________________
१०८
उपराज्ययसूत्रे तोपायाः वचनगोचरातीवाः, निग्रहाभ्यासमपरहिवमाणिगणसवेदनयाऽगम्याः सिद्धिपदसंपज्जनफाः सूक्ष्म सूक्ष्मतरार्थविपया मनारु समुल्लसत्स्फुटप्रतिमासा ज्ञानविशेपा उत्पद्यन्ते। ततः किंचिदनात्यन्तमरुप निरपेक्षमत्यादिज्ञान प्रर्षपर्यन्तोतरकालभाषिकेवलज्ञानादाक्तन सवितुरुदयात् मार तदालोकरल्पम् अशेषरूपादिवस्तुविशेप मातिम ज्ञानमुदयते, पथात् सोलप्टप्रकर्षे सति सुस्पप्टमविभाससकललोकालोकविषयमनुपममा य कालज्ञानमुत्पद्यते । एवमुक्त्वाऽसौ विरोहितो जातः। तस्मादात्मैन दमनीयः। का अभ्यास धीरे-धीरे प्रकर्प अवस्था को प्राप्त हो जाता है तब इस अभ्यास की प्रफता की कृपा से उन्हें जानविशेपोंकी प्राप्ति हो जाती है। इनसे वे शास्त्र प्रतिपादित उपायो का निरीक्षण किया करते है। उन ज्ञानविशेपों का कथन ऐसा तो नही है जो आपके समक्ष वचना द्वारा कथित हो सके । यह यात तो वे ही जान सकते है जो इस अवस्था पर पहुँच चुके होते है। जिनकी आत्मा इस निग्रह के अभ्यास के प्ररूप से विहीन हैं भला वे इनके स्वाद को क्या जानें। ये ज्ञान विशेष सिद्धिपदरूपी सपति के जनक होते है। सूक्ष्म, सूक्ष्मतर भी पदार्थोके ये निर्णायक होते हैं। इनसे जीवोका कुछ-कुछ पदापोंका स्पष्ट प्रतिभास रोने लग जाता है। जर मनोनिग्रह करनेका अभ्यास किश्चित् न्यून अत्यत प्रकर्ष अवस्था तक पहुँच जाता है तब उस समय आत्मा में प्रातिभ नामका एक ज्ञानविशेप उत्पन्न होता है। यह ज्ञान केवलज्ञानसे पहिले होता है। इसमे मत्यादिक परोक्ष ज्ञानकी अपेक्षा नहीं रहती है। શ્રેણ પર પણ ચડાવી દઉ છુ જ્યારે સાધુજનને નિગ્રહ કરવાને મને અભ્યાસ ધિરે ધિરે પ્રદર્શ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે આ અભ્યાસની પ્રકર્ષતાની કૃપાથી તેને જ્ઞાન વિશેની પ્રાપ્તિ થઈ જાય છે, તેનાથી તે શાસ્ત્ર પ્રતિપાદિત ઉપાયેનું નિરિક્ષણ કર્યા કરે છે એ જ્ઞાન વિશેનું કથન એવું તે નથી જે આપની સામે વચનથી કહી શકાય, તે વાત તે તેજ જાણી શકે છે જે આ અવ સ્થાને પહાચેલ છે જેની આત્મા આ નિગ્રહના અભ્યાસના પ્રકથી વિહિન છે આવા જીવ એ સ્વાદને કયાથી જાણે આ જ્ઞાન વિશેષ સિદ્ધિ પદરૂપી સપત્તિના જનક હોય છે સૂફમથી સૂક્ષ્મ પદાર્થોના પણ એ જાણકાર હોય છે એમનાથી અને કોઈ કોઈ પદાર્થને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગે છે મને નિગ્રહ કરવાને અભ્યાસ ક્યારે થોડા અશે અત્યંત પ્રક અવસ્થા સુધિ પહોંચી જાય છે ત્યારે એ સમયે આત્મામા પ્રાતિજ નામનું એક જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન કેવલ જ્ઞાનથી પહેલા થાય છે તેમા મત્યાદિક