________________
१२६
उत्तरराध्ययनसूत्र
तो ग्रामानुग्राम विहरन् चन्द्रपुरीनगर्या नहिरुयाने सहमाऽऽम्राने समवस्तः । तद्वन्दनार्थ सुदर्शनो नृपः सपरिवारः समायातः । आचार्यण सुदर्शननृपस्य नामानुरूप रूपलापण्यादिक ग्लिोरप धर्मदशना दत्ता-सुदर्शननृपो निशम्य मुनिदशना मनसि चिन्तयति-अहो ! यः स्वात्मान स्य न दमयति, स पर धरन्यनादिमि दमितः सन् सात्मनः कर्म निरयितु न प्रभाति अपितु ज्ञानावरणीयाघप्टविधकर्मरजोमिः स्वात्मान गुरुतरी कृत्य चतुर्गतिफससारगर्ने निपतति जन्मजरामरणाद्यनन्तदु.ख प्राप्नोति । इति चिन्तयन् सर्वभ्यः कामभोगेम्यो पिरज्य मत्रजितः । महाराज अपने शिष्यगण सहित उस चद्रपुरी नगरी के याहिर बगीचे मे सहस्राम्रवन में पधारे । उनको वन्दन करने के लिये वे सुदर्शननरेश परिवारसहिक वहा गये । आचार्य महाराज ने नाम के अनुरूप उनके रूपलावण्य को देखकर धर्म देशना प्रारभ की। सुनकर नरेश बहत ही आनदित हुए और विचारने लगे-जो व्यक्ति अपनी आत्मा को स्वय दमन नहीं करता है वह दूसरों द्वारा वध वधनादिक से दमित होकर अपने कर्मों की निर्जरा करने मे शक्ति शाली नहीं होता है किन्तु दुनि होने से उस समय वह आत्मा चतुर्गतिक ससाररूप गर्त में निपातन हेतु जो ज्ञानावरणीयादिक अष्टविध कर्म का वध है उसे दृढ़ करता है। उस कर्मरूपी रज से मलिन बना वह आत्मा इतना भारी हो जाता है कि उसका पतन ससाररूपी गर्त मे अवश्यभावी होता है। और वहा पड़ा हुवा वह जन्ममरण आदिके अनत दु.खो को भोगता रहता है। इस प्रकार विचार कर वह नरेश समस्त कामभोगों से विरक्त નામના આચાર્ય પિોતાના શિષ્યગણ સહિત એ ચદ્રપુરી નગરના બહારના બગી ચામા પધાર્યો રાજા સુદર્શન તેમને વદન કરવા પરિવાર સાથે ત્યા ગયા આચાર્ય મહારાજે નામના જેવા જ તેના રૂપ લાવણ્યને જોઈ ધર્મ દેશના પ્રાર ભ કરી સાભળી રાજા ખૂબજ ખુશી થયા અને મનમાં વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ પિતાના આત્માનું સ્વય દમન નથી કરતે તે બીજા દ્વારા વધ બ ધનાદિકથી દમિત થઈ પિતાના કર્મોની નિજ રા કરવામા શક્તિશાળી બની શકતું નથી પરંતુ દુર્ભાન હોવાથી એ સમય તે આત્મા ચતુર્ગતિક સ સારરૂપ ખાડામાં અવશ્ય પડે છે અને એમાં જ પડી રહી તે જન્મ મરણ આદિના અન ત દુખ ભગવતે રહે છે આ પ્રકારને વિચાર કરી રાજા સુદર્શન સમસ્ત કામ
ગોથી વિરક્ત બની દીક્ષિત થઈ ગયા તેમણે પોતાના રૂપલાવય યુક્ત સુંદર