SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ मा ७ शीतपरीपहजये मुनिचतुष्टयदृष्टान्त ३०५ हारास्ते सबै सरसर्ति गन्तु पृथक् पृथगेर प्रतिनिटत्ताः तेपामेफस्य कुरसेनमुने भारगिरिकन्दरान्तिकमुपगतस्य रानिः सजाता, अतस्तत्रै सोऽतिष्ठत् । द्वितीयस्य कुरिमिनमुनेद्याने रातिः समजनि, अतस्तरै सोऽतिष्ठत् । तृतीयस्य कुवेरवल्लभमुनेस्यानसमीपे, चतुर्थस्य कुमेरमियमुनेस्तु नगरसमीपे । तर वैभारगिरिकन्दरा. द्वारसमीपावस्थितस्य मुनेनिपतत्तुपारसपशीतलैः शैलमारुतैः प्राम्पितशरीरस्यापि मनो मेरुरिवनिपकम्प मासीत् । यया यथा शीत प्रवधते, तया तथा ऽऽत्मिकवल प्रकाशयन् मन सुस्थिर कुर्मन् रणे वीर इस शत्रु शीत विजेतु प्रोत्साहसपनः मुधीरः शीतवेदना सहमानोऽसौ मुनिः समाधिभावेन रात्रः मथमयाम एव काल गतः । मुनि दिवस के तृतीय प्रहर मे भिक्षाचर्या के लिये राजगृहनगर में आये। वहा पर मिले हुए एपणीय आहार करके वे सर फिर वहां से एक पोछे एक चैभारगिरि के समीप जहा उतरे हुए थे वहा पहुँचने के लिए चले। इनमे कुवेरसेन मुनि को मार्ग में ही जब वे वैभारगिरि का कन्दरा के पास पहुंचे तो रात्रि हो गई, इसलिये वह वही पर ठहर गये। दुसरे कुवेरमित्रमुनि रात्रि हो जाने से बगीचे में ठहरे। वैसे ही तीसरे वरवल्लभमुनि बगीचे के पास ठहरे। चौथे कुबेरप्रियमुनि रात्रि होने से राजगृह नगर के पास ही ठहर गये। वेभारगिरि की कन्दरा-गुफा के द्वार पर ठहरे हुए मुनिराज ने पड़ते हुए शीत के सपके से अत्यत शीतल पर्वतीय वायु के वेग से कम्पितशरीर होने पर भी अपने मनको मेरु के समान निष्कप बनाते हुए उस शीत को प्रवलता का सामना किया। जैसे २ शीतकी अधिकता होती जाती थी, उस उस रूप से માટે રાજગહ નગરમાં આવ્યા ત્યાથી મળેલ એષણીય આહાર કરીને તે સઘળા ફરી પાછા એક પછી એક વૈભારગિરીની સમીપ જ્યા તેઓ ઉતર્યા હતા ત્યા પહોચવા માટે ચાલી નીકળ્યા તેમાથી કુબેરસેન મુનિને માર્ગમાજ રાત્રિ પડી જવાથી વૈભારગિરીની કદરાની પાસે કઈ ગયા બીજા કુબેર મિત્ર મુનિ રાત્રિ થવાથી બગીચામાં રેકાઈ ગયા, એવી જ રીતે ત્રીજા કુબેરવલ્લભ મુનિ બગીચાની પાસે રોકાઈ ગયા, ચોથા કુબેરપ્રિયમુનિ રાત્રિ થઈ જવાથી રાજગ્રહ નગરની પાસે જ રોકાઈ ગયા વૈભારગિરિ કદરાના મુખ્ય દ્વાર પાસે કાઈ ગયેલા. મનિરાજે કડીના સપર્કથી અત્યત શીતળ પર્વતીય વાયુના વેગથી કપીત શરીર હોવા છતા પણ પોતાના મનને મેરૂ સમાન અડગ રાખી ઠડીની પ્રબળતાનો સામનો કર્યો જેમ જેમ ઠડીની અધિકતા વધતી ગઈ તે તે રૂપથી તેમનું આત્મ उ०३९
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy