SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराभ्ययनसूत्रे छाया-उपविशति उपाध्यायः, शिष्या वितरन्ति वन्दन तस्मै । स तेभ्यः सर्वसमय, पाचयति सामायिकप्रमुखम् ॥१॥ वाचना-विविधा भवति-उपदेशः, स्मारणा, मतिस्मारणा च ।ये खलु गृहीतसामाचारीकाः शिष्यास्तेभ्य सूत्रार्थवाचना दातव्या । तेपा सामाचारीकरणे प्रमाद कुर्वता क्रमेण उपदेशः, स्मारणा, प्रतिस्मारणा च करणीया । तर गुरुस्तान् प्रति वदति-" मुनीनामेपा सामाचारी यन्निद्राविकथादयः प्रमादाः परिहतन्याः" एप उपदेशः। "उवविसह उवज्झाओ, सीसा वियरति चदण तस्स । सो तेसिं सन्चसमय, वायइ सामाइयप्पमुह ॥ वाचना देने वाला उपाध्याय अपने आसन पर विराजमान जय हो जाय तव वाचना लेने वाला शिष्य सर्वप्रथम उन्हें वदना करे। फिर याद में उनसे सामायिक आदि सर्व सूत्रों की याचना लेवे। उपदेश १, स्मरणा २ एव प्रतिस्मारणा ३ के भेद से वाचना ३ प्रकार की है। जिन शिष्यों ने सामाचारी को ग्रहण कर लिया है उन शिष्यों को सूत्रार्थ की वाचना देना चाहिये । वे यदि सामाचारी के आचरण करने में प्रमाद करे तो गुरु का कर्तव्य है कि वे उन्हें क्रम से उपदेश, स्मारणा एव प्रतिस्मारणा रूप वाचना दें। उसमें वे उसे यह समझावे कि देखो यही मुनियों की सामाचारी-आचार है कि वे सर्वप्रथम निद्रा विकथा आदि प्रमादों को दूर करे । यह उपदेश हैं। निद्रारूप प्रमाद मे पडा हुआ शिष्य यदि વાચન દેવાની અને તેને ગ્રહણ કરવાની વિધિ આ પ્રકારે છે– उवविसइ उवज्जाओ, सीसा विअरति वदण तस्स । सो तेसिं सव्वसमय वायइ सामाइयप्पमुह ॥ વાચના આપવાવાળા ઉપાધ્યાય જ્યારે પિતાના આસન ઉપર બિરાજમાન થઈ જાય ત્યારે વાચના લેવાવાળા શિષ્ય સર્વ પ્રથમ એમને વદના કરે અને પછી તેમની પાસેથી સામાયિક આદિ સર્વ સૂની વાચના લે ઉપદેશ, સ્મારણા અને પ્રતિ સ્મારણા ના ત્રણે ભેદથી વાચના ત્રણ પ્રકારની છે જે શિષ્યએ સમાચારીને ગ્રહણ કરી લીધેલ હોય તે શિવ્યાને સૂત્રાર્થની વાચના દેવી જોઈએ તે કદી સામાચારીનું આચરણ કરવામાં પ્રમાદ ૮રે તે ગુરૂનું કર્તવ્ય છે કે તે એને કમથી ઉપદેશ, સ્મારણ, અને પ્રતિ સમારણ રૂપ વાચના આપે એમા તેઓ શિષ્યને એ સમજાવે કે, જુઓ આજ મુનિની સમા ચારી આચાર છે કે જે સર્વ પ્રથમ નિદ્રા, વિકથા આદિ પ્રમાદને ર છે આ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy