________________
प्रियदर्शिनी टीका अ० २ गा० १३ जिनकल्पिक मर्यादा
अथ जिनकल्पिक मर्यादा
अनया मर्यादया जिनकल्प स्वीकृत्यासौ यत्र ग्रामे मासकल्पः करिष्यमा णस्तत्र पर भागान् कल्पयति, ततश्च यस्मिन् भागे एकस्मिन् दिने भिक्षाचर्याकृता, तत्र पुनरपि सप्तम एव दिने पर्यटति । भिक्षाचर्या ग्रामान्तरगमन च तृतीयपौरुप्यामेन करोति । यन चतुर्थ पौरुपी प्राप्ता भवेत्, तत्रैवावतिष्ठते, नान्यन ग च्छति । भक्त पानक च पूर्वोक्तपणाद्वयाभिग्रहेणालेपकृदेव गृह्णाति । एपणादिविषयमन्तरेण न केनापि सार्धं भाषते । एकस्या च वसतौ यद्यपि उत्कृष्टतः सप्त जिनकल्पिकाः प्रतिवसन्ति तथापि ते परस्पर सभाषण न कुर्वन्ति । समापन्नान् उपसर्गपरीपान् सर्वान् सहत एव । रोगेपु चिकित्सा न कारयत्येव तद्वेदना तु
३४३
अब जिनकल्पी की मर्यादा कहते हैं
इस मर्यादा से जिनकल्प को स्वीकार कर यह जिस ग्राम मे मासकल्प करता है वहां छह भागों की कल्पना करता है । जिस भाग मे एक दिन में भिक्षाचर्या करली गई हो वहा फिर यह सातवे दिन ही भिक्षाचर्या करता है । भिक्षाचर्या करना अथवा एक ग्राम से दूसरे ग्राम में जाना यह तृतीय पौरुपी में ही करता है। जहा चतुर्थ पौरुपी आ जाती है वह वही पर ठहर जाता है । अन्यत्र नही जाता है । पूर्वोक्त दो पणाओ के अभिग्रह से अलेपकृत-लेपरहित जिसका लेप न लगे ऐसे भक्त पान को ग्रहण करता है । एपणादि विषय- के विना किसी के भी साथ बातचीत नही करता है। एक वस्ती में यद्यपि अधिक से अधिक सात जिनकल्पी साधु रह सकते हैं तो भी वे परस्पर सभाषण नही करते है । जो भी उपसर्ग या परीपह आपडे तो उसे सहते ही हैं। रोग
હવે જીનકલ્પીની મર્યાદા કહેવામા આવે છે
આ મર્યાદાથી જીનકલ્પના સ્વીકાર કરી તે સાધુ જે ગામમા માસ કલ્પ કરે છે ત્યા છ ભાગેાની પના કરે છે જે ભાગમા એક દિવસમા ભિક્ષાચર્યોં કરી લેવામા આવી હાય ત્યા તે ફરી સાતમા દિવસે જ ભિક્ષાચર્યાં કરે છે ભિક્ષાચર્યા કરવી અથવા એક ગામથી બીજા ગામે જવુ એ ત્રીજા પૌરૂષીમા જ કરે છે જ્યા ચાથી પૌરૂષી આવે ત્યા તે રાકાઈ જાય છે આગળ વધતા નથી પૂર્વોક્ત એ એષણાના અભિગ્રહથી ( અલેપકૃત) જેને લેપ ન લાગે એવા ભક્ત પાનને ગ્રહણ કરે છે એષણાદિ વિષય વગર કાઈની સાથે વાતચિત કરતા નથી, એક વસ્તીમા જે કે, વધુમા વધુ સાત જીનલ્પી સાધુ રહી શકે છે તા પણુ તેઓ પરસ્પર સ ભાષણ કરતા નથી જે પણ ઉપસર્ગ અને પરીષહ આવી પડે