________________
उत्तराध्ययनले अत्राज्ञानसद्भावपक्षे दृष्टान्तः प्रदश्यते___ एकदा चतुर्मानसम्पन्नो भद्रगुप्ताचार्यः शिग्यपरिकारेण सह ग्रामानुग्राम विहरन् श्रावस्तीनगर्या तिन्दुकोद्याने समवसृतः । वत्र वसुमित्रनामकः श्रेष्ठी तस्य समीपे धमै श्रुत्वा प्राजितः। ततः स एकादशाङ्गान्यधीतवान् । स चानिय तपश्चरति, उग्र विहार करोति, उत्कृष्टाचार पालयति, यतनया चरति, यतनया तिष्ठति, यतनया उपविशति यतनया शेते, यतनया भुन्ते, यतनया भाषते । ___ तत्र सुवीरनामको नृपतिर्भद्रगुप्ताचार्यस्य सनिधावागत्य त वन्दित्वा पर्युपास्ते । ज्ञानावरणीयादिक कर्म सर्वथा नष्ट नही हवे हैं तो इस क्रियाकलाप से मुझे क्या लाभ हुवा' ऐसा विचार कर साधु विपाद नहीं करे । ___अज्ञान के सद्भाव पक्ष में दृष्टान्त-एक समय चतुर्ज्ञानसपन्न भद्रगुप्त आचार्य शिष्यपरीवार के साथ ग्रामानुग्राम विचरते हुए श्रावस्ता नगरी मे तिन्दुक उद्यान में आये। वहा वसुमित्र नाम के एक सेठ ने उनसे धर्मकथा सुनकर दीक्षा धारण की । ग्यारह अगों को पढ़कर उन्हो ने अच्छी तरह ज्ञान प्राप्त किया। सदा उग्र तपस्या करना, उग्र विहार करना, उत्कृष्ट आचार का पालन करना, यतना से उठना, यतनासे वैठना, यतनासे सोना, यतना से आहार करना और यतना से बोलना, चलना, इस तरह प्रत्येक क्रिया, इनकी यतना से होने लगी।
श्रावस्ती नगरी का राजा कि जिनका नाम सुवीर था प्रतिदिन भद्रगुप्त आचार्य के पास वदना एव पर्यपासना करने के लिये आते थे। તેનાથી મારા જ્ઞાનાવરણીયાદિક કર્મ સર્વથા નાશ પામેલ નથી તે આ ક્રિયા કરવાથી મને શું લાભ થયો? એ વિચાર કરી સાધુ વિષાદ ન કરે
અજ્ઞાનના સદ્ભાવ પક્ષમાં છાત–
એક સમય ચતુનસ પન્ન ભદ્રગુપ્ત આચાર્ય શિષ્ય પરિવારની સાથે રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીના તિન્દુક ઉદ્યાનમાં આવ્યા ત્યા વસુમિત્ર નામના એક શેઠે તેમને ધર્મ ઉપદેશ સાભળી દીક્ષા ધારણ કરી અગીઆર ગાન ભણીને તેમણે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું સદા ઉગ્ર તપસ્યા કરવા, ઉગ્રવિહાર કરે, ઉત્કૃષ્ટ આચારનું પાલન કરવું, ચેતનાથી ઉઠવું, યતનાથી બેસવુ, ચતનાથી આહાર કર, યતનાથી બોલવું, યતનાથી ચાલવું, આ રીતે તેમના પ્રત્યેક કિયાઓ યતનાપૂર્વક થવા લાગી
શ્રાવસ્તી નગરીને રાજા કે જેનું નામ સુવીર હતુ તે દરરોજ ભદ્રગુપ્ત આચાર્યની પાસે વેદના અને પર્યું પાસના કરવા માટે આવતા હતા આચાર્ય