SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ २८० उत्तराध्ययनसूत्रे =अव्याकुलचित्तः, अशनादेरमाप्ती दैन्य विपाद च न कुनित्यर्थः, चरेत् सयममार्गे विचरेत् । प्राकृतत्वात्-'सकास' इति विशेषणस्य परनिपात' । (अदीणमणसो-अदीनमनाः) आदीनमन रोकर सयम के मार्ग में (चरे-चरेत् ) विचरण करे। भावार्थ-विशिष्ट तपस्याओं के अनुष्ठान करते २ जिसके शारीरिक अवयव काफ की जघा के पर्व समान बीच में पतले तथा अन्त में स्थूल हो गये हैं, और इससे जिसका शरीर अत्यत कृश हो गया है, तथा शरीर मे कृशता होने की वजह से ही जिसके शरीर के नसाजाल स्पष्ट दिखलाई दे रहा है ऐसा साधु इतना ही आहार ग्रहण करे की जिन से सयमयात्राका निर्वाह हो सके ! रसास्वाद के लोभ से अधिक आहार न लेवे । तया जिस समय तपस्या का पारणा करने का अवसर आवे उस समय यदि आहार प्राप्त न हो तो भी चित्त में किसी भी प्रकार का विषाद न करे और सयममार्ग में सदा सावधान बने रहने की चेष्टा करता रहे। काक की जधा के पर्व वीच मे पतले एव अन्त में स्थूल होते हैं, तपस्या करते २ साधु के भी जघा आदि अग इसी तरह हो जाते है। चरे-चरेत् वियर ४३ ભાવાર્થ-વિશિષ્ટ તપસ્યાઓનું અનુષ્ઠાન કરતા કરતા જેના શારીરિક અવયવ કાકની જ ઘાના પર્વ સમાન વચમા પાતળા તથા અતમા સ્થૂળ થઈ ગયેલ હોય અને તેનાથી જેનુ શરીર અત્યત કૃશ થઈ ગયેલ હોય તથા શરીરમાં કૃષતા આવી જવાના કારણે જેના શરીરની નાડીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે, એવા સાધુ એટલો જ આહાર ગ્રહણ કરે છે, જેનાથી સયમ માર્ગને નિર્વાહ થઈ શકે રસ સ્વાદના લોભથી અધિક આહાર ન લે તથા જે સમય તપસ્યાનુ પારણુ કરવાનો સમય આવે તે વખતે કદાચ આહાર ન મળી શકે તે પણ ચિત્તમાં કઈ પણ પ્રકારને વિષાદ ન કરે અને સયમ માર્ગમાં સદા સાવધાન બની રહેવાની ચેષ્ટા કરતા રહે કાકની જ ઘાનું પર્વ વચમાં પાતળું અને છેડે સ્કૂળ હોય છે, તપસ્યા કરતા કરતા સાધુની જ ઘા આદિ આગ આ પ્રકારના થઈ જાય છે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy