ધર્મપત્ની આ સૌ લીલાવતી સાકરચદ કેકારીના બીજા વરસીતપની ખુશાલીમાં ૩૦૧ ૩ કામદાર જુઠાલાલ કેશવજીના સમરણાર્થે હા હરીલાલ જુઠાભાઈ ૩૦૧ સ્વ કોઠારી કૃપાશકર માણેકચ દના સ્મરણાર્થે હા તેમના ધર્મપત્ની પ્રભાકુવરબેન ગોધરા ૧ શાહ ત્રીભવનદાસ છગનલાલ ઘટકણ ૧ શાહ ચલાલ કેશવલાલ ઘોલવાડ (જી. થાણા) ૧ મહેતા ગુલાબચદજી ગરિમલજી ૨૫૧ ૨૫૧ ૩૦૧ ૨૫૧ ૩૦૦ Page #950 -------------------------------------------------------------------------- ________________ ચુડા (ઝાલાવાડ) ૧ શ્રી સ્થા જેનસ ઘ હા રતીલાલ ગાધી પ્રમુખ ૨૫૧ જલેસર ૧ સઘવી નાનચદ પિપટભાઈ વાનગઢવાળા ૨૫૧ જાવરા ૧ સ્વ ભંડારી સ્વરૂપચંદજી શાહના ધર્મપત્ની મેતીબેનના સ્મરVાથે હા શ્રીયુત શેઠ લાલચદજી રાજમલજી કીશનગઢ તાળા ૨૫૧ જામજોધપુર ૧ શ્રી સ્વ જૈનસ ઘ ૩૮૭ ૨ શાહ ત્રીભોવનદાસ ભગવાનજી પાનેલીવાળા ૨૫૧ ૩ દોશી માણેકચંદ ભવાનભાઈ (આગળના રૂા ૧૫૧ મળીને) ૨૫૧ ૪ પટેલ લાલજી જુડાભાઈ (આગળના રૂ ૧૫૧ મળીને) ૨૫૧ ૫ શેઠ બાવનજી જેઠાભાઈ (આગળના રૂ ૧૫૧ મળીને) ૨૫૧ જામનગર ૧ શેઠ ઇટાલાલ કેશવજી ૨૫૧ ૨ વેરા ચીમનલાલ દેવજીભાઈ ૩ ડે સાહેબ પી પી શેઠ ૨૫૦. જામખ ભાળીઆ ૧ શેઠ વસનજીભાઈ નારણજીભાઈ ૨ શ્રી સ્થા જેનસ ઘ હા હેતા રણછોડદાસ પરમાન દ ૩ સઘવી પ્રાણલાલ લવજીભાઈ ૨૫૧ - જુનાગઢ ૧ શાહ મલાલ મીઠાભાઈ હા હરીલાલભાઈ (હાટીના માળીઓવાળા) ૨૫૧ જનારદેવ (મધ્ય પ્રાત) ૧ શેઠ ત્રીકમજી લાધાભાઈ ઘેલાણી ૨૫૧ જેતપુર ૧ શેઠ અમૃતલાલ હીરજીભાઈ હા નરભેરામભાઈ (જસાપુરવાળા) ૨૫૧ ૨ દેશી છોટાલાલ વનેચ દ ૨૫૧ ૩ કેપ્યારી ડેલરકુમાર લાલભાઈ ૨૫૧ ૪ આ સૌ બેન સુરજકુવર પેણલાલ કોઠારી ૨૫૧ - જેતલસર ૧ શાહ લફમચદ કપુરચદભાઈ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #951 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ ૨૫ 0 ૨ કામદાર લીલાધર ઇમરાજના સમરણાર્થે તેમના ધર્મપત્ની જનકબેન O તરફથી હા શાન્તીલાલભાઈ ગોડલવાળા ૨૫૧ જોધપુર ૧ શાહ હસ્તીમલજી મનરૂપમલજી સામસુખા (મહામંદીર) ૨૫૧ - જોરાવરનગર ૧ શ્રી હવે રથા જૈનસઘ હ શેઠ ચંપકલાલ ધનજીભાઈ ૨૫૧ ડભાસા ૧ સ્વા તુરખીઆ લહેરચદ માણેકચંદના સમરણાર્થે તેમના ધર્મપત્ની જીવતીબાઈ તરફથી હા જયતીભાઈ ડેડાઈચા ૧ શ્રી સ્થા જૈનસંઘ હા, શેઠ ચપાલાલજી માર ૨૫૦. - હસા ૧ શ્રી ઢસાગામ સ્થા જેનસ ઘ હા એક સદુગ્રહસ્થ તરફથી ૨૫૧ - થાનગઢ. ૧ શાહ ઠાકરશીભાઈ કરશનજી ૨ શેઠ જેઠાલાલ ત્રીભવનદાસ ૩ શાહ ધારશી પાશવીરભાઈ હા સુખલાલભાઈ દહાણુ રોડ (થાણા) ૧ શાહ હરજીવનદાસ ઓઘડભાઈ ખ ધાર (કરાચીવાળા) દિહી ૧ લાલા પૂર્ણચદજી જૈન (સેન્ટ્રલ બેકવાળા) ૨ શ્રીયુત મહેતાબચ દ જૈન ૨૫૧ ૨૫૧ ૩ અ સી સજજનબેન ઈદરમવજી પારેખ ૩૦૧ ૪ લાલાજી ગુલશનરાયજી જૈન એન્ડ સન્સ " લાલાજી મીઠુંનલાલજી ; જ ધાર (મધ્યપ્રાત) ૧ શેઠ સાગરમલજી પનાલાલજી ધ્રાગધ્રા ૨૫૧ ૧ શ્રી સ્થા જૈન મોટા સ ધ હ શેઠ મગળજીભાઈ જીવરાજ ૩૦૧ ૨ સ ઘવી નરસીદાસ વખતચદ ૨૫ ૩ ઠક્કર નારણદાસ હરગાવી દદાસ - ૨૫૧ .૪ કેકારી કપૂરચદ મગળજી ૨૫ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૩૫૧ ૩૦૧ ૨૫૧ Page #952 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૫. ધોરાજી ૧ મહેતા પ્રભુદાસ મૂળજીભાઇ ૩૫૧ ૨ સ્વ. પિતાશ્રી ભગવાનજી કચરાભાઈના સ્મરણાર્થે હે પટેલ દલીચદ ભગવાનજી ૨૫૧ ૩ આ સૌ બચીબેન બાબુભાઈ ૨૫૧ ૩ ધી નવસૌરાષ્ટ્ર ઓઈલ મીલ મા લીમીટેડ ૨૫૧ ૫ સ્વ રાયચદ પાનાચંદ શાહના સ્મરણા” હા ચીમનલાલ રાયચ દ ૩૦૧ ૬ ગાધી પિોપટલાલ જેચદભાઈ ૨૫૦ ૭ દેશાઈ છગનલાલ ડાહ્યાભાઈ લાઠવાળાના ધર્મપત્ની દિવાળીબેન તરફથી હા કુમારી હસુમતી બહેન ધ ધુકા ૧ ભાવસાર ખોડીદાસ ગણેશભાઈ ૨૫૧ ૨ શેઠ પોપટલાલ ધારશીભાઈ ૨૫૧ ૩ સ્વ ગુલાબચદભાઈને સ્મરણાર્થે હા વેરા પિપટલાલ નાનચદ ૨૫૧ ૪ વસાણી ચત્રભુજ વાઘજીભાઈ ૨૫૧ ન દરબાર ૧ શ્રી સ્થાનકવાસી જૈનસ ઘ હા શેઠ પ્રેમચદ ભગવાનલાલ ૨૫૦ પાસણું ૧ શ્રી સ્થાનકવાસી જૈન ઘી ૨૫૧ પાલણપુર ૧ લક્ષ્મીબેન હા હેતા હરીલાલ પીતામ્બરદાસ ૨૫૧ ૨ શ્રી લોકાગચ્છ સ્થાનકવાસી જૈન પુસ્તકાલય ૩ મહેતા મણીલાલ ભાઈચંદભાઈ ૨૫૧ ૪ મહેતા સૂરજમલ ભાઈચંદભાઈ પાલેજ ૧ સ્વ મનસુખલાલ મોહનલાલ સ ઘવીના સ્મરણાર્થે હે ભાઈ ધીરજલાલ મનસુખલાલ ૩૦૧ પ્રાતીજ ૧ શ્રી પ્રાતીજ સ્થા જૈનસંઘ હા અબાલાલ મહાસુખરામ ૨૫૦ પુના ૧ શેઠ ઉત્તમચ દજી કેવલચદજી ધાક ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #953 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨૫૨ બરવાળા વિલાશા) ૧ સ્વ મેહનલાલ નરસીદારના સ્મરણાર્થે છે તેમના ધર્મપત્ની સુરજબેન મોરારજી ૨૫૧ - બગસરા (ભાયાણી) ૧ શેઠ પોપટલાલ રાઘવજી રાયડીવાળા હા શેઠ માનસગ પ્રેમચંદ ર૫૧ બેરાજા (કચ્છ) ૧ શેઠ નાગજીભાઈ કેશવજી (જ્ઞાનભંડાર માટે) બે ગેલેરી ૧ બાટવીયા વનેચદ અમીચ મહાવીર ટેક્ષટાઈલ સ્ટોર તરફથી ભાઈ ચકકાતના લગ્નની ખુશાલીમાં બોટાદ ૧ વ વસાણી હરગોવી દદાસ છગનલાલના મરણાર્થે હા તેમના ધર્મપત્ની છબલબેન ૨૫૧ બોડેલી ૧ શાહ પ્રવીણચદ્ર નરસીદાસ (સાણંદવાળા) ૨૫૧ ૨ શાહ ગીરધરલાલ સાકરચંદ ૨૫૧ ભાણવડ ૧ શેઠ જેચંદભાઈ માણેકચર ૩૫૨ ૨ સ ઘવી માણેકચંદ માધવજી ૩ શેઠ લાલજીભાઈ માણેકચદ (લાલપુરવાળા) ૪ શેઠ રામજી જીણભાઈ ૨૫૧ ૫ શેઠ પદમશી ભીમજીભાઈ ફોફરીઆ ૬ ફેફરીઆ ગાડાલાલ કાનજીભાઈ હા આ સૌ. શાતાબેન વસનજી ૭ વકીલ મણીલાલ ગારભાઈ પુનાતર ૨૫૫ ભાવનગર ૧ સ્વ કુવરજી બાવાબાઈના સ્મરણાર્થે હા શાહ લહેરચદ કુવરજી ભીલવાડા ૨૫૧ ૧ શ્રી શાહી જૈન પુસ્તકાલય હા ચાદમલજી મામલજી સ ઘવી ૨ શેઠ ભીમરાજજી મીશ્રીલાલજી જાય (કચ્છ) ૧ જ્ઞાનમદિરના સેક્રેટરી શાહ કુવરજી જીવરાજ મદ્રાસ ૧ શેઠ મેઘરાજજી દેવીચ દજી ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #954 -------------------------------------------------------------------------- ________________ ૧૫, છે મનેર (જી. થાણા) ૧ શાહ શેરમલજી દેવીચદજી જસવંતગઢવાળા હા, પૂનમચંદજી શેરમલજી બોલ્યા ૨૫૧ માનકુવા (કચ્છ) ૧ સ્વ૦ મહેતા કુવરજી નાવાલાલના સ્મરણાર્થે હા તે મના ધર્મપત્ની કુવરબાઈ હરખચ દ (માનકુવા સ્થાનકવાસી જૈનસ ઘ માટે) ૨૫૧ માંડવા તળાજકશન). ૧ શ્રી સ્થા જૈનસ ઘ અ સૌ કચનગૌરી રતીલાલ ગોસલીયા ગઢડાવાળા ૨૫૧ મુબઈ તથા પરાઓ ૧ શેઠ છગનલાલ નાનજીભાઈ ૨૫ ૨ શાહ હરજીવન કેશવજી ૨૫૧ ૩ ઘેલાણી પ્રભુલાલ ત્રિીકમજી (બોરીવલી) ૨૫૨ ૪ શેઠ છેટુલાલભાઈ હરગોવિંદદાસ કટારીવાલા ૨૫૧ ૫ શ્રી વર્ધમાન સ્થા. જૈનસ ઘ હા શેઠ કેશરીમલજી અનેપચ દછ ગુગળીયા ( મલાડ) ૨૫૧ ૬ શેઠ ડુંગરશી હસરાજ વીસરીયા ૨૫૧ ૭ શાહ રમણીકલાલ કાળીદાસ તથા અ. સૌ કાન્તાબેન રમણીકલાલ ૨૫૧ ૮ શાહ હિંમતલાલ હરજીવનદાસ ૨૫૧ ૯ શાહ રતનશી મોણશીની કપની ૧૦ શાહ શીવજીભાઈ માણેકચદ (કરછ બેરાજવાળા) ૨૫૧ ૧૧ વેરા પાનાચદ સઘજીભાઈના સ્મરણાર્થે હા ત્રબકલાલ પાનાચંદ એન્ડ બ્રધર્સ ૨૫૧ સ્વ પૂ. પિતાશ્રી વિરચદ જેસીગભાઈ લખતરવાળાના સ્મરણાર્થે હા કેશવલાલ વીરચંદ શેઠ ૧૩ શા કુવરજી હસરાજ ૨૫૧ ૧૪ સ્વ માતુશ્રી માણેકબેનના સમરણાર્થે હા શેઠ વલભદાસ નાનજીભાઈ પરબ દરવાળા) ૩૦૧ ૧૫ એક સદ્દગૃહસ્થ હા શેઠ સુદરલાલ માણેકચદ ૨૫૧ ૧૬ અ સૌ. પાનબાઈલ શેઠ પદમશી નરસિંહભાઈ (મલાડ) ૨૫૧ ૧૭ શ્રી અમૃતલાલ વર્ધમાનભાઈ બાપોદરાવાળા હા દલીચંદભાઈ અમૃતલાલ ૨૫૧ ૨૧૧ ૨૫૧ Page #955 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉના ૨૫૧ ૨૫૧ ૩૦૧ ૬૪ શાહ કરશીભાઈ હીરજીભાઈ ૬૫ પિતાશ્રી મુદનમલજી મોતીલાલજીના મરવા હ મોતીલાલજી જુબારમલજી (અહમદનગરવાળા) ૬૬ શ્રી વર્ધમાન વેતામ્બર સ્થા જેના ઘર હા શેઠ રૂપચંદ શીવલાલ કામદાર (બ ઘેરી) ૨૫૧ ૬૭ અ સો કમળાબેન કામદાર હા રૂપચંદ શીવલાલ (બધેરી) ૨૫૧ ધી મરીના મોર્ડન હાઈસ્કુલ ટ્રસ્ટફડ હા શાહ મeીવાલ ઠાકરશી ૨૫૧ સ્વ માતુશ્રી જીવીબાઈના સ્મરણાર્થે હા શામજી શીવજી કચ્છ ગુદાળાવાળા (ગોરેગાવ) ૨૫૧ ૭૦ શાહ રવજીભાઈ તથા ભાઈલાલભાઈની કપની (કાંદીવલી) ૭૧ અ સૌ લાબેન હા રવજી શામજી (કાંદીવલી) ૨૫૧ ૭૨ અ સૌ કુદનગૌરીબહેન મનહરલાલ સ ઘવી (ખારડ) ૨૫૧ ૭૩ શાહ કરશનજી લધુભાઈ (દાદર) ૭૪ અ સૌ રજનગૌરી ચ દુલાલ શાહ COચ દુલાલ લક્ષમીચદ(માટુંગ) ૨૫૧ ૭૫ મહેતા મોટર સ હ અને પચદ ડી મહેતા (મુંબઈ) ૨૫૧ ૭૬ શેઠ મનુભાઈ માર્ચદ હા ઝાટકીયા નરભેરામ મેરારજી (ઘાટકોપર) ૨૫૧ ૭૭ ખેતાણી મણલાલ કેશવજી (વડીયાવાળા) ઘાટકોપર ૭૮ સ્વ. કસ્તુરચદ અમરશીના સ્મરણાર્થે હા તેમના ધર્મપત્ની ઝવેરબેન મગનલાલની વતી-જય તીલાલ કસ્તુરચદ મકારીયા જ (ચુડાવાળા) ૨૫૧ ૭૯ સ્ત્ર પૂજન માતુશ્રી જકલબાઈના મરણાર્થે - હા દેશાઈ વ્રજલાલ કાળીદાસ (મલાડ) ૨૫૧ ૮૦ શાહ નટવરલાલ દીપચદ તરફથી તેમના ધર્મપત્ની અ સૌ સુશીલાબેનના વષીતપની ખુશાલીમા - ૨૫૧ ૮૧ શેઠ રસીકલાલ પ્રભાશકર મોરબીવાળા તરફથી તેમના માતુશ્રી મણીબેનના મરણાર્થે ૩૦૧ ૮૨ કેટીચા જય તીલાલ રણછોડદાસ સૌભાગ્યચ દ જુનાગઢવાળા ૨૫૧ ૮૩ મોદી અભેચ દ સુરચદ રાજકોટવાળા હા ડોસાલાલ અભેચ દ ૨૫૧ ૮૪ શ્રી વર્ધમાન સ્થા જૈન શ્રાવકસ ધ હા સ ઘવી ચીમનલાલ અમરચ દ ૨૫૧ ૮૫ સ્વ શાહ રાયશી કચરાભાઈના સ્મરણાર્થે હા તેમના ધર્મપત્ની નેણબાઈવતી હા શાહ જેઠાલાલ રાયશી ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #956 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ૮૬ શ્રીયુત જે સી વેરા ૮૭ સ્વ આરપારામ ગીરધરલાલના સ્મરણાર્થે હા રતીલાલ આરામનીવતી જસવ તલાલ શાતીલાલ લખતરવાળા ૨૫૧ માડવી (કચ્છ) ૧ થી રથા છ કોટી જૈનસંઘ હા મહેતા ચુનીલાલ વેલજી મેસાણા ૧ શાહ પદમણી સુરચદના સ્મરણાર્થે હાશીવલાલ પદમણી વીરમગામવાળા ૨૫૧ ૨૧૭૭. ૨૫૦ ૨૫૧ ૧ શાહ દેવરાજ પેથરાજ ૨૫૦ ૨ શ્રીયુત નાથાલાલ ડી મહેતા ૨૫૧ યાદગીરી ૧ શેઠ બદરમલજી સૂરજમલજી બેન્કર્સ રાણપુર (ઝાલાવાડ) ૧ શ્રીમતિ માતુશ્રી સમરબાઈના મરણાર્થે હા ડે નત્તમદાસ ચુનીલાલ કાપડીયા રાણાવામ (મારવાડ) ૧ શેઠ જવાનમલજી નેમચંદજી હા બાબુ રીપબચદજી ૩૦૧ રાજકોટ ૧ ધી વાડીલાલ ડાઈગ એન્ડ પ્રિન્ટીગ વર્કસ ૪૦૦ ૨ શેઠ રતીલાલ ન્યાલચંદ ૨૫૧ ૩ બાબુ પરશુરામ છગનલાલ શેઠ (ઉદેપુરવાળા) ૨૫૦ ઠ શેઠ મનુભાઈ મુલચ દ (એજીનીઅર સાહેબ) ૫ શેઠ શાન્તીલાલ તેમચદ તેમના ધર્મપત્નીના વરસીતપ પ્રસંગે ૨૫૧ ૬ ઉદાણી ન્યાલચ દ હાકેમચ દ વકીલ ૨૫૧ ૭ શે, પ્રજારામ વીઠ્ઠલજી ૨૫૧ ૮ બહેન સકુંબાળા નૌત્તમલાલ જસાણી (વરસીતપની ખુશાલીમા) ૨૫૧ ૯ મોદી સૌભાગ્યચ દ મોતીચ દ ૨૫૧ ૧૦ બદાણી ભીમજી વેલજી તરફથી તેમના ધર્મપત્ની અ. સૌ સમરથ બેનના વરસીતપની ખુશાલીમ ૨૫૧ ૧૧ દેશી મોતીચ દ ધારશીભાઈ (રીટાયર્ડ એજીનીઅર બહેબ). ૨૫૧ ૧૨ કામદાર ચ દુલાલ જીવરાજ ૨૫૦ ૧૩ હેમાણ ઘેલાભાઈ સવચ દ ૨૫૧ ૨૫ Page #957 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૩૦૧ ૧૭ શ્રીમતી હીરાબેન નથુભાઈને વરસીતપ નિમિતે હા નથુભાઈ નાનચંદ શાહ ૧૮ સ્વ મણીયાર પરસોત્તમદામ સુ દરજીના સ્મરણાર્થે હા શેઠ સાકરચદ પરસોત્તમદાસ ૨૫૧ ૧૯ શેઠ મણીલાલ શીવલાલ ૨૫૧ વેરાવલ ૧ શાહ કેશવલાલ જેચદભાઈ ૨૫૧ ૨ શાહ ખીમચદ સૌભાગ્યચદ વસનજી ૨૫૧ ૩ સ્વ શેઠ મદનજી જેચ દભાઈ માગોળવાળાના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની લાડકુવરબાઈ તરફથી હા ધીરજલાલ મદનજી ૨૫૧ هر له سه ૨૫૧ ૨૫૧ ૧ રવ પિતાશ્રી શાહ ફકીરચદ પુજાભાઈના મરણાર્થે હા શાહ રમણલાલ ફકીરચંદ ૨૫૧ સતારા ૧ વ મદનલાલજી કુદનમલજી કોઠારીના સ્મરણાર્થે હા તેમના ધર્મપત્ની રાજકુ વરબાઈ મદનલાલજી ૨૫૧ સાદડી ૧ શેઠ દેવરાજજી જીતમલજી પૂનમીયા સાલબની (બ ગાળ) ૧ દેશી ચુનીલાલ કુલચ મોરબીવાળા માદ ૧ શાહ હીરાચદ છગનલાલ હ શાહ ચીમનલાલ હીરાચ દ ૩૦૧ ૨ અ સૌ ચ પાબેન હા દેશી જીવરાજ લાલચ ૨૫૧ ૩ પટેલ મહાસુખલાલ ડેસાભાઈ ૨૫૧ ૪ શાહ સાકરચઇ કાનજીભાઈ ૨૫૧ ૫ પુરીબેન ચીમનલાલ કલ્યાણજી સઘવી લીમડીવાળાના સમરણાર્થે હા વાડીલાલ મોહનલાલ કોઠારી ૨૫૧ દ પારેખ મિચ દ મેતીચદ મુળીવાળાના સ્મરણ્યાર્થે હા પારેખ ભીખાલાલ નેમચંદ ૨૫૧ ૭ સ ઘવી નારણદાસ ધરમશીના સ્મરણાર્થે હા ભાઈ જયતીલાલ નારણદાસ ૨૫૧ Page #958 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨૨૧ ૨૫૧ વાકાનેર ૧ માસ્તર કાન્તીલાલ બકલાલ ખટારીયા ૨૫૧ ૨ દફતરી ચુનીલાલ પોપટભાઈ મોરબીવાળા હા ભાઈ પ્રાણલાલ ચુનીલાલ ૨૫૧ વી છીયા ૧ શ્રી ઘા જૈનસ ઘ હા અજમેર રાયચંદ વૃજપાળ વિરમગામ ૧ શાહ વીહૂડાભાઈ મોદી માસ્તર ૨ શાહ નાગરદાસ માણેકચંદ ૨૫ ૩ શાહ મા લાલ જીવણલાલ (શાહપુરવાળા) ૪ શાહ અમુલખભાઈ ( બચુભાઈ ) નાગરદાના ધર્મપત્ની અ સૌ બેન લીલાવતીના વરસીતપના પારણાની ખુશાલીમાં હા ભાઈ કાન્તીલાલ નાગરદાન ૩૦૧ ૫ સ્વ શેઠ ઉજમશી નાનચદના સ્મરણાર્થે તેમના પુત્રો તરફથી | શેઠ ચુનીલાલ નાનચદ ૨૫૧ ૬ સ્વ શેડ મણીલાલ લક્ષ્મીચંદના સ્મરણાર્થે તેમના પુત્રો તરફથી હા ખીમચ દભાઈ (ખારાઘોડાવાળા) ૨૫૧ ૭ સ્વ શેઠ હરિલાલ પ્રભુદાનના મરણાર્થે હા શેઠ અનુભાઈ હરિલાલ ૨૫૧ ૮ સંઘવી જેચ દભાઈ નારણદાસ ૨૫૧ ૯ સ્વ શાહ વેલશીભાઈ સાકરચ દભાઈના સ્મરશ્નાર્થે હા ચીમનલાલ વેલશી (કગ્રાશવાળા) ૨૫૧ ૧૦ પારેખ મા લાલ કરશી લાતીવાળા તરફથી (મોટીબેનના સ્મરણાર્થે) ૨૫૧ ૧૧ શાહનારણદાસ નાનજીભાઈના સુપુત્ર વાડીલાલભાઈના ધર્મપત્ની આ સો નાર ગીબેનના વરશીતપ નિમીત્ત હા રાન્તીભાઈ ૧૨ સ્વ છબીલદાસ ગોકળદાસના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની કમળાબેન તરફથી હા મજુલાકુમારી ૨૫૧ ૧૩ શ્રી સ્થા જૈન શ્રાવિકા સ હા પ્રમુખ આ સૌ રભાબેન વાડીલાલ ૨૫૧ ૧૪ સ્વ ત્રિવનદાસ દેવચદ તથા સ્વ એ સૌ ચ ચળબેનના સ્મરણાર્થે હા ડે હિંમતલાલ સુખલાલ ૧૫ શાહ મૂળચંદ કાનજીભાઈ તરફથી હા શાહ નાગરદાસ ઓઘડભાઈ ૨૫૧ ૧૬ શેઠ મોહનલાલ પીતાંબરદાસ હા ભાઈ કેશવલાલ તથા મનસુખલાલભાઈ ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #959 -------------------------------------------------------------------------- ________________ પાછળથી આવેલા નામે ૧ શ્રીમાન શેઠ અચલદાસજી સુગનરાજજી સા (જોધપુરવાળા) ૫૦૧ ૨ સ્વ- ઉમેદરામ ત્રિીભોવનદાસભાઈ તથા તેમના ધર્મપત્ની કાશીબાઈના મરણાર્થે હા શાતિલાલ ઉમેદરાભાઈ અમદાવાદ ૨૫૧ ૩ વ મેનાબાઈ સુમનબાઈના સ્મરણાર્થે શેઠ સ્વરૂપમલજી જુવારમલજી બોરદીયા બરમાવલવાળા તરફથી હા મૂળીબાઈ બોરા ૨૫૧ ૪ શ્રી નલિનીબહેન જયતિલાભાઈનાવતી હા ઉપાબહેન જયતિલાલભાઈ અમદાવાદ ૨૫૧ ૫ અ સૌ લીલાવતીબહેન ઈશ્વરલાલભાઈ હા શેઠ ઈશ્વરલાલ પુરૂષોત્તમદાસભાઈ અમદાવાદ ૨૫૧ ૬ શેઠ ચાદમાવજી મેહનલાલજી ભડારી ઘેડનદી ૨૫૧ ૭ શ્રીમાન શેઠ ભરૂદાનજી સાહેબ શેઠીયા બીકાનેર ૨૫૪ ૮ શ્રીમાન શેઠ ડીદાસ ગણેશભાઈ (અગાઉના ૨૫૧ મળીને) ધ ધુકા ૫૦૧ Page #960 -------------------------------------------------------------------------- ________________ ૨૫ s ૨૫૧ ૨૫૧ ૨૫ ૨૫ સુરત ૧ શ્રી સ્યા જેનસ ધ હ શાહ છોટાલાલભાઈ અને ૨ શ્રીયુત કયાચદ માંચદ અડાલાવાળા સુવર્ણ ૧ સાવળા શામજી હીરજી તરફથી દાન દી જોન મુનિશ્રી છોટાલાલ મહારાજના ઉપદેશની સુવઇ વ્યા જેના જ્ઞાન જ ડારને ભેટ ૨૫ સુરેન્દ્રનગર ૧ શેઠ ચાપશીભાઈ સુખલાલ ૨ ભાવસાર ચુનીલાલ પ્રેમચંદ ૩ સ્વ કેશવલાલ મુળજીભાઈના ધર્મપત્ની અમૃતબાઈના મરાવ હા શાહ ભાઈલાલ કેશવલાલ (થાનગઢવાળા) ૪ શાહ ન્યાલચ દ હરખચ દ ૫ શાહ વાડીલાલ હરખચક સજેલી (પચમહાલ) ૧ શાહ લુણાજી ગુલાબચદ ૨ શ્રી સ્થા જનસ ઘ હા શેઠ પ્રેમચંદ દલીચ ૨૫ હાટીનામાળીયા ૧ શેઠ ગોપાળજી મીઠાભાઈ હારીજ ૧ શાહ અમુલખભાઈ મુળજી હા પ્રકાશચદ અમુલખ ૨ સ્વ બેન ચદ્રકાતાના સમરણાર્થે હા અમુલખ મુળજીભાઈ હુબલી ૧ શેઠ હીરાચદજી વનેચ દજી કટારીઆ તારીજ ૫ આદ્ય મુરબ્બીશ્રી ૪૯ સહાયક મેમ્બર ૨૧ મુરબ્બીશ્રીઓ ૪૧૮ લાઈફ મેમ્બર ૬૯ બીજા કલાસના જુના મેમ્બરે કુલ મેમ્બરે ૧૬૩. રાજકેટ તા ૧૦-૧૨-૫૮ સાકરચદ ભાઈચ દ શેઠ મત્રી ૨૫૦ ૩૦૧ ૩૦૧ ૨૫૧ Page #961 -------------------------------------------------------------------------- ________________ શ્રી અખિલ ભારત વેતામ્બર સ્થાનકવાસી જનશાસ્ત્રોદ્ધાર સમિતિની અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને - સ્થાનકવાસી સમાજને બે અવવનબન છે તેમાં પહેલું મુનિવર્ગ અને બીજુ શાસ્ત્રશ્રવણું છે જ્યાં ત્યાં મુનિરાજોની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાક જ સ્થાનકવાસી કોમને ટકાવી રાખવા મોટામાં મેટું સાધન છે કે ઓછામાં ઓછા રૂ 5000 આપી બ્બીપદ આપ દિપાવી શકે છે, ઓછામાં ઓછા રૂ 1000 આપી મુરબી પદ્ધ મેળવી શકે છે ઓછામાં ઓછા રૂ 500] આપી સહાયક મેમ્બર બની શકે છે અને ઓછામાં ઓછા રૂ 251 આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ બેન દાખલ થઈ શકે છે ઉપરના દરેક મેમ્બરને 32 સૂત્રે તથા તેના તમામ ભાગે મળી લગ ભગ 70 ગ્રથ જેની કિંમત લગભગ રૂ 800 ઉપરાતની થાય છે તે ભેટ તરીકે મળી શકે છે અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે દરેક શાસ્ત્ર 4 ભાષામાં તૈયાર થાય છે એટલે કે દરેક પાનામા 4 ભાષા જેવામાં આવશે ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સરસ્કૃત છાયા–ટીકા ત્યાર બાદ હિન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ લેવામાં આવશે શ્રમણવર્ગ, શ્રાવકવર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે બહાર દેશાવરમાં વસતા આપણા ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકને તથા કુરસદે વાચન કરનાર બહેને અને વિદ્યાર્થીઓને એક સરખું ઉપયોગી થઈ શકે તેવુ અપૂર્વ અને સાપ્રદાયિક કે પ્રદેશના ભેદભાવ વગરનું સાહિત્ય બીજી કઈ જગ્યાએ મળી શકે તેમ નથી માટે આ સેનેરી તકને ઝડપી લેવા દરેકે તત્પર રહેવું જોઈએ - - - --