________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ योटिक ( दिगम्वर ) निवदृष्टान्त ७८३ भूविमुनी उपाश्रयाद् पहिर्गते सति रत्नकम्बलं खण्डशः कृत्ला लेप्मवस्त्रार्थ मुनिभ्यस्तद्रत्नकम्मलखण्डानि दत्तानि । तदनु शिवभूतिमुनिः समागतः, एतत्तं विज्ञाय सम्पायः सन् जाचार्य पृच्छति-मम निश्रितकम्बलः क्वास्ति ? गुरुणा कथित-बहुमूल्यकावधारण साधूना परिग्रहो भाति, अतस्त खण्डशः कृत्वा मया साधुभ्यः श्लेप्मवस्त्रार्थ स प्रदत्तः। एवन्निशम्य शिवभूतिना प्रोक्तम्-यदि बहुमूल्यकवस्त्रधारण साधूना परिग्रहस्तदाऽल्पमूल्यकरखधारणमपि परिग्रहः स्यादेव, परिग्रहे देखकर आचार्य महाराज ने विचारा कि साधुओं के लिये बहुमूल्य की वस्तु का लेनो कल्पता नहीं है। ऐसा सोचकर जय शिवभूतिमुनि उपाश्रय से बाहिर गया हुआ था तब आचार्य महाराज ने उस कम्पल के टुकडे २ करवा कर अन्य साधुओ को एक २ टुकडा श्लेष्म पोंछने के लिये दे दिया। जय शिवभूति उपाश्रय में आया तो उसको इस बात की खबर पड़ते ही कपायपरिणति जागृत हो गई, जाफर उसने आचार्य महाराज से पूछा-मेरी नेसराय की रत्नकम्बल कहा है। गुरुमहाराज ने कहा-सुनो बहुमूल्यवाले वस्त्रो का धारण करना साधुओ के कल्प से पाहर है अतः मैंने उसके टुकडे २ करके अन्य साधुओं को एक २ टुकडा श्लेष्म पोंछने के लिये दे दिये हैं। गुरु महाराज की इस बात को सुनकर शिवभूति ने कहा कि यदि वहमूल्यवाले वस्त्रों का धारण करना साधुकल्प से बाहर है अर्थात् वह परिग्रह है-तो फिर इसी तरह अल्प. मूल्यवाले वस्त्रो का धारण करना साधु की समाचारी से बाहर मानना કે, સાધુઓ માટે બહુમુલ્યવાન વસ્તુ લેવી કલ્પતી નથી એવું વિચારીને ત્યારે શિવભતિ મુનિ ઉપાશ્રયથી બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તે કબલના ટુકડે ટુકડા કરાવી બીજા સાધુઓને એકેક ટુડે નાક લુછવા માટે આપી દીધે જનારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયમાં આબ્બા ત્યારે તેમને એ વાતની ખબર પડી ખબર પડતા જ તેમનામાં કષાય પરિકૃતિ (ક્રોધ) જાગૃત થઈ જતા તેણે આચાર્ય મહારાજને કહ્યું મારી વહોરી લાવેલી રત્નક બલ કયા છે? આચાર્યે કહ્યું સાભળે! બહુમૂલ્યવાનકી મતી – વસ ધારણ કરવા સાધુઓને ન ખપે આથી મેં તે રત્નક બલના ટુકડે – કડા કરીને સાધુઓને એક એક ટુકડો નાક સાફ કરવા આપી દીધેલ છે ગુરુ મહારાજની આ વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે, જે બહુમૂલ્યવાન વસ્ત્રનું ધારણ કરવું સાધુના આચારની બહાર છે અર્થાત એ પરિગ્રહ છે-તે પછી અધમૂલ્યવાળા સામાન્ય વોનું ધારણ કરવું એ પણ સાધુની સમાચારીથી