________________
७८०
____ अथासौ स्वेच्छया सर्वत्र भ्रमन् रात्रौ वा प्रभाते वा मध्याहे वान्त्यमारे वा समायावि, कदाचित् स्वगृहे नागरस्यपि । दिवसे यावद् गृहे नागच्छति, वावत् तस्य भायो न भोजनं करोति, रातो यावमायाति सा तावम शेते । . अन्यदा कदाचित् सा खिन्ना धूमति वदति-हे मातस्तव पुत्रोऽर्धरात्रे कदाचिचरमे प्रहरे, कदाचिन्नायात्यपि, दिवसेऽपि रात्रावपि च कालेऽतिक्रान्त एव सर्वत्र स्वेच्छानुसार विना किसी प्रतियध के आना जाना हो, इसकी आज्ञा आपकी तरफ से मिलनी चाहिये । राजा ने शिवभूति की यात स्वीकार करली। __यस अव क्या था-शिवभूति स्वेच्छानुसार इधर उधर फिरने लगा! रात्रिमें, दिन में प्रातःकाल मध्याह्नकाल में तथा अतिमप्रहर में जहाँ इच्छा होती चल देता और जन इच्छा होती वापिस आता। कभार नहीं भी आता। दिन में जयतक शिवभूति घर पर नहीं आता तबतक उसकी पत्नी भोजन नहीं करती, तथा रात्रिमें जबतक नहीं आता तवतक नही सोती।
शिवभूति की इस प्रकार स्वेच्छाचार प्रवृत्ति से जब यह विशेष तग आगई तो एक दिन अपनी सास से कहने लगी-सासुजी! आपके पुत्र तो विशेप स्वच्छद हो गये हैं। आप उनसे कुछ कहती ही नहीं है। कभी तो ये अर्धरात्रि गये याद घर पर आते हैं. और कभी अन्तिम
હુ સર્વ જગ્યાએ મારી ઈચ્છા અનુસાર જઈ આવી શકે તેવી આજ્ઞા આપના તરફથી મળવી જોઈએ, રાજાએ શિવભૂતિની વાત સ્વીકારી લીધી
પછી શું બન્યું ? શિવભૂતિ પિતાની ઈચ્છા અનુસાર જ્યા ત્યા ફરવા લા રાત્રિએ, દિવસે, પ્રાતઃ કાળે, મધ્યાહ્ન કાળે તથા અતિમ પ્રહરમાં જ્યારે અને જ્યાં જવાની ઈચ્છા થતી ત્યારે તે ત્યાં પહોંચી જતા, અને તેની મરજી મુજબ ઈચ્છા થાય ત્યારે પાછા ફરતે કઈ કઈ વખત ગમે ત્યાં રોકાઈ જતે. દહાડે જ્યા સુધી શિવભૂતિ ઘેર પાછો ન આવતે ત્યા સુધી તેની સ્ત્રી જોજન કર્યા વિના રાહ જોઈને બેસી રહેતી રાત્રીના સમયે પણ તે ક્યા સુધી ઘેર ન આવતે ત્યા સુધી તેની રાહ જોઈને બેસી રહેતી
શિવભૂતિની આ પ્રકારની સ્વેચ્છાચાર પ્રવૃત્તિથી જ્યારે એ ખૂબ જ કટાળી ગઈ ત્યારે તેણે એક દિવસ પોતાની સાસુને કહ્યું કે, સાસુજી ! આપના પુત્ર ખૂબ જ સ્વચ્છ દી થઈ ગયેલ છે આપ તેને કેમ કાઈ કહેતા નથી? કઈ કઈ વખત મધરાતે તે કઈ વખતે પાછલી રાત્રે તે ઘેર આવે છે