________________
उत्तराभ्ययन सूत्र आवश्यकव्यतिरिक्त द्विविधम्-कालिगम् , उत्कालिक च। तत्र-जम्बूद्वीपप्रज्ञप्ति श्चन्द्रप्राप्तिर्निरयापलिकादीनि च पञ्च सूत्राणीति सप्तोपागानि, व्यवहारादीनि चत्वारि छेदमूत्राणि, मूलखनेपु-उत्तराध्ययन, समुत्थानसून च । एतत् सर्व कालिकम् । उत्कालिक तु दशवकालिकसूत्र नन्दीखनम् , अनुयोगद्वारसून च-एतत्त्रय मूलमूत्रम् , औपपातिक राजपनीय जीनाभिगमः प्रज्ञापना सूर्यप्रज्ञप्तिरिति पञ्चोपाङ्गानि च ।
॥ इति पञ्चमद्वारम् ॥ अथ सूत्रोच्चारणविधिनामक पष्ठ द्वारम्
सुविनीतेन शिष्येण सूत्र गुरुसनिधौ ग्रहीतव्यम् । यथा-द्वासप्ततिकलापण्डितो मनुष्यः ममुप्तः सन् तासा कलाना न किंचित् जानाति, एवमर्थनारोधिते सूने न से तद्व्यतिरिक्त दो प्रकार का है। जम्बुद्वीपप्रज्ञप्ति, चन्द्रप्रज्ञप्ति और निरयावलिका आदि पाँच सूत्र-ये सातों उपाग, न्यवहार आदिक चार छेद सूत्र, मूलसूनों मे उत्तराध्ययन, और समुत्थानसूत्र, ये सब कालिक है। दशवकालिक, नन्दीसून और अनुयोगदार ये तीनों मूलसून, तथाऔपपातिक, राजप्रश्नीय, जीवाभिगम, प्रज्ञापना और सूर्यप्रज्ञप्ति ये पाचो उपाग उत्कालिक हैं।
॥पाचवा दार सपूर्ण ॥ अब छठे द्वार मे सूत्र के उच्चारण की विधि कहते हैं
सुविनीत शिष्य को सूत्र का अध्ययन गुरु महाराज के समीप करना चाहिये । जिस प्रकार ७२ कलाओ का ज्ञाता मनुष्य प्रसुप्त अवस्था मे उन कलाओ के अर्थविशेष को नहीं जानता है, उसी प्रकार કાયેત્સર્ગ ૫, અને પ્રત્યાખ્યાન ૬ કાલિક, ઉલ્કાલિકના લોદથી તદુવ્યતિરિક્ત બે પ્રકારે છે જમ્બુદ્ધિપપ્રજ્ઞપ્તિ, ચ દ્રપ્રજ્ઞપ્તિ અને નિરયાવલિકા આદિ પાચ તથા વ્યવહારઆદિક ચાર સૂત્રએ સાતે ઉપાગ, વ્યવહાર આદિક ચાર છેદ સૂત્ર, મૂળસૂત્રમાં ઉત્તરાધ્યયન અને સમુત્થાન સૂત્ર એ બધા કાલિક છે દશવૈકાલિક નદિસૂત્ર અને અનુગદ્વાર આ ત્રણે મૂળસૂત્ર તથા-૫ પાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સૂર્યપ્રજ્ઞપ્તિ આ પાચે ઉપાગ ઉત્કાલિક છે.
પાચમુ દ્વાર સ પૂર્ણ !! હવે છઠ્ઠા દ્વારમાં સૂત્રના ઉચ્ચારણની વિધિ કહે છે –
સુવિનીત શિખ્ય સૂત્રનું અધ્યયન ગુરુ મહારાજની સમીપ કરવુ જોઈએ, જે પ્રકાર ૭૨ કળઓને જ્ઞાતા મનુષ્ય પ્રસુપ્ત અવસ્થામા એ કળાઓના અર્થ વિશેષને નથી જાણતે એ જ રીતે સૂત્રને અર્થ જે જાણેલ ન હોય તે વાચનાર