________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीर्यदृष्टान्त २८३
तन वने गच्छतस्तस्य गजमिनमुनेश्चरणतल विपमनिपभरेण कण्टकाग्रेण विद्धमभवत् । ततो गन्तुमसमर्थोऽसौं निजायुरल्पमवगम्य चतुर्विधाहारस्य प्रत्यारयान कर्तुमुधतः सन् शिप्यमनदत-इतोऽन्यत्र गम्यताम् , अन दुःसह खलु भुधापरीपहस्तर सोढव्यः स्यात् । शिप्योऽयदत्-भदन्त ! यया छाया शरीरं विहाय नापसरति, तथाऽहमपि भनदीयचरणयुगल परित्यज्य नैन गमिप्यामि । इत्युक्त्वाऽसौ उधर फैले हुए है, लताप्रतानो द्वारा ग्रथित होकर एक जैसे बन गये हैं। इस प्रकार यह अटवी अनेक हिंसफ जीवों से परिपूर्ण होती हुई जनों के लिये सर्वया दुर्गम थी। कुश काश आदि घास से भरे हुए रहने के कारण यहा के मार्ग बडे हो विकट बने हुए थे। यहा की भूमि ऊची नीची और काटों से व्याप्त थी।
इस अटवीमें चलते हुए गजमित्र मुनिराज के पैरो मे विषम वेदना कारक विपैले काटे चुमने लगे तथा उनके पैरों के तलिये काटों से विंध गये, इससे ये आगे विहार नहीं कर सके। इन्हों ने उस समय अपनी अवशिष्ट आयु रहुत अल्प जानकर चतुर्विध आहार के परित्याग करने के अभिप्राय से अपने शिष्य से कहा-तुम यहा से किसी दूसरी जगह चलेजाओ नहीं तो यहा पर मेरे साथ रहने से तीव्र क्षुधापरीपह तुम्हें सहन करना पडेगा। गुरु की इस बात को सुनकर शिप्य ने कहा, भदन्त । जिस प्रकार छाया वृक्ष को नहीं छोड़ती है उसी तरह में भी आप के चरणकमलो को छोडकर अन्यत्र नहीं जा सकता। એથી આ બધા વૃક્ષે એકરૂપ બની ગયા દેખાય છે, આ પ્રકારે તે જગલ અનેક હિસડ જીવથી પરિપૂર્ણ હતુ, માણસ માટે દરેક રીતે ભયકારતુ હતુ, જમીન ઉપર ઉગેલા ઘાસ વગેરેને કારણે કોઈ સરળ માર્ગ દેખાતું નથી, ભૂમિ ઉચીનીચી અને કાટાથી ભરેલી હતી
આ જગલમાં ચાલતા ચાલતા ગજમિત્ર મુનિરાજના પગમાં ઘણી વેદના ઉપજાવે તેવા કાટા લાગવા લાગ્યા આથી તેને પગના તળીયા ઝાટાથી વિધાઈ ગયા જેથી તે આગળ વિહાર કરી શક્યા નહી તેમણે તે સમયે પોતાની બાકી રહેલ આયુ રાણી ટુ કી જાણીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પિતાના શિષ્યને કહ્યું, તમે અહિથી કોઈ અન્ય સ્થળે વિહાર કરે, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખને તીવ્ર પરિષહ સહન કરવો પડશે, ગુરુની આ વાતને સાંભળીને રિબે કહ્યું-ભદન્ત! જે પ્રકારે છાયા વૃક્ષને છોડતી નથી તેવી રીતે હું પણ આપના ચરણ કમળને છોડીને અન્યત્ર જઈ શકતે નથી