________________
३३
प्रियदर्शिनी टीका २० १ मा ३ अविनये सुदबुद्धि दृष्टान्त करोति, यदि कमपि दानादिक विपयमवलम्ब्य गुरुभव्यानुपदिशति, तदा तत्सभायागेस गुरोरनभिज्ञता पदन् त विपय स्वयमुपदिशन् गुरुमपमानयति । कदाचिद् वदति-'अद्य मम गुरुमौनत्रतमनुतिष्ठन्नास्ते' इत्युक्त्वा स्वयमेव व्याख्यान करोति। एर भुद्धिचरित विठोक्य वृद्धाचार्यः स्वचेतसि चिन्तयति-अयमभीक्ष्ण 'सनिमित्त-मनिमित्तमा कोधकारकः, कलहमियः, अभिमानी, अज्ञानी, मर्ममृपावादी च, तदिद ममैव कर्मणः फलमिति मन्त्रानो वृद्धाचार्यः सर्व सहमान आसीत् । कदासे विहीन हो गया। गुरुजी वृद्ध थे, इस लिये विहारकाल मे चलते समय उन्हे रडा कष्ट होने लगा, परन्तु क्या किया जाय फिर भी शिप्य की प्रेरणा से उन्हें अनिच्छा होने पर भी विरार करना ही पडता था। शिष्य का यह हाल या कि वह साधुसामाचारी को भी विपरीत करते हुए नहीं लजाता था। गुरु-महाराज जय कभी किसी दानादिक विपय को लेकर प्रवचन परिपद के भीतर बैठकर करते तव यह उनके प्रवचन को अन्यथारूप मे जाहिर करने के लिये, अथवा उस विषय में उनकी जनभिज्ञता प्रकट करने के लिये पीच ही मे बोल उठता और कहता कि यह ऐसे नही ऐसे है, गुरुजी वृद्ध होने के कारण भूल गये है। जय कभी इसे बोलना होता तो लोगोसे करने लगता कि आज गुरुजी को मौनव्रत है, वे व्याख्यान नहीं देंगे, मैं ही व्याख्यान दूँगा, इस प्रकार कह कर व्याख्यान देने लग जाता। क्षुद्रवुद्धि का इस प्रकार स्वच्छदाचरण देख कर गुरु महाराज स्वय इसमे अपने कर्मोका फल બની ગયુ ગુરૂ વૃદ્ધ હતા એથી વિહારમાં ચાલતી વખતે તેમને ઘણુ કષ્ટ થવા લાગ્યું પરંતુ શું થઈ શકે ? શિષ્યની પ્રેરણાથી તેમણે ઈચ્છા ન હોવા છતા પણ વિહાર કરે પડતો શિષ્ય સાધુસામાચારીથી વિપરીત ચાલવામાં પણ લજાતે નહતો ગુરૂ મહારાજ જ્યારે કોઈ દાનાદિક વિષયને લઈને તેના ઉપર પ્રવચન પરિષદમાં ડરતા ત્યારે તે શિષ્ય તેમના પ્રવચનને અન્યથારૂપમાં જાહેર કરવા માટે અથવા એ વિષયમાં તેમની અનભિજ્ઞતા બતાવવા માટે વચમાં જ બેલી ઉઠતે અને કહે કે આ આમ નથી પણ આમ છે, ગુરૂજી વૃદ્ધ હોવાથી ભૂલી ગયા છે ત્યારે તેને બોલવાનું મન થતુ ત્યારે તે લેને કહેતો કે આજે ગુરૂજીને મનનત છે તે વ્યાખ્યાન આપશે નહીં, હુ જ ભાષણ કરીશ આ રીતે કહીને ભાષણ કરવા લાગતે ક્ષુદ્રબુદ્ધિનું આવું સ્વચ્છ દ આચણ જેઈને ગુરૂ મહારાજ પોતાના કર્મોનું ફળ