SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४३ मानसन्दावे वसुमिनमुनिदृष्टान्त ५१७ तदा भद्रगुप्तायस्तमनमीत्-राजन् ! बन्धमोक्षस्वरूप प्रष्टु समागतोऽसि किम् ? । राज्ञा मोक्तम्-भदन्त ! सत्य भवदीयवचनम् । ततोऽसौ भद्रगुप्ताचार्यश्चतुमिनिस्त वन्धमोक्षस्वरूपोपदेशेन परितोपयति स्म । तदा सुवीरनृपतिर्जातवैराग्यः सन् माज्या गृहीतवान् । तदा यमुमिनमुनिर्भद्रगुप्ताचार्यस्याद्भुत चतुर्ज्ञानप्रभानमवलोक्य मनसि चिन्तयति-अहो ! आत्मनो गीर्य महदद्भुतम् यदन्तर्मुहूर्तमात्रेणैव ज्ञानावरणीया आचार्य महाराज भी उन को धर्मदेशना देते थे। राजा के हृदय में एक दिन वध और मोक्ष के यथार्थ स्वरूप को जानने की जिज्ञासा हुई, वे शीघ्र ही आचार्य महाराज के पास आये और वदना एव पर्युपासना कर समीप बैठे । आचार्य महाराज ने उनसे कहा-कहो हे राजन् ! आज वध और मोक्ष का यथार्य स्वरूप पूछने को आये हो क्या ? राजाने यडे विनय के साथ दोनों हाथ जोडकर कहा-हाँ भदन्त!। चार ज्ञान के धारी आचार्य महाराज ने राजा को वध और मोक्ष का यथार्थ स्वरूप अच्छी तरह समझाया। उपदेशमे स्पष्ट किये गये वध और मोक्ष के स्वरूप को सुनकर राजा को बडा ही आनद आया। राजा अपनी वैराग्य भावना से आचार्य महाराज के पास दीक्षा धारण करली । ___ वसुमित्र मुनि जिनका नाम ससारी अवस्था में वसुमित्र सेठ था, उन्हों ने भद्रगुप्त आचार्य के चार ज्ञानों का प्रभाव देखकर मन में विचार किया-अहो ! आत्मा की शक्ति अचिन्त्य है, इसके पल से મહારાજ પણ તેમને ધર્મદેશના આપતા હતા રાજાના હદયમાં એક દિવસ બંધ અને મોક્ષના યથાર્થ સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થઈ તે તુરત જ આચાર્યની પાસે આવ્યા અને વદના કરી સામે બેઠા આચાર્ય મહારાજે તેમને કહ્યું, કહે રાજન્ ! આજ બધ અને મોક્ષનુ યથાર્થ સ્વરૂપ પુછવાને આવ્યા છે ને ? રાજાએ વિનય સાથે બન્ને હાથ જોડીને કહ્યું, હા ! ચાર જ્ઞાનના ધારક આચાર્ય મહારાજે રાજાને જ્ઞાન અને બધનુ યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું ઉપદેશમાં કહેવામા આવેલ બંધ અને મોક્ષના સ્વરૂપ ને સાંભળીને રાજાને ઘણે આનદ થયે અને વૈરાગ્ય ભાવના જાગૃત થતા રાજાએ આચાર્ય મહા રાજ પાસે દીક્ષા આ ગીકાર કરી વસમિત્રમનિ કે જેમનુ સ સારી અવસ્થામાં નામ વસુમિત્ર શેઠ હતું તેમણે ભદ્રગુપ્ત આચાર્યને ચાર જ્ઞાનને પ્રભાવ જોઈને મનમાં વિચાર કર્યો, અહો! આત્માની શક્તિ અચિંત્ય છે તેના બળથી આત્મા એક અતર્મુહૂર્તમાં જ જ્ઞાના
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy