________________
प्रयदर्शिनी टीका अ० २ गा ५ पिपासापरीपहजये धनप्रियदृष्टान्त २९५ धनमिनमुनिश्चिन्तयति-मम समक्षे नाय जल पिरतीति, एक विचिन्त्य शुष्कमार्गेण सत्वर नदीमुत्तीर्याग्रे गतः, तदनन्तर धनप्रियमुनिर्जलपानार्थ नद्या प्रविश्यालली जल भृत्वा सद्यः सजातकारण्यश्चिन्तयति-कथमह जल पिनामि । यतः
एगमि उदगविंदम्मि, जे जीया जिणारेहि पन्नत्ता ।
ते सरिसवपरिमित्ता, जम्बुद्दीवे न मायति ॥१॥ छाया-एकस्मिन्नुदकपिन्दी, ये जीना जिनपरैः प्रज्ञप्ताः ।
ते सर्पपपरिमानाः जम्बूद्वीपे न मायेयुः ॥ १ ॥ व्याख्या-एफस्मिन् जलपिन्दी ये जीवाः सन्ति, ते यदि सर्पपप्रमाण शरीर धृत्वा वर्तेयुस्तहि जम्बूद्वीपे न मायेयुरित्यर्थः ॥१॥ सुनकर धनप्रिय ने पानी पीने की जरा भी इच्छा नहीं की। इस परिस्थिति को देखकर धनमित्र मुनि ने विचार किया कि यह मेरे साम्हने जल नहीं पीवेगा अत यहा से चल देना चाहिये, सो वे शुष्कमार्ग से नदी को पार कर आगे चले गये । इसके बाद धनप्रियमुनि जलपान करने के लिये नदी में प्रविष्ट हुए और अजलि में पानी भर कर दया भाव से विचारने लगे कि इस अकरपनीय सचित्त जल को में कैसे पीऊँ क्यों कि
"गमि उदगविंदम्मि, जे जीवा जिणवरेहि पन्नत्ता।
ते सरिसवपरिमित्ता, जवुद्दीवे न मायति ॥१॥" एक जल के विन्दु में जितने जीव जिनेन्द्र भगवान ने बतलाये हैं वे यदि सरसों के आकार को धारण करलें तो इस जबुद्वीप मे नही समा सकते हैं ॥१॥ મુનિના વચન સાંભળીને ધનપ્રિયમુનિયે પાણી પીવાની જરા પણ ઈચ્છા ન કરી આ પરિસ્થિતિને જોઈ ધનમિત્રમુનિએ વિચાર કર્યો કે, આ મારી સામે પાણી પીશે નહી માટે અહી થી ચાલવું જોઈએ જેથી તેઓ સુકા માગેથી નદીને પાર કરીને આગળ ચાલ્યા આ પછી ધનપ્રિયમુનિએ જળપાન કરવા માટે નદીમાં પ્રવેશ કર્યો અને હાથમાં પાણી લઈ દયા ભાવથી વિચારવા લાગ્યા કે, આ અકલ્પનીય સચિત્ત પાણી હુ કેવી રીતે પીઉ કેમકે કહ્યું છે કે –
एगमि उदगविंदुम्मि, जे जीवा जिणवरेहि पन्नत्ता।
ते सरिसव परिमित्ता, जम्बुद्दिवे न मायन्ति ॥१॥ જળના એક ટીપામાં જેટલા જીવ જીનેન્દ્ર ભગવાને બતાવ્યા છે તે કદાચ સરસવના આકારને ધારણ કરીયે તે આ જમ્મુદ્વિપમા સમાઈ ન શકે