________________
-
-
'प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अनचतुष्टयदौर्लम्ये चोल्लकदृष्टान्त १ ५७७ तत्समीपे प्रकोष्ठकान्तरे शयनार्थ गतः। तदाऽर्धराने जनन्याऽग्निसयोजना तज्जतुगृह प्रदीपितम्। ब्रह्मदत्त उत्थितः। तदा वरधनुर्नेह्मदत्त वदति-नाथ ! पासादः मज्वलति, भवान् निःसरतु । इति तद्वचन श्रुत्वा ब्रह्मदत्तो ब्रवीति-प्रदर्शय मार्गम् , तदा वरधनुर्वदति नाथ ! जयमस्ति मुरडामार्गः, पादाघातेन सुरङ्गाद्वारवर्तिशिलापट्टक चूरय, ब्रह्मदत्तेन तथा कृते सति उभौ तेनैव सुरङ्गापयेन निःमृत्य वहि
रास्थिततुरङ्गमौ समारुह्य देशान्तर गतौ । द्वारा प्रेरित होने पर ब्रह्मदत्त उस लाक्षागृह में जाकर सो गया। घरधनु भी उसी के समीप एक प्रकोष्ठक में सो गया । जर आधी रात होने का समय आया तो चुलनी माता ने उस लाक्षागृह में आग लगा दी मकान जलने लगा । ब्रह्मदत्त एकदम उठा। वरधनु ने शीघ्र पास आकर ब्रह्मदत्त से कहा-नाय! मल जल रहा है, अपन यहा से शीघ्र चले जावें । वरधनु के वचन सुनकर ब्रह्मदत्तने कहा-घताओमार्ग कहा है ' ब्रह्मदत्त के वचन सुनकर यरधनु ने कहा-नाय! यह रहा सुरग का मार्ग। इसके द्वार पर जो यह पत्थर की शिला का ढक्कन लगा हुआ है इसे आप पैरो से हटा दीजिये और वाहर निकल जाईये। ब्रह्मदत्त ने ऐसा ही किया। सुरग के द्वार पर लगे हुए पत्थर को पैर से हटाकर वे और वरपनु दोनों सुरगमार्गसे बाहर निकल आये और बाहर के द्वारपर खडे हुए दोनो घोडोंपर चढ़कर वहासे दूसरे देशको चले गये। મહેલમા સુવા માટે ગયે મત્રીને પુત્ર વરધનું પણ તેની સાથે તે મહેલમાં ગયે અને તેની સાથે એ મહેલમાં તે પણ એક આસન ઉપર સુતે જ્યારે અરધી રાતને પ્રારભ થઈ ચુકયે ત્યારે દુષ્કમિણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમાં આગ લગાડી મહેલ સળગવા લાગ્યો, બ્રહ્મદત્ત એકદમ ઉઠ વરધનુએ એ વખતે તેની પાસે આવીને કહ્યું, નાથ! મહેલ સળગી રહ્યો છે આપણે અહીંથી તુરત જ નીકળી જવું જોઈએ વરધનુના વચન સાંભળીને બ્રહ્મદરે કહ્યું કે માગ કયા છે? બતાવે બ્રહ્મદત્તનું વચન સાભળીને વરધનુએ કહ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાને રસ્તો અહી જે પત્થરનું ઢાકણ લગાડેલું છે તેને આપ પગથી દૂર કરે અને પછી ભોયરામાં ઉતરી બહાર નીકળી જાઓ બ્રહ્મદર એ પ્રમાણે કર્યું ભોયરાના મુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદર અને વરધનુ બને ભેયરાના રસ્તે બહાર નીકળી ગયા અને બહારના દ્વાર પાસે તૈયાર રાખવામાં આવેલા ઘોડા ઉપર બેસી બન્ને જણું દૂર દેશમાં ચાલ્યા ગયા