________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीपहे भूतवादिप्रकरणम् ५५
"तपानि यातनाचित्राः सयमो भोगपश्चना" इत्यादि। इति एतद्, मिनुः, न चिन्तयेत्-न विचारयेत् । अस्य चिन्तनस्य सयमघातकत्वेन तुच्छत्वात् ।
तथाहि-यदुच्यते-जन्मान्तर नास्ति, शरीरस्य भूतसमुदायात्मकत्वात् भूतधर्मस्वाचैतन्यरूपस्यात्मनः शरीरेण सहै। नाशात् , इति, तदसत-नवय शरीरस्य जन्मान्तराऽनुगामित्वमगीकुमः, फित्वात्मन एव, स चात्मा नास्ति भूतधर्म', तथाहिमोड़ कर जो मैं इन कष्टप्रद निःसार कार्यों की आराधना में लग गया ह वह सब व्यर्थ है । कहा भी है
तपासि यातनाश्चिनाः, सयमो भोगवचना" इत्यादि। ___ अर्थात्-तप एक विचित्र प्रकार का कष्ट है, सयम जो है वह भोगों से ठगाना है।
भूतवादी यनकर भिक्षु को इस प्रकार का विचार नही करना चाहिये । क्यों कि इस प्रकार की विचारधारा सर्वथा तुच्छ यतलाई गई है । इसीका विचार अब यहां से किया जाता है।
जो भूतवादी यह करता है कि "जन्मान्तर नहीं है क्यों कि यह शरीर भूतों का समुदायस्वरूप है और चैतन्यरूप आत्मा भी भूत का धर्म है । उसका विनाश भी शरीर के विनाश के साथ ही हो जाता है।" सो इसका इस प्रकार का कहना ठीक नहीं है। क्यों कि हम लोग अर्थात जैन-शरीर को परलोक में जानेवाला नही मानते हैं, हम तो परलोक में जानेवाली एक आत्मा को ही मानते हैं। वह आत्मा भूतों का धर्म नहीं है। जय भिन्न २ अवस्था में भूतों से મેહુ મરડીને હું આ કષ્ટપ્રદ નિ સારા કાર્યોની આરાધનામાં લાગી ગયો છુ તે સઘળું વ્યર્થે છે કહ્યું છે–
"तपासि यातनाश्चित्रा सयमो भोगव चना" त्या
અર્થાત તપ એક વિશિષ્ટ પ્રકારનું કષ્ટ છે સયમ જે છે તે ભેગને ઠગનાર છે ભૌતિકવાદી બની શિક્ષએ આ પ્રકારનો વિચાર નહી કરવો જોઈએ કેમકે, આ પ્રકારની વિચારધારા સર્વથા તુચ્છ બતાવવામાં આવી છે તેને વિચાર હવે અહી કહેવામા આવે છે
પહેલા જે ભૌતિકવાદીએ એવું કહ્યું છે કે, “જન્માતર નથી કેમકે આ શરીર ભૂતને સમદાય સ્વરૂપ છે અને ચત રૂપ આત્મા પણ ભતેને ધર્મ છે તેને વિનાશ પણ શરીરના વિનાશની સાથે થાય છે તેનું તેવા પ્રકારનું કહેવું ઠીક નથી કેમકે અમે લોક અથતિ જેનશરીરને પરલોકમાં જવા વાળ માનતા નથીઅમે તે એક આત્મા ભૂતને ધર્મ નથી જ્યારે જુદી જુદી