________________
प्रियदर्शिनी टीका अ० २ गा ४३ अशानसद्भावे पसुमित्रमुनिदृष्टान्त' ५१९ अगोपितलवोर्येण, अर्थात्-परिपूर्णस्वशक्तिमयोगेण सोपयोग पराक्रमणेन वीर्याचारोऽपि समागधित । एतानि पत्रिंशदाचाररूपोद्यानानि वीर्याचारवारिणा निरन्तरपरिसेचनेन इरितीकृतानि शुभभावनानिरीक्षणैः शोभया भरितीकृतानि तथाप्यद्यारधि मम ज्ञानापरणीय-कर्मणा क्षयाभागादवध्यादिरूप प्रत्यक्षज्ञान न जातम् , अतोऽहमपि पुनस्तथा यतिप्ये, यथा तन्ममावश्य भविष्यत्येन । तस्मादधुना विपादाकरणेनाज्ञानपरीपह सहमानः पुनरपि वीर्याचार निरतिचार निरतिशय आचार को परिपूर्ण अपनी शक्ति के प्रयोग से उपयोगपूर्वक तल्लीन होकर पालन किया है। इसीका नाम वीर्याचार है । मैंने इन पाचों आचारों का सम्यक् रीति से पालन किया है। छत्तीसभेदविशिष्ट इस आचाररूप उद्यान को वीचाररूप निर्मल जल से मैंने निरन्तर सिंचित कर हरा-भरा रखा है। शुभ भावनाओं से इसे शोभित किया है। तो भी अभीतक ज्ञानावरणीयकमों के क्षय नहीं होने से मुझे अवधि आदि प्रत्यक्ष ज्ञान की प्राप्ति नहीं हुई है, इसलिये मैं फिर इस प्रकार का यत्न करूँ कि जिससे मुझे इस प्रत्यक्ष ज्ञान की प्राप्ति अवश्य हो जाय । इस प्रकार सोचकर वसुमित्र मुनि ने पुनः यह विचार किया कि प्रत्यक्षज्ञान की प्राप्ति नहीं होने का मुझे इस समय कुछ भी विपाद नहीं करना चाहिये, क्योंकि विपाद करने से अज्ञान परीपह विजित नहीं होता है, अत' विपाद को नहीं लाकर अज्ञान परीपर सहन करना यह साधुमार्ग है, इसलिये वीर्याचार की પરિપૂર્ણ પિતાની શક્તિના પ્રગથિી ઉપયોગપૂર્વક તલ્લીન બની પાલન કર્યું છે, તેનું નામ વિયોંચાર છે કે આ પાચે આચારનું સમ રીતિથી પાલન કર્યું છે છત્રીસ ભેદ વિશિષ્ટ આ આચારરૂપ ઉદ્યાનને વીર્યાચાર રૂપ નિર્મળ જળથી મે નિરતર સિચિત કરી હર્યું ભર્યું રાખ્યું છે શુભ ભાવનાઓથી તેને શેબિત કર્યું છે તે પણ હજી સુધી જ્ઞાનાવરણીયકર્મોને ક્ષય ન થવાથી મને અવધિ આદિ પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી આ માટે હું ફરી એ પ્રકારનો યત્ન કરૂ કે જેનાથી મને આ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય આ પ્રકારથી વિચારીને વસુમિત્ર મુનિએ ફરીથી એ વિચાર કર્યો કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રાપ્તિ ન થવાને મારે આ સમયે કોઈ પણ વિવાદ ન કરવું જોઈએ કેમકે, વિવાદ કરવાથી અજ્ઞાનપરીષહને છતાતે નથી આથી વિવાદ ન લાવતા અજ્ઞાન પરીષહ સહન કરે એ સાધુમાગે છે. આ માટે વીચારની નિરતિચાર