________________
३०४
उचराग्ययनसूत्रे ते श्रुतमधीत्यान्यदा कदाचिदेकाफित्वनिहारान्यप्रतिमा स्वीकृतमन्तः । तदनन्तरमेकाकित्वमतिमया विदरन्तस्ते पुनरपि राजगृहनगरसमीपपर्तिनि वैभारगिरिप्रदेशे वसतेयथाफल्पमरग्रहमागृया सयमेन तपसाऽस्मान भावयन्तो विहरन्ति स्म । तदा हेमन्तर्तुस्तुपारासारर्जनान् पीडचन , वनस्पतीन परिम्लानयन् , पशुपक्ष्यादीन का ठवज्जडता मापयन , सर्वप्राणिमाणानुद्वेजयनासीत् । तस्मिन् समये ते चत्वारो मुनपस्तृतीययामे भिक्षाचार्य राजगृहनगर प्रविष्टाः, तत्र भिक्षा गृहीत्या कृतानामके चार पुत्र थे। उन चारों पुत्रों ने भद्रगुप्त आचार्य के समीप धर्म का श्रवण कर मुनिदीक्षा धारण की । शास्त्रों का अच्छी तरह से अध्ययन किया।
एक समय की बात है उन्हों ने एकाकित्वविहार नाम की भिक्षु प्रतिमा स्वीकार की इससे वे एकाफी होकर विहार करने लगे। विहार करते२ वे किसी समय पुन. राजगृह नगर के समीपवर्ती वेभारगिरि की तलहटी मे वसी हुई एक वस्ती में आये और वहा यथाकल्प अव. ग्रह-आज्ञा लेकर उतरे और सयम एव तप से आत्मा को भाते हुए विचरने लगे। यह समय हेमन्तऋतु का था। तुपार-हिम के छोटे २ कणो से इस समय मनुष्यो को अधिक कष्ट होता है। वनस्पतियाँ हिमकणो के निपात से दग्ध हो जाती है। पशु पक्षी काष्ठ जैसे जड हो जाते है । तात्पर्य यह कि इस ऋतु मे ठड की अधिकता से हरएक प्राणी को अधिक कष्ट का अनुभव होता है। ऐसे समय मे ये चारों ही ચારે પુત્રોએ ભદ્રગુપ્ત આચાર્ય પાસેથી ધર્મનું શ્રવણ કરી મુનિદીક્ષા ધારણું કરી શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું એક સમયની વાત છે, તેઓએ એકારિકત્વ વિહાર નામની ભિક્ષ પ્રતિમા સ્વીકારી આથી તેઓ ચારે એકાકી બનીને વિહાર કરવા લાગ્યા વિહાર કરતા કરતા કેઈ સમયે રાજગ્રહ નગર સમીપ રહેલી વેભારગિરીની તળેટીમાં વસેલી એક વસ્તીમાં આવ્યા અને ત્યાં યથાકલ્પ અવગ્રહ આજ્ઞા લઈને ઉતર્યા સ યમ અને તપથી આત્માને ભાવતા વિચારવા લાગ્યા આ સમયે હેમન્ત ઋતુ હતી તુષાર હિમના નાના નાના કણોથી આ સમયે મનુષ્ય અધિક કઈ પામે છે વનસ્પતિઓ હિમ કણોના પડવાથી બળી જાય છે, પશુ પક્ષીઓ લાકડા જેવા જડ થઈ જાય છે મતલબ એ કે, આ ઋતુમાં ઠંડીની અધિકતાથી દરેક પ્રાણીને વધુ કષ્ટને અનુભવ થાય છે એવા સમયમાં એ ચારેય મુનિ દિવસના ત્રીજા ભાગમાં ભિક્ષાચય