________________
७७६
___ एमन्येऽपि सूत्रापिलापका निहास्तदन्तर्गता विझेयाः। यथा-बोटिका:दिगम्बराः, जैनाभासा दण्डिनः, साम्प्रतिकास्तेराप धारकभिक्यूप्रभृतयथ । तन योटिक (दिगम्बर ) निद्वष्टान्तः प्रोच्यते___भगरतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयानाधिकपट्शत६०९वर्षेषु व्यतोतेपु रघुरीरपुरे दीपकोधाने आर्यकृष्णाचायः समस्तः । वर नगरे रिपुमर्दन नामरुस्य राज्ञः समीपे शिवभूतिनामको मल्लः समायातः, स श्रावस्तीनगरी -- वास्तव्यस्य श्रीभद्रमल्लस्य पुनः सहसमल्लापरनामा आसीत् । स रिपुमर्दननृप दिया । अन्त में वह अनालोचित अप्रतिकान्त अवस्था में ही मरकर प्रथम करप मे देव हुआ।
॥यह सातवें गोष्ठमाहिल निहव की कथा हुई ॥७॥ इस प्रकार और भी जो सूत्रार्थ के अपलाप करनेवाले हैं वे सब निहवों की कोटि मेशी गर्मित जानना चाहिये । जैसे दिगम्बर तथा जनाभास दडी एव तेरापथधारक भिक्खूजी वगैरह।
दिगम्बरों की उत्पसि विषयक कथा इस प्रकार हैभगवान महावीर स्वामी को मोक्ष गये हुए जय छौ नो ६०० वर्ष व्यतीत हो चुके तप रघुवीर पुर के दीपकोद्यान से आये ऋष्णाचार्य आये । इस नगर में रिपुमर्दन नाम के राजा का शासन था। राजा के पास शिवभूति नाम का एक मल्ल आया। उसका दूसरा नाम सहस्रमल्ल था। यह श्रावस्ती नगरी के रहनेवाले श्रीभद्रमल्ल का સુકી દિધે અતમા તે આલેચના કર્યા વગર અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને પ્રથમ ક૫મા દેવ થયા
આ સાતમા ગોખમાહિલ નિતવની કથા થઈ છા આ રીતે જે બીજાઓ સૂવાનો અવળો અર્થ કરવાવાળા છે તે સઘળી નિધની કેટના જાણવા જોઈએ જેમ દિગમ્બર તથા જેનાભાસ દડી અને તેરાપથધારક ભિખુજી વગેરે
દિગમ્બરની ઉત્પત્તિ વિષયક કથા આ પ્રકારની છે ! ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ પધાર્યો જ્યારે છો નવ (૬૦૯) વર્ષ વીતી ચુકયા ત્યારે રઘુવીરપુરના દીપકેદાનમાં આર્ય કૃણાચાર્ય પધાયો આ રઘુવીરપુર નગરમાં રિપુમન નામે રાજા રાજ્ય કરતે હતે રાજાની પાસે શિવભૂતિ નામે એક મલ આવ્યો એનું બીજુ નામ સહઅમલ હતું એ શ્રાવસ્તી નગરીમાં રહેતા શ્રી ભદ્રમલને પુત્ર હતે તેણે રાજાને કહ્યું