________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ योटिक ( दिगम्बर ) निद्ववदृष्टान्त ७८१ तव पुत्रः समायाति, अह कदाचिनिद्रातुरा, कदाचित् क्षुधातुरा च तिष्ठामि । तदा
वा निगदितम्-अस्या रात्री द्वार पिधाय त्वया शयनीयम् , अहमत्र जाग्रती तिष्ठामि, पुत्रवध्या तथैवाऽऽचरितम् । शिवभूतिमध्यराने समायातः स वदतिद्वारमुद्घाटय, तदा जनन्या कथितम् , अस्मिन् समये यत्र गृहे द्वारमुद्घाटित भवति तत्र गम्यताम् । स रोपावेशेन निगच्छति । तत्र नगरे प्रतिगृहद्वार भ्रमता तेन कृष्णाचार्यस्योपाधय एवोद्घाटितो दृष्टः । तत्र गत्वाऽऽचार्य वन्दित्वा स वदतिप्रहर में, तथा कभी २ नहीं भी आते हैं। तात्पर्य कहने का यह है कि समयानुसार नहीं आते जाते हैं।जनमनमें आया तव आ गये-नही तो नही आये। दिवस हो चाहे रात्रि हो बेसमय ही ये आते हैं। मैं तो इनसे बड़ी परेशानी भोगती रहती हू-न समय पर खा पाती हू और न समय पर सो पाती है। वह की बात सुनकर सासुजीने कहा-बेटी! आज रात्रि को तु तो घरका दरवाजा बंद कर के सो जाना और मैं जागती रहगी। सासुजी की बात सुनकर पुत्रवधू ने वैसा ही किया। शिवभूति अर्धरात्रि गये वाद घर पर आया। आते ही उसने पत्नी से कहा कि-किवाड़ खोलो। शिवभूति की बात सुनकर बीच ही में माता ने कहा कि जहा के किवाड़ खुले हुए हो वही पर जा। माता की यह यात सुनकर उसको इकदम क्रोध आ गया और उसी आवेश मे वह वहा से चल दिया। हर एक घर के द्वारों को देखते हुए वह जा रहा था कि અને કઈ કઈ વખત તે બિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કેઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તે ન આવે, દહાડે હોય કે રાત હાય હમેશા સમય બેસમયે તે આવે છે. હવે તે હું તેમનાથી હેરાન હેરાન થઈ ગઈ છું, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનુ મળતું વહુની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી! આજે રાતના ઘરને દરવાજો બંધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યું શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યે આવતા જ પત્નીને કમાડ ખોલવાનું કહ્યું, શિવભૂતિને અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાના કમાડ ખુલા હોય ત્યા જા માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢયે અને ક્રોધના આવેશમાં તે ત્યાથી ચાલી નીકળ્યો દરેક ઘરના કમાડ તરફ દૃષ્ટિ કરતા કરતા તે જઈ રહ્યો હતો એટલામાં