SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ - - % 3D ૧૮ उत्तरायण ननु भगवता 'आयुर्मोहनीयानितपइविधर्मबन्धकः सूक्ष्मसंपरायसयत उस्कर्पतो युगपद् द्वादश परीपदान् वेदयति' इत्युक्तम् , तत्र यदा शय्यापरीपा वेदयति, न तदा चर्यापरीपहम् , यदा चर्यापरीपह वेदयति, न तहा भय्यापरीष इम्, इति कथितम् , कथं तहि-सप्तरिधर्मरन्धकोष्टविधामनन्धकच सयतो युगपद् विंशतिपरीपहान् वेदयेत् । यतथर्यया सह शग्यानिपधयोनिरोधेन चर्यास दावे शग्यानिपधयोरसभाव, एकोनविंशतेरेव परीपहाणा वेदनसमव इति शका-भगवान ने “आयु एव मोहनीय वर्जित छह कर्मों का बध करनेवाला सूक्ष्मसपरायगुणस्थानवाला सयत उत्कर्ष की अपेक्षा युग पत् १२ बारह परीपहोंका वेदन करता है। ऐसा कहा है सो उसमें जिस समय वह शय्योपरीपहका वेदन करता है उस समय वह चर्यापरीषहका वेदन नही करता है, और जिस समय चर्यापरीपर का वेदन करता है उस समय शय्यापरीपह का वेदन नहीं करता सो इस प्रकार का विवक्षा से वहाँ चौदह परीपहों के सामान्य कथन में उत्कर्षक का अपेक्षा चारह परीपह का वेदन करना ठीक बैठ जाता है, परन्तु जा आयुवर्जित सात प्रकार के अथवा आठ प्रकार के कर्मों का बक सयत है उसके चर्या के साथ शय्या और निपद्या का विरोध होने से चर्या के सद्भाव मे शय्या और निपद्या का सभव हो नही सकता है ऐसी परिस्थिति मे इस सयत के जो उत्कर्षक की अपेक्षा २० बीस परीषहो का सद्भाव बतलाया है वह कैसे सगत हो सकता है, क्या શકા–ભગવાને “આય અને મેહનીય વજીત છ કર્મોને અધ કરવા વાળા સૂરમ સપરાય સયત ઉત્કર્ષની અપેક્ષા યુગપત બાર પરીષહનું વદન કરે છે ” એવું કહ્યું છે તે તેને જે સમય તે શય્યાપરીવહન વેદન કરે છે તે સમયે તે ચર્ચાપરીષહ વેદન કરતા નથી અને જે સમય ચોપરી હનુ વેદન કરે છે તે સમય શપ્પાપરીષહનુ વેદન નથી કરતા આ પ્રકારની વિવિક્ષાથી ચૌદ પ્રકારના પરીષહના સામાન્ય કથનમા ઉત્કર્ષની અપેક્ષા બાર પરીષહનુ વેદન કરવુ બરાબર બંધ બેસતુ છે પરંતુ આયુવત જે સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોના બાધક સયત છે-એની ચર્યા સાથે શમ્યા અને નિષદ્યાને વિરોધ હોવાથી ચયના સદૂભાવમાં શમ્યા અને નિષદ્યાના સભવ થઈ શકતું નથી એવી પરિસ્થિતિમાં આ સયત કે જે ઉત્કર્ષની અપેક્ષાએ વીસ પરીષહનો સદુભાવ બતાવેલ છે તે કઈ રીતે સાગત થઈ શકે?
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy