________________
उत्तराभ्ययनहरे णस्य, श्रामण्य=श्रमणधर्म , यत्-चिकित्सा स्वय न कुर्याद ,अन्येन वा न कारयेत्, उपलक्षणत्वात् कुर्वन्तमन्य नानुमोदेत, इत्यपि सोन्यम् । इद जिनकल्पिकापेक्षयामि हितम् । स्थविरकल्पापेक्षया तु सावधचिस्मिा वर्जिता, निरपद्यचिकित्साया अपि ऐच्छिक वर्जनम् ।
अन्न दृष्टान्तः प्रदयते___मधुरानगयों शत्रुविनासी जितशगुनामा भूपतिरासीत् । तेन सर्वाङ्गसुन्दरी कालानाम्नी वेश्या सान्तःपुरे स्थापिता। तस्या राज्ञः पुत्रो जातः । तेन जितशत्रु भूपतिना कालावेश्याया अगजातोऽयमिति देतोस्तस्य "कालरशिक" इति नाम तो (मामपण-श्रामण्यम् ) श्रमणपना है (ज न कुज्जा न काररा-यत्न कुर्यात् न कारयेत् ) जो वह स्वय भी चिकित्सा न करे और न दूसरों से करावे । तथा उपलक्षण से करने वाले दूसरे की अनुमोदना न करे। यह जो इस प्रकार कहा गया है वह जिनकल्पी साधुओं की अपेक्षासे कहा गया है। स्थविरकल्पियों की अपेक्षा तो सावध चिकित्सा ही वर्जित है। निरवद्यचिकित्सा चाहे तो वे करावे न चाहें नहीं करावे यह उनकी इच्छा पर निर्भर है।
दृष्टान्त-मथुरा नगरी में शत्रु को पास पहुँचाने वाला जितशत्रु नाम का एक राजा था। उसने काल नाम की एक सर्वाङ्ग सुन्दरी वेश्या को अपने अन्तःपुर में रखी थी। उस वेश्या के एक पुत्र उत्पन्न हुआ। राजाने इस पुत्र का नाम इस ख्याल से कालवैशिक रखा कि लोगों में इसकी प्रसिद्धि "यह कालवेश्या से पैदा हुआ है" इस रूप से रो न त ज नकुज्जा न कारण-यत् न कुर्यात् न कारयेत् स्वय शिcिal न કરે અગર બીજાઓ પાસે ન કરાવે, તથા ઉપલક્ષણથી બીજા કરવાવાળાઓની અનમેદના ન કરે એજ પ્રમાણે કહેવામાં આવેલ છે તે જનકલ્પી સાધુઓની અપેક્ષાથી કહેવામા આવેલ છે સ્થવિરકuિઓની અપેક્ષાએ તે સાવદ્ય ચિકિત્સા જ વજીત છે નિરવ ચિકિત્સા ચાહે તે તે કરાવે અને ન ચાહે તે ન કરાવે તે તેની ઈચ્છા પર નિર્ભર છે
દાત–મથુરા નગરીમા શત્રુઓને ત્રાસ પહોચાડવાવાળા જીતશત્રુ નામના એક રાજા હતા તેણે કાલ નામની એક સર્વાગ સુદર વેશ્યાને પોતાના અત પુરમાં રાખેલ હતી તે વેશ્યાથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે રાજાએ એ પુત્રનું નામ એ ખ્યાલથી કાલશિક રાખ્યું કે એ કાલ વેશ્યાથી પેદા થયેલ છે”