________________
६५०
उत्तराभ्ययनसत्रे भवति, उत्पद्यमानता च पटस्य प्रथमतन्तप्रवेशागदारभ्यैव भवति तदेव पट उत्पद्यते इति व्यवहारदर्शनात् । उत्पनत्वमपि तस्य पटस्य तत्काले एर, तथाहि-उत्पत्ति क्रियामाले-मबमवन्तुपयेशे एपासी उत्पन्नोऽभूत् , जन्यया स्पतिक्रियाकाले यदि तस्य पटस्योसत्तिर्न स्वीक्रियेत तदा प्रथमक्रिया निरथिका स्यात्, कार्यकरणमेव धर्मः क्रियायाः। यदि मथमक्रिया उत्पतिरूप कार्य न कुर्यात् तदा सा निरपिके स्यात् , उत्पायोत्पादनमेन क्रियाया धर्मः । एष यथा मधमक्षणे पटो नोत्पन्नस्तथा द्वितीयक्षणेऽपि नोत्पन्न एव, तृतीयादावपिक्षणे नोत्पन्न इति अतिमक्रिययापि अनु पन्न एन स्यात् , युक्तेः सर्वत्र समानत्वात् । यदा तु प्रथमादिक्रियया न किमपि फलमुत्पादित तदा अन्त्यया फलं स्यादिति प्रत्याशामारमेव, दृश्यते चान्त्यतन्तु' क्यो कि प्रथमततुप्रवेश-काल से ही 'पट उत्पन्न रोता है। ऐसा व्यवहार देखने में आता है। तथा उत्पन्नत्व भी उस पट में उस काल से ही है, क्यों कि उत्पत्तिक्रियाकाल में प्रथम तन्तु के प्रवेश होने पर ही पट उत्पन हो गया, यदि उस पट की उत्पत्ति स्वीकार नहीं करें तो वह प्रथम क्रिया निरर्थक हो जायगी, कारण कि कार्योत्पाद ही क्रिया का धर्म है। यदि ऐमा माने कि प्रथम क्षण में पट उत्पन्न नहीं हुआ तो इसी तरह दितीय क्षग मे भी उत्पन्न नहीं होगा, तृतीय क्षण में भी उत्पन्न नहीं होगा, इस तरह से अतिम क्रिया तक पट की उत्पत्ति नही होगी, क्यो कि युक्ति सर्वत्र समान है। - यदि प्रथम क्रिया से कुछ भी फल नहीं हुआ तो अन्तिम क्रियासे भी उत्पादरूप फल का होना असमय ही है, परन्तु देखने में आता है कि ઉત્પન્ન થાય છે” એ વ્યવહાર જોવામાં આવે છે તથા “ઉત્પન્ન થવાપણું પણ તે પટમા તે કાળથી જ છે, કેમકે ઉત્પત્તિક્રિયાકાળમાં પ્રથમતતુના પ્રવેશ થતાની સાથે જ પટ ઉત્પન્ન થઈ ગયું, જે તે પટની ઉત્પત્તિને સ્વીકાર ન કરીએ તે તે પ્રથમકિયા નિરર્થક થઈ જશે કારણ કે કાર્યની ઉત્પત્તિ જ ક્રિયાને ધર્મ છે કદાચ જે એમ માનીએ કે પ્રથમ ક્ષમા પટ ઉત્પન્ન થયું નથી તે એવી જ રીતે બીજી ક્ષણમાં પણ ઉત્પન્ન નહિ થાય, તેમ જ ત્રીજી ક્ષણમાં પણ ઉત્પન્ન થશે નહી એવી જ રીતે અતિમક્રિયા સુધી પટની ઉત્પત્તિ શશે નહી, કેમકે ક્રિયા સર્વત્ર એકસરખી હોય છે -
જે પ્રથમ ક્રિયાથી કઈ પણ કુલ ન થયું તો અન્તિમ ક્રિયાથી પણ ઉત્પાદરૂપ ફલન થવુ અસ ભવ જ છે પરંતુ જેવામાં આવે છે કે અન્તિમ