________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ श्रद्धादोर्लभ्ये जमालिदृष्टान्त १ ६४३ यस्य सः, सयतादिजाने सदिग्धबुद्धिः । ३ । अश्वमित्रचतुर्थः सामुच्छेदिका, स उत्पादानन्तरमेव वस्तुनः समुच्छेद -विनाशो भरतीति प्ररूपयति । ४ । गह्राचार्य पञ्चमो द्वैक्रियः-स एकस्मिन् समये क्रियाद्वयानुभनो भवतीति प्ररूपयति । ५। पडुलूकः पष्ठवैराशिका, स जीरा-जीर-नोजीर-भेदात् त्रयो राशयः सन्तीति प्ररूपयति । ६। गोठ:माहिठ स्थपिर सप्तमोऽधद्धिक स च जीवेन स्पृष्ट कर्म असद्ध प्ररूपयति ।७।। तत्र जमालेत्तान्तः प्रोच्यते
क्षत्रियकुण्डपुरे भगवतः श्रीवीरवर्धमानस्वामिनो भगिन्याः सुदर्शनायाः पुत्रः क्षत्रिया ऐसी मान्यता है कि सयत आदि का ज्ञान सदा सदिग्ध रहता है, कौन सयत है कौन नहीं इसका यथार्थ निश्चय नही हो सकता है, इस प्रकार ये अव्यक्तवादी है ३। चतुर्य निव-अश्वमित्र हैं, इनकी ऐसी मान्यता है कि उत्पाद के अनन्तर ही वस्तु विनष्ट हो जाती है ४ । पचम निव गगाचार्य ह, इनकी ऐसी मान्यता है कि एक समय मे दो क्रियाओ का अनुभव होता हे ५। छठवा निलव पडलूक हैं, इनकी ऐसी मान्यता है कि जीव अजीव एव नोजीव, इस प्रकार तीन राशि है ६ । गोप्ठ माहिल स्थविर सातवा निहव हैं, इनकी ऐसी मान्यता है कि जीव के स्पृष्ट कर्म सदा उससे अबद्ध रहता है ७।।
जमालिका वृत्तान्त इस प्रकार है-जमालि भगवान् वर्धमान स्वामी की वहिन सुदर्शना के पुत्र थे। ये क्षत्रियकुण्डपुर का निवासी क्षत्रिय थे। भगवान् वीर प्रभु की पुत्री जो प्रियदर्शना थी उसका સ્વરૂપ છે (૨) તૃતીય નિહ આવાઢ હતા એમની એવી માન્યતા હતી કે. સ યત આદિનુ જ્ઞાન સદા સ દિગ્ધ રહે છે કેણ સયત છે? કેણુ સયત નથી? એને યથાર્થ નિશ્ચય થઈ શકતું નથી આ પ્રકારથી તેઓ અવ્યકતવાદી હતા (૩) ચતથ નિવ અશ્વામિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદનો અને તરજ વસ્તુનો નાશ થઈ જાય છે (૪) ૫ ચમ નિદ્વવ ગગાચાર્ય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમાં બે કિયાએને અનુભવ થાય છે (૫) છઠા નિવ ષડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ને જીવ આ રીતે ત્રણ પ્રકારની રાશી છે (૬) સાતમા નિહ્નવ ગેઝમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, પૃષ્ટ કર્મ હમેશા તેનાથી અબદ્ધ રહે છે
જમાલિન વૃતાત આ પ્રકારે છે–જમાલિ ભગવાન વર્ધમાન સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા તેઓ ક્ષત્રિય હતા અને ક્ષત્રિયકુન્ડપુરના નિવાસી હતા ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદર્શના હતી, તેના તેઓ