SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ - - उत्तराभ्ययनले कर्मप्रवादनामझमष्टम पूर्व पठन् गुरु पृच्छवि-केन प्रकारेण जीवेन कर्म वध्यते', आचार्यणोक्तम्-कर्म विविध बध्यते, रद्ध स्पृष्ट निकाचित चेति । तत्र बद्ध यथा लोहतन्तुवेष्टितः सूचीकलापः, स्पृष्ट यया ता एव सूचिकाः कुहिताः सत्यः सश्लिष्टा भवन्ति तद्वत्, निकाचित तु यथा उद्वितापेन कुट्टनेत्र ताः सूचिका एकत्व मातास्तद्वन् । एपमात्मा पूर्व रागद्वेषपरिणामतः साले प्रदेशानापरणीयादिक कर्म वध्नाति । परिणामदया तदेव कर्म स्पृष्ट भाति, सलिष्टपरिणामतस्तु तदेव कर्म निकाचित भाति । जीवपदेशद्धमात्र वद्धं कर्म तदैव विघटते, निन्दनायुपायनश्यति, अष्टमपूर्व को पढ़ते हुए विध्यनाम के एक शिष्य ने वाचना के पूर्ण होने पर गुरु से पूछा-जीव के साथ कमों का यध किस प्रकार से होता है ? आचार्य महाराज ने कहा सुनो-कर्म तीन प्रकार के है-यद्ध, स्पृष्ट और निकाचित । जीव के साथ इन्ही कर्मों का वध होता है । लोहे के तार से वेष्टित जैसे सूईयों का कलाप-समूह होता है इसी तरह बद्धक, होते हैं। जैसे वे ही सइया जर खूब कूटी जाकर परस्पर में सश्लिष्ट हो जाती हैं इसी तरह के स्पृष्ट कर्म होते हैं। जैसे-अग्नि में तपाकर और कूटकर सूईयां-एक करदी जाती है इसी तरह का निकाचित कर्म होते हैं। आत्मा पहिले राग-द्वेपपरिणाम से सकल प्रदेशो द्वारा ज्ञानावरणीयादिक कों का वध करता है, पश्चात् परिणामवृद्धि से वही बद्धकर्म स्पृष्ट हो जाते हैं। सक्लिष्ट परिणामों से वही कर्म निकाचित हो जाते हैं। जीवप्रदेशों के साथ बद्धमात्र बद्धकर्म उसी समय दूर हो सकते हैं પૂર્વનું અધ્યયન કરતા કરતા વિંધ્યનામના એક શિષ્ય વાચના પૂર્ણ થતા ગુરુને પૂછયુ-જીવની સાથે કર્મોનો બધ કયા પ્રકારથી થાય છે? આચાર્ય મહારાજે કહ્યુ -સાભળે! કર્મ ત્રણ પ્રકારના છે બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત જીવની સાથે આજ કર્મોને બધ હોય છે લોઢાનાતારમાથી જેવી રીતે સેયને સમૂહ તૈયાર થાય છે, એજ રીતે બદ્ધ કર્મ થાય છે જેમ તે જ સેયને સમુહ જ્યારે ખૂબ ટીપાયા પછી પરસ્પરમાં એકરૂપ થઈ જાય છે એજ રીતના પૃષ્ઠ કર્મ હોય છે જેમ અગ્નિમાં તપાવીને અને ટીપીને સેને એક કરવામાં આવે છે એ જ રીતે નિકાચિત કમ હોય છે આમાં પહેલા રાગદ્વેષ પરિણામથી સકળ પ્રદેશ દ્વારા જ્ઞાનાવરણીયદિક કને બધ કરે છે પછી પરિણામવૃદ્ધિથી તેજ બદ્ધકમ સ્પષ્ટ થઈ જાય છે સકિલષ્ટ પરિણામોથી એજ કર્મ નિકાચિત બની જાય છે જીવપ્રદેશની સાથે બદ્ધમાત્ર બદ્ધકર્મ એ સમયે દૂર થઈ શકે છે આત્માની સાક્ષીએ પિતાના કર્મોને
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy