________________
३१६
उत्तराध्ययनसूत्रे एप मातृवचः श्रुत्वा स सनातपैराग्यः सर्वसावद्ययोग प्रत्यारयाय पुनः संयम गृहीतवान् । तत उत्कृष्टाचारेण ग्रामानुग्राम विहरन् उप्णपरीपह सहमानः क्वचित् पापाणमयमदेश माप्य चिन्तयति- प्रदेशोऽय प्रचण्डमार्तण्डकिरणसयोगाद् वहिवत्सतप्तः, उष्णतरश्च पायुः मवहति, जन पदमपि गन्तुमसमर्थोऽस्मि,' एव पिचिन्त्य परितः प्रतप्तभूमीतल पिलोम्य परीपदोऽय मया सोढव्य इत्यपधार्य वप्तशिलोपरि करते मृत्यु होना ठीक है, परन्तु शील से स्सलित व्यक्ति का जीवन ठीक नहीं है। निरवद्य क्रिया का नाम सुविशुद्वकर्म एव चारित्र से पतित होने का नाम शील से स्पलित होना है।
इस प्रकार जननी के वचन मुनकर उसका मुप्त वेराग्य जग उठा, पश्चात् उसने सर्वसावद्य योग का प्रत्याख्यान कर पुनः सयम लिया। माता के वचन से उद्बोधित होकर उसने फिर उत्कृष्ट चरित्र का आराधन किया और चारित्र की आराधनापूर्वक ही ग्रामानुग्राम विहार करते हुए उष्णपरीपह को सहन किया। एक समय की बात है कि ये विहार करते २ ऐसे प्रदेश मे पहुँचे कि जहाँ पत्थरों की बहुलता थी। वहा पहुँच कर उन्होंने विचार किया कि यह प्रदेश सूर्य की किरणों से अधिक सतप्त बना हुआ है। यह तो ऐसा तप रहा है कि जैसे माना अग्नि ही जल रही हो । वायु भी इतनी गर्म चल रही है कि जिससे एक पैर भी सुखपूर्वक चला नही जा सकता है । इस प्रकार विचार करते हुए अरहन्नक मुनि ने अपने आसपास की समस्त भूमि का પરતુ શીલથી ખલિત થયેલ વ્યક્તિનું જીવન ઠીક નથી નિરવદ્ય ક્રિયાનું નામ સુવિશુદ્ધ કર્મ, ચારિત્રથી પતિત થવાનું નામ શીલથી ખલિત બનવું તે
આ પ્રકારના માતાના વચન સાંભળીને તેને સુતેલે વૈરાગ્ય જાગી ઉઠયો અને તેણે સર્વ સાવદ્ય ચેગનું પ્રત્યાખ્યાન કરી પુન સયમને ધારણ કર્યો માતાના વચનથી ઉદ્બોધિત બની તેણે પછી ઉત્કૃષ્ટ ચારિત્રનું આરાધન કર્યું અને ચારિત્રની આરાધના પૂર્વક જ ગ્રામનુગામ વિહાર કરીને ઉષ્ણ પરીષહને સહન કર્યો એક સમયે એ વિહાર કરતા કરતા એવા પ્રદેશમાં પહોચી ગયા કે, જ્યા પત્થરાઓ મોટા પ્રમાણમાં હતા ત્યાં પહોચીને તેઓએ વિચાર કર્યો કે, આ પ્રદેશ સૂર્યના કિરણોથી અધિક સ તપ્ત બનેલો છે આ તે એવા તપી રહ્યા છે કે જાણે અગ્નિ જ સળગી રહી છે વાયુ પણ એટલી જ રીતે ગરમ કુકાઈ રહેલ છે આથી એક ડગલું પણ સુખપૂર્વક ચાલી શકાતું નથી આ પ્રકારને વિચાર કરતા કરતા અરહક મુનિયે પિતાની આસપાસના