________________
-
ઉદર
उत्तराध्ययनले यदुक्त-घटादीना दीर्घ एप निर्तनाकियामाको दृश्यते, इति, अर्यादमृदानयनमर्दनपिण्ड विधानादिकाल सऽपि घटनिर्वर्तनक्रियाकाल इति भवता मन्यते, तदप्ययुक्तमेन, तर तिसमयमन्यान्येव मृत्पिण्डशिवकादीनि कार्याणि आरभन्ते, निष्पायन्ते च, कार्यस्य फरणकालनिष्ठाकालयोरेफत्वात् । घटस्तु पये. न्तसमय एवारभ्यते, तत्रैव च निप्पद्यते इत्यस्य निर्वनक्रियाकालो दीर्थों नास्ति एव च-घटो मृव्यस्य पर्याय इति मन्यस्त्र ॥ ४ ॥
घटादिकों की उत्पत्तिरूप फ्रिया का काल दीर्घ ही है, अर्थात् मिट्टी का लाना, उसका मसलना, फिर उसका पिण्ड बनाना, इत्यादि कार्यों का जितना भी काल है वह सर घट की निर्वर्तनरूप क्रिया का ही काल है, ऐसा जो आप करते है सो भी उचित नहीं है, क्यों कि वह घट का काल नहीं है वहा तो प्रतिसमय अन्य अन्य ही मृत्तिंड, शिव कादिक कार्य प्रारभ होते जाते है और बनते जाते हैं अतः वह उसका काल है । कार्य का कारण काल और निष्ठाकाल दोनों एक होते हैं। घट तो पर्यन्त समय मे ही आरभ होता है और उसी समय में वह बनकर तयार होता है । इसलिये यह काल कि जिस समय में शिवका आदि कार्य हो रहे हैं घट का काल नहीं माना जा सकता है । घट का काल वही माना जायगा कि जिसमें वह बनकर तयार हुआ है। इस लिये ऐसा कहना कि-घट का निर्वत्तिकाल बहुत दीर्घ है, उचित नहीं है, अतः घट अपने उपादानकारणस्वरूप होने से मिट्टीस्वरूप द्रव्य की एक पर्याय है॥४॥
ઘટ આદિની ઉત્પત્તિરૂપ કિયાને કાળ દીર્ધ જ છે માટીને લાવવી, તેને મસળવી, તેને પિડ બનાવે, ઈત્યાદિ કાર્યોને જેટલો પણ કાળ છે, તે સઘળે ઘટની તૈયાર થવારૂપ ક્રિયાને જ કાળ છે એવું જે આપ કહી છી તે પણ ઠીક ઉચિત નથી કેમકે તે ઘટનો કાળ નથી ત્યા તે પ્રતિ સમય જુદા જુદા માટીના પિડ, શિવકાદિક કાર્ય પ્રારભ થતું રહે છે, અને બનતા જાય છે આથી તે એને કાળ છે કાયનો કરણ કાળ અને નિષ્ઠાકાળ બને એક હોય છે ઘટ તે સમયમાં જ આર ભ થાય છે અને એ જ સમયે તે બનીને તૈયાર થઈ જાય છેઆ માટે તે કાળ કે જે સમયમાં શિવકા અદિ કાર્ય થાય છે તે ઘટને કાળ માનવામાં આવતો નથી ઘટને કાળ એજ માનવામાં આવે કે, જેટલા સમયમાં તે બનીને તૈયાર થયેલ છેઆ માટે એમ કહેવું કે, ઘટને તૈયાર થવાને કાળ ખૂબ લાબો છે તે ઉચિત નથી આથી ઘટ પોતાના ઉપાદાને કારણરૂપ હેવાથી માટી રૂપી દ્રવ્યની એક પર્યાય છે, તેઝા