SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ४ उत्तराध्ययनसूत्रे त्ति बुचइ-सः विनीत इति उच्यते)वह तीर्थंकर गणपर आदि के द्वारा विनीत कहा गया है ॥२॥ भावार्थ-"आज्ञानिर्देशकरः" "यर करो, यह न करो" इस प्रकार विधिरूप और निषेधरूप जो गुरु के वचन है वे 'आजा' शब्द से ग्रहण किये गये है। "आप के वचन के अनुसार ही प्रवृत्ति करने का भाव है, अन्यथा नही," इस प्रकार शिष्य का कथन निर्देश है। इस निर्देश का अच्छी तरह से पालन करने वाला आजानिर्देशकर है। अथवा-आज्ञा-तीर्थकर प्रभु की वाणी के द्वारा जो उत्सर्गण्य अपवाद मार्ग का निर्देश अर्थात् विधान किया गया है उसके अनुसार करने वाला आज्ञानिर्देशकर कहा जाता है । उपपात शब्द का अर्थ है-समीप बैठना । शिष्य का कर्तन्य है कि वर सदा अपने गुरु के समीप बैठे। उनकी आज्ञा के पालन करने के भय से उनसे दूर न बैठे। गुरु का अभिप्राय परखना यह माधारण बात नहीं है। यह बात तब ही सीखी जा सकती है कि जब शिष्य उनके पास में बैठे, अन्यथा नही । विनीत शिष्य गुरु की सेवा करने से आत्मकल्याण करता है,। रे शिष्य हाय छे, (से विणीए-त्ति बुच्चइ-स विनीत इति उच्यते) ते तीर्थ ३२ ગણધર આદિ દ્વારા વિનીત કહેવાયેલ છે (૨) भावार्थ:-" आज्ञानिदशकर” “2४२। अने. -- ४२ " मा પ્રકારે વિધિરૂપ અને નિવરૂપ જે ગુરૂના વચન છે તે “આજ્ઞા શબ્દથી પ્રહણ કરવામાં આવેલ છે “ આપના વચન અનુસાર જ પ્રવૃત્તિ કરવાના ભાવ છે બીજા નથી” આ પ્રકારનુ શિષ્યનું કથન નિર્દેશ છે નિર્દેશનું સારી રીતે પાલન કરવા વાળા આજ્ઞાનિર્દેશકર છે અથવા-આજ્ઞા–તીર્થ કર પ્રભુની વાણદ્વારા જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને નિર્દેશ અર્થાત્ વિધાન કરવામાં આવેલ છે તે અનુસાર કરવાવાળા આજ્ઞાનિદેશકર કહેવાય છે ઉપપાત શબ્દનો અર્થ છે સમીપ બેસવુ શિષ્યનું કર્તવ્ય છે કે તે સદા પિતાના ગુરૂની સમીપ બેને ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ભયથી તેનાથી દૂર ન બેસે ગુરૂનો અભિપ્રાય જાણ તે સાધારણ વાત નથી એ વાત ત્યારે જ શીખી શકાય કે જ્યારે શિષ્ય તેની પાસે બેને, એ શિ” “નહી વિનીત શિષ્ય ગુરૂની સેવા કરવાથી मात्मऽस्याएY ४२ छ ।
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy