________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ३० मलाभपरीपहजय यस्य दर्शनेन च स्वजन्म सफल मन्यन्ते स्म, येन मया राज्ञा पुरतः कदापि हस्तो न प्रसारितः, सोऽहमिदानी तेपा कुले तथा हीनदीनकुलेषु च कय कर प्रसारयामि । यदि गृहयासमगीकरोमि, तदा तु खलु मम वीरमतिर नष्टा भाति । ज्ञानदर्शनचारिनेभ्यश्च पतितो भवामि, ततश्चानन्तससारवृद्धि स्यात् , तापि नरकनिगोदेपनन्तदुःखभोगानन्तरमपि रत्नत्रय दुर्लभ स्यात् । तत्र रत्नत्रये-दर्शनेन विना ज्ञान नास्ति, ज्ञानेन पिना चारित न भपति, चारित्रेण पिना मोक्षो न लभ्यः, तस्माद् याचनापरीपह. सर्वथा मया सोढव्यः, इति विचिन्त्य प्रासुकैपणीयभिक्षा जिसकी आज्ञा कल्पवृक्ष के फूलोंकी माला के समान मनुष्य सादर मस्तक पर धारण किया करते थे, जिसके देखने से लोग अपने को सफल जन्मवाला मानते ये-आज वही मैं उन लोगो के घरों में जाकर कसे मागने के लिये हाथ फैलाऊँगा। मैने आजतक तो किसी राजा के भी सामने राय नहीं फैलाया। फिर सयमके विपय मे विचारने लगे कि-यदि इस सकोच से म गृहवास को स्वीकार कर लेता ह तो मेरी सावद्यत्यागरूप वीरप्रतिज्ञा नष्ट होती है । ज्ञान दर्शन एव चारित्र से भी पतित हो जाता है । इसका फल यह होगा कि मेरा अनन्त ससार पढेगा । अनन्तससारी होने पर नरक निगोद के अनंतदुःखों को भोगने के बाद भी ज्ञान, दर्शन, चारित्ररूप रत्नत्रय की प्राप्ति मुझे दुर्लभ ही रहेगा, क्यों कि दर्शन के विना ज्ञान नही और ज्ञान के विना चारित्र नहीं, तया चारित्र के अभाव में मुक्ति की प्राप्ति नहीं होती है। इसलिये याचनापरीपर मुझे सर्वथा सहन करना ही चाहिये । इस प्रकार विचार આજ્ઞા કલ્પવૃક્ષના કુલની માળા સમાન મનુષ્ય આદર સાથે માથા ઉપર ધારણ કરતા હતા, જેને જોઈને લોકે પિતાને સફળ જન્મવાળા માનતા હતા આજ તેજ હુ એ લોકોના ઘરોમાં જઈ ભીક્ષા માગવા માટે કેવી રીતે હાથ લાબ કરૂ ? મે આજ સુધી કઈ રાજા સામે પણ હાથ લાબે કર્યો નથી પછી સયમના વિષયમાં વિચાર કરવા લાગ્યા કે-જે આ સ કોચથી હું ગ્રહવાસને સ્વીકારી લઉ તો મારી સાવદ્ય ત્યાગરૂપ વીરપ્રતિજ્ઞા ના પામે છે તેનું ફળ એ આવશે કે, મારે અન ત સ સાર વધશે અન ત સ સાગ બનાવથી નડ નિગદના અનત દુખોને ભોગવ્યા પછી પણ જ્ઞાન,દર્શન ચારિત્રરૂપ રત્ન ત્રિયની પ્રાપ્તિ અને દુલ ભજ રહેશે કેમકે, દર્શન વીના જ્ઞાન નહી, અને જ્ઞાન વગર ચારિત્ર નહીં, અને ચારિત્રના અભાવમાં મુકિતની પ્રાપ્તિ નહી માટે યાચનાપરીષહ મારે સર્વથા સહન કરવું જ જોઈએ આ પ્રકારને વિચાર