________________
५७८
उपराभ्ययन अत्यन्तदूरपथभ्रमणजनितश्रादधौ मृतौ । पादचारेण ब्रह्मदत्तो वरधेनुना सह पृथिव्यामा।। ततो दीर्घपृष्ठनृपस्य भयात् पृथक पृथक् भूला वी पर्यटनः। अथ ब्रह्मदत्तः पर्यटन निधनपेण काचिद् क्षतले उपविष्टः। तदा केनचित् सामुद्रिकविद्यारता विप्रेण मार्गे नामदत्तचरणन्यास दृष्ट्वा मुदितचित्त शीनगल्या तन वृक्षतले समायातः । तन निर्धनवेषेण वर्तमान ब्रह्मदत्तमवलोक्य स विभो रोदिति । त ब्रह्मदत्तः पृच्छति-हे मि! कथं रोदिपि ?, सामुद्रिकशास्त्रज्ञोऽसौ विम आह-अद्य मम विद्या असदर्यवोधिका जाता, भावरणलक्षण भरतश्चकातित्वमावे
अत्यन्त दूर तक अधिक वेग से चलने के कारण उनके घोडे बहुत थक गये थे इसलिये उनका पेट फल गया और दोनों घोडे मर गये। अध्यदत्त और वरधनु दोनों ही पैदल जगलमें धूमने लगे, पर दीर्घपृष्ठ राजा का भय हृदय में बना हुआ था। इसलिये उन्हों ने अब अलग २ होकर चलना ही अच्छा समझा । ब्रह्मदत्त चलते २ एक किसी वृक्ष के नीचे आकर ठहर गया। इतने में वहां एक सामुद्रिक शास्त्र का वेत्ता ब्राह्मण जो उसी रस्तेसे होकर कही जा रहा था मार्गमें ब्रह्मदत्त के चरणचिह्नों को देखकर बड़ा ही प्रसन्न हुआ, और चरणचिह्नों को लक्षित कर वह उस स्थान पर आपहुँचा जहां ब्रह्मदत्त वृक्ष के नीचे बैठा हुआ था। ब्रह्मदत्त की निर्धन अवस्था देखकर ब्राह्मण को रोना आगया । ब्राह्मण को रोते देखकर ब्रह्मदत्त ने पूछा हे ब्राह्मण ! क्यों रो रहे हो ? सामुद्रिक शास्त्रज्ञ उस ब्राह्मण ने कहा कि मैंने जो सामुद्रिक ઘણા વેગથી લાબી મજલ કાપવાથી તેમના ઘોડા થાકી ગયા અને એથી એ ઘેડાઓનુ પેટ ફુલી જતા બનને ઘોડા મરી ગયા વરધનું અને બ્રહ્મદત્ત બને પગપાળા જ ગલમાં ફરવા લાગ્યા આ રીતે કરવાથી દીર્ઘદૃષ્ટ રાજા તરફથી ભય આવી પડશે તેવી દહેશતથી બને જણાએ જુદા જુદા ચાલવાનું રાખ્યું બ્રહ્મદત્ત ચાલતા ચાલતા કેઈએક વૃક્ષની નીચે જઈ પહોચ્યો અને ત્યાં રોકાઈ ગયે આ સમયે સામુદ્રિકશાસ્ત્રજ્ઞાનને જાણકાર એક બ્રાહ્મણ કે જે એ રસ્તેથી જઈ રહ્યો હતો તેણે માર્ગમા બહાદત્તના ચરણના પૂળમાં પડેલા પગલાના ચિહેને જોઈને ખૂબ પ્રસન્નતા અનુભવી અને ચરણ ચિન્હોને લક્ષમાં રાખતે રાખતે તે જે સ્થળે કુમાર બાદત્ત હતું ત્યાં આવી પહોચ્ય બ્રહ્મદત્તની નિર્ધન અવસ્થા જોઈને બ્રાહ્મણની આખમા આસુ આવી ગયા બ્રાહાણને રેતા જેઈ બ્રહ્મદત્ત કહ્યું, હે બ્રાહ્મણ શા માટે રડે છે? સામુદ્રિક શાસ્ત્રના જાણકાર ત બ્રાહ્મણે કહ્યું કે, મે આજ સુધી