________________
દર૦
उत्तराभ्ययनले राश्चतुर्थपौरुष्या कुतश्चिद् ग्रामाद् गोधनापहार कत्या चौराः कुरुदत्तमुनेः पाचस्थेन मार्गेण सवेग गताः । पश्चाद् गोस्वामिनस्तदन्वेषकास्तत्रायाताः द्वौ मागौं तर दृष्ट्वा ते कुरुदत्तमुनि पृच्छति-भदन्त ! नहि चौराः केन पथा गताः। तद्वचन श्रुत्वाऽपि स मुनिनं किंचिदुक्तवान् ततस्ते गोस्वामिनः कोपावशेन मुनेः शिरसि आर्द्रमृत्तिकालेपेन पाली कृत्वाऽगारा सिप्ताः मुनिस्तु तदुपसर्गकतवेदना सहमानो रित्ररूप धर्म के पालन करने में पूर्ण निष्णात हो गये तो उन्हों ने एकाकीविहारप्रतिमा लेकर ग्रामानुग्राम विचरण करने लगे विहार करते २ वे अयोध्यानगरी के समीप कुछ दूर प्रदेश में कायोत्सर्ग धारण कर रहे । रात्रि के चतुर्थ प्रहर में किसी ग्राम से गायों को पुराकर चौर कुरुदत्त मुनि के पास के मार्ग से जल्दी २ बड़े वेग के साथ निकले । इनके निकल जाने के बाद ही गायों के स्वामी उनकी तपास करते हुए वही पर आ पहुँचे । वहा से दो रास्ते जाते थे। उन्हें देखकर उन लोगो ने कुरुदत्त मुनि से पूछा कि भदन्त ! यहा से चौर किस रास्ते होकर गये हैं । मुनि ने उनकी बात सुनकर कुछ भी उत्तर नहीं दिया। वे सबके सब मुनि के ऊपर रुष्ट हुए। क्रोध के आवेशमें आकर उन लोगों ने मुनिराज के माथे ऊपर मिट्टी की क्यारी बनाकर उसमें जलते हुए अगार रख दिये। मुनि ने उनके द्वारा किये गये इस ધર્મનું પાલન કરવામાં પૂર્ણ પણે નિષ્ણાત બની ગયા ત્યારે એમણે એકાકી વિહાર પ્રતિમા લઈ ગ્રામાનુગ્રામ વિચરણ કરવા માડયુ વિહાર કરતા કરતા તે અધ્યા નગરીની પાસે ચેડા દૂરના પ્રદેશમાં કાર્યોત્સર્ગ ધારણ કરી રહ્યા રાત્રીના ચોથા પ્રહરના સમયે કઈ ગામથી ગાયો ચરીને ચાર કુરૂદત્ત મુનિની પાસેના માર્ગ ઉપરથી ઉતાવળથી નિકળી ગયા ગારીને ભાગેલા એ ચોરની પાછળ એના નીકળી જવા પછી ડીવારે ગાયે જેની ચેરાયેલી તે એની તપાસમાં નીકળ્યા અને કુરૂદત્ત મુનિ જે સ્થાને બેઠેલ હતા ત્યાં પહોચ્યા આ સ્થાનેથી જુદી જુદી બાજુ જતા બે રસ્તા ફટતા હોવાથી ગાયોના માલીકોએ મુનિને બેઠેલા જોઈ તેની પાસે આવી પૂછ્યું કે, ભદત! અહિથી ચારે કઈ બાજુએ ગયા? મુનિએ આને કઈ પ્રત્યુત્તર ન આપતા તે લેકે મુનિ ઉપર ખીજાયા અને ક્રોધના આવેશમાં આવી જઈ તે લોકોએ મુનિરાજના માથા ઉપર માટીની ક્યારી બનાવી તેમાં બળ બળતા અગારા મૂકી દીધા એ લોકો દ્વારા કરાયેલા ઉપસર્ગથી મુનિને ખૂબ વેદના થઈ પરંતુ તેને ખૂબ જ શાંત ચિત્ત