SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ५४८ रायन दिप्रमाणैः सद्भारनया तन्निराम्त्य सम्यच्यरक्षणे नेर दर्शनपरीपहा सोडम्य इति । अत्र दृष्टान्तः प्रयते-- अवन्तीनगर्या वैश्रवणाचार्यः शिष्यपरिवारेण सह समवसृतः । तस्य मति नामकः शिष्य आसीत् , स उग्रतपस्वी उग्रविहारी उत्कृष्टक्रियापालकथासीत् । अन्तमान्दाहारेणारमोदरिकादि तपः करोति, वीरासनादिक करोति, ग्रीषकाले प्रचण्डसूर्यातापना सेवते । शीतकाले शीतस्पर्श सहते स्म, केवल चोलपट्टक, मुखो प्रभाव से सम्यक्त्व की प्राप्ति का अभाव होने पर जीव ऐसा मानता है कि जिन आदि परोक्षपदार्थ नहीं है । अतः उनका प्रत्यक्ष न होने पर भी अन्य अनुमानादिक प्रमाणों द्वारा उनकी सत्ता सिद्ध होती है, इसलिये उनकी सद्भावना से उनकी असभावतारूप मिथ्यात्व परिणति का परिहार करते हुए साधु को अपने सम्यक्त्व का रक्षण करते रहना चाहिये। इसी का नाम दर्शनपरीपह जय है। दृष्टान्त-वैश्रवणाचार्य अपने शिष्य परिवार के साथ विहार करते हुए किसी समय अवन्ती नगरी में पधारे। उन शिष्यों में दृढमति नाम का एक शिष्य था जो उग्रतपस्वी, उग्रविहारी एव उस्कृष्टरूप से प्रत्येक क्रिया का पालन करता था । अन्त प्रान्त आहार से यह अवमोदरिका आदि तपों को तपता था । वीरासन आदि आसनों को करता था। ग्रीष्मकाल मे प्रचण्ड सूर्य की अतापना लेता था । शीतकाल मे शीतस्पर्श को सहता था। केवल चोलपट्टक तथा मुख पर પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિને અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પક્ષપદાર્થ નથી આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે આ માટે તેની સદ્દભાવનાથી તેની અસ ભવતારૂપ મિથ્યાત્વ પરિણુતીનો પરિહાર કરીને સાધુએ પિતાના સભ્ય કત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે દષ્ટાત–વૈશ્રવણાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા એક સમય અવની નગરીમાં પધાર્યા તેમના શિષ્યમાં દઢમતિ નામે એક શિષ્ય હતો જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતે હતે અન્નપ્રાન્ત આહારથી તે અમેરિકા આદિ તપ તપતા હતા વીરાસન આદિ આસનો કરતે હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શતકાળમાં ઠંડીના સ્પશને સહન કરતે, ફક્ત ચેલપટ્ટો અને
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy