________________
प्रियदर्शिनी टीका 30 १ मा ४ अविनीतशिष्यवहिष्कार आगतेनाचार्येण कवितम्
गिरिनगरनिवासी कश्चिदग्निभक्तो पणिक् पद्मरागरत्नैर्भवन पूरयित्वा प्रतिवर्ष पहिना प्रदीपयति । वनत्यमन्दबुद्धिनृपतिसभाया स वणिक् प्रशसितः-अहो धन्योऽय पणिक् यदनेन हिदेवः पद्मरागरत्न' सतर्यते । तदनन्तरमेकदा मालपानपटलप्रेरितस्तत्मदीपितदहन. सराजप्रासाद समस्तमपि तन्नगर दहतिस्म । ततोऽसौ वणिक राजा दण्डितो नगरान्निष्कासितः, तदेर राज्ञा को वाधने मे भिल्ल के जैसा सिद्धहस्त होता है। धर्मस्पी उद्यान को नष्ट करने के लिये यह तरकोटरान्तर्गत वह्निकी ज्वाला के समान दामण और विनाशकारी माना गया है। आप जैसे गच्छाधिपति को इस अविनीत की प्रशसा करते हुए देख कर मुझे उस राजा की कथा याद आती है
गिरिनगरनामक एक शहर में अग्निभक्त कोई एक निया रहता था, जो प्रतिवर्ष अपने भवन को पद्मराग मणियो से भर कर जला दिया करता था। उसके इस कार्यकी प्रशसा वहा के मन्दबुद्धि नामक राजा तथा प्रजा सभी मुक्तकठ से करते थे। वे कहते थे-धन्य हे यह अग्निभक्त जो अग्नि की प्रतिवर्ष इस प्रकार से पूजा किया करता है। एक दिन की बात है कि उस वणिक् ने ज्यो ही अपना मकान जलाया कि इतने मे बडी भारी आधी का एक प्रवल वेग आया, और उससे प्रज्वलित हो उस अग्निज्वाला ने उस नगर को भस्म कर दिया। ભાળા ભવ્ય જીવરૂપી મૃગને બાધવામાં ભિલના માફ સિદ્ધહસ્ત હોય છે ધર્મી બાગને નાશ કરવા માટે આ રૂટિરાન્તર્ગત અગ્નિની વાલા સમાન દારૂણ અને વિનાશકારી માનવામાં આવેલ છે આપ જેવા ગાધિપતિને આવા અવિનીતની પ્રવાસ કરતા જોઈ મને એક રાજાની વાત યાદ આવે છે –
ગિરિનગર નામના એક શહેરમાં અગ્નિભક્ત એવો એક વણીક રહેતો હતો જે દર વરસે પિતાના મકાનને પમરાગ મણીઓથી ભરી બાળી નાખતે તેના આ કાર્યની પ્રશસા રાજા અને પ્રજા બધા મુક્તક ઠે કરતા હતા અને કહેતા હતા કે—ધન્ય છે આ અગ્નિભતને કે જે દરવરસે અગ્નિની આ પ્રકારથી પૂજા કર્યા કરે છે એક દિવસની વાત છે કે એ વણીને પોતાનું મકાન સળગાવ્યું એ સમયે ભારે જોરશોરથી પવનની આધી ચઢી આવી વેગવાળી પવનની આધીને લઈ અગ્નિ જોશભેર પ્રજવલિત બન્યા અને તેને અગારા શહેરભરમા ફરી વળતા આખુ શહેર અને રાજાના મહેલમાં પણ અગ્નિશાખાઓ ફરી વળી અને સારૂ એ શહેર તથા ગજ મહેલ પણ નાશ પામે રાજાએ આથી અસંતુષ્ટ બની એ વણીકને