________________
उत्तराध्ययनसूत्रे इति, ततोऽसौ स्वयमश्नाति, गुरुश्च क्षुधातः सन् दिवस यापयति। कदाचिद् वदतिअद्य मम गुरुणा पष्ठभक्त कृतम् , कदाचिच वदति-अध मम गुरुणाऽप्टभक्तमनुष्ठितमिति, एव क्रमेण गुरुः शुधया विवर्णः कृशः शक्तिरहितः सनातः । विहारकाले वृद्धत्वेन शीघ्रगमनसामर्थ्यवर्जितोऽपि गुरुः शिष्यप्रेरणया सक्लेश विहरति । साधुसामाचार्या शुद्धिपिरीतमाचरति, प्रतिलेखनादिक सम्यग् न करता था। आहार के समय सरस सुस्वादु एव रुचिकारक आहार यह स्वय पहिले खाता और जो स्क्ष विरस एव अत प्रान्त आहार होता वह गुरु-महाराज को देता । जब इसे गुरु-महाराज को आरार देनेकी इच्छा नहीं होती तो श्रावक और श्राविकाओ के समक्ष कहने लगता कि आज तो मेरे गुरु-महाराज ने उपवास किया है, इस प्रकार यह गुरु महाराज को भूखा रखकर स्वय खूब खाने पीनेकी मजामौज उडाता रहता। विचारे गुरुजी क्षुधा को शातिभाव से सहन करते हुए शमभाव मे समय को न्यतीत करते । कभी २ कहता है कि आज रमारे गुरु महाराज ने षष्ठभक्त किया है, आज अष्ट-भक्त किया है। इस प्रकार गुरु को अत्यन्त कष्ट पहुचाता। गुरु जी भी समताभाव से क्षुधा की वेदना इसे अविनीत समझ कर सहन करने लगे, परन्तु आखिर औदारिक शरीर ही तो ठहरा वर विना आहार के कहा तक टिके । अन्त मे वह शरीरविवर्ण-म्लान, कृश-कमजोर,और शक्ति સદા દુ ખીત જ કર્યા કરે, આહારના સમયે સરસ સ્વાદવાળા એટલે રૂચી કારક આહાર તે પિતે પહેલા ખાઈ લેતે અને જે રૂક્ષ, વિરસ એ અન્ત પ્રાત આહાર હોય તે ગુરૂ મહારાજને આપતે જ્યારે તેની ગુરૂમહારાજને આહાર દેવાની ઈચ્છા ન થતી ત્યારે શ્રાવક અને શ્રાવિકાઓની સમક્ષ કહેવા લાગતું કે આજ તે મારા ગુરૂમહારાજે ઉપવાસ કરેલ છે આ પ્રકારે તે ગુરૂ મહારાજને ભૂખ્યા રાખીને પિતે ખૂબ ખાવાપીવાની મોજમજાહ ઉડાવતે રહેત, બીચારા ગુરૂજી સુધાને શાન્ત ભાવથી સહન કરીને સમભાવમા સમયને વ્યતીત કરતા કઈ કઈ વખત કહેતો કે આજે અમારા ગુરૂ મહારાજે છઠ્ઠ કરેલ છે. આજે અઠ્ઠમ કરેલી છે. આવી રીતે ગુરૂને અત્યત કષ્ટ પહેચાડતો ગુરૂ પણ સમતાભાવથી સુધાની વેદના તેને અવિનીત સમજી સહન કરવા લાગ્યા પરત આખરે દારિક શરીર તે છે જ તે આહાર વિના ક્યા સુધી ટકી શકે ? આતમા તે શરીર વિવર્ણ પ્લાન, કૃશ-કમર, અને શક્તિ વગરનું