________________
७०२
उत्तराभ्ययनले भवतामव्यक्त मतम् , तदनुसारेण नाह निभिनोमि-यूय श्रमणाधोरावरटा वा वय अमणोपासका अन्पे वा स्म इति, इत्या तेन भूपेन नोध प्राप्ताः कथित पन्तः-राजन् ! भवानस्मान् सन्मार्ग स्थापितवान् । राजा माह-भो महाभागाः! भवतः प्रतियोधयितु मया यदाचरित तत्सर्व क्षन्तव्य भाद्भिः। ते मिथ्या दुष्कृत दत्वा तेषु स्थविरेपु मिलिताः॥
इति तृतीयापाढाऽऽचार्यशिप्यनिहवदृष्टान्तः ॥३॥ अथ चतुर्थनिहवाऽश्वमित्रदृष्टान्त प्रोच्यते___ भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाद् विंशत्यधिकद्विशत २२० वर्षेषु लोग ऐसा मत कहो-आपका तो मत अव्यक्त है इसके अनुसार हम यह कैसे निश्चय कर सकते है कि आप श्रमण है कि चोर या लूटेरे है।
और हम श्रमणोपासक है या अन्य कोई । इस प्रकार जब उस राजा ने कहा तो उनको बोध हो गया। राजा द्वारा बोध को प्राप्त हुए उन श्रमणों ने कहा-महाराज! आपने हमलोगों को सन्मार्ग मे लगा दिया यह अच्छा किया। राजा ने कहा कि आप लोगो को सन्मार्ग में लाने के लिये-प्रतिबोधित करने के लिये-जो कुछ हमारे द्वारा करवायो गया है उसे आप क्षमा करे । फिर वे मुनि मिथ्यादुष्कृत देकर स्थविरों में समिलित हो गये।
यह तीसरा अपाढाचार्य शिष्य निह्नव दृष्टान्त हुवा चतुर्थ निहव अश्वमित्र की कथा इस प्रकार है
भगवान महावीर स्वामी को मोक्ष गये हुए जय २२० दोसो बीस वर्ष રાજાએ કહ્યું કે-આપ એવું કહી શકતા નથી-આપને તે અવ્યક્ત મત છે આથી હું કેમ માની શકુ કે, આપ શ્રમણું છે અથવા તે ચેર, લુટારા છે ? અને હ શ્રમપાસક છુ કે બીજે કઈ રાજાનું આ પ્રકારનું કથન સાભળતા તે સઘળાને બોધ થઈ ગયે, પોતાની ભૂલ સમજાઈ ગઈ અજ્ઞાનના પડળ દૂર થઈ જતા એ શ્રમણેએ રાજાને કહ્યું, મહારાજ! આપે અને આજે સાચે માર્ગ બતાવ્યો છે તે ઘણું જ સારૂ કર્યું રાજાએ કહ્યું કે, આપ લોકોને સમાગે લાવવા માટે મારા તરફથી જે કાઈ કરવામાં આવેલ છે તેની મને ક્ષમા કરા રાજ દ્વારા પ્રતિબંધિત બનેલા એ મુનિ મિથ્યાદુષ્કૃત્ય દઈ ને વિરે સાથે મળી ગયા
છે આ ત્રીજા અષાઢાચાર્ય શિષ્ય નિદ્વવનુ દશાન્ત થયું વા થા નિદ્ભવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમ ગયાને બસો વીસ વર્ષ વીતી ચુકયા