SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ कवेपस्य चाणक्यस्य इस्ते स्व खा इय च दवा जले प्रविशति । तस्मिन्नेव समये रजकरूपश्चाणक्यस्तेन खट्नेन तस्य नन्दराजपुरुषस्य शिरश्चिच्छेद। ततश्चाणक्यश्चन्द्रगुप्तेन सह स्थानान्तर गतः। कस्मिंश्चिद्ग्रामे मिक्षाथै गृहस्थगृहे गत्वा पश्यति-एका वृद्धा स्पालके पायस परिविष्य पालकाय भोक्तु ददाति। तेन वालकेन स्थालकस्य मध्यभागे इस्तो निक्षिप्तः । प्रतप्तपायसस्पर्शेन वस्य हस्तो दग्धः, तेनासौ क्रन्दति । वृद्धा वदति-रे मृट ! त्व चाणक्य इव किमाचरसि । एतद् वचन श्रुत्वा वृद्धा चाणक्यः माह-मातः । किमनुचित चाणक्येन कृतम् , गया है । सवार ने ज्यों ही यह बात सुनी तो वह अपने घोडे से नीचे उतर पड़ा और कहने लगा कि तुम मेरे इस घोडे को और तलवार को पकडे रहो, जबतक मैं जलमें घुस कर उसे पकड लाता है । इतने में ही चाणक्य ने उसकी ही तलवार से उसको मार दिया। चाणक्य वहा से चद्रगुप्त को साथ लेकर किसी दूसरे स्थान पर चला गया। एक समय की यात है कि चाणक्य जय भिक्षा लेने के लिये किसी दूसरे गाव मे एक गृहस्थ के घर पर गया हुआ था तब उसन वहा देखा कि एक वृद्धा ने थाली में गर्म खीर परोस कर स्वाने के लिये किसी बालक को दी और उस बालक ने उस गर्म खीर से युक्त थाली के बीचोबीच हाथ डाल दिया सो गर्म खीर के उष्णस्पर्श से उस बालक का हाथ जल गया इससे वह रोने लगा। उसको रोता देखकर वृद्धा ने कहा कि रे मूढ ! तू चाणक्य की तरह क्यों होता जा रहा है। वृद्धा के ये वचन सुनकर चाणक्य ने उससे कहा हे माता! चाणक्य આ વાત સાભળીને તે પિતાના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને કહેવા લાગ્યા, મારા આ ઘડાને અને તરવારને તમે સાચવે ત્યાસુધીમાં હુ હમણા જ તેને પાણી માથી પકડી લાવુ છુ ઘેડો અને તરવાર હાથ કરીને ચાણકયે તરવારથી પેલા સ્વારને મારી નાખે એને મારીને ચાણક્ય ચદ્રગુપ્તને સાથે લઈ કેઈ બીજા સ્થળે ચાલ્યા ગયા એક સમયની વાત છે કે જ્યારે ચાણક્ય ત્યાં સ્થિર થઈ ભિક્ષા લેવા માટે કે બીજા ગામે એક ગૃહસ્થને ત્યા ગયા ત્યા તે ભિક્ષા માટે પહેઓ એજ વખતે એક વૃદ્ધા થાળીમાં ગરમા ગરમ ખીર પીરસી બાળકને ખવરાવવાની તૈયારી કરી રહેલ હતી બાળકે ખીર ખાવાની ઉતાવળમાં તે ગરમ ખીરથી ભરેલી થાળીની વચ્ચે વચ્ચે હાથ નાખ્યો ગરમ ખીરના સ્પર્શથી બાળકને હાથ દા અને રેવા લાગ્યો આ જોઈ વૃદ્ધાએ તે બાળકને કહ્યું, કે અરે મૂઢ! ચાણક્યના જે તુ કેમ થતું જાય છે? વૃદ્ધાના આ વચન સાભળી ચાણયે તે વૃદ્ધાને પૂછ્યું કે હે માતા! ગ , કર્યું
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy