________________
४२
उत्तराध्ययनसूत्रे जन्मजरामरणगर्तपातनाय पञ्चविधासपरूपः, तान्त्यादिगुणकमलनिकरनाशनाय भयकरतुपारनिकरस्वरूपः, चारित्रविधसने धूमकेतुः, सकलास्रबहेनुः, मुनिमण्डलाखण्डशशिमण्डले राहुरिव, मायाजालेन भव्यमृगान्धने भिल्ल दव, धर्मोद्यानदहने तरुफोटर पहिरिर गच्छे वर्तते । भानित्यमस्य प्रशसा कुर्वन् क्षितीश इस लक्ष्यते । आचार्येणोक्तम्-कोऽसौ सितीशः ? कीदृशी तस्य वार्ता ? आप भव्य जीवोंके विकसित करने मे यद्यपि सूर्य के तुल्य है तो भी आपकी उन्नच्छाया मे रहकर भी जो कुमुद ही बना रहे, अर्थात्-आचार विचार से सदा शिथिल रहे उस मन्दभागी के लिये क्या कहा जाय।
आप के इस गच्छ मे एक अविनीत शिष्य है, जो उस गच्छ का कलक स्वरूप है, क्यो कि अविनीत शिष्य जन्म जरा एव मरणरूपी खड्डे में पाडने के लिये पचविध आस्रवरूप माना गया है, जिस प्रकार तुपार-हिम का पुज कमलो के वन को विश्वस्त करने में कसर नहीं रखता है उसी प्रकार अविनीत शिष्य भी क्षान्त्यादि गुणों को नष्ट भ्रष्ट करने में जरा भी आगे पीछे का विचार नहीं करता है । अविनीत शिष्य चारित्र के विनाश करने के लिये धूमकेतु के जैसा माना गया है । सम्पूर्ण आस्रवो का यह कारण बतलाया गया है । मुनिमडलरूप अखड चन्द्रमण्डल को आसन करने के लिये विद्वानो ने इस को राहु के जैमा कहा है। यह अपनी माया-जालसे अन्य विचारे भोले भाले भव्यजीवस्पी मृगो હે શાસન પ્રભાવક આ ભવ્ય જીવેને વિકસિત કરવામા જે કે સૂર્યના તુલ્ય છે તે પણ આપની છત્રછાયામાં રહીને પણ જે કુમુદ જ બની રહે–અર્થાત્ આચાર વિચારથી સદા શિથિલ રહે તેવા મદભાગી માટે શું કહેવામાં આવે આપના આ ગ૭મા એક અવિનીત શિષ્ય છે–જે આ ગ૭માં કલસ્વરૂપ છે કેમકે અવિનીત જન જન્મ, જરા, અને મરણરૂપી ખાડામાં પાડવાવાળા પચવિધ આશ્રવરૂપ માનવામાં આવેલ છે જે પ્રકારે તુષાર અર્થાત (બરફ) હીમન પુજ કમળના વનનો નાશ કરવામાં કસર રાખતું નથી તેમ અવિનીત શિષ્ય પણું ક્ષાત્યાદિ ગુણોને નષ્ટ ભ્રષ્ટ કરવામા આગળ પાછળનો વિચાર કરતો નથી અવિનીત શિષ્ય ચારિત્રને વિનાશ કરવા માટે ધૂમકેતુ જે માનવામાં આવેલ છે સંપૂર્ણ આશ્રવનું એ કારણ બતાવવામાં આવ્યું છે અનિમ ડળરૂપ અખ ડચદમડળને ગ્રહણ કરનારા રાહુ જે વિદ્વાનોએ હેલ છે તે પિતાની આ અવિનીતતા રૂપી જાળથી અન્ય બીચારા ભેળા