SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ mments ५२४ ___उत्तराभ्ययनरते श्चतुनिचतुर्दशपूर्वधारकः स्वज्ञानमभागदनेकयुक्तिपतियुक्तीः पदर्य, मत्तगजे. न्द्रमिन सोमभद्र वशीकृत्य दीक्षित कृत्वाऽऽनीतवान् । अय गौतमस्य प्रयत्ने नैव मोक्षमार्गमाश्रितः, तथापि गौतमो विनयातिशय कुर्वन् ज्ञानगवं न वहति, न च केवलज्ञानामाप्तौ विपाद करोति । यथा गौतमेनाधिमनापर्ययज्ञानपरीपह तन्मदाकरणेन केवलज्ञानामाप्तिपिपयफरिपादाफरणेन च परिपह्य तदुपरि विनयः माप्तस्तथाऽन्यैरपि मुनिभिरज्ञानाभावपरीपदः सोढव्यः ।। ४३ ।। अथ द्वाविंशतितमं दर्शनपरीपइजय पाहमूलम्-नस्थि नेण परे लोएं इंडूढी वा वि तवस्सिंणो । __ अदुवा "वचिओ मि-त्ति", ईइ भिक्खू ने चिंतएं ॥४४॥ छाया-नास्ति नून परो लोकः ऋद्धिाऽपि तपस्विनः । __अथवा वञ्चितोऽस्मीति इति भिक्षुन चिन्तयेत् ।। ४४ ॥ ज्ञान के धारी एव चतुर्दशपूर्व के पाठी गौतम ने अपने प्रभाव से ही मत्तगजराज की तरह इस सोमभद्र को अनेक युक्ति प्रयुक्तियों द्वारा वश मे कर के दीक्षित किया है, और यहा ये इस को ले आये है। गौतम का ही यह प्रयत्न है जो यह मोक्षमार्ग में आ गया है, फिर भी गौतम को अपने विनयातिशय से इस बात का जरा भी गर्व नही है। तथा केवलज्ञान की अप्राप्ति के विषय में विपाद भी नहा है । जिस तरह गौतम ने अवधिमनःपर्ययज्ञान के परीषह को उनका मद नही करने से तथा केवलज्ञान की अप्राप्ति में विषाद नहीं करने से जीता है उसी तरह तुम सब मुनियो को भी अज्ञानाभाव अर्थात् ज्ञान का सद्भाव परीषह जीतना चाहिये ॥४३॥ ચાર જ્ઞાનના ધારી અને ચૌદપૂર્વના પાઠી ગૌતમે મત્ત ગજરાજની માફક વૈરવિહારી અને યુક્તિ પ્રયુક્તિઓના સ્વામી એવા આમને પિતાના જ્ઞાનવડે વશ કરીને દીક્ષિત કરેલ છે અને તેને અહી લઈ આવેલ છે ગૌતમને જ આ પ્રયત્ન છે કે જે આ મોક્ષમાર્ગમાં આવેલ છે છતા પણ ગૌતમને પિતાના વિનય અતિશયથી આ વાતને જરા પણ ગર્વ નથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં વિષાદ પણ નથી જેવી રીતે ગૌતમે અવધિમન પર્યયજ્ઞાનના પરીષહને મંદ નહી કરવાથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિમાં વિષાદ નહી કરવાથી જીતેલ છે આ રીતે તમે સઘળા મુનિઓએ પણું અજ્ઞાન અભાવ અર્થાત જ્ઞાનને સદભાવ જીતવે જોઈએ ૪૩.
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy