________________
६८०
जीवव्यपदेश न लभन्ते, तदा स एफैपश्चरमप्रदेशो जीवनाम्ना वक्तव्य , यवस्वस्त प्रदेशस्य सद्भावे एव जीवत्व भाति ।
ततस्त वसुनामको धर्माचार्यः प्राह-वत्स! किमयुक्त प्रवीपि ?। (१) यदि का प्रथमप्रदेशो जीवो न समतस्तहि भवदभिमतोऽन्त्यप्रदेशोऽपि न जीवः, प्रदेशमा विशेषात् प्रथमाधन्यमदेशवत् । इति । । (२) अथवा-तव मतेऽन्त्यप्रदेश एव जीवः, प्रथमादिप्रदेशस्तु न जीवा, का फस्तवः विशेपहेतुः ?, येन प्रदेशत्वे तुल्येऽपि अन्तिमो जीवः, न प्रयमादिरिति, ने धर्माचार्य के पास जाकर कहा कि यदि एक भी प्रदेश से विहीन होने पर सकल अवशिष्ट जीवसज्ञा को प्राप्त नहीं होते हैं तो उस एक अन्तिम प्रदेश को ही जीव कहना चाहिये, क्यों कि उस एक प्रदेश के सद्भाव में ही अन्य प्रदेशों में जीव का व्यपदेश होता है।
तिप्यगुप्त की इस प्रकार यात सुनकर वसु आचार्य ने कहा वत्स! यह तुम क्या अयुक्त यात कह रहे हो? । __(१) यदि तुम्हें प्रथम प्रदेश में जीवसमत नहीं है,तोतुम जिस अन्तिम प्रदेश को जीव मानते हो वह भी प्रदेशत्व की अविशेषता से जीव नहीं होगा। जैसे प्रथम आदि अन्य प्रदेश तुम्हारी दृष्टि से जीव नहीं है।
(२) अथवा तुम्हारे मन्तव्यके अनुसार अन्त्यप्रदेश ही जीव है, प्रथमप्रदेशजीव नही है इसमें युक्ति क्या है। जिस तरह प्रदेशता प्रथम प्रदेश में है उसी प्रकार प्रदेशता अन्तिम प्रदेश में भी है, तब यदि प्रद ધર્માચાર્યની પાસે જઈ કહ્યું કે, કદાચ એક પણ પ્રદેશથી વિહિન થતા સકલ અવશિષ્ટ જીવપ્રદેશ જીવ સ જ્ઞાન પ્રાપ્ત થતા નથી તે તે અતિમ પ્ર* શને જ જીવ કહેવા જોઈએ કેમકે, એ એક પ્રદેશના સદુભાવમાં જ બાળ પ્રદેશમાં જીવને વ્યપદેશ થાય છે
તિષ્યગુપ્તની આ વાત સાંભળીને વસ આચાર્ય કહ, વત્સ! તમે આ કેવી અજુગતી વાત કરી રહ્યા છે ? જે તમને પ્રથમ પ્રદેશ જીવ સમત નથી તો તમે જે અતિમ પ્રદેશને જીવ માને છે તે પણ પ્રદેશત્વની અવિશેષતાથી ન થાય જેમ પ્રથમ આદિ અન્ય તમારી દૃષ્ટીથી જીવ નથી
(૨) અથવા તમારા મત અનુસાર અત્યપ્રદેશ જ જીવ છે, પ્રથમ પ્રદેશ જીવ નથી આમા યુતિ શુ છે? જે રીતે પ્રથમ પ્રદેશમાં પ્રદેશતા છે, તે જ રીતે પ્રદેશના અતિમપ્રદેશમાં પણ છે તે પ્રદેશત્વ હેતુને ' કદાચ