________________
३४४
सरायपनस्ते आयचरमतीर्थकरतीयातिना साधूनामेप दशविधः कल्पोऽवस्थित एव । तत्राचैलस्य द्विविधम्-मुख्यम् , औपचारित च । विधमानलकवरूप मुख्यमावेलस्य मायशो जिनकल्पिकरिशेपाणाम् । नौपचारिकमाचलाय स्थविरकल्पिकानाम् , स्थविरकल्पिमा हि-कल्पनीयमेपणीय जीणं खण्डित मलिन तथैव नूतन मपि स्वल्पमूल्यक बन गृह्णन्ति, लोकस्टमकारादन्यप्रकारेण च वदासेवन्ते । अतस्ते चेलसद्भावेऽप्युपचारतोऽचेलका व्यपदिश्यन्ते ।
प्रथमतीर्थ कर एव अन्तिमतीर्थकर के तीर्थ में रहनेवाले जो साधु हैं उनके लिये तो यह १० प्रकार का कल्प अवस्थित ही हैं-अवश्य पालने योग्य ही है । आचलक्य जो प्रथम कल्प है वह दो प्रकार का है।
१ मुख्य २ औपचारिक, कटिबन्धन-रजोहरण-और सदोरकमुखवस्त्रिका के सिवाय अन्य वस्त्र का परित्याग करना यह मुख्य आचैलक्य है। यह जिनकल्पिक विशेषो के होता है। औपचारिक जो आचलक्य है वह स्थविरकल्पिकों के होता है। क्यों कि जो स्थविरकल्पी साधु होते हैं वे कल्पनीय, एपणीय, जीर्ण खडित एव मलिन वस्त्र रखते हैं । जो नवीन वस्त्र भी ले तो वह भी अल्पमूल्य वाला ही लेते है। लौकिकजन जिस पद्धति से वस्त्रो का परिधान करते हैं वे उस पद्धति से वस्त्रो का परिधान नही करते है, किन्तु अन्य प्रकार से ही उन्ह पहिनते है। इस लिये चेल के सद्भाव मे भी वे अचेलक ही कहे जाते हैं।
પ્રથમ તિર્થ કર અને અતિમ તીર્થ કરના તીર્થમાં રહેવાવાળા જે સાધુ છે, તેમને માટે તે આ દશ પ્રકારના ક૯૫ અવસ્થિત જ છે –અવશ્ય પાળવા ગ્ય જ છે આશ્ચલકય જે પ્રથમ ક૫ છે તે બે પ્રકારના છે
૧ મુખ્ય, ૨ ઔપચારિક, કટીબ ધન રજોહરણ અને સદરકમુખવર્સિ કાના સિવાય અન્ય વસ્ત્રને પરિત્યાગ કર આ મુખ્ય આચૂલકય છે, આ જિનકલ્પિક વિશેષોમા હોય છે ઔપચારિક જે અચલક્ય છે તે સ્થવિરકપિ એને હોય છે કેમકે, સ્થવિરકલ્પી સાધુ હોય છે તે કપનીય, એષણાય, જીર્ણ, ખડિત અને મલીન, વસ્ત્ર રાખે છે જે નવીન વસ્ત્ર મળે તે પણ ઓછા મૂલ્યનું હોય તે જ લે છે લૌકિકજન જે પદ્ધતિથી વસ્ત્રોનું પરિધાન કરે છે એ પદ્ધતિથી તેઓ વસ્ત્ર પરિધાન કરતા નથી પરંતુ અન્ય પ્રકારથી જ એને પહેરે છે. આ માટે ચિલના સદભાવમાં પણ તે અલક જ કહેવાય છે.