________________
६०४
उत्तराभ्ययन तरसहस्रवार विजिते सति तनय क्रमेण स स्तम्मा निजिता भरेयुः, तत्राप्यरो सरसहस्रवारविजयकरणे देवात् तन्मध्ये पराजयः स्यात् तदा सबै विजिताः कोणा अविजिताः भान्ति, समदपि ब्रह्म पर्यभर सा महावतमिन, अत: पुनरादित एर सर्वे कोणा विजेतव्याः, एव वमपि कुरु । इति पिर्तुवचन श्रुत्वा वसुमित्रश्चिन्तयति-धूतादेव राज्य लभ्य पुनः किमर्थ पिनर इन्मि, इति विचार्य राज्ञा सह घूतक्रीडायां प्रत्तः, तथापि जयो दुर्लभो जातः तस्य वमृमित्रस्यैतद कार्य यथा दुष्कर, तथा मनुष्यत्वमपि दुर्लभम् । इनके जो प्रत्येक के एक हजार आठ १००८ कोने है उन कोनों में से एक २ कोने को एक हजार आठ १००८ बार जीत जाता है । इसी क्रम से ये समस्त खभे जब जीत लिये जाते है तर जाकर यह विजयी कहलाता है । यदि सब कोने जीत भी लिये जायें और एक भी कोना यदि जीता न जा सके तो जीते हुए भी सर कोने नहीं जीते समझे जा सकते हैं, और उन सब को पुनः जीतने के लिये गत का आरभ करना पड़ता है। जैसे एक बार भी यदि गृहीत ब्रह्मचर्य खंडित हो जाता है तो समस्त महाव्रत खडित माना जाता है । इस प्रकार पिता के वचन को सुनकर वसुमित्र ने विचार किया कि जब द्यूत क्रीडा में जीत होने से राज्य मिलता है तो फिर पिता के मार ने से क्या लाभ। इस प्रकार विचार कर पिता के साथ जुआ खेलने मे प्रवृत्त हो गया। परन्तु उसे विजय पूर्वोक्त प्रकार से जैसे दुष्कर बनी उसी प्रकार यह मनुष्यभव भी पुन प्राप्त होना प्राणी के लिये दुर्लभ जानना चाहिये। છે અને એ પ્રત્યેકને એકહજારઆઠ૧૦૦૮ ખુણે છે એ ખુણામાથી એક એક ખુણાને એકહજારઆઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે આ કમથી તે સઘળા થાભલા જવાર જીતવામાં આવે ત્યારે તે વિજયી કહેવાય છે કદાચ બધા ખુણા જીતી લેવામાં આવે અને એકાદ ખૂણે જીતવામાં બાકી રહે તે બધા ખુણા ન જીતાયેના જ મનાય છે અને એ બધાને જીતવા માટે ફરીથી જુગાર રમવું પડે છે જેમ એક વાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય ખડિત થઈ જાય તો સમસ્ત મહાવ્રત ખડિત માનવામાં આવે છેઆ પ્રકારના પિતાના વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યો કે, જ્યારે જુગાર રમવામા જીત થવાથીજ જો રાજ મળતુ હોય તે પિતાને મારવાથી લાભ શુ થવાને ? આ પ્રકારને વિચાર કરી વસુમિત્ર પિતાની સાથે જુગાર ખેલવામાં પ્રવૃત્ત બન્યું પરંતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવ દુષ્કર બને તેવી જ રીતે આ મનુષ્યભવ પુન પ્રાપ્ત થ પ્રાણી માટે દુલ ભ જાણવું જોઈએ