________________
प्रियदर्शिनी टीका अ० १ गा १५ आत्मदमनेदृष्टान्त ____१०३
१०३ उक्तच-जओ ओ संचरइ, मणो चचलमत्थिर ।।
तओ तओ नियमिय, कुज्जा अप्पमि त थिर ॥१॥ छाया- यतो यतः सचरति मनः चचलमस्थिरम् । ततस्ततो नियम्य कुर्यात् आत्मनि तत् स्थिरम् ।
सूर्योदये सति शीतवेदना निवृत्तवन्मनोविजये सति सक्लदुःखानामात्यन्तिक निवृत्तिभवति । अविजित मनस्तत्त्वज्ञान विनाशयति तपः सयमशिखरादात्मान जाग्रत हो सकती है। आत्मा शब्द का अर्थ यहाँ पर मन है । क्यों कि इसीका दमन किया जाता है। जीव आत्मा इसका दमन करने वाला है । दमन करने से आत्मा को सब से बडा भारी लाभ यह होता है कि जिस प्रकार सूर्यके उदय होने पर शीतवेदना की निवृति हो जाती है उसी प्रकार मनको जीत लेने पर आत्मा से सकल दुःखो की आत्यन्तिक निवृत्ति हो जाती है। इसीलिये शास्त्रकारों का यह उपदेश है कि "जओ जओ सचरइ मणो चचलमत्थिर। तओ-तओ नियमिय कुजा अप्पमि त थिर ॥ यह अस्थिर चचल मन जिन-जिन पदार्थोकी ओर झुके-उनमे चले-उसे वहां से खेंचकर मोक्षाभिलापी का कर्तव्य है कि वह उसे अपनी आत्मा मे सलग्न करे । जबतक मन स्थिर नही होगा उसका निग्रह नहीं होगा तब तक तत्त्वज्ञान आत्मा मे उत्पन्न नहीं हो सकता है । तत्त्वज्ञान की जागृतिहुए विना आत्मा को हेय एव उपादेय पदार्थों का वास्तविक भान नहीं हो सकता । मनकी ही तो यह चचलता
જ આત્મામાં શાતી જાગી શકે છે ત્મા શબ્દનો અર્થ અહી મન છે કેમ કે આત્માનું જ દમન કરવામાં આવે છે જીવ આત્મા એનુ દમન કરવાવાળા છે દમન કરવાથી આત્માને મોટામાં મોટો લાભ તો એ થાય છે કે જે પ્રકારે સૂર્ય ઉદય થવાથી ઠડીની વેદનાની નિવૃતિ થાય છે એજ રીતે મનને જીતી લેવાથી આત્માના સકળ દુ ખોની નિવૃત્તિ થઈ જાય છે. આ માટે શાસ્ત્રકારને मा पहेश छ
"जओ जो सचरई, मणो चचलमत्थिर ।
तओ तओनियमिय, कुज्जा अप्पमित थिर॥" આ અસ્થિર ચચલ મન જે જે પદાર્થોની તરફ ઢળે-એમાં ચાલે–એને ત્યાથી ખેચીને મોક્ષાભિલાષીએ પિતાના આત્મામા સ લગ્ન કરી દેવું જોઈએ
જ્યા સુધી મન સ્થિર નહી હોય-ત્યા સુધી એને નિગ્રહ થનાર નથી–ત્યા સુધી તત્વજ્ઞાન આત્મામાં ઉત્પન્ન થઈ શકતું નથી. તત્વજ્ઞાનની જાગૃતિ થયા વગર આત્માને હેય અને ઉપાદેય પદાર્થોનું વાસ્તવિક ભાન થઈ શકતું નથી